________________
અર્થ - પ્રાણીઓ પ્રથફ પ્રથફ રૂપે રહેલાં છે. તેની હિંસા કરતાં) લજજા (સંકેચ) પામતા (મુનિઓને)
તું પ્રથફ જે.
मूलम् -अणगारा मो त्ति पगे पवयमाणा जमिणं विस्वरूवेहि पत्थेहिं पुढ विकम्म समारभेणं
पुढविसत्थ समारंभेमाणा अण्णे अणे गरूवे पाणे विहिसइ (सू. १४) અર્થ અમે ઘર વિનાના સાધુઓ છીએ, એમ જાહેર કરતાં કેટલાક સાધુઓ જે આ વિધવિધ
પ્રકારનાં શો વડે પૃથ્વીનાં કાર્યો સંબંધી આરંભથી પૃથ્વીના શસ્ત્રોને પ્રવેગ કરતા બીજા અનેક પ્રકારનાં પ્રાણુઓની હિસા કરે છે.
मूम्-तत्थ खलु भगषया परिण्णा पचेइआ। इमस्त चेव जीवियस्त परिवंदण माणणायणाए,
दुकखपडि घाथहेऊँ, से सममेव पुढषिसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविरु त्थं समारंभावेह, अण्णे वा पुढषिसत्य समारंभते तमणु जाण, तं से अहियाए, तं से अवोहिए 'सु. १५)
અર્થ -તે બાબતમાં (પૃથ્વી કાયની હિંસાની બાબતમા) ભગવાને પરીક્ષા અથવા વિવેક દર્શાગ્યે
છે. આ જીવનને જ માટે તેના પ્રશંસા-સત્કાર અને પૂજન માટે, જન્મ મરણથી છુટકારે મેળવવા માટે અથવા તે દુઃખને પ્રતિકાર કરવા માટે તે (હિંસક) જાતે જ પૃથ્વીકાયનાં શસ્ત્રોને પ્રચંગ કરે છે. અથવા બીજાની પાસે પૃથ્વીકાયના શોનો પ્રવેશ કરાવે છે, અથવા તે અન્ય માણસ પૃથ્વીકાયના શસ્ત્રોને પ્રયોગ કરતે હેય તેને અનુમતિ આપે છે તે તેના મિથ્યાત્વનું કારણ થાય છે;
मूम्-से त संबुन्ज्ञमाणे आयाणीयं समुदाय, सोश्वा खलु गंथे, एस खलु मोहे, एम खलु मारे,
एम्म खलु णरए इच्चत्थं गढिए लोह जमिण विरूवरूवेहि सत्थेहि पुढषिकम्मसमारंकुणं पुढ विश्वत्थं समारंभमाणे अण्णे अणेगवेरूवे पाणे विहिलइ (सू १६.)
અર્થ તે મનુષ્ય તે બાબતને સમજનારે સમ્યગ દર્શનાદિ સ્વીકારીને ખરેખર ભગવંતના
, અણગારે પાસેથી સાભળે છે. ત્યારે આ વિશ્વમાં કેટલાકને જ્ઞાન થાય છે કે આ પૃથ્વીકાય , , આદિકની હિંસા) ખરેખર થિરૂપ છે, (બંધનનું કારણ છે) આ ખરેખર મેહ છે, આ
ખરેખર ઘાતક છે, આ ખરેખર નરક છે, આ બાબતમાં જગત આસકત થયેલું છે, જેથી કરીને આ વિધવિધ પ્રકારના શસ્ત્રોથી પૃથ્વીકાયનો આરંભ કરીને પૃથ્વીના શસ્ત્રોને પ્રગ ' કરીને બીજા અનેક પ્રકારના પ્રાણીઓની હિંસા કરે છે.
ટિપ્પણ –સૂમજીની દયા સંબધે ભગવાનના આ શાશ્વત વચને હંમેશાં યાદ રાખવા જેવી છે.
હિંસા પ્રત્યેનો પ્રેમ એ બંધનનું કારણ છે. અર્થાત્ મેહનું બીજ છે, મેહનું પ્રેરક છે, સત્ કાર્યનું ઘાતક છે, અને નરકમાં દેરનાર છે. આ વસ્તુ બોધ પામનાર જીવ બરાબર સમજે છે