Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 268
________________ ૨૪૦ અર્થ–હવે આગળની બીજી ભાવના. તે નિર્ગથ કોઈને બરાબર જાણે અને કોપભાવી તે થાય નહિ. કેવળી કહેશે, ફોધી બનેલો કાસ્વભાવી વચનથી જૂઠું બોલે માટે તે નિગ્રંથ કોધને બરાબર જાણે છે અને કેપસ્વભાવી થાય નહિ, એ બીજી ભાવના થઈ मूलम्-अहावरा तच्चा भावणाः-लोभं परिजाणाइ से णिग्गंथे, णो य लोभणे सिया, केवली वृया लोभपत्ते लोभी समावदेजा मोसं वयणा । लोभं परिजाणइ से णिग्गंथे, णो य लोभणण નિર્ચાત્ત તારા માવજ ૮૨૩ ૫ અર્થ–તે નિર્ગમુનિ લોભને બરાબર જાણે છે. અને તેઓ લોભીસ્વભાવના થશે નહિ કેવળી કહેશે કે લેભથી ઘેરાયેલો લેભી વચનથી અસત્ય બોલશે માટે નિર્ગથ લાભને બરાબર જાણે છે અને લોભી થતો નથી, એ ત્રીજી ભાવના मूलम्-अहावरा चउत्था भावणा :-भयं परिजागड से णिग्ग'थे, णो भयभीरुप सिया; केवली बूया-भयपत्ते भीरु समावदेज्जा मोसं वयणाए। भय परिजाणइ से णिग्ग थे, णो મથમીરસિયા રસ્થા મrar |૮૨e | અર્થ–હવે આગળની ચોથી ભાવના તે નિગ્રંથ ભયનુ સ્વરૂપ જાણે છે અને ભયથી ડરનારે થતો નથી. કેવળી કહેશે કે ભયભીત થયેલો નિગ્રંથ વચને જૂઠું બોલી નાખે માટે મુનિ ભયનુ સ્વરૂપ જાણે અને ભયભીત થાય નહિ, એ જેથી ભાવના मूलम्-अहावरा पचमा भावणा :-हासं परिजाणइ से णिग्ग ये, णोग्य हासणा सिया. केवली वूया-हासयत्ते हासी समावदेज्जा मोसं वयणा । हासं परिजाणइ से णिग्ग थे, णो य हासणिए सिय ति पचमा भावणा ॥ ८२५ ॥ અર્થ–હવે આગળની પાચમી ભાવના હાસ્યનું સ્વરૂપ જાણે છે તે નિર્ગથ અને હાસ્યશીલ થતો નથી કેવળી કહેશે, હાસ્યની ધૂનમાં તે મરો (વિનોદી) થયેલ સાધુ વગને જઉં બોલી જાય માટે તે નિગ્રંથ હાસ્યને ઓળખે અને હાસ્યશીલ થાય નહિ, એ પાચમી ભાવના मूलम्-पत्तावताय महव्वा सम्म काण्ण फामिण जाव आणाण आराहित या वि भवति । રોષે મંતે મરઘાં છે ૮રદ છે અર્થ–આટલું કરવાથી તે મહાવ્રત મનુષ્ય દેહવડે સભ્ય પણે સ્પર્શાવેલ યાવત્ અઝાને આગ ધક તે મુનિ બને છે હે ભગવાન, એમ બીજુ મહાવ્રત થયુ मूलम्-अहावर तच्च मव्ययं :-पच्चस्खामि सत्र अदिपणा दाण से गामे वा गरे वा अरणगे वा अप्पं वा बहु वा अणुंचा थूल वा चित्तमंत वा अचितम त वा णेव सय

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279