________________
ર
सूत्रम्-रिस नाहवट्टेजा मेहावी सुपडिले दिया सब पणा सम्मं समभिण्णाय इह आरामं, परिणाम अल्लीणे गुत्ते परिगए हिट्टीपट्ठी वीरे आगमेण तथा परक्ष मेजासि ઉત્તષિ ॥ ૬ ૬ ૮ ]
અ –ગુરુની આજ્ઞાને બુદ્ધિમાન પુરુષ એળંગે નહિ સારી રીતે સર્વ પ્રકારે સમગ્રસ્વરૂપે સમ્યગ્ પ્રકારે ચિંતવીને આ જગતમા સયમના સ્વરૂપને સમજીને સયમી પુરુષ વર્તે છે. ખરાખર સમજીને જીતેન્દ્રિય થઇને તે સયમમાં સ્થિર રહે છે. આવે! મેાક્ષાર્થિ વીરપુરુષ આગમ વચનના ખળથી હમેશાં પરાક્રમ કરે છે, એમ હું કહું છું
मूलम् उड्ढं सोया हे मोगा निश्यिं सोया वियाहिया, एस सोया वि सकखाया जेहिं संग ति पासा । आट्टे तु पेद्दाप इत्य वितमिज वेयवी, बिषइत्तु नोयं निक्खम्म ए महं अकम्मा जाणइ पास पडिलेहाए नाषकखइ इह आगई गई परिन्नाय, अच्चेइ प्राइमरणस्स बट्टमग्गं बिक्वायरए ॥ स्रु. १९ ॥
અર્થ :-ઉર્ધ્વ દિશામા આશ્રવના દ્વારા છે, અધેા દિશામાં આશ્રરના દ્વારા છે અને તિરછી દિશામાં આશ્રવના દ્વારા છે. જેમના દ્વારા આકિત થાય છે તેને આશ્રવદ્વારા ગણાવ્યા તે તમે જુએ ઘૂમરી અથવા સાવનાર સ્થાનને જોઇને એ બાબતમાથી જ્ઞાની પુરુષે નિવૃત થવુ જોઈએ. આશ્રવઢારાનું નિયમન કરીને સયમ ગ્રહણ કરીને આ મહાપુરુષ કર્મ રહિત થઇને જ્ઞાતા બને છે, દૃષ્ટા બને છે અને ચિતન દ્વારા પૂજા-સત્કારતે ઇચ્છતા નથી. આ સસારની ગતિ અને આગતિ સમજીને તે મેક્ષપ્રિય મુનિ જન્મમરણની કુંડીને ઉલ્લ'ધી જાય છે.
मूलम् - सव्वे सरा नियति, तक्का तत्थ न विज्जइ, सई तत्थ न गाड़िया, ओए अप्पइट्ठाणस्त खेयन्ने, से न दीहे न हस्से न बट्टे व तसे न चउरंसे, न परिमंडले न किण्हे न नीले त लोहिए हार्दिहे न सुकिल्ले, न सुरभिगंधे, न दुरभिगंधे, तित्ते, न कडुप, न સાપ, જ સંવિલે હૈં મદુરે, ન જાવડે, ન મણવ જ શુક્રુપ, ૬ ન વિષ્લે ૧ જીવે, જૂ જાળ, ૧ રહે હૈં તો, નદી, ન तन्ने, उम्रमा न विज्जए अरुबी सत्ता अपयस्त पयं नत्थि । से वरसे फासे इच्चे हि वेमि ॥ २६० ॥
હદુવ, ૧ સીપ, ઉજ્જૈ લે, જ ના, પર્વને न सद्दे, न रूवे, न गन्धे,
અર્થ -(શુદ્ધ આત્મસ્વરૂપનુ અર્થાત્ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વ
વ છે) ત્યાંથી બધા સ્વરા
પાછા પડે છે, તર્કો ત્યા હોતા જ નથી, બુદ્ધિ એ સ્વરૂપનુ અવગાહન કરી શકતી નથી, તે પ્રકાશ સ્વરૂપ હોય છે અને એ રારીરપણાનુ' ક્ષેત્ર અનુભવે છે. ત ન તે દીઘ છે, ન તા હસ્વ છે, ન તેા ગેાળ છે, ન તે ત્રિકાણુ ઇં, ન તેા ચારસ છે કે ન તા તા એ સ્વરૂપ કૃષ્ણ એટલે કાળુ છે, ન તા નીલ છે, ન તા રાતું છે, ન તે ને તાળુ છે, ન તા સુવાસવાળુ છે, ન તા દુર્ગંધવાળું છે, ન તે કડવુ છે, ન તે તૂરૂં છે, ન તે ખાટું છે, ન તા કર્કશ છે, ન તા મૃદુ છે, ન તેા ભારે છે, ન તે હલકું છે, ન તા ઊડું છે, ન તા ગરમ છે, ન તે ચીંકણું છે. ન તા કાર્
મંડલાકાર છે, ન પીળું છે અથવા તીખું છે, ન તા