Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 159
________________ ૧૨/-/૯ સંવત્સર થાય છે. ધે સર્વ નક્ષત્ર સંવત્સરગત અહોરણ પરિમાણમુહૂર્ત પરિમાણ વિષય પ્રશ્નઉત્તર સૂત્રો કહે છે - X - સુગમ છે. વિશેષ એ કે- અહોરાકની વિચારણામાં નક્ષત્ર માસ અહોરણ પરિમાણ, મહd વિચારણામાં નક્ષત્ર માસ મૂહર્ત પરિમાણને બાર વડે. ગુણતાં ચોક્ત અહોરાત્ર સંખ્યા અને મુહર્ત સંખ્યા થાય છે. - x • ભગવંત કહે છે – ૩૧ અહોરાત્ર અને અહોરાત્રના ૩૨૬ર ભાગ, આટલું પરિમાણ ચંદ્રમાસ અહોરણ વડે કહેવું. તેથી કહે છે - યુગમાં ૬૨ ચંદ્રમાસ છે અને તે પૂર્વે પણ ભાવિત છે. પછી યુગના ૧૮૩૦ અહોરાકને ૬૨ વડે ભાંગતા પ્રાપ્ત થશે - ૨૯ અહોરાત્ર અને એક અહોરાત્રના દુર ભાગો. પછી અનસૂન સુગમ છે. ભગવંત કહે છે - ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 3, ભાગ. આટલું પરિમાણ ચંદ્રમાસનું મુહૂર્ત પરિમાણથી કહેવું. તેથી કહે છે - ચંદ્રમાસ પરિમાણ ૨૯ અહોરા અને એક અહોરાત્રના 3ર ભાગ. તેમાં સવર્ણનાર્થ ૨૯ અહોરાત્રને ૬૨ વડે ગુણીએ. ગુણીને ઉપરના ૩ર ઉમેરીએ. તેથી આવશે ૧૮૩૦, પછી તેને ૩૦ વડે ગુણીએ. આવશે - ૫૪,૯૦૦ મુહૂર્ત ગત ૬૨ ભાગો. એ રીતે ૫૪,૯૦૦ને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત થશે - ૮૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના 39/દુર આ અદ્ધા પૂર્વવત્ કહેવું. બીજા ઋતુસંવસર વિષય પ્રશ્નપત્ર સુગમ છે. ભગવંત ઉત્તરમાં કહે છે • x • 30 અહોરણ પ્રમાણથી ઋતુમાસ કહે છે. તેથી કહે છે – ઋતુમાસ સુગમાં ૬૧ છે. પછી યુગ-૧૮૩૦ અહોરાત્રને ૬૧ વડે ભાંગતા પ્રાપ્ત થશે 30 અહોરમ. મુહૂર્ત વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે - તે ૯૦૦ મુહૂર્તના મુહર્ત પ્રમાણથી કહેવું તે આ રીતે - 30 અહોરાત્રના ઋતુમાસ પરિમાણ એક-એક અહોરાકમાં 30મુહૂર્ત છે, તે 30ને ૩૦ વડે ગુણતાં ૯૦૦ થાય. • x • શેષ પૂર્વવત્ કહેવું. ચોથા સૂર્ય સંવત્સર વિષયક પ્રશ્નસૂત્ર, તે સુગમ છે ભગવંત કહે છે - ૪ - ૩૦ અહોરબ, એક અહોરાકનો એક અદ્ધભાગ. આટલાં પ્રમાણ સૂર્યમાસ અહોરાત્ર પરિમાણથી કહેવું. તેથી કહે છે - સૂર્યમાસ યુગમાં ૬૦ છે, પછી યુગના અહોરબો ૧૮૩૦ને ૬૦ ભાગ વડે ભાંગતા, રહેશે સાદ્ધ-30 અહોરાત્ર. મુહૂર્ત વિષય પ્રશ્ન સૂત્ર સુગમ છે, ભગવંત કહે છે - ૧૫ મુહૂર્ત પરિમાણથી કહેવા. તેથી કહે છે - સૂર્ય માસ પરિમાણ 30 અહોરાત્ર અને અદ્ધ અહોરણાધિક. તેની ૩૦ વડે ગુણીએ. તેથી ૯૦૦ આવશે. અહોરમનું અડધું એટલે ૧૫ મુહર્તા. - x - શેષ પૂર્વવતું. * * * પાંચમા અભિવર્ધિત સંવત્સર પ્રશ્નસૂત્ર-સુગમ છે ભગવંતે કહ્યું - x • તે ૩૧ અહોરમ, ૨૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧દર ભાગ અહોરાત્ર પરિણામથી કહેવું. તેથી કહે છે – ૧૩ ચંદ્ર માસ વડે અભિવર્ધિત સંવત્સર છે. ચંદ્રમાસનું પરિમાણ ર૯ અહોરમ અને એક અહોસબના 3 ભાગ છે. તેને ૧૩ વડે ગુણીએ. તેથી યથાસંભવ ૬૨ ભાગ અહોરાત્રમાં આ ૩૮૩ અહોરાત્ર અને એક અહોરામના સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૪૪, ભાગ. આ અભિવર્ધિત સંવત્સરનું પરિમાણ છે. તેથી આને ૧૨-વડે ભાંગીયો. તેમાં ૩૮૩ અહોરાત્રને ૧૨-ભાગ વડે ભાંગતા આવશે ૩૧ અહોરાત્ર. પછી શેષ રહેશે૧૧ તેના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ. તેથી આવશે-330 અને જે ૪/૬૨ ભાગ અહોરાત્ર છે, તેના મુહૂર્તકરણને માટે-30 વડે ગુણીએ. તેનાથી આવશે - ૧૩૨૦, તેને ૬ર ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત થશે-૨૧ મુહૂર્તો. શેષ રહે છે - ૧૮. તેમાં૨૧ મુહૂર્તા, મુહૂર્વાશિમાં ઉમેરીએ. તેનાથી મુહૂર્વો ચશે - ૩૫૧. તેમાં ૧૨ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે-૨૯ મુહૂર્વો અને શેષ વધે છે - ત્રણ. તે ૬૨-ભાગ કરણને માટે ૬૨-વડે ગુણીએ. તેનાથી આવશે-૧૮૬. પછી પૂર્વોક્ત બાકી રહેલ મુહૂર્તના ૧૮૨ ભાગ ઉમેરીએ. તેથી આવશે • ૨૦૪, તે ૧૨ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત મુહૂર્તના ૧દુર ભાગ. - ૪ - તે અભિવર્ધિત માસ કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેવો ? ભગવંત કહે છે - ૫૯ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧ર ભાગ. તેથી કહે છે - ૩૧ અહોરાકને ૩૦ વડે ગુણીએ. તેથી આવે ૯૩૦ મુહૂર્તો. પછી ઉપરના ૨૯ મુહૂર્તી, તેમાં ઉમેરીએ. તેથી આવશે - મુહૂર્તોના ૫૯. તા અન્ન અને ઈત્યાદિ - પૂર્વવત્ કહેવા. અહોરમ વિષયક પ્રશ્ન સૂઝ સુગમ છે. ભગવંતે કહ્યું - તે ૩૮૩ અહોરાબ, ર૧ મુહૂર્તી અને એક મુહૂર્તના ૧/૨ ભાગ અહોરાત્ર પરિમાણથી કહેવા. તેથી કહે છે – ૩૧ અહોરમને ૧૨-વડે ગુણીએ, તેથી આવશે • ૩૭૨ અહોરાત્ર. પછી ૨૯ મુહૂર્તને ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૩૮૪. તેના અહોરાત્ર કરવાને માટે 30 વડે ભાગ દેવાતા, પ્રાપ્ત થશે ૧૧ અહોરામ, અઢાર રહ્યા. જે ૧/ર ભાગ મુહૂર્ત, તેને પણ ૧૨-વડે ગુણીએ. તેથી આવશે ૨૦૪, તેમને ૬૨ ભાગ વડે ભાંગીએ. પ્રાપ્ત થશે-3-મૂત. તે પૂર્વે કહેલ ૧૮-માં ઉમેરીએ. તેથી આવશે-૨૧-મુહૂર્તો અને બાકી વધશે ૧૮૬૨ ભાગ મુહૂર્ત. તા છે ને ઈત્યાદિ. અનસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - ૧૧૫૧૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮/દુર ભાગ, મુહૂર્ત પરિણામથી અભિવર્ધિત સંવત્સર કહેવું. તેથી કહે છે - અભિવર્ધિત સંવત્સર પરિમાણ ૩૮૩ અહોરાત્ર અને ૧ મુહૂર્ત તથા એક મુહૂર્તના ૧૮ર ભાગ. તેમાં એક અહોરાકમાં ૩૦ મહત, એ રીતે ૮૩ અહોરબોને ૩૦ વડે ગુણીએ, ગુણીને ઉપના ૨૧-મુહૂત, તેમાં ઉમેરીએ. તેથી ચણોક્ત મુહૂર્ત સંખ્યા થાય. હવે આ પાંચ સંવત્સરો ભેગા મળીને જેટલા પ્રમાણમાં અહોરાત્ર પરિમાણથી થાય છે, તેટલાંનો નિર્દેશ કરવાને માટે પહેલાથી પ્રસ્ત સૂત્ર કહે છે - • સૂગ-૧૦૦ - નોયગ કેટલાં અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું? તે ૧૭૧ અહોરાત્ર અને ૧૯ મુહૂર્ત તથા મુહૂર્તના ૫૨ ભાગ, અને ૬૨-ભાગને ૬૭ વડે છેદીને ૫૫-ચૂર્ણિકા ભાગથી અહોરાત્રનું પરિમાણ કહેલ છે, તેમ કહેવું..

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223