Book Title: Acharanga Sutra Sanuwad
Author(s): Dungarshi Maharaj
Publisher: Kamani Trust

View full book text
Previous | Next

Page 248
________________ ૨૨૦ मूलम् से से परो काय आमज्जेज्ज वा पमज्जेज्ज वा, णो त सान्तिए, णो तं नियमे । से से परेरा काय संवाहेज्ज वा, पलिमदेज्ज वा णो त सात्तिणो तं नियमे । से से परो काय तेल्लेण वा घरण वा वसाए वा मक्खेज वा, अच्मगेज्ज वा णो न साति‍ णो तं नियमे । से से परो काय लोद्देण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा, उल्लोलेज्ज वा, उब्वलेज्ज वा णो तं साप्ति णो तं नियमे । से से परो काय सीओगवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा पहाएज्ज वा णो त सात्तिए णो न नियमे । से से परो कार्य अण्णयरेणं विलेवणजातेण आलिपेज्ज विलिपेज वा, गो त सात्तिए णो त नियमे । से से परो काय अण्णयरेणं धूवणजातेण धूवेज्ज वा पध्रवेज्ज वा, णो त साक्षि णो त नियमे ॥ ७५५ ॥ અ`તે મુનિની કાયાને તે સામે ગૃહસ્થ (ધૂળ દૂર કરવા) ઝાપટે કે પાંજે તે મુનિ તેને વાચ્છે નહિ કે કાયાવચનથી તેમ કરાવે નહિં સામેા કાયાને દાખી આપે કે માલિશ કરી આપે કેતા મુનિ તેને વળી સામે કાયાને તેલથી, ઘીથી ચરખીથી ચાપડે કે ઘસી भाविश रे तो मुनि ते डियाने ते साभो भाणुस सोप्रयूर्ण थी, उदथी, अन्यथूल थी, વર્ણ સુધારનાર દ્રવ્યથી તેની કાય છાટે કે મમળે તે મુનિ તે ક્રિયાને સામે કાયાને ઠંડા કે ઉષ્ણ શુદ્ધ જલથી છાટે કે વે તે મુનિ તેને ..તે સામેા અનેરા કાઈ વિલેપન વિશેષથી કાયાને લીધે કે વારવાર લીધે તે મુનિ....વળી સામેા ગૃહસ્થ મુનિની કાયાને અન્યતર કે ધૂપ વિશેષથી ધૂપે કે વાર વાર ધૃપે તે મુનિ તે કમ' વાણે નહિ કે પ્રેરે નહિ ૭૫૫ मूलम् से से परेरा काय सि वणं आमज्जेज्ज वा, पमज्जेज्ज वा, णो त सात्तिए णो त नियमे । से से परो काय सि वणं संवाहेज्ज वा पलिमद्देज्ज णो तं सात्ति‍ णो त नियमे । से से परेरा काय सि वणं तेल्लेण वा घरण वा वसा वा मक्खेज्ज वा भिलिंगेज्ज वा, णो त सात्तिए णो त नियमे । से से परो काय सि वणं लोद्देण वा कक्केण वा चुण्णेण वा वण्णेण वा उल्लोडेज्ज वा, उव्वलेज्ज वा, णो त सात्तिए णो त नियमे । से से परा काय सि वणं सीतोद्गवियडेण वा उसिणोदगवियडेण वा उच्छोलेज्ज वा घोवेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परो काय सि वणं अण्णयरेणं सत्थजातेणं अच्छि देज्ज वा विच्छिदेज्ज वा णो त सात्तिए, णो त नियमे । से से परेश अण्णयरेणं सत्थजातेणं अच्छि द्विता, विच्छिदिता पूय वा सोणिय वा णीहरेज्ज वा, विसोहेज्ज वा णो त सात्तिए णो त नियमे ॥ ७५६ ॥ અ - હવે ગૃહસ્થ મુનિની કાયા પરનુ ગૂમડું કે લાગેલેા ઘા સાફ કરે કે લૂછે, તે તેને મુનિ રૂડુ કરી જાણે નહિ, તેમ જ વચનકાયાથી તેમ કરવા પ્રેરે નહિ સામેા કાયા પરના ઘાવને દખાવે કે મસળે તે મુનિ ... ગૃહસ્થ કાયા પરના ઘાવને તેલથી, ઘીથી, ચરબીથી ચાપડે કે મન કરે તેા મુનિ...તે કાયા પરના ઘાવને ગૃહસ્થ લેાપ્રથી, કથી, ચૂર્ણથી, વણવાળા દ્રવ્યથી ઉપર લેપે કે મન કરે તે મુનિ . હવે સામેા ગૃહસ્થ કાયા પરના ઘાવને ઠંડા કે ગરમ શુદ્ધ જળથી છટકારે કે ધૃવે તે મુનિ ..તે ગૃહસ્થ કાઈપણ જાતના અમુક શસ્ત્રથી તે કાયા પરના જખમને છેદે કે ચીરે તે મુનિ . હવે તે ગૃહસ્થ કાયા

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279