________________
6
અર્થ :-જેના આત્મામાં સદેહ રહેલા હોય તે સમાધિભાવ પામી શકતા નથી, ફૅટલાક જાળવાળા ગ્રહસ્થા પણ રચના ઉપદેશને બેધ પામી શકે છે, કેટલાક જાળ વગરના મુનિએ પણ આચાર્યના ઉપદેશના એધ પામી શકે છૅ. આમ એક પામનારાઝ્માની વચ્ચે જે બેધ પામતા નથી તેને પશ્ચાત્તાપ કેમ ન થાય ? (આવા સાધકને આચાર્ય અશ્વાસન આપે છે કે સતાપ કરવા નહિ અને વિચારવું કે) જે જિનેશ્વરાએ દર્શાવ્યુ' છે તે જ નિશ'ક રીતે સય છે.
मूत्रम तड़िढस्स णं समणुन्नस्त संपव्ययमाणस्स समिति मन्यमाणस्स पगया समिया होर १. लभियंति मन्यमाणस्स एगया असमिया होइ २. असमिति मन्वमाणस्ल एगया समिया ' होइ ३ मियंति मन्यमाणस्स पाया असमिया दोष ? समियंत्रिय मागस्स समिया वा असमिया वा लमिया हो उवेछाप ५, असमियंनि अन्यमाणस्स समिया वा असमिया ત્રા સમિયા હો, વૈદ્દાર ૬. 'સ્ત્ર, રા
અર્થ “શ્રદ્ધાવંત પુરુષે। પાસેથી સમ્યગ મેધ લઇને દીક્ષા અંગીકાર કરનારા ને જિનવચનને સમ્યગ્ અને છે તેને કેટલીકવાર જીવન પર્યન્ત સમકિત ટકી રહે છે (૧) પ્રારંભમા જિનવચન સમ્યગ્ છે એમ માનનારને કેટલીકવાર પછીથી પરવાદીના સ'સથી અસëગપણું” અર્થાત્ મિથ્યાત્વ આવી જાય છે (ર) પ્રારંભમા જિનવચનને અસમ્યગ્ માનનારને પણ કેટલીકવાર [કર્મ ક્ષય કરનાર નિગ"થેાના સસથી] સમકિત પ્રાપ્ત થઈ જાય છે. (૩) પ્રારંભમાં જિન વચનને અસમ્યગ માનનારને કેટલીકવાર તે મિથ્યત્વ ટકી રહે છે. (૪) નિઃચનને સમ્યગ્પણે માનનારને વિચાર કરતાં સમ્યવચન કે મિથ્યાવચન સમ્યપણે પરિણમે છે. (૫) નવનને અસ"પણે માનનારને વિચ'ર કરનાં સભ્યશ્ચંત કે મિથ્યાશ્રુત મિથ્યાપણે પરિણમે છ
मृलग-उवेमाणे अगुवेदमण वूय । उवेहा हि समियाए, इच्चे तत्य संधी ज्ञोनिओ भइ, से उ द्रव्यरूप ठिवस्त गई समणुपासह, इत्यसि बालभावे अप्वाणं सो उपदंसिजा ॥ २१३|| અથ વિચારવંત પુરુષ વિચાર ન કરનારને કહે છે કે તુ' સભ્યપણે જ તે સમકિતની ભૂમિકા દ્વારા ક ગૃહને ક્ષય થઇ શકે છે. ભાવમાં રહેલાની ગતિ તમે ખરાખર વિચારી લે. આ ખાખતમાં પેાતાની જાતને બાલભાવના સ્પર્શ થવા ન દેવા જોઈએ.
વિચાર કર એમ કરવાથી ઉદ્યમવ'તની અને માલએટલું જ કહેવાનુ` કે
मूलम-तुमंस नाम सच्चेव जं दंतव्यं ति मन्नसि तुमंस नाम सच्चेष जं भज्जावेयव्वं मन्नसि तुमंसि नाम सच्चेत्र जं परियावेयव्वं ति मन्नति, एवं जं परिचितव्य ि मन्नसि, जं उद्दवेयव्वं हि मनष्टि, अंजू चेत्र पडिवुधजीवी तम्हा न हंता न वि घायए, अणुसंवेयणमपाणेणं जं हंतव्वं नाभिपत्य ||सु. २१४||
થ -હે મનુષ્ય । તુ' જે પ્રાણીને હણવુ છે એમ માને છે તે જ તું છૅ, જે પ્રાણીને તું આજ્ઞાધીન કરવા ઇચ્છે છે તે તું જ છે, જે પ્રાણીને તુ' સંતાપવા ઈચ્છે છે તે તું જ છે, જે પ્રાણીને