Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust
View full book text
________________
૨૪૬
मूलम्-अहावरा चउत्था भावणा :-जिल्भोओ जीवो मणुण्णामणुण्णाइ रस्लाइ अस्लादेति,
मणुण्णामणुण्णेहि रसेहिं णो रज्जेज्जा, जाव णो विणिग्धाय मावज्जेजा देवली बूयाणिग्गंथेणं मणुण्णामणुण्णेहि रसेहिं सज्जमाणे जाव विणिग्याय मावज्जमाणे संतिभेदा
નવ મ રે | ૮૮ || અર્થ-હવે આગળની ચોથી ભાવના જીભ દ્વારા જીવ સારામાઠાં રસને ચાખે છે તે સારામાઠા
રસો પર રાગ ન કરવો જોઈએ યાવતુ તેના વ્યસની થવું ન જોઈએ કેવળી કહેશે, (જે) નિ થ સારામાઠા રસોમાં આસકત થાય છે, ચાવતું તેમને વ્યસની થાય છે, તે ઉપશમ તૂટવાથી યાવત્ ધર્મથી ચલિત થાય છે
मूलम्-णो सका रस मणासातु , जीहाविसय मागय , रागटोसा उ जे तत्व, न भिव
परिवज्जए, जीहाओ जीवो गणुण्णामणुणाइ रसाइ अस्सादेति । च उत्था भावणा ॥ ८४९ ॥
અર્થ-જીભનો વિષય બનેલો રસ ન ચાખવો એ શકય નથી પર તુ ત્યાં રાગદ્વેષ ઉત્પન્ન થાય
તેને મુનિએ તજવા જોઈએ (એટલે) જીભથી જીવ સારામાઠા રસ આસ્વાદે છે. વ. એમ થી ભાવના થઈ
सूलम्-अहावरा पचमा भावणा ,-मणुण्णामणुण्णाइ फासाइ पडिसंवेदेति, मगुग्णामणुणेहिं
#ાર્દિ ? જે, જે રન્ના, જો જિન્ના, મુક્ષેત્ર, rો અવજ્ઞા, णो विणिग्घाय मावज्जेज्जा, केवली वया-णिग्गंथे ण मणुण्णामणुगणेहिं फासेहिं सब्जमाणे जाव विणिग्धाय मावज्जमाणे संतिभेदा संतिविभंगा संतिकेवलिपण्णताओ धम्माओ સંજે જ્ઞ ૮૦ |
અર્થ–હવે આગળની પાચમી ભાવના (સ્પશે દ્રિય ઠા) જીવ સારામાઠા સ્પર્શોને વદે છે તે
સ્પર્શોમાં આસકત ન થવુ , તેમના પર રાગ ન કરે, તેમના લાલચુ ન થવુ, તેમના પર મેહ ન પામો, તેમને માટે લોલુપ ન થવુ અને તેમના ગવિયોગમા આઘાત પામવા નહિ કેવળી કહેશે, (જે) નિ થ સારામાઠા સ્પર્શથી આસકત થતો, ચાવત્ તેમના
ગવિયેગમાં આઘાત પામતો ઉપશમ તૂટવાથી, ઉપશમના ભ ળથી યાવત્ ધર્મમાં
मूलम्-णो सक्कां फासं ण वेठेतु , फासं विसय मागय रागदोसाउ जे तत्थ त भिक्खू
परिवज्जओ, फासओ जीवो मणुण्णामणुण्णाई फास.इ पडिसंवेदेति पचमा भावणा
અર્થ–સ્પશે દ્રિયનો વિષય બનેલો સ્પર્શ ન વેદવો શકય નથી પરંતુ ત્યા જે રાગદ્વેષ થાય છે -
તેને મુનિએ તજવા જોઈએ તેથી) સ્પર્શથી જીવ સારામાઠા સ્પર્શોને વેદે છે – પાચમી ભાવના
मूलम्-पत्तावयाच महब्बते सम्म काओण फासिए पालिए तीरिए किट्टिए अहिठिते आणाओ
आराहिये यावि भवति । पंचम मते महब्बय ॥ ८५२ ॥

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279