________________
૧૪૯
मूलम् - से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्लयं जाणेज्जा - खुडियाओ, खुड्डढुवारियाओ, नीयाओ, संनिरुट्ठाओ भवंति - तह पगारे उवस्सए राओ वा वियाले वा णिक्खममाणे वा पविमाणे वा पुरा हत्थेण पच्छा पाएण ततो संजतामेव णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली वूया "आयाण मेयं ।" जे तत्थ समणेण वा माहणेण वा, छत्तर वा, मरवा, વંડળ વા, છઠ્ઠા વા, મિસિયા વા, શ્વેતે વા, વિાિમહિ વા, ચમક્ વા, ચમોલ वा, चम्मच्छेदएवा, दुब्बडे दुष्णिक्खित्ते अणिकंपे चलाचले; भिक्खू च राओ वा वियाले वा क्खिम्ममाणे वा पविसमाणे वा पयलेज्ज वा पवडेज्ज वा । से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा हत्थं वा पायं वा जाव इ दियजायं वा लूसेज्ज वा पाणाणि वा भूयाणि वा जीवाणि वा सताणि वा अभिहणेज्ज वा जाव दवरोवेज्ज वा । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारे उवस्सप पुरा हत्थेणं पच्छा पाएणं ततो संजयामेव વિમેના યા વસેલ્સ વા ॥ ૮૬૬ ॥
અ -તે ભિક્ષુ કે ભિક્ષણીને તે મકાન સબધે એમ જણાય કે તે નાનુ છે, નાના દ્વારા વાળુ છે, નીચે આવેલું છે, ગૃહસ્થેાથી રાકાયેલું છે, તે પ્રકારના સ્થાનમાથી રાત્રે કે અપેારે નીકળતા કે પ્રવેશતાં પહેલા હાથ વડે, પછી પગ વડે એમ જતનાપૂર્વક નીકળવું જોઈએ કે પ્રવેશવુ જોઈ એ કેવળી પ્રભુ કહેશે, આ ક`મધતુ સ્થાન છે. ત્યા જે સાધુ કે બ્રાહ્મણે છત્ર, પાત્ર, ŕ'ડ, લાઠી, શૈલી, કપડુ', પડદા, બેસવાનુ ચામડું અથવા ચામડાંની થેલી કે ચામડાની દેરી તે ઢીલું બાંધેલ, જ્યાં ત્યાં મૂકેલ, પડે કે સ્થિરાસ્થિર હાય તેને કારણે અપેારે કે રાત્રે તે ભિક્ષુ પ્રવેશતા કે નીકળતા હલખલી જાય કે પડી જાય, હલખલી જતાં કે પડી જતા તે હાથ, પગ કે કાઈ ખાસ ઇંદ્રિયને ઈજા કરે, પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા સાથે અથડાય અને તેને નિષ્પ્રાણ કરે. એટલે ભિક્ષુને જણાવવાનુ` પૂર્વે જ જણાવી દીધું છે કે તેણે પહેલાં હાથ વડે, પછી પગ વડે જતન રાખીને જ ત્યા પ્રવેશવુ અને નીકળવુ
ટિપ્પણી— —આવા ઘરમા રહેવુ એ આચારગેાચરના પ્રાણ છે વિશુદ્ધ ન મળે ત્યારે શુ કરવુ
પડે તે આમ વર્તવુ જોઇએ, એમ દર્શાવ્યુ છે. જતના આવા મકાનમા રહેવુ. જ જોઈ એ એવું નથી પણ બીજુ ઘટે તેનું કથન છે
मूलम् - से आगंतारेसु वा अणुवीड उवस्सयं जाणेजा । जे तत्थ ईसरे जे तत्थ समाहिट्ठए, ते वस्यं अणुण्णवेज्जा :- "कामं खलु आउसो, अहालडं अहापरिण्णातं वसिस्सामो, जाव आउसंतो, जाव आउसंतस्स उवस्सए, जाव साहम्मियाए, तावता उवरस्यं गिहिस्सामो તેળ પર વિવિસામો | પ્રદર !
અ-તે મુનિએ મહાદિ રહેઠાણને વિચાર કરી તેને જાણી લેવુ ઘટે જે તેને માલિક હાય અથવા જે ત્યા રહેતા હોય તેની રહેઠાણુ ખાખત આજ્ઞા માગી લેવી જોઈએ હું આયુષ્માન, તમારી ઈચ્છાનુસાર, તમારી જાણ પ્રમાણે, તમે રજા આપ્યા પ્રમાણે જેટલું આયુષ્માન આપશે, જેટલુ' સ્થાન આયુષ્માનનુ છે તેમાંથી જ, જેટલું સામિકને અપાયુ છે તેમાથી જ અમે (અથવા તે) સ્થાન સ્વીકારીશુ, અને તે સ્થાનમા જ (તે મર્યાદામાં જ) અમે હીશુ