Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal
Catalog link: https://jainqq.org/explore/035219/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વશવજયજી Tolkale P *lcloblld loįllal313 éé¢hèAd-7080 $ lpg ૩૦૦૪૮૪૬ ૧/ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ 11 CASHIONSKINESE उनलंग्ननिषेध स्पृश्यास्पृश्यविवेक. अने चला लक्ष्मीश्चलाः प्राणाश्चले जीवितयौवने । चलाचले च संसारे धर्म एको हि निश्चलः ॥ NIKKBOSSINAWANNO ITEDAADATTATRKETDADKI>Page #3 -------------------------------------------------------------------------- ________________ ( ૫ છે તપનામને નમઃ સનાતનધર્મપ્રવર્તમંડળ ગ્રંથમાળા–અંક. ૫ પુનર્લગ્ન નિષેધ અને - પૃશ્યાસ્પૃશ્ય વિવેક પ્રકાશક, શ્રીસનાતનધર્મપ્રવર્તકમંડળ, ભાવનગર છે “યતો ધર્મસ્તતો એ છે - - પ્રત. ૧૦૦ મૂલ્ય રૂ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ વિષય, લેખક. પુનર્લગ્નનિષેધ - + સદ્ધર્મભાસ્કર, શ્રીયુત લક્ષ્મીશંકર નરોત્તમ વૈઘરાજ. સ્પૃશ્યાસ્પૃશ્યવિવેક ધર્માલંકાર, સ્વધર્મ ધુરંધર, સના તનધર્મ ભૂષણ, શ્રીયુત ચુનીલાલ છોટમલાલ બેહરા. + જગગુરૂ, પૂજ્યપાદ, શંકરાચાર્ય શ્રીમાન રાજરાજેશ્વરાશ્રમ મહારાજ તરફથી મળેલી પદવી • શ્રી ભારતધર્મ મહામંડળ તરફથી મળેલી પદવી. » જગદ્દગુરૂ, પૂજ્યપાદ, શંકરાચાર્ય, શ્રીમાન રાજરાજેશ્વરશ્રમ મહારાજ તરફથી મળેલી પદવી. ૪ ભાવનગરની સનાતનધર્માભિમાની પ્રજા તરફથી મળેલી પદવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ પુરૂષાર્થ ચતુષ્ટય છે, તેમાં ધર્મ એ પ્રથમ અને મુખ્ય પુરૂષાર્થની સિદ્ધિથી જ અવશિષ્ટ પુરૂષાર્થત્રયઅર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય છે, એ અતિ મહત્વને વિષય આપણા પ્રાચીન ત્રિકાલક્ષ ઋષિમુનિઓએ આપણું આર્યધર્મશાસ્ત્રોમાં નિર્વિવાદરીતે અને નિસંદેહરીતે સુસિદ્ધ કરેલ છે, અર્થાત કે ધર્મની ઉન્નતિથીજ અર્થ, કામ અને મોક્ષ ઉન્નત સ્થિતિમાં આવે છે. આ કરાલ તથા ઘોર કલિયુગના દુષ્ટ, દુસ્તર અને દુર્ઘટ સમયમાં જનસમૂહમાં સનાતનવૈદિક ધર્મને હાસ અને અવનત દશા તેમજ ઇતર અવૈદિકધર્મ, પંથ, મતમતાંતર, સમાજ, સેસાઇટી આદિની અભિવૃદ્ધિ દિનપ્રતિદિન આપણું નયનગોચર થતાં જાય છે, તેવા અંત્યત દારૂણ અને હદયવિદારક સમયમાં જનસમુદાયમાં વૈદિક ધર્મના તે થતા હાસને સત્વર નિષેધ કરવા તેમજ અંત્યત વિસ્તારપૂર્વક જનમંડળમાં તે ધર્મના આચારવિચારનો પ્રચુર પ્રચાર કરવા વિક્રમ સંવત્સર. ૧૯૬૫ના માઘમાસના કૃષ્ણપક્ષની પ્રતિપદા ખીસ્તાબ્દ. તા. ૬-૨-૧૯૦૯ મંદવારે આ ભાવિક અને ધાર્મિક નગરમાં-બ્રીસનાતનધર્મ પ્રર્વતકમંડળ”— નામે એક વૈદિક સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર્વશક્તિમાન પરમાત્માના પરિપૂર્ણ અનુગ્રહવશાત તેમજ આ નગરની સનાતન ધર્મનું અભિમાન રાખનારી ચાતુર્વર્ય પ્રજા તરફથી દ્રવ્યની ઉચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) સહાયતાથી આ “મંડળને અઢારમું વર્ષ સમાપ્ત થતાં હાલમાં ઓગણીશમું વર્ષ ચાલે છે. ધર્મ તથા નીતિ આદિને સબોધ આપે એવા અપૂર્વ ઍથે મંડળ તરફથી ધર્મપ્રચાર તથા ધર્મની જાગૃતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાવી મંડળને વાર્ષિક લવાજમ આપનારા સભાસદને વિના મૂલ્ય ભેટ આપવામાં આવે છે અને અન્ય પુરૂષોને મૂલ્ય લઈ તે પુસ્તકોને લાભ આપવામાં આવે છે. આ રીતે મંડળ તરફથી જે ચાર પુસ્તકે-“જન્મથી જાતિનિર્ણય”, “સચન સુધા,” “સ્વધર્મસર્વસ્વ ” તથા “ આત્મનિરૂપણું” પ્રસિદ્ધ કરાવવામાં આવ્યાં છે, તે પૈકી વિજ્ઞાનશાસ્ત્ર (સાયન્સ ) ના અતિગૂઢ અને ગહન રહસ્યોથી પરિપૂર્ણ–“સ્વધર્મસર્વસ્વ” ની પ્રસિદ્ધિના સંબંધમાં ભારતવર્ષની ચારે દિશાઓમાં મુદ્રાંતિ થતાં દૈનિક સમાચાર પત્ર, સાપ્તાહિક પત્ર, માસિકપત્રો તથા ત્રિમાસિક પત્રો સમાલોચનાથે આ પુસ્તક મોકલતાં શ્રી ભાવનગર સનાતનધર્મપ્રવર્તકમંડળ” ની અતિસ્તુતિપાત્ર કીર્તિ મુકતકંઠે ચારે દિશાઓમાં ગજાવી રહ્યાં છે. ભારતભૂમિમાં સનાતન વૈદિક ધર્મને હાનિ પહોંચાડનારી જાહેર પ્રવૃત્તિઓ સામે ધર્મની રક્ષાનિમિતે ધર્મોપદેશક પુરૂષપ્રવરેના પ્રમુખપદનીચે સમર્થ વિદ્વાન વ્યા ખ્યાતાઓ દ્વારા સનાતનધર્માવલંબી પ્રજાની ગંજાવર સભાઓ એકત્રિત કરવામાં આવે છે; દષ્ટાંત તરીકે શારદાપીની ખાલી પડેલી ગાદી પર સનાતનધર્મના સુદઢ અશ્વિમાની અને અનુરાગી પુરૂષવર્યની યોજનાને સંબંધમાં, મી. પટેલના વર્ણસંકરતાજનક લગનના ખરડાની વિરૂદ્ધતાના સંબંધમાં, આર્ય સમાજની આર્ય પરિષર સામે સ્વામી દયાનંદના તર્કનું સમૂલ ખંડન કરી સનાતનધર્મના અચલ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાના સંબંધમાં તથા ભાવનગર-કાઠીયાવાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ રાજકીય