________________
૧૫
વગેરે, ૫. પરસેવાથી ઉત્પન્ન થનાર જુ, માંકડ વગેરે, . જતે ઉત્પન્ન થનાર સમૃછિમ જીવે, ૭. વનસ્પતિમાં ઉત્પન્ન થનાર કંથવા અને લીલા, રાતા જીવડાં વગેરે, ૮. દેવ અને નારક જેઓ શિયામાં કે કુંભમાં ઉત્પન્ન થાય છે એવા આ રીતે સંસારના જે સ્થાવર
અને ત્રસ દર્શાવ્યા છે. मृलम्-तमति पाणा पदिसो दिसासु र । तत्यतत्य पुढो पास आग परितावें ति, संति
પtri gaો રિસા . ક૬ - અર્થ –વિદિશાઓ અને દિશાઓમાં રહેલા છ ત્રાસ પામે છે ત્યાં ત્યાં હે શિષ્ય ! તું તેને જુદા
જીરા જે. (વિષયે અને સાથી) વ્યાકુળ જીવે બીજા જેને પરિતાપ આપે છે. જે * જુદા જુદા કાયને આશ્રય કરીને રહેલા છે. मूलम् लम्जमाणा पुढो पास, अणगारा मो ति एगे पषयमाणा, जमिणं विरूवल्वेहिं सत्थेहि
सप्तकायसमारभेणं उसकायसत्थं समारंभमाणा अण्णे अणेगरूवे पाणे विहिंसति ॥सू ५०॥ અર્થ-અહિંસક કર્મથી લજા પામનાર, અર્થાત તેને તજનારા મુનિઓને તુ જુદા કરીને જે. કેટલાક
શાયાદિ ભિક્ષુઓ, અમે સાધુએ છીએ, એમ બોલતા બોલતા જે આ વિધવિધ પ્રકારનાં શએ થી ત્રસકાયની હિંસા કરીને ત્રસકાંયનું શસ્ત્ર પ્રજીને બીજા અનેક પ્રકારના જીની હિસા કરે છે તે તેમના અકલ્યાણમાં પરિણમે છે).
मूलम्-तत्य खलु भगवया रिण्णा पवेइया। इमस्स चेव जीवियस्तै, परिवंदण माणणपूयणाए,
जाइमरण मोयणांए, दुक्खपडिघायहेडं, से सय मेव तसकाय सत्थ समारंभति, अण्णेहिं वा ' तसकाय सत्थं समारंभांवेइ, अण्णे वा तसकाय सत्थं समारंभमाणे समणु जाणइ तं से
अहियाए, तं से अवोहिए ॥ स. ५१॥
અર્થ તે બાબતમાં ખરેખર ભગવતે પરીક્ષા દર્શાવી છે. આ અસંયમી જીવના જ સત્કાર, સન્માન
અને ગૌરવને માટે, જન્મ–મરણથી છૂટવાને માટે, દુ અને પ્રતિકાર કરવા માટે, તે જાતે જ ત્રસકાચના અને પ્રયાગ કરે છે, અથવા બીજા પાસે ત્રસકાય અને પ્રગ કરાવે છે, અથવા બીજાઓ ત્રસકાય શસ્ત્રને પ્રવેગ કરે તેને અનુમોદે છે, તે તેમના અકલ્યાણ માટે
છે. તે તેમને માટે મિથ્યાત્વનું કારણ છે. मूलम-से तं संबुज्ममाणे आयाणीयं समुद्याय, सोच्चा भगघओ, अणगाराणं वा अंतिए इहमेगेसि
णायं भवति-एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु विरए। इच्चत्थं गढिए लोप जमिणं विरूवस्वेहिं सत्थेहिं तसकायसमारंभेणं, तक्षकायसत्थं समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिसइ ॥सू. ५२||
અર્થ –એ તે વસ્તુને સમજતે થકે સંયમ માર્ગને સ્વીકારીને, ભગવંતની પાસેથી સાંભળીને
અથવા ચક શુગારની પાસેથી રળીને કેટલાકને આ જગતમાં જ્ઞાન થાય છે કે, આ ખરેખર કમબધનું બીજ છે, એ ખરેખર મેહનું કારણનું કારણ છે, એ ખરેખર જન્મ-મરણનું