Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 247
________________ -એ પ્રમાણે જેમ શબ્દની અભિલાષા કહેવી, ૨૧૯ અભિલાષા કહી તેમ અધી વાજિંત્ર રચનાને પણ રૂપ રૂપની ખાખત ૫ મુ કથન. એકવીસમુ અધ્યયન પૂરું થયુ અધ્યયન ૨૨ સુ મૂહમ્-પિિરયું આશ્મન્થિય સંત્તેન્નિત્યં ો તે સાત્તિ, જો તે નિમે ॥ ૭૨ ॥ અથ-બીજા દ્વારા કરવામા આવતી, પેાતાના દેહ માટેની ક્રિયા, કખ ધ કરનારી છે, તે આસ્વાદવી નહિં તેમ જ કરવાની પ્રેરણા પણ ન કરવી भूलम् से से परो पाप आमज्जेज वा णो तं सात्तिए, णो तं नियमे । से से परो पाया संवाहेज वा, पलिमदेज्ज वा णो तं सात्तिए, णो तं नियमे । से से परो पादाई फुसेज्ज वा, रज्ज वा णो त सात्तिए गो त नियमे । से से परो पादाई' तेल्लेण वा, घण्ण वा, वसावा, मक्खेज्ज वा, मिलिंगेज वा णो तं सात्तिए णो त नियमे । से से परा પાર્` હેાઢેળ થા, વગ વા, ચુન્દેન વા, વન્દેન વા, उल्लोल्लेज्ज वा, उवलिवेज्ज वा णो न सात्तिए, णो त नियमे । से से परो पढाइ, सीतादगवियडेण वा, उसिणोद्गवियઢેળ વા उच्छोलेज्ज वा. पत्रोज्ज वा णो त साहिए, णो त नियमे । से से परो पढाइ अण्णयरेण विलेवणजातेण आलिंपेज्ज वा, विलिपेज्ज वा, जो तं सात्तिए, णो त नियमे । से से परो पादाइ अण्णयरेण धृवजाणण धृवेज्ज वा, पधूवेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परो पादाओ खाणु वा कंटयं वा णीहरेज्ज वा, विसोहेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परो पादाओ पूय वा सोणियं वाणीहरेज्ज वा विसोहेज्ज वा, णो त सात्तिए, णो तं नियमे ॥ ७५४ ॥ અ -હવે સામે ગૃહસ્થ તે મુનિના પગની રજ દૂર કરે, તેની તે અભિલાષા કરે નહિ, તેમ તેની પાસેથી (કાય–વચનથી) તે કરાવે નહિ સામે જે પગ ચાપે કે તેને માલિસ કરે તે મુનિ તેના આસ્વાદ લે નહિ, તેમ કાયા કે વાણીથી તે પ્રેરે નહિ. હવે સામે મનુષ્ય પગને આલિંગે કે તેને ગેાઢવે તે તેને મુનિ ..પૂર્વે` કહ્યુ તેમ જ, હવે સામે મુનિના પગ તેલથી, શ્રીથી, સ્નિગ્ધ પદાર્થથી ચાપડે કે મર્દન કરે તે તેના પગ સામે માણસ લેપ્રચૂર્ણથી કે કલ્ક (ચૂર્ણાદિના યુગ ધી માવેા) થી, ચૂર્ણથી કે વર્ણ સુધારનાર દ્રવથી મસળે કે ચેાપડે તે ...હવે સામે પવિત્ર શીતજળ વડે કે ઉષ્ણુજળ વડે તેને છાટે કે ધૂએ તે। .. હવે સામેા કોઇ અનેરા વિલેપનથી તેના પગને લેપ કરે કે વારવાર લેપ કરે તે ...હવે સામે ગૃહસ્થ મુનિના પગને સુગધી પદાર્થથી ધૃપે કે વિશેષ ધૂપે (સુગંધી મનાવે) તે હવે ગૃહસ્થ પગમાથી કાઢે કે પત્થર કાઢી લે કે તે ભાગને સાફ કરે તે...હવે સામે ગૃહસ્થ તેના પગમાથી લેાહી કે પરુ કાઢી લે કે સાફ કરી લે તે તેને વાચ્છે નહિ, તેમ કાયાવચનથી પ્રેરે નહિ.

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279