________________
અર્થ:-આ સંસારમાં કેટલાક જમીન અને મકાનોમાં મમતા ભાવ ધારણ કરનાર ને
(અસંયમી) જીવન પિતાની રીતે (પૃથક્ , પ્રિય હોય છે. मूलम्-भारतं, रितं, मणिकुण्डलं, सहहिरण्णेण इत्थियाओ परिगिज्म तत्थेव सा, ण इत्थ
तयो घा, दमो पा, नियमो वा दिस्सइ, संपुण्णं बाले जीविउकामे लालप्पमाणे मूढे विपरियासमुवेइ स. ८८||
અર્થ -રંગની છાંટવાળા, અને વિવિધ રંગના, રત્નમયકુંડલો સુવર્ણની સાથે નારીઓના સ્વીકાર
કરીને તેમાં જ રચ્યાપચ્યા રહે છે. અહીં ઈચ્છાનિરોધ રૂપ તપ હોતું નથી, ઇન્દ્રિયનિગ્રહરૂપ દમન હોતું નથી, ચિત્તના ઉપશમ રૂ૫ નિયમ દેખાતું નથી. સંપૂર્ણ રીતે અજ્ઞાની એ મેડ પામેલો મનુષ વારંવાર લાલચ કરતે થકે વિપરીત આચરણ કરે છે.
मूलम्:-इनमेष मबखत जे जणा धुवचारिणो, जाइमरणं परिन्नाय चरे संकमणे दढे ॥स. ८९॥
અર્થ:-જે મનુષ્યો શાશ્વત સુખના અભિલાષી હોય છે, તેઓ આ સંયમી જીવનને ઈચ્છતા જ નથી.
જન્મમરણનું સ્વરૂપ જાણુંને તેઓ સંક્રમણમાં અર્થાત સંયમમાં દઢ થઈને મગ્ન રહે છે. मूलम्-जत्थि कालस्स ऽणागमो। सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला, अप्पियवहा,
fપત્તિ જિમ fu || જરૂ. ૧૦ | અર્થ-મૃત્યુનું આવવું નહિ થાય એમ નથી બધા પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, શતાવેદન ઈષ્ટ છે,
દુઃખ પ્રતિકૂળ છે. જીવને વધ અને બ ધન અપ્રિય છે, જીવવું પ્રિય છે અને જીવવાની કામના છે. બધા પ્રાણીઓને જીવતર પ્રિય છે.
मूलम्-तं परिगिज्झ दुपयं घउपयं अभिजुजियाणं संसिंधियाणं तिविहेणं जावि से तत्य मत्ता
મક, અgયા, દુચા જા રે તરવા જતા વિદુ મોરબાપ સ્ત્ર ૧૨ અર્થ--તે અસંયમી જીવનને સ્વીકારીને, દ્વિપદ અર્થાત નોકરચાકરને ચતુષ્પદ અર્થાત ઢોર અને
બીજા પશુઓને કામમાં જોડીને–એકઠા કરીને મન, વચન અને કાયાના ત્રણેના વેગથી જે પણ ત્યા ધનની માત્રા (જથ્થ) હેય, ડી હેય અથવા બહુ હોય, તેમાં વૃદ્ધિ પામીને ભેગવવાને માટે તે તલ્લીન રહે છે.
मूलम्-तओ से एगया विविहं परिसिहं संभृयं महोगरणं भवई । तंपि से एगया दायादा
विभयं ति, भदत्तहारो या से भवहरति, रायाणो वा से लिपति, णस्तति वा से,
વિરતિ = તે જરદાળ ના રે સુકા સ્ર ૧ર છે અર્થ –પછીથી કેઈવાર તે જીવની પાસે લાભારાયના ઉપશમથી વિધવિધ પ્રકારના, ભેગવ્યા
પછી બચેલા-એકઠા થયેલા મોટા સાધનને જ હોય છે, તેનું તે ધન પણ એકવાર