________________
૨૧૩
અથ-વળી તે ભિક્ષુ (૨) જો એમ જાણે કે આ સ્થાન ડાળીપ્રધાન વાડીમાં, મૂળાની વાડીમા કે હસ્ત કર છેડની વાડીમાં છે, તે મુનિ શૌચાદિ કરે નહિ
શાકની વાડીમાં, શાકની તે પ્રકારનાં કોઈ સ્થાને
सणवणंसि वा
મૂહમ્-સે મિલ્લૂ થા (૨) એ ઝૂં જુનથ'જિજ્ઞાબેન-અવળવલિયા,
धावणंसि वा, केयईवणंसि वा, अववणंसि वा, असोगवणसि वा, जागवणसि वा, पुण्णागवणंसि वा, चुण्णगवणंसि वा अण्णयरेसु वा तत्पगारे पत्तोवसु वा, फोवसुवा, फलोवरसुवा, वीओवरसुवा, हरिओवपसु वा णो उच्चारपासवर्ण નાભિરેલા ॥ ૭૨૮ ॥
અ-હવે જે તે ભિક્ષુ જાણું કે આ સ્થાન ખીજોરાની વાડીમા છે, શણુની વાડીમાં, ધાય વનસ્પતિના વનમા, કેતકીની વાડીમા, માંખાની વાડીમાં, આસાપાલવની વાડીમાં, નાગરવેલન વાડીમાં, સુલતાન ચંપાની વાડીમાં, ચૂનાના કારખાનામાં છે તે તે પ્રકારનાં સ્થાનમાંથી કાઈ સ્થાનમાં મુનિ શૌચાદિ ન કરે.
मूलम् - से भिक्खु वा (२) सयपायय वा परपाययं वा गहाय सेत्तमायाए पगंत मवकमेज्जा उरणावास असंलोड्य सि अप्पपाणंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा उवस्वयंसि उच्चारपासवणं वासिरेज्जा; वोसिरिता सेत्तमादाय एगंतमवक्कमेज्जा अणावायंसि जाव मक्कडासंताणयंसि अहारामंसि वा ज्यामथ डिल सि वा अण्णयरंसि वा तहपगारंसि थ डिल सि अचितंसि ततो संजयामेव उच्चारपासवणं परिवेज्जा ।। ७२९||
[ હવે કયા શૌચાદિ જવુ, કેવી રીતે શૌચ વિધિ કરવા ]
અર્થ-તે ભિક્ષુ (૨) પેાતાનુ પાત્ર કે અન્યનુ પાત્ર ગ્રહણ કરી, તેને લઇને એકાત સ્થાનમા જાય જ્યા માણસેાની અવરજવર ન હેાય, જ્યાં માણસા જોઈ શકે તેમ ન હેાય, જ્યાં જીવજંતુ કે કરાળિયાના જાળા વ ન હેાય તેવા જૂના અગીચામા કે ઘરમા શૌચપેશાબ કરે તે શૌચાદિ કરીને તેને લઈ ને એકાત સ્થાનમા જાય અને અવરજવર વિનાના યાવત્ જાળા વિનાના વનખ ડમા કે અગ્નિશાત સ્થાનમા, કે તેવા પ્રકારનાં કાઈ અનેરા સ્થાનમા મળમૂત્રને પરઠી દે
मूलम्-यं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जाव जपज्जासित्ति बेमि || ७३०|| અ--આ પ્રમાણે ખરેખર તે ભિક્ષુ કે ભિક્ષુણીની આચાર-સામગ્રી છે યાવતું સદા સાવધાન રહેવુ એમ હું કહું છુ
શૌચાદિને વિષય પૂણું થયેા
ઓગણીસમુ અધ્યયન પૂરું થયુ