________________
मूवम्-इमस्त चेव जीश्यि रस परिवंदण माण पूर णाण, जाइभर णमोयणाए दुकख पडिघाय
(ન્ન, ૨૦) અર્થ :-(સાવદ્ય કર્મો જીવ કા હેતુએ કરે છે, એ પ્રશ્નના જવાબમાં ભગવાન પાપ પ્રવૃતિના હેતુ સંક્ષેપે જણાવે છે )
આ જીવનને જ માટે તેનાં પ્રશ સા–સત્કાર, અને પૂજન માટે અને જન્મ મરણથી છુટકારો પામવા માટે અને દુઃખનો પ્રતિકાર કરવા માટે (જીવ સાવદ્ય પ્રવૃતિ કરે છે)
मूढम्-एयावंति सव्यावंति लोगंसि कम्मतमारंभा परिजाणियब्धाभवन्ति ।
जस्लेतेलोगंसि कम्मसमारंभा परिण्णायाभवंति सेहुमुणी परिण्णायकम्मेत्तिवेमि (स. ११).
અર્થ -આ પ્રમાણમાં બધા કર્મ સમારંભે વિશ્વમાં જાણવા યોગ્ય હોય છે, જે સુનિએ વિશ્વમાંના
કર્મ સમારંભે (બાંધનારી પ્રવૃતિઓ) જાણી લીધા છે તે મુનિ કર્મના સ્વરૂપને જાણનારો છે, એમ હું કહું છું. ત પ્રથમ કાક પહેલે ઉદ્દેશે પૂર્ણ થયે.
પહેલા અધ્યયનને બીજો ઉદ્દેશે
પહેલા ઉદ્દેશકમાં સામાન્ય રૂપે આત્મા કઈ રીતે કર્મ બંધ કરે અને દુઃખરૂપ સંસારને અનુભવે એનું નિરૂપણ કર્યું છે, બધાં દુ ખાતુ મૂળ અજ્ઞાન છે. એમ જણાવ્યું છે. કેટલાક લેકેને વિશિષ્ટ જ્ઞાન હોતું નથી વિશેષ સમજણ હોતી નથી. તેનાં કારણેનુ વિશેષ સ્વરૂપ આ અધ્યયન સમજાવે છે. આ ઉદેશક પાંચ સ્થાવર જીવોની રક્ષા માટે બોધ આપે છે
मलम् -अट्टे लोए परिजुण्णे दुस्संवोहे अधिजाण असिंध लोए पवाहिए तत्थ तत्य पुढो पास,
આgT Yરતાવેંતિ ઝૂિ. ૨૨) અર્થ - આ વિશ્વ (જાતિના લોકો દુઃખથી પીડાયેલું, ખૂબ જૂનું બંધ પામવાને લગભગ અસમર્થ, ' ઉચિત જ્ઞાન વગરનું છે, આ વિશ્વ પીડાયેલું છે, તેને જુદી જુદી જગાએ તું ભિન્ન ભિન્ન રીતે
તું છે. આમાં વ્યાકુળ થયેલા છે (અન્ય જીને) સંતાપ કરે છે.
ટિપ્પણ :- જગતનાં દુઃખ વિષે વિચાર કરતાં મનુષ્યને આત્મ વિયાર ઉત્પન થાય તે પછી સંસારને
વિચાર અને તેના કારણ રૂપ કર્મનો વિચાર રહે છે. ફલિત થાય છે. તે પછી આખા લોકના
સ્વરૂપની વિચારણાની ભૂમિકા બંધાય છે, અને આથી આયં ધર્મનો પ્રથમ પાઠ શ્રેય. અને પ્રેયઃ અથવા તો શુભ અને અશુભનો વિચાર આ આત્માર્થી જીવને પ્રાપ્ત થાય છે.
मूलम् -संति पाणा पुढो सिया दजमाणा पुढो पास (स. १३)