Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 276
________________ ૨૪૮ { અ—તેવા પ્રકારના (અનાય)જના દ્વારા અપમાનિત અને શદે અને સ્પર્શમા કંઠેર એવા ઉદીધેલા ઉપદ્રા જ્ઞાની મુનિ સહન કરે છે અને જેમ પ°ત વાયુ પડે ક`પતા નથી તેમ સુનિના ચિત્તમા પણ દેષ પ્રવેશતા નથી मूलम् - उवेहमाणे कुसलेहि संवसे, अक्कत - दुक्खा तस थावरा दुही । अलूस सव्वसहे महामुणी, સદાદિ તે સુન્નમને સમરૢિ (છ) | ૮૭ || અ -પરિષણા અને ઉપસગેને સહન કરનાર (તેમની ઉપેક્ષા કરનાર) મુનિ કુશલ પુરુષાની સાથે વસે જેને દુખ અપ્રિય છે એવા દુખિયા સસ્થાવરને તે સ તાપતેા નથી તેથી સત્ર સહનશીલ તે મહામુનિને સુશ્રમણ કહેવામા આવ્યે છે मूलम् - विदू णते धम्मपयं अणुत्तरं, विणीयaurस्स मुणिस्स ज्झायओ । समाहियस्स 5 ग्गिसिहा व तेयसा, સવો ચ પળો ચ નલો ય વતિ (૧) ॥ ૮૧૮ ॥ અર્થ-વિદ્વાનપુરુષ લેાકેાત્તર ધર્મની ભૂમિકા પર વળેલા હાય છે. તે તૃષ્ણા રહિત, ધ્યાની અને સમાધિવત મુનિનાં તપ, પ્રજ્ઞા અને યશ જેમ અગ્નિની જવાલા તેજમા વધે તેમ વૃદ્ધિ પામે છે. मूलम् - दिसोदिसि णंतजिणेण ताइणा, महच्वया खेमपदा पवेदिता । महागुरु णिस्सयरा उदीरिता, તમે ઇ તે ત્તિકિસ ચાલયા (૬) | ૮૬૨ 1 અ-મધીએ એકેન્દ્રિયાદિ દિશામા, રક્ષક એવા અન ત જિના કલ્યાણકર એવાં મહાવ્રતે દર્શાવ્યાં છે તે અત્યંત ભારે, નિમાઁમતા લાવનારા દર્શાવ્યા છે, અને જેમ તેજ એ અધકાર દૂર કરી ત્રણ દિશાઓમા પ્રકાશ કરે છે, તેમ તે કરજ દૂર કરી ઊચે, નીચી તિરછી દિશામા) પ્રકાશ કરે છે मूलम् - सितेहि भिक्खु असितो परिव्वर, असज्ज मित्थी चण्ज्ज पूअणं । ૫, ઈન્દ્રસ્સો છો, મિનં ળ મતિ જામનુળેદિ પત્તિ (૭) | ૮૪૦ ॥ અર્થ-ખાંધેલાએ (ગૃહસ્થે! અને અન્યતીથિ કા)ની સાથે ભિક્ષુએ નિધ થઈ સયમપાલન કરવું જોઈ એ તો સ્ત્રીની આકિત ન રાખવી અને પ્રજાસત્કાર ન સ્વીકારવા. આ લેાક અને પરલેાક સાથે અખ ધ એવા પડિત પુરુષ કામદ્ગુણું! (અર્થાત ) વિષયેામા મગ્ન અનતે નથી 1 1 *

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279