________________
અર્થ-દર્ભ અંકુરાદિ લીલોતરી પર મુનિ શયન કરે નહિ, શુદ્ધ ભૂમિ જાણીને જ શયન કરે. આહારને | સર્વથા ત્યાગ કરીને પરિષણ ઉપસર્ગોને ગણકારે નહિ, અને તેમને ર૫શ થાય છે તે ત્યાં - સહન કરે. મુનિને ઈદ્રિ દ્વારા ગ્લાનિ ઉત્પન્ન થાય, ત્યારે તે સમભાવને ધારણ કરે. જે સમાધિમાં અચળ રહે છે તે મુનિ આ પ્રકારે ઈદ્રિયો દ્વારા લાનિ થવા છતાં નિદનીય નથી.
(પ્રશંનીય છે). મૂ-fમ vfછે, સંઘ garg
का साहारणहाए, इत्थं बावि अचेपणो ।। १५ । परिषछ मे परि किरून्ते, अदुना बिठे असायए ।
કાળે રિઢિત્તિ, વિજ્ઞા , ર / / ઝૂ. ૨૭૭ અર્થ -ઈગિતમરણ સ્વીકારનાર મુનિ સન્મુખ ચાલે, અથવા પાછા ફરે, શરીરને સંકેચે અથવા
ફેલાવે, કાયાના સામાન્ય પ્રત્યે જન માટે આમ કરતા પણ જે એ થાકી જાય તે તે પાછા ચાલી શકે, એમ કરતા થાક લાગે છે તે ચોગ્ય રીતે સ્થિર થઈને ઊભું રહે. સ્થિર રહેતાં જે થાક લાગે તે અંતમાં તે બેસી જાય.
मूलम्-आसीणेऽणेलिसं सरणं,. इन्दियाणि समीरए ।
कोलावासं समासज्ज, बितहं पाउरेलए ॥१७॥ - stu ધુને, તરણ વષષા . '''''તર જાતે કપાળ, gણે સરઘsfથા ૫ / ૨૮ . ૨૭૮માં અર્થ-અનુપમ ચરણને આશરો લેનાર યેગી ઈદ્રિયને વિષયમાંથી નિવૃત્ત કરે. કેલ એટલે
ઉધઈથી ભરેલું પાટિયું પ્રાપ્ત થાય છે, તેનાથી ભિન્ન પ્રકારનું એટલે ઉધઈ ૨હિત પાટિયું તે મેળવી લે, જેથી કરીને કઠેર કર્મો ઉત્પન્ન થાય તેવા જતુ સહિત પાટિયાનું તે અવલંબન, કરે નહિ. ત્યાંથી પિતાના આત્માને નિવૃત્ત કરે, અને તે અનુષ્કાનમાં પરિષહ ને ઉપસર્ગોને તે સહન કરે.
मूलम्-अयं चाययतरे सिया, जो एषमणुपालए ।
सधगाय निरोहेऽधि, ठाणाओ म बिउब्यमे ॥ १९ ॥. ય તે ૩ gછે, ggg ggT "
अचिरं पडिले चित्ता, दिरे चिठे माहणे ॥ २० ॥ स २७९।। અર્થ અને આ [ પાદપગમન નામનું ] મરણું ઉત્કૃષ્ટ પ્રકારનું થાય છે. જે એ પ્રમાણેનું અનુ
પાલન કરે છે તે રોગીએ સર્વ ગાને નિરોધ કરતા ( પીડા થાય તે પણું ) એક સ્થાનથી બીજા સ્થાન પર ચલિત થવાય નહિ [ અર્થાત્ સ થારે છેડાય નહિ ]. આ તે યોગીને ઉત્તમ ધર્મ છે, અને પૂર્વમાં બે સ્થાને કરતા તે શ્રેષ્ઠ છે જલદીથી એ ધર્મને જાણી લઈને (ઔચિત્ય પ્રમાણે) બ્રાહ્મણ ( બદ્વજ્ઞાન ) તે ધર્મમા વિચરે અને ટકી રહે.