________________
૧૯૨
कुज्जा, णो परं उवसकमित्त वूया "आउसंतो गाहावई, पते खलु मे आमोसगा उवकरण पडियाए 'सय जरणिज्जं' प्ति कट्टु अक्को संति वा जाव परिवेति वा । एतप्पारं मणं वा वयं वा णो पुरओ कट्टु विहरेज्जा, अप्पुस्सु जाव समाहि तओ संजयामेव ગામનુગામ દુરૂપ્ને || ટક |
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી જ્યારે એક ગામથી બીજે ગામ જતાં હાય ત્યારે વચ્ચે તેમની પાસે ટાળીખ ધ ચેારા આવે તે ચેારા તેમને એમ કહે, હું આયુષ્માન શ્રમણ, આ વસ્ત્ર, કે પાત્ર કે કમલ કે પાચપૂંજણી તું લઈ આવ, આપ કે ફ્રેંક તે દેવી નહિ, તે ફ્રેંકવી નહિ. તેને હાથ જોડીને (જવા દેવાને ) યાચવા નહિ. અંજલિ શિર પર કરી યાચવું નહિ, કરુણ આજીજી કરી યાચવુ નહિ, ધના વિચાર સમજાવી તેની પાસે જવા દેવા માગણી કરવી અથવા મૂંગા રહેવું તે ચેારા પેાતાનું કતંત્ર્ય માનીને તે ખરાડા પાડે ચાવતુ ઉપદ્રવ કરે વસ્ત્ર, પાત્ર, કેબલ, પગપેાંજણી આચકી લે, ત્યાથી માડીને ફેકી દે. તે ગામમા કથા ફેલાવવી નહિ, રાજાને વાત કહેવી નહિ બીજા પાસે જઈ ને કહેવું નહુિ કે હે આયુષ્માન ગૃહસ્થ, આ ચેારા ઉપકરણા મેળવવા, પેાતાનુ કબ્ય માની મારા પર આક્રોસ કરે છે, ચાવત્ ઉપકરણા ફેકી દે છે. આ પ્રકારનું મન કે વચન આગળ કરીને ચાલવુ નહિ. ઉત્સુકતા વિના સમાધિપૂર્વક જતના સહિત એક ગામથી ખીજે ગામ વિહરવુ જોઈએ.
मूलम्-एयं खलु तस्त भिक्खुस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वठेहिं सहिते सया जाएज्जासि ત્તિ વૈમિ ॥ ૧૪૬ ॥
અ–આ ખરેખર તે ભિક્ષુ અને ભિક્ષુણીની સામગ્રી (આચારવિચાર) સ ખ ધે છે. સસ્થાને, ગુણસહિત પુરુષે સદા જતનાવત રહેવું, એમ હું કહું છુ
ખારમું અધ્યયન પૂરુ થયુ
અધ્યયન ૧૩માના પ્રથમ ઉદ્દેશક :
मूलम्-से भिक्खू वा भिक्खुणी वा इमाई वयायाराई सोच्चा णिसम्म इमाइ अणायरियपुव्वाई जाज्जा, जे कोहा वा वायं विउजंति, जे माणा वा, जे माणाप वा, जे लाभा वा वार्य विउ जंति, जाणओ वा फरुसं वयंति, अजाणओ वा फरुसं वयंतिः वज्जेज्जा विवेग मायाए || ५४७ ॥
सव्व मेतं सावज्जं
અ—તે ભિક્ષુ કે ભિક્ષુણી આ ભાષાના વ્રતના આચારા સાભળીને, લક્ષમા લઈને, આ પૂના ઋષિએ ન આચરેલ (અનાચારે) જાણી લેવા જોઈએ. જે ધથી, માનથી, માયાથી કે લાભથી વાણીના પ્રયાગ, અને જે જાણતા કે અજાણતાં કઠાર ખેલે છે, એ બધું વિવેકને આશરો લઈ સાવક્રિયા રૂપ હેાવાથી તજવું જોઈ એ
मूलम् - धुवं चेयं जाणेजा, अधुयं वा, असणं वा पाणं वा खाइमं वा साइमं वा लभिय णो लभिय, સુનિય, જો મુનિય, અનુવા આતે, મહુવા નો આખતે, અનુવા પતિ, મહુવા નો પતિ,