પરિષદના સંમેલન પ્રસંગે ગાંધીજીના અંત્યજત્પર્શના શાસ્ત્ર વિરૂદ્ધ કેવલ કલકલ્પિત અસત મંતવ્ય સામે તીવ્ર, ઉત્કટ અને ઉગ્રતમ વિરોધ દર્શાવી તેમને પૂર્ણ પરાજય કરવામાં સમરતે ભારતવર્ષમાં આ મંડળે જે પ્રથમ અને અગ્રેસર પદ લીધું હતું, તે માટે જે અત્યંત પ્રસંશાપાત્ર પ્રવૃત્તિઓ આ મંડળે કરી હતી, તે સંબંધે ભારતભૂમિને અસંખ્ય સમાચારપત્રો તેમજ સુવિખ્યાત માસિકપત્રો“ શ્રીભાવનગરસનાતનધર્મપ્રવર્તકમંડળ”નું મુકતકંઠે યશગાન કરી રહ્યાં છે; આ મંડળ દ્વારા સ્થાનિક તેમજ વિદેશી વિદ્વાન વક્તાઓનાં વ્યાખ્યાનામૃતેને અપૂર્વ અને અલભ્ય લાભ પણ આ નગરની પ્રજાને અપાય છે. આ મંડળને અંગે એક ભવ્ય પુસ્તકાલયની યેજના પણ કરવામાં આવી છે, જેને અનેક પોપકારી સજીને પુસ્તકે અર્પણ કરે છે અને જેનાં પુસ્તકોને લાભ આ નગરની સમગ્ર પ્રજા કંઈપણ લવાજમ આપ્યા સીવાય લે છે, ઈત્યાદિ સનાતની પ્રજાની સેવારૂપ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધર્મના સંરક્ષણાર્થે આ મંડળ યથાશક્તિ કરે છે ગાંધીજીની સત્તાને પ્રખરગ્રીષ્મઋતુના મધ્યાન્હને પ્રચંડ માર્તડ સંતપ્ત થઈ રહ્યો હતો, તેવા અતિ વિકટ સમયમાં પણ-શ્રી“ગુજરાતી” પત્રના અધિપતિ મહાશય, સનાતનધર્મમંડપત્રકારશિરોમણિ, રા. રા. શ્રીયુત મણિલાલ ઈચ્છારામ દેસાઈએ પોતાના વિશ્વવિખ્યાત “ગુજરાતી" સમાચાર પત્રમાં–“પૃસ્થાપૂવવેક” આદિ સનાતનધર્મના સિદ્ધાંતનું જ પ્રતિપાદન કરનારા અમારા લેખેને નીડરપણે યોગ્ય સ્થાન આપી અમારા આર્થસિદ્ધાંતને સમગ્ર હિંદુપ્રજાસમક્ષ નિવેદન કરવા રૂ૫ અમને જે અસાધારણ આશ્રય આપ્યો હતો અને અઘાવધિ પણું તેજ આશ્રય આપી રહ્યા છે, તે નિમિત્તે તેઓશ્રી સર્વાશે ધન્યવાદ, પ્રશંસાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ સાધુવાદ તથા અભિનંદનવાદને પાત્ર છે, એમ અત્ર સ્થલે સુસ્પષ્ટ રીતે લખી દર્શાવવામાં કોઈપણ પ્રકારની અતિશયોક્તિ કરી ગણાશે નહિં તેમજ તે નિમિત્તે અમે તેમને અનિર્વચનીય મહાન ઉપકાર પ્રદર્શિત કરીએ છીએ. સાંપ્રત સમયમાં ધર્મવિરોધી લેને વિના વિલબે તથા વિનાસંકોચે સ્થાન આપવા માટે અહર્નિશ સર્વ સમાચાર પત્રો તત્પર, સાવધાન અને જાગ્રત જ હેવાથી તેમજ જે કેટલાએક શાસ્ત્રીય વિવાદાસ્પદ વિષયો પ્રત્યેક સ્થલે ચર્ચાઈ રહ્યા છે, તે સર્વવિષયોને “ગુજરાતી” સમાચાર પત્ર સીવાય અન્ય કોઈપણ સમાચાર પત્ર સ્થાન નહિ આપતું હોવાથી શ્રીકાર્યવાહકમંડળની સંમતિ અનુસાર શાસ્ત્રોનાં પ્રબલ પ્રમાણપૂર્વક તે તેને પુસ્તક રૂપે આ મંડળ તરફથી પ્રતિવર્ષ પ્રસિદ્ધિમાં લાવી સમગ્ર ચાતુર્વણ્ય હિંદુપ્રજા સમક્ષ ઋષિમુનિકત–અકાટય અને અખંડનીય સિદ્ધાંતને નિવેદન કરવાનું અમને ઉચિત અને પરમ આવશ્યક લાગ્યું છે, જેથી “પુનર્લગ્નનિષેધ” અને “સ્પૃશ્યાસ્પૃશ્યવિવેક” નામે બંને લેખો એક પુસ્તકરૂપે પ્રકટ કરી અમે સનાતની હિંદુપ્રજાના કરકમલમાં અર્પણ કરવા પરમ ભાગ્યશાળી થયા છીએ. તે બંને લેખો નિષ્પક્ષપાત બુદ્ધિથી આધત વાંચી, તેનું સંપૂર્ણ અને સમ્યક્ મનન કરી તદનુસાર વર્તન કરવા કરાવવા જે પ્રત્યેક હિંદુવ્યકિત કટિબદ્ધ થશે, તે આ મંડળે પુસ્તક્મસિદ્ધિનિમિત્તે લીધેલ સર્વશ્રમ તથા તેને અંગે થયેલ સર્વ ખર્ચ સર્વાંશે સાર્થક થઈ ચુ, એમ આ મંડળ સ્વતઃ માનીલેશે. આ પુસ્તકને વિશેષ વિસ્તારમાં પ્રચાર કેમ થાય, તેવા. અતિશુભ ઉદેશથીજ આ પુસ્તકનું મૂલ્ય ખર્ચ પુરતું જ રાખવામાં આવ્યું છે, એ હકીક્ત અમે સનાતની પ્રજાને નિવેદન કરી દેવાની અનુજ્ઞા લઈએ છીએ. મંડળની દ્રવ્યસંપત્તિ અત્યંત અલ્પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) હોવાથી મંડળ તરફથી આવાં પુસ્તકોની પ્રસિદ્ધિ માટે એક “પુસ્તકપ્રસિદ્ધિફંડ” નીજના કરવામાં આવી છે તે અમે આશા રાખીએ છીએ કે આ નગરના તેમજ પરદેશના ઔદાર્યશીલ સનાતની સજીને પોતપોતાની શક્તિ અનુસાર આવાં પરોપકારી કાર્યોમાં એક સારી દ્રવ્યની રકમ અર્પણ કરવા જરૂર કૃપા કરશે અને તેમનાં મુબારક નામે પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં અાવશે. સંયુકત મંત્રીઓ, વિક્રયાબ્દ. ૧૯૮૪. દિતીય ! રાજા છે.અકાલ માહ. શ્રાવણ શુકલપક્ષ પ્રતિપદા છે નાનાલાલ કાળીદાસ પંડયા. ગુરૂવાર તા. ૧૬-૮-૨૮ છગનલાલ ગારીશંકર પંડયા. 5 છગનલાલ માણેકલાલ બક્ષી. શ્રી સનાતનધર્મ પ્રવર્તકમંડળ, ભાવનગર, | વિજ્ઞાન दृष्टं किमपि लोकेऽस्मिन्न निर्दोष न निर्गुणम् । आवृणुध्वमतो दोषान्विवृणुध्वं गुणान्बुधाः ॥ गुणदोषौ बुधो गृहन्निन्दुश्वेडाविवेश्वरः । शिरसा श्वाघते पूर्व परं कंठे नियच्छति ॥ ના - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ॥ आशीर्वचनम् ॥ सर्वे वै मनुजा भवंतु सुखिनो ह्येश्वर्ययुक्ताः सदा पूर्णाराग्यसमन्विता नयपरा दीर्घायुषः श्रीयुताः । सद्धर्माचरणे सदैव निरता धैर्यानुकंपान्विताः सत्यक्षांतिविवेकदानविमलाचारप्रभासंयुताः ॥ અર્થ –સર્વ મનુષ્યો નિરંતર સુખી, ઐશ્વર્યયુક્ત, પૂર્ણ આરોગ્યવાન, નીતિપરાયણ, ચિરંજીવી, ધનાઢય, સદ્ધર્મનું અનુષ્ઠાન કરવામાં સર્વદા तत्५२. धैर्यधर, ध्यागु, सत्यवाही, क्षमावान, विवी, वानरायण, શુદ્ધઆચારનિક તથા તેજસ્વી થાઓ. श्रीसनातनधर्मस्यप्रवृत्तिकारिमंडल-। मंत्रिणधुनिलालस्य छोटालालांगजस्य वै ॥ ब्रह्मवर्णाभिजातस्य बोहावटंकधारिणः । एवं शुभाशिषः संति समस्तपुरुषान्प्रति ॥ . અર્થ –એ પ્રમાણે શ્રીસનાતનધર્મપ્રવર્તક મંડળના મંત્રી, બ્રાહ્મગવત્પન્ન. ચુનીલાલ છોટમલાલ બેહરાને સર્વ મનુષ્યપ્રતિ શુભ આશીર્વાદ છે. ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरंगैस्तुष्टुवा सस्तनूभियशेम देवहितं यदायुः। અર્થ:– યજન કરવા યોગ્ય દેવ ! કાન વડે અમે કલ્યાણને સાંભળીએ, નેત્રોવડે અમે કલ્યાણને જોઈએ અને દઢ અંગે તથા શરીરે વડે સ્તવન કરતા છતા અમે દેવે નિર્માણ કરેલું જે આયુષ छतेने पाभीये. इति शिवम्. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ li , = દ, LE EJh CC પુનર્લગ્નનિષેધ. निधये सर्वविद्यानां भिषजे भवरोगिणाम् । गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः । न जातु कामानभयानलोभाधर्मत्यजेज्जीवितस्यापि हेतोः धर्मो नित्यो सुखदुःखे ह्यनित्ये जोवोनित्यस्तस्यहेतुरनित्यः।। અર્થ કઈ દીવસ સુખને માટે ધર્મને ત્યાગ કરે નહીં, તેમજ ભયથી લેભથી અને જીંદગીને બચાવવા ખાતર પણ ધર્મને ત્યાગ કરવો નહીં. કેમ કે ધર્મ નિત્ય છે એટલે મરવા પછી પણ આપણી સાથે આવે છે અને સુખ તથા દુઃખ અનિત્ય છે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કાયમ રહેનારાં નથી, તેમજ જીવ નિત્ય છે અને તેનું કારણ અજ્ઞાન અનિત્ય છે. માટે અનિત્ય એવા સુખને મેળવવા માટે અને દુઃખને નિવૃત્ત કરવા માટે નિત્ય એવા ધર્મને ત્યાગ કરે નહીં. કારણકે સુખ અને દુઃખ તે પ્રારબ્ધયોગે પિતાની મેળે આવે છે અને જાય છે તેને માટે ધર્મનો ત્યાગ કરે એ મોટી મૂર્ખાઈ છે. દરેક દેશની પ્રજા પિતાના ધર્મને અનુસરીને ચાલે છે અને દરેક ધર્મને માટે તે તે ધર્મનાં પુસ્તક છે, તેમાં કહ્યા પ્રમાણે તે તે ધર્મનાં અનુયાયીઓ વર્તે છે, તેમ સનાતન વૈદિક ધર્માનુયાયી પ્રજા પણ આજ દિવસ સુધી વેદ અને ધર્મશાસ્ત્રરૂપ પિતાનાં ધર્મશાસ્ત્રો પ્રમાણે વર્તતી આવી છે તો પણ તે માટેના કેટલાએકને પશ્ચિમની પ્રજાના સંસર્ગને લીધે અને તેના શિક્ષણના કુસંસ્કારને લીધે પોતાનાં ધર્મશાસ્ત્રોમાં કહેલા ધર્મોમાં સંદેહ ઉત્પન્ન થયે છે તેથી તેઓ પિતાના મંતવ્ય પ્રમાણે ધર્મના સ્વરૂપને ફેરવીને પિતાની સગવડ સચવાય અને પોતાના વ્યવહારકાર્યમાં, ખાનપાનમાં તેમજ વિવાહના સંબંધમાં પણ કોઈ પ્રતિબંધ આવે નહીં તેવો કરવા માગે છે અને તેને માટે ઠેકાણે ઠેકાણે સભાઓ ભરે છે, દરેક દૈનિક, સાપ્તાહિક અને માસિક છાપાઓમાં લેખ લખે છે, પુસ્તકધારા કે નાટકેદ્વારા લેકમાં તે ઉપદેશ કરવા અનેક રીતે પ્રયત્ન કરે છે. પરિણામને અને ધર્માધર્મને નહીં જાણીને લેકે તેને અનુમોદન આપતા જાય છે પણ તેઓ તેના પરિણામને કે હિતાહિતને જાણતા નથી તેમ વિચાર પણ કરતા નથી એ અત્યંત શોચનીય છે. વધારે ખેદની વાત એ છે કે ધર્મશાસ્ત્રોમાં કહેલા ધર્મો અને આચરણે દરેક મનુષ્યને હિતકારક અને સુખકારક છે તેને અહિતકારક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ (૩) અને દુ:ખકારક માનીને જે ધર્મશાસ્ત્રને, તેના મર્મને અને તેના પરિણામને નહીં જાણનારાઓ કે જેઓ માત્ર અર્થ અને કામનાજ ઉપાસકેા છે તેનાં વચના અને તેના આડ ંબરથી મેાહ પામીને ઉપરથી સુંદર દેખાતા પણ પિરણામે ભયંકર પરિણામને પમાડનારા બનાવટી ( કૃત્રિમ ) ધર્મને ખરા ધરૂપ અને સુખરૂપ માને છે. જેને આજે સુધારા કહેવામાં આવે છે તે સુધારાના વિચારે પ્રાચીન સમયમાં ચાર્તાકમતના લોકેાજ કરતા હતા, અને કહેતા હતા કે લૉકાનાં મુખાદિક અવયવે સમાન છે. માટે સર્વ પ્રજા સમાન છે, વર્ણાશ્રમ કૃત્રિમ છે, સ્ત્રીપુરૂષોના સરખા હક છે માટે બન્નેને ફરી લગ્ન કરવાની છુટ હોવી જોઇએ, અર્થ અને કામ એજ પુરૂષાર્થ છે, સ્વર્ગ, નર્ક નથી, ઇશ્વર નથી, જીવ નથી, તેતા સંયેાગજન્ય માદકગુણુ જેવા એક ચૈતન્ય ગુણ છે. આ લોકમાં માત્ર કામસુખ ભોગવવું એજ જીવનની સાર્થકતા છે. દરેક દ્રિયાને પેાતાતાના વિષય છુટથી ભોગવવા દે એ કુદરતી ધર્મ છે અને તેને રાકવી એ અધમ છે. એ વિચારા ઘણું કરીને લેાકસ્વભાવને અનુકુળ હાવાથી તે તરફ સ` પ્રજાનું વલણ થાય એ સ્વાભાવિક છે. પર ંતુ એનું આચરણ તે પશુધ છે અને તે પશુધને અટકાવવા દીદર્શી અને પ્રજાના હિત ચ્છનારા પ્રાચીન મહર્ષિઓએ પ્રજાને તેથી અટકાવી છે અને મનુષ્યધમ શીખવ્યો છે અને તેજ આપણને પરિણામે હિતકારક છે. પ્રાચીન ચાજૅકમતને અનુસરનારા નવીન સુધારા કરીથી ચાર્વાનાજ શબ્દોમાં પ્રજાને ઉપદેશ કરે છે કે “ પુરૂષો