________________
૨૩૮ અર્થ–ત્યા આ પહેલી ભાવના છે, ઈરિયા સમિતિ તે નિગ્રંથ ઈરિયામિનિ વિના ન હોય.
કેવલી કહેશે, ઈરિયાસમિતિ વિનાનો નિગ્રંથ છેને, બને, પ્રાણોને, ભૂતાને ભટકાય, ઉથલાવે કે તેને સંતાપે કે મસળે કે નસાડ માટે નિગ્રંથ ઈરિયાસમિતિયુકન હોય અને ઈરિયાસમિતિ રહિત ન હોય, એ પહેલી ભાવના થઈ (વ્રતને દૃઢ બનાવનાર વર્તન એટલે ભાવના.)
मूलम्-अहावरा दोच्चा भावणा :-मणं परिजाणाड से णिग्गंये, जेय मणे पावर मावजे
सकिरिए अण्हयकरे छेयकरे भेयारे अधिकरणिय पाउसिप परिताविते पाणातिवादिने भूतोवघातिण, तहप्पगारं मणं णो पधारेजा। भणं पग्जिाणाति से णिग्गये. जेय मणे अपावते ति दोच्चा भावणा ॥ ८१५ ॥
અર્થ-હવે જુદી બીજી ભાવના મનને તે નિગ્રંથ એ પૂર્ણ પણે ઓળખે જે મન પાપ રૂપ,
સાવધ, ક્રિયાયુકત આશ્રવકર, છેદકારી, ભેદકારી, અધિકરણ (શસ્રરૂપ) પ્રઢ કર, પરિતાપકર, હિસાકર, જીને ઈજા કરનાર થાય, તે પ્રકારનું મન તેણે કવું નહિ ત નિઝ થ મનને બરાબર જાણે છે જે મન અપાપરૂપ વ૦ હોય તે બીજી ભાવના
मूलम्-अहावरा तच्चा भावणा:-धति पस्जिाणाति से णिग्गंथे, जाय वती पाविया सावज्जा
सकिरिया जाव भूतोवधाइया तहप्पगार वई णो उच्चारिज्जा। वह परिजाणाइ से णिग्गंथे जाय वइ अपाविय ति तच्चा भावणा ॥ ८१६ ॥
અર્થ–હવે અનેરી ત્રીજી ભાવના તે નિગ્રંથ વાણીને બરાબર જાણે છે. જે વાણ પાપરૂપા,
સાવદ્યા, સકિયા યાવત્ જીવોને ઇજા કરનારી હોય તે પ્રકારની વાણી તે ઉચારે નહિ વચનને બરાબર જાણે છે તે નિર્ચ થ જે વાણ અપાપા વ૦ હોય તે ત્રીજી ભાવના
જૂન્-દીવ ચર્ચા માલા – નાથામમ7ળવવામિજી તે ળિથે, ૩ -
भ उसन्तणिक्खेवणामिण णिगथे, केवली वूम-आयाणम डमत्तणिक्खेवणाअसमिण णिग्ग थे पाणाड भूयाइ जीवाइ सत्ताइ अमिहणेज वा जाव उहवेज्ज वा। आयाणम डमत्तणिक्खेवणासमिण से णिग्ग थे, णो आयाणभ डमत्तणिक्खेवणाअसमिए त्ति चउत्था भावणा ॥ ८१७
અર્થ—હવે આગળની ચોથી ભાવના સાધન અને પાત્રોને લેવા અને મૂકવામાં નિર્ગથ સમિતિ
યુકત હોય તે સાધન કે પાત્રને લેવા-મૂકવામાં સમિતિવ ત ન હાય તેમ ન બને કેવલી કહેશે, જે સાધન કે પાત્રના આદાનનિક્ષેપ સમિતિહીન હોય તે નિગ્રંથ પ્રાણને (૪) અથડાય ચાવતું દૂર નસાડે તે નિર્ચા થ સાધનપાત્રની આદાનનિક્ષેપ સમિતિ સહિત હેય અને આદાનનિક્ષેપ સમિતિ રહિત ન હોય એ ચેથી ભાવના *
मूलम्-अहावरा पंचमा भावणा -आलोइयपाणभोड ले णिग्गथे, जो अणालोइयपाणभोई, केवली
કૂવા-ઢોસા મોચમે તે guiz (2) મળે -કાવવા