જ્યારે ખીજી, ત્રીજીવાર પરણી Ûછે ત્યારે સ્ત્રીઓ પણ બીજી ત્રીજીવાર શામાટે ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ (૪) પરણે ? તેનો પણ પુરૂષના જેટલાજ હક હવા જોઇએ ”. આ કહેવું ઉપલક દૃષ્ટિએ તેા ધર્મ રૂપ જણાય પણ વિચારવાથી ધર્મ પરાયણ અને ન્યાયી પુરૂષોને તે તે અવશ્ય અધરૂપ અને અન્યાય યુકત જણાશે. વેદધર્માનુયાયી સઘળી પ્રજા પેાતાનાં ધર્મશાસ્ત્રો અને ગૃહ્યસૂત્રા પ્રમાણે લગ્ન વિધિ કરે છે તે સૌને સંમત છે તેમાં કેાઇએ કાંઇ ફેરફાર કર્યા નથી. અને કરવા માંગતા પણ નથી. પુનર્લગ્નના હિમાયતી પણ એજ લગ્ન વિધિથી લગ્ન કરે છે. તે વૈદિક વિધિથી થતા લગ્ન વિધિમાં કન્યાનું દાન છે એટલે વરને કન્યાનું દાન કરવામાં આવે છે તેથી કન્યાના પિતાના અને કન્યાને પેાતાના અધિકાર (સત્તા) ઉઠી જાય છે તેથી કન્યાના પિતા તે કન્યા વિધવા થાય તેપણ તેનું ફરીથી દાન કરી શકતા નથી તેમજ કન્યા પાતે પણ દાન વસ્તુ રૂપ હાવાથી પોતાની સ્વત ંત્રતાથી ખીજે પરણી શકતી નથી જેમકે એક માણસ એક ગાયનું દાન ખીજા પુરૂષને આપે તે તેથી ગાય આપનારની ગાય ઉપરથી સત્તા ઉડી જાય છે અને તે ગાયનુ તે દાતા ખીજે દાન કરી શકતા નથી. તેમજ ગાય પણ દુવાળા હાઈને પોતાના પ્રથમના ધણીને ઘેર અથવા અન્યને ત્યાં જતી રહે તે તે ધણી તેને રાખી શકતા નથી કારણ કે દાન વસ્તુ ઉપર તેના ગ્રહણ કરનારનીજ સત્તા રહે છે. એ સને વિદિત છે. એજ પ્રમાણે દાનમાં અપાએલા ગામ, ગરાસ, ધર કે ખેતર આજપર્યંત પ્રતિગ્રહકરનાર બ્રાહ્મણાનાજ અધિકારમાં છે અને તે તેના ભાગવટા કરે છે. બ્રિટિશ સરકારે પણ તેને ફેરફાર નહીં કરતાં તેને કાયમ જાળવી રાખેલ છે. માત્ર પેાતાના ધર્મને અને ન્યાયને નહીં સમજનારા કેટલાએક રજવાડાઓએ તે ધના અનાદર કર્યો. હાયતા .. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ તેઓની મોટી ભૂલ છે તે અત્યંત શોચનીય છે, અને ન્યાયથી વિરૂદ્ધ છે. વળી ઘર, ક્ષેત્ર કે ગાય વગેરે વસ્તુનું દાન લીધા પછી તે વસ્તુને પ્રતિગ્રહકાર બીજાને દાન આપી શકે છે પણ કન્યાનું દાન લેનાર તે કન્યાનું બીજાને દાન કરી શક્યું નથી, એ અધર્મ છે એમ શાસ્ત્રકાર યાજ્ઞવલ્કય કહે છે. સત રીતે ચરિતાં ચોકમાણા મા.ધાફિ. . દા ! કન્યાનું દાન એકજ વખત થાય છે તેનું હરણ કરનાર ચોરનાર દંડને પાત્ર છે. મને ભગવાન પણ અધ્યાય ૯ ના ક ૭ માં કહે છે કે મારી સાજા કન્યાનું એકજ વખત દાન કરાય છે. માટે કન્યાનું દાન લેનાર તેને પતિ પણ તેનું ફરીથી દાન કરી શકતો નથી અને કન્યા તે દાન વસ્તુ હોવાથી પોતાની જાતે બીજાને પરણી શકતી નથી એટલું જ નહિ પણ ભગવાન મનુ નવમા અધ્યાયના શ્લેક ૪૬ માં કહે છે કે ન નિવિન મર્તर्भार्या विमुच्यते । एवं धर्म विजानीमः प्रजापतिविनिर्मितम् ॥ વેચવાથી તથા કાઢી મુકવાથી સ્ત્રી પોતાના પતિથી છુટી થઈ શકતી નથી (પણ તેની જ સ્ત્રી રહે છે અને બીજે પરણી શકતી નથી) એમ બ્રહ્માએ નિર્માણ કરેલા ધર્મને અમે જાણીએ છીએ. આ વચન અને યાજ્ઞવલ્યના વચનથી એ પણ સિદ્ધ થાય છે કે કોઈ હિંદુ સ્ત્રી કે જેનો વિવાહ હિંદુ શાસ્ત્ર પ્રમાણે થયો છે તે પોતે પોતાની જાતથી, પિતાના પિતાની આજ્ઞાથી કે પતિના કાઢી મુકવાથી કે કોઈ જોર જુલમથી તેને વટલાવે કે પરણે તો પણ તે પોતાના પૂર્વના પતિની સ્ત્રી મટી શકતી નથી. હાલમાં કેટલાએક જુલમી અને ધમષી પુરૂષો હિંદ સ્ત્રીઓને વટલાવીને પરણ્યા છે તે દીલગીરી ભર્યું અને અન્યાય યુક્ત થયું છે. પણ માત્ર ભાવનગરના ન્યાય રાજ્યમાં તેવા દુષ્ટોને શિક્ષાએ પહોંચાડ્યા છે, એ દાખલ નોંધવા જેવો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ (૬) સંસાર સુધારાના હિમાયતીઓના કહેવા પ્રમાણે સ્ત્રીઓને પણ પુરૂષો પ્રમાણે પરણવાના હક હાવા બેએ એમ તે વગર સાચે માનતા હોય તેમણે પુરૂષષ જેમ એક સ્ત્રી હયાત છતાં ખી” અથવા ત્રીજી સ્ત્રી પરણી શકે છે તેમજ સ્ત્રીઓને પણ એક પુરૂષ હયાત હાવાછતાં ખીજો અને ત્રીજો પતિ પણ કરવાની છુટ આપવી ોઇએ અને દરેક પુરૂષને ત્યાં જવા વખત મુકરર કરવા ોઇએ, અને તેમાં દોષ માનવા જોઇએ નહીં, કારણ કે તે સ્ત્રીઓને પુરૂષના જેવીજ હકદાર ગણે છે. "> સ્ત્રીઓને કેટલી ઉમ્મર સુધીમાં પુનર્લગ્નની છુટ આપવી તે પણ વિચારવા જેવું છે. સુધારા કહે છે કે-“ જ્યાંસુધી પુરૂષ સંબંધ થયા ન હાય અથવા કાંઈ પણ પ્રા થઇ ન હેાય ત્યાંસુધી પુનર્લગ્ન કરી શકાય એમ છુટ આપવી. પરંતુ એમ કરવાથી મેટા અન્યાય થાય છે કે તેઓ એમ માને છે કે- પુરૂષો ને ત્યાંસુધી એક સ્ત્રી મરે અથવા જીવતી હાય તાપણુ બીજી સ્ત્રી પરણી સંસાર સુખ ભોગવે ત્યારે સ્ત્રીઓને તે સુખ ભોગવવાને પ્રતિબંધ શામાટે હાવા જોઇએ ?’’ એટલે એ સુધારાનુ માનવું એવુ છે કે લગ્ન કરવાને હેતુ સંસાર સુખ છે અને તે પતિ શિવાય મળી શક્યું નથી માટે પુરૂષોની પેઠે સ્ત્રીએને પણ સંસાર સુખ મળવુ જોઈએ એજ ન્યાય છે, એમ કેહેનારાઓને અમે પુછીએ છીએ કે પુરૂષાને જેમ સંસાર સુખની વાસના જીંદગી સુધી નિવૃત્ત થતી નથી તેથી તે એક સ્ત્રી મરે ત્યારે ખીજી અને ખીજી મરે ત્યારે ત્રીજી એમ જીંદગી સુધી પરણ્યા કરે છે તે પછી સ્ત્રીઓ પણ સંસાર સુખની વાસના જ્યાંસુધી થાય ત્યાંસુધી તેને પરહુવાની છુટ ન આપવી એ પણ અન્યાય છે કારણુ કે સંસાર સુખની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ (૭) વાસના તૃપ્ત કરવા માટે જે પુનર્લગ્ન કરવામાં આવે છે તો પછી જ્યાં સુધી તેની વાસના તૃપ્ત ન થાય ત્યાંસુધી તેને પરણવાની છુટ આપવી જોઈએ. સ્ત્રીઓને ચાલીશ ૪૦ વર્ષ સુધી પ્રજા થયા કરે છે એ ઉપરથી એ સિદ્ધ થાય છે કે ત્યાં સુધી પણ સંસાર સુખની વાસના સ્ત્રીઓને નિવૃત્ત થતી નથી અને તે ઉપરાંતના વર્ષો પણ તે વાસના રહેતી હશે, પણ તેને પ્રત્યક્ષ પુરાવો ન હોવાથી અમે કહી શકતા નથી. માટે એક પ્રજા થાય ત્યાંસુધી પુનર્લગ્નની છુટ આપવી અથવા એકજવાર છુટ આપવી એ પણ સુધારકાના મત પ્રમાણે મોટો અન્યાય છે. માટે પુનર્લગ્નની હદ કપ્લાં વર્ષ સુધી રાખવી ન્યાયયુકત છે એમ તેઓને નક્કી કરવું એ કઠિન છે વળી પુનર્લગ્ન કરવાં એ એક જાહેર વ્યભિચાર છે. કારણ કે ધર્મશાસ્ત્રોનું મંતવ્ય એવું છે જે એક પુરૂષના જીવતાં અથવા મરણ પછી પણ જે સ્ત્રી બીજા પુરૂષ પાસે જાય તે વ્યભિચાર રૂપ હોવાથી તે અધર્મ રૂપ છે પછી તે ગુપ્ત હોય કે જાહેર હોય માટે તેમ નહીં કરનાર સ્ત્રીની પ્રશંસા યાજ્ઞલ્થક્ય મુનિ કરે છે અને કહે છે કે જે जीवति वा पत्यौ या नान्यमुपगच्छति । सेह कीर्तिमवाप्नोति મેરે રોમા સ + જે સ્ત્રી પિતાને પતિ મરવા પછી અથવા જવતાં અન્ય પુરૂષ પાસે જતી નથી તે સ્ત્રી આ લેમાં કીર્તિ પામે છે અને મૃત્યુ પછી ઉમાની સાથે કૈલાસમાં આનંદ પામે છે. વળી યાજ્ઞવલ્કય સ્મૃતિમાં વિવાહ પ્રકરણના પ્રારંભમાં પર માલેકમાં ૩નાVવિ વત્તામાજિફા અલીયા પ્રથમ બીજા પુરૂષને આપેલ ન હય, રૂપાળી હોય, અસપિંડ હાય તેમજ પિતાનાથી નાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ હોય તેવી કન્યાને પરણવી એમ કહે છે. કોઈ ભૂલથી થવીય પદને અર્થ યુવાવસ્થાવાળી એમ કહે છે તે ભૂલે છે કેમકે તેને અર્થ - નાની એવોજ થાય છે. કઈ એમ માને કે વિધિથી પરહ્યા સિવાય બીજા પુરૂષ પાસે જવામાં વ્યભિચાર દેવ ગણાય પણ પરણેલ પતિ પાસે જવામાં દોષ નથી પરંતુ એમ માનવામાં તે ભૂલ કરે છે કારણ કે જે શાસ્ત્રકારોએ પરણવા માટે વિધિયુક્ત પરણવાની આજ્ઞા કરી છે તેજ ધર્મશાસ્ત્રકાર छे ४ नोद्वाहिकेषु मंत्रेषु नियोगः कीर्त्यते क्चचित् ।न विवाह વિધાળુ વિધ g / વિવાદના મંત્રોમાં કયાંઈ પણ બીજા પુરૂષ સાથે જોડાવાનું કહ્યું નથી તેમ વિવાહના વિધિમાં પણ વિધવાને ફરીથી દાન આપવાનું કહ્યું નથી એમ કહીને પછી મનુ ભગવાન મનુસ્મતિના અધ્યાય ૯ ના શ્લોક ૬૬, ૬૭, ૬૮, શ્લોકથી તેની નિંદા કરતા કહે છે કે આ ફરીથી લગ્ન કરવા રૂપ પશુધર્મ વિદ્વાન બ્રાહ્મણોએ વખોડી કાઢેલ છે પણ વેનરાજાના રાજય સમયમાં તેણે મનુષ્યને માટે એ ધર્મ પ્રવર્તાવ્યો હતો. તે મોટો ચક્રવર્તિ રાજા હતા. પરંતુ તે અત્યંત કામી હોવાથી આ પશુધર્મવડે પ્રજામાં વણસંકરતા ઉત્પન્ન કરી હતી. માટે મેહથી જેઓ એ પશુધર્મ આચરણ કરે તેને સહુરૂષ ધિકકારે છે. કારણ કે એક પુરૂષને છોડીને બીજા પાસે જવું એ પશુધર્મ છે કારણ કે પશુઓમાં તે સ્વાભાવિક ધર્મ છે પરંતુ મનુષ્ય કે જે ઉત્તમ કટીનું છે તેને તેમ કરવું યોગ્ય નથી. પશુઓ ગમે તે વખત પિતાની ઈચ્છા પ્રમાણે ગમે તે ખાય છે એટલે તેને કોઈ અભક્ષ્ય પદાર્થ નથી. ગમે તે સ્ત્રીમાં પ્રજા ઉત્પન્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) &) કરે છે તેમાં તેને કાઈ નતને પ્રતિબંધ નથી અને વખતને પણ પ્રતિબંધ નથી. એ સ્વચ્છંદતા રૂપ પશુધને અટકાવવા મનુષ્યાને તેમના હિતને માટેજ ત્રિકાલજ્ઞ અને દીદી મહર્ષિઓએ આહારમાં અને વિવાહમાં પ્રતિબંધ મુકયા છે. જે મનુષ્યાએ એક દીવસમાં ખેજ વખત ભોજન કરવું વધારે વખત જમવુ નહી અને તેમાં પણ લસણુ, પલાંડુ, ગાજર, મદ્ય, માંસ વગેરે ધર્મને હાનિ કરનારા પદાર્થો કદી ખાવા નહીં તેમજ પરણવામાં પણ પેાતાના કુટુંબની ગાત્રીની, મામાની માશીની, ક્ની તેમજ ત્રિધુની કન્યા પરણવી નહીં કારણ કે તે અધ રૂપ છે. વળી સર્વ પદાર્થોનુ ભક્ષણ કરવુ અને ગમે તે સ્ત્રી પરણી તેમાં પ્રજા ઉત્પન્ન કરવી તે પશુ ધર્મ છે, માટે તે ધિક્કારવા યોગ્ય છે. સત્પુરૂષો તેની નિંદા કરે છે. આ લેકમાં પણ પરિણામે અહિતકારક છે. જેઓની જાતિમાં ધરગરણું ( પુનર્લગ્ન ) કરવાના રિવાજ પડયા છે તેમાં પણ સારા માણસા અને ધાર્મિક સ્ત્રીએ તેમ કરતાં નથી અને જે કરે છે તેઓ પણ ઘરગરણું નહીં કરનાર જાતિના કરતાં સુખી નથી. તેમજ તે અધર્મી હોવાથી પરલોકમાં સદ્ગતિને પામતા નથી. મનુષ્ય જન્મનું મુખ્ય કર્તવ્ય . આ જન્મ મરણુરૂપ દુ:ખમય સંસારથી મુકત થઈ અવિચલ, નિત્ય સુખમય પ્રભુપદને પામવુ એજ છે અને તેના મુખ્ય ઉપાય આ સંસારના વિષય સુખને ત્યાગ કરી પ્રભુનુ ભજન કરી તેમાં તન્મયતા કરવી એજ છે. વિષય સુખતા પશુ પક્ષીઓને પણ અનાયાસ પ્રાપ્તજ છે, તેને માટે રત્ન તુલ્ય મનુષ્યજીંદગીને વૃથા ખેાઇ નાંખવી એ મેટામાં મેટી ભૂલ છે, અને એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ (+) માટે શ્રીમદ્ ભાગવતમાં રાજપ્રિવર ઋષભદેવજીએ પાતાના પુત્રોને ઉદ્દેશીને પેાતાની ચાતુર્થ્ય પ્રજાને ઉપદેશ કર્યા હતા જે નાય ફેો ફેમાનાં ગૃહો, રાામાન્નાહતે વિદ્યુનાં યે ॥ આ મનુષ્ય લાકમાં મનુષ્યને દેહ કષ્ટ આપનારા વિષયા ભાગવવાને યેાગ્ય નથી કે જે વિષયા વિષ્ટા ખાનાર કાગડા, કુતરા, અને ગીધ વગેરે પ્રાણીઓને પણ વગર શ્રમે પ્રાપ્ત થાય છે. માટે હે પુત્રો! ઇંદ્રિયનિગ્રહરૂપ તપ કરા કે જેથી અંતઃકરણ શુદ્ધ થાય અને અનતકાળ સુધી નિત્ય સુખ મળે. કાકા! માણસા પુનર્લગ્ન કરવાના કારણમાં એક એવું કારણ બતાવે છે કે પુનર્લગ્ન નહીં કરવાથી કેટલીએક સ્ત્રીઓ દુરાચાર કરી ગર્ભ હત્યા કરે છે અને તે માટે પુનઃગ્નની જરૂર છે, તેમ કહેનારાઓને અમારૂં એમ કહેવુ છે જે ધણી વિધવાઓમાંથી કાઇએક એવું પાપાચરણ કરતી હોય તેનેજ માટે તેના પ્રતિબંધક ઉપાયા ચેાજવા અથવા તેને ધર્મનું તત્વ સમજાવવું કે તેને સારી સ્ત્રીએના સહવાસમાં રાખવી કે જેથી તેના મનની વિષયાસકિત દુર થઇ જાય અને ધર્મપરાયણ થઇ પ્રહ્મચર્ય પાળી પ્રભુ ભકિતમાંજ પાતાની જીંદગી ગુજારે એમ કરવું એ ડહાપણ ભરેલું અને પરિણામે હિતકારી છે. પણ ક્રાઇ એકાદ પાપાચરણ કરનારી દેખાય તેથી સ્ત્રીઓને પુનર્લગ્નની છુટ આપવી એ ધર્મથી અને ન્યાયથી વિરૂદ્ધ છે અને પરિણામે અહિતકારક પણ છે. દુનીઆંની સંપ્રજામાં ચારી, લુટ, વ્યભિચાર, ખુન, વગેરે ગુન્હા નહીં થવા દેવા માટે અને સ પ્રજાનું રક્ષણ કરવા માટે પેાલીસ રાખવામાં આવે છે અને તેવા ગુન્હા કરનારને માટે સખત શિક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પણ ઠરાવવામાં આવી છે તે પણ આવા સુધારાના સમયમાં પણ અને સુધરેલા દેશમાં પણ તેજ ગુન્હાઓ થયા કરે છે તે પ્રસિદ્ધ છે. તેથી કોઈપણ બુદ્ધિમાન પુરૂષ એમ કહેશે નહીં કે પ્રજામાં ચેરી, લુટ, વગેરે ગુન્હા થયા કરે છે માટે પિલીસે રાખી તેનું ખર્ચ રાખવું એ બોટું છે. પણ એમ કહેશે કે હજુ પણ પોલીસમાં વધારે કરે અને ગુન્હાને માટે સખત શિક્ષા કરાવવી કે જે શિક્ષાના ત્રાસથી લેકે ગુન્હા કરતાં અટકે અને એવી જ રીતે હાલમાં બ્રિટિશ સરકાર પણ ઉચખલ ગુન્હેગારને દાબી દેવા માટે કાયદાવડે સખત શિક્ષા કરી તેવા ગુન્હા કરનારાઓને અટકાવે છે. પણ ગુન્હાઓ થાય છે માટે તેમને તેમ કરવાની છૂટ આપવી એ ભૂલભરેલે વિચાર પણ સરકારને આવતા નથી તે જ પ્રમાણે ધર્મશાસ્ત્ર પ્રમાણે ન્યાયથી સ્ત્રીઓને પુનર્લગ્ન કરવાની છુટ મળી શકતી નથી માટે વિધવા થયેલ સ્ત્રીઓને માટે સારામાં સારે ઉપાય એજ છે કે તેમને હિંદુધર્મશાસ્ત્ર પ્રમાણે વિધવા સ્ત્રીઓને બ્રહ્મચર્ય પાળી ઈશ્વરારાધન કરવું અને આ નિત્ય તેમજ દુઃખમય સંસાર ફરીથી પ્રાપ્ત ન થાય એટલે જન્મમરણરૂપ દુ;ખ પ્રાપ્ત ન થાય તે માટે આ દુર્લભ મનુષ્ય શરીર વડે ઈશ્વરને મેળવી કૃતાર્થ થવું એજ અત્યંત હિતકારક છે માટે ધર્મને ઊપદેશ કરે અને દુરાચારી કે વિષયાસક્ત મનુષ્યોથી દુર રહેવું. વિધ્યાસક્તિ વધારે એવાં કોઈપણ વાંચન વાંચવા નહીં, તેવાં નાટકે પણ જોવા નહીં અને જેથી આ સંસારનું દુઃખમય ભાન થાય એવાં અને જ્ઞાન, વૈરાગ્ય અને ભકિત ઉત્પન્ન થાય તેવાં જ ભાષણે સાંભળવાં છતાં જેઓ તેને નહીં સ્વીકારીને ગુપ્ત રીતે પણ અનાચાર કરતી જણાય તેને તિરસ્કાર કરે. સારાં મંડળમાંથી તેને દુર રાખવી અને શિક્ષા પણ કરાવવી જેથી તેને અનાચાર બંધ થઈ જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ (ર) નાની બાર વર્ષની વયની ઉમ્મરમાં કન્યાને પરણાવવાથી વિશે વિધવાઓ થાય છે એવા વિચારથી ૧૮-૨૦ વર્ષે કન્યાઓનાં લગ્ન કરનારાઓ વિધવાઓની સંખ્યામાં કોઈપણ ઘટાડો જોઈ શક્યા નથી કાંઈ પણ વધારે જોયો છે. તેમજ જે પ્રજામાં ઘરગણું થાય છે, તેમાં પણ વિધવાઓની સંખ્યા તે તેટલીજ છે. યુરોપ અમેરીકા વગેરે દેશમાં જ્યાં છુટાછેડા કરવાને પણ રીવાજ છે તે દેશમાં પણ કુંવારી રહેનારી અને વિધવા રહેનારી સ્ત્રીઓ ઘણી છે એટલું જ નહીં પણ તેવી સ્ત્રીઓને પણ પ્રા ઉત્પન્ન થાય છે અને તે પણ આપણું દેશ કરતાં ઘણું પ્રમાણમાં થાય છે એમ વર્તમાન પત્ર પરથી જણાવામાં આવેલ છે. માટે પુનર્લગ્નથી દુરાચાર બંધ થઈ જશે અને દુરાચાર બંધ કરવા માટે પુનર્લગ્ન એ ખાસ ઉપાય છે એમ માનવું એ પણ મેટી ભૂલ છે. વળી પરણેલી સ્ત્રી અને પરણેલા પુરૂષો એ દોષથી મુકત જ રહે છે તેઓ દુરાચાર કરતા નથી એમ કહેવામાં શું આધાર છે ? કાંઇજ નહીં. માટે ખરેખરી રીતે પાપાચરણ અટકાવવું હોય અને સદાચરણ પળાવવું હોય તે દરેક સ્ત્રી અને પુરૂષોને અને વિશેષ કરીને વિધવા સ્ત્રીઓને ધર્મની અંદર ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું શિક્ષણ આપવું અને તે આચરણમાં ઉતરાવવાને કોશિશ કરવી પણ પાડ માત્ર કરતાં શિખવવું નહીં. માત્ર વાચિકજ્ઞાનથી કાંઈ ફળ થવાનું નથી એમ વિચારશીલ દીર્ઘદશી પુરૂષોને જણાયા વિના રહેશે નહીં. વિધવા વિવાહ વૈદિક છે એમ ઠરાવવા માટે અપાતા મંત્રને સત્યાર્થ – એમ વિચારીખવવામાં ઉતરાયન અને વૈરાગલ કરીને उदीर्घ नार्थभि जीवलोकं गतासुमेतमुपशेषएहि, हस्तग्राभस्य લિયોર vયુનિતમિરભૂથ . ૦ | | ૨૦ अ० २ सू० १८ मे० ८ । स्वामी दयानंदे करेल अर्थ । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ હે વિધવા સ્ત્રી! તું ઘd તાલું આ મરી ગએલા પતિની આશા છોડીને જે બાકી પુરૂષમાંથી મનવા જીવતા બીજા પતિને ૩દિ પ્રાપ્ત કર અને ફીર્થ એ વાતને વિચાર અને નિશ્ચય રાખ્ય કે જે ગ્રામ વિજો નું વિધવાનું પુનઃ પાણગ્રહણ કરવાવાળા નિયુક્ત પતિના સંબંધને માટે નિગ થશે તો હું વનિત્યં આ જન્મ પામેલ બાળક એ નિયુક્ત પ્રત્યુ: પતિને થશે અને જે તે પિતાને માટે નિગ કરશે તે સંતાન તવ તારે થશે. એવી નિર્ભયવાળી થશે. ઉપરના મંત્રનો ખરો અર્થ––હે મૃતક પુરૂષની સ્ત્રી જે તે પતyતમુ પ્રાણરહિત આ તારા પતિની સમીપમાં શયન કર્યું છે. ત્યાંથી સર્વ ઊઠીને ઉભીથા અને વો મિ દિ એટલે જીવતા પુત્રાદીકનું જે સ્થાન જે ઘર તેના સન્મુખ મુખ કરી તું આ સ્થાનથી આગમન કર જે હેતુથી ફુતામર્થ વિષ: તારું ,પાણી ગ્રહણ કરવાવાળા અને ગર્ભાધાન કરવાવાળો જે પતિ છે તેના સંબંધથી પ્રાપ્ત થયેલું જે પુર નિયં સ્ત્રીત્વ તેને મિ મનમાં વિચાર કરીને તું મૂથ આ પતિના મરવા પછી પોતાના મરવાનો નિશ્ચય કરે તે હેતુથી હું કહું છું કે તું આ સ્થાનથી ઉઠી ઘરમાં જા. આ મંત્રની કહેવાની મતલબ એ છે કે જ્યારે સ્ત્રી રૂદન કરતી મૃતપતિની સમીપમાં સુતી હોય ત્યારે તેને કહેવું કે ઘરમાં જઈ છોકરએની રક્ષા કરે અને આ સ્થાનને છાડ અને એ જ પ્રમાણે લેકમાં પણ વિધવા સ્ત્રીને આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્વામિ દયાનંદે અજ્ઞ પુરૂષોને ખોટું સમજાવી કતારણ કર્યું છે. વળી એ કહ્યું કુપુલ હેય કે જે પિતાની વિધવા માતાને તું નાતરે જા તેમ કહેવા તૈયાર થાય અને વેદ પણ એવો ઉપદેશ કેમ કરે! નજકરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ (૪) इमां त्वमिन्द्रमोदः सुपुत्रां सुभगां कृणु, दशास्यां पुत्राना વંદુ પ્રતિમાત્રો ધિ । ત્ મેં ૨૦ ૬. ૭ મૂ. ૮, મૈં. . સ્વામી યાનદીય અર્ધ-શ્વર આના આપે છે કે હું વિવાહિત પુરૂષ! તું આ સ્ત્રીમાં દશ સતાન ઉત્પન્ન કર અને હું સ્ત્રી તુ પણ આ પતિના ભરાંસે ન રહે કિંતુ દર વિવાહ બીજા કરી ગયાર સુધી પહોંચ. આવા ધિક્કારવા યોગ્ય અર્થ કાપણુ બુદ્ધિમાન અને પ્રજાનો હિâધિ પુરૂષ કરેજ નહીં પણ પ્રશ્નને પાપાચરણમાં પ્રેરનાર મંદત પુરૂષજ એવા ખાટા અર્થ કરે. ઉપરના મત્રે સાચા અર્થ હૈં તંદુ પઐશ્વર્યયુકત પરમેશ્વર આ સ્ત્રીને શુદ્ધ પુત્રવાળી આપ કરી દે મીઃ સર્વ પુરૂષાર્થનુ સેવન કરવાવાળા જગદીશ્વર રવ તમે માં સુમાં નુ આ સ્ત્રીને સૌભાગ્યવતી કરે. અને ાં આસ્ત્રીમાં ત્રા પુત્રાનાદિ દશ પુત્રને ધારણ કરો. અર્થાત્ એવું ભાગ્ય કરો કે એને દશ પુત્રો થાય. અને હાાં તેં ધિ અગિયારમા પતિને પણ સૌભાગ્યવાન કરો. અર્થાત્ દશ પુત્રાને અને અગિયારમા પતિને જીવીત કરી આ સ્ત્રીને સૌભાગ્યવતી કરે. એ પ્રમાણે સાયણ ભાષ્ય પ્રમાણે ખરા અર્થછે. તેને ખાટી રીતે અર્થ કરીને સ્વામિયાન દે પ્રજાને ખોટે રસ્તે દોરી છે. सोमः प्रथमो विविदे गन्धर्वो विविद उत्तरः तृतीयोऽ म्मिष्टे पतिः तुरीयस्ते मनुष्यजाः ऋ. मे. १० www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #25 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્વામીદયાનંદ કૃત અર્થ —હવે પતિની સત્તા કરે છે. એમાં જે પ્રથમ વિવાહિત પતિ હોય છે. એની સામ સત્તા કારણ કે તે સુકુમાર હાવાથી મૃદુ વગેરે ગુણ યુકત છે અને જે બીજો પતિ હોય છે તે ગધ સજ્ઞક અર્થાત ભાગમાં અભિન્ન અને ત્રીજે જે નિયેાગવાળા પતિ હોય છે. તે અગ્નિસજ્ઞક અર્થાત તેજસ્વી અધિક ઉમરવાળેા અને ચોથાથી દશ પન્ત જે નિયુકત પતિ હોય છે તે સર્વે મનુષ્ય સતક કહેવાય છે કેમકે તેઓ મધ્યમ છે. હવે આ સ્થળે પ્રથમ એ વિચારવાનુ છે કે ચોથાથી દશ સુધી’ એ કયા પદના અર્થ છે ? કેમકે તુીયઃ એ પત્ર એકવચનાંતની સાથે સમાનાધિકરણ થવાથી મનુષ્યજ્ઞાઃ એ પણ એકવચનજ છે. પછી બહુ કેવી રીતે થઇ શકે ? હવે ઉતમંત્રનો અર્થ નિર્કતમાં કહ્યો છે તે પ્રમાણે કહીયે છીએ. દેવજાવ્યુત્પન્ન સૂર્યાનામની સૂની ભાર્યો આ મત્રના ઋષિ છે અને વિવાહમાં આ મંત્રના વિનિયે!ગ છે. તેથી વિવાહ વખત આ મંત્ર ભણવાને છે. હે કન્યે પ્રથમ સૌમ્યકુમારાવસ્થામાં તમને સામ નામના દેવતા પ્રાપ્ત થયા જયારે મનેહર અંગ પ્રત્યંગ થયાં અને મધુર સ્વર થયા તથા યત્કિંચિત અનંગથી ચિત્ત આર્લિંગિત થયું ત્યારે તે અવસ્થામાં વિશ્વાવસુ નામના ગધ પ્રાપ્ત થયા અને હમણાં આ વિવાહ કર્મોમાં તારા ત્રીન પતિ અગ્નિ છે અને વિવાદ્ગ પછી મનુષ્ય તારા ચેાથેા પત છે. આ મંત્ર પછીના મંત્રને અર્થ જાણવાથી સ્પષ્ટ જણુાશે કે સ્વામિ ધ્યાન દના કરેલ અર્થ કેવળ અસત્ય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ सोमो ददवंधर्वाय गंधर्वो दददग्नये । रयिञ्च पुत्राश्चादा दग्निर्मामथा इमाम् । ऋ० म० १० નિરકતમાં આ મંત્રનો અર્થ એ છે કે સૌમ્યાખ્ય દેવતા આ કન્યાને પ્રથમ કુમારાવસ્થાથી જુa સર્વથા સુંદર અંગવાળી કરીને વિશ્વાવસુ ગંધર્વને આપતે હે. અને વિશ્વાવસુ ગંધર્વ પણ એને યૌવનાધિકારથી સર્વથા સંપન્ન કરી અગ્નિને આપતો હવે, હવે અગ્નિ દેવતા પણ આ વિવાહ કર્મમાં એને સંસાર યુક્ત કરી મને એ સ્ત્રી આપતા હવા, અને એ અગ્નિ દેવતા મને પુલ તથા ધનપણ આપે. અહીં વિચાર કરે જે સેમ નામને પતિ પતે જીવતા છતાં પિતાની સ્ત્રીને બીજા ગંધર્વ નામના પતિને કેમ આપે તેમજ બીજે પતિ પણ ત્રીજા પતિને કેમ આપે? ન જ આપે. એબધો અર્થ અસંગત અને કપિત અને અસત્ય છે માટે નિરૂકતમાંજ કહેલજઅર્થ બંને મંત્ર છે અને તેજ સત્ય છે. એજ મંત્રાર્થને અનુસરીને યાજ્ઞવલ્કય મુનિ કહે છે કે सोमः शौचं ददावासां गन्धर्वश्च शुभां गिरं । पावकः सर्वमेध्यत्वं मेध्या वै योषितो ह्यतः॥ સોમ દેવતા આ સ્ત્રીઓને પવિત્રતા આપે છે. ગધર્વ દેવતા સુંદરવાણી આપે છે. અગ્નિદેવતા સર્વથા શુદ્ધિ આપે છે માટે સ્ત્રીઓ પવિત્રજ છે. વળી સ્વામી દયાનંદે લેકેને બુદ્ધિપૂર્વક અસત માર્ગ દે છે. તેમણે મંત્રને એકજ પાદ આપ્યો છે સાચરિત્ર અને પતિં મતા જ્યારે સંતાનોત્પત્તિ કરવામાં પતિ અસમર્થ થાય ત્યારે પિતાની સ્ત્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞા આપવી કે હે સુભગે તું મારાથી અન્ય બીજા પતિની ઈચ્છા કર. અહિં ચાલાક સ્વામિએ પુરે મંત્ર આ નથી એજ તેમની ચતુરાઈ છે. પરંતુ સંપૂર્ણ મંત્ર નીચે પ્રમાણે છે અને તેને અર્થ તદન ઉલટ જ છે. મંત્ર:– आघाता गच्छान् उत्तरा युगानि यत्र जामयः कृण्वन् अजामि, उपबहि बृषभाय बाहुमन्यमिच्छस्व તુમને ર્તિ મત્તા . . ૨૦ રૂ. ૨૦ મે. ૨૦ નિરકત અને દુર્ગાચાયય ભાષ્યમાં આ મંત્રનો અર્થ એ છે કેયમરાજ અને યમરાજની ભગિનીના સંવાદનો આ મંત્ર છે જ્યારે યમીએ યમને કહ્યું કે “ આપણે બન્ને મૈથુનને માટે સંગમ કરીએ” ત્યારે ધર્મરાજ યમ, એ સંગમને કુકર્મ જાણીને યમીને કહેવા લાગ્યા કે यत्र जामयः कुण्वन् अजामि ता उतरा युगानि आगच्छन् । અહીં પા એ નિપાત અનર્થ છે; હે ભગિની જે યુગમાં ભગિનીઓ અયોગ્ય ભાતૃસંગમ કરશે તે યુગ આગળ આવશે અર્થાત કલિયુગના અંતમાં એવા કુકર્મનો પ્રચાર થશે હમણાં તે કલિયુગને આરંભ પણ નથી. કેમકે હમણાં સુધી પ્રજા પિતપોતાના વર્ણાશ્રમ ધર્મપર આરૂઢ છે. તેથી હું કહું છું કે અન્ય જે ફૂષમ અન્ય ત્પન્ન ગ્ય સમર્થ પુરૂષ તેને માટે તુ બાહુનું ઉપધાન કર, પતિ થવા માટે ગમે તેટલી તું મારી પ્રાર્થના કરશે તે પણ એ કુકર્મને સ્વીકાર કદી પણ હું કરીશ નહીં માટે કહુછું કે જમિટછા કુમ પતિ મ–હે સુભગે ભગિની મતમારાથી ભિન્ન કોઈપણ યોગ્ય પતિનું અન્વેષણ કર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ (૧૫) मे प्रभा प्रोषितो धर्मकार्यार्थम् प्रतिक्ष्योऽष्टौ नरः समाः આ મનુ વચનથી સ્વામી દયાનંદે નિયોગ સિદ્ધ કર્યાં છે તેપણ વચનાજ કરી છે કારણ કે તે પહેલાના વિધાયક વૃત્તિ માર્નયાઃ વગેરે વચનેાથી સિદ્ધ થાયછે કે સ્વામિ યાનદૈ લાકેાની વચનાજ કરી છે. विधाय वृतिं भार्यायाः प्रवसेत् कार्यवान्नरः । अवृत्तिताकर्षिता हि स्त्री प्रदुष्येत् स्थितिमत्यपि ॥ मनु अ. ९ । ७४ विधाय प्रोषिते वृत्तिं जीवेन्नियममास्थिता । प्रोषिते त्ववि - धायैव जीवेच्छिल्पैरगर्हितैः ॥ ७५ ॥ प्रोषितो धर्मकार्यार्थ प्रतियोऽष्टौ नरः समाः । विद्यार्थी षड्यशोऽर्थे वा कामार्थ त्रींस्तु વૈજ્ઞનું ૭૬ || અ—-કાઈપણ કામ માટે વિદેશ જવું હોયતે પુરૂષ પોતાની પત્નીના અન્ન, વસ્ત્ર માટે તજવીજ કરીને જવું. નહીં તે શીલવાળી પણ શ્રી ક્ષુધાથી પીડાઇને વ્યભિચારિણી થશે. ૭૪. ભાજનાદીના પ્રબંધ કરી પતિના વિદેશ જવા પછી સ્ત્રીને ચિત છે કે નિયમમાં રહેવુ અને ભેાજનાદિની વ્યવસ્થા કદાચ ન કરી હાય તો પણ સુતર કાંતવા વગેરેના અનિદ્ય ધંધાકરીને જીવવું ૭૫. ધર્માર્થે જો પતિ વિદેશ ગયા હાયતા શ્રી આઠ વર્ષ સુધી તેની વાટ જીવે અને ત્યાર પછી જો ન આવે તે માતા પિતા ગુરૂની આજ્ઞાથી પતિની પાસે ચાલી જાય તેમજ વિદ્યા માટે અથવા કીર્તિનાં કાર્ય માટે પરદેશ ગયેા હાય તા છ વ અને અન્ય કાઈ કાર્ય માટે ગયા હાયતા ત્રણ વર્ષ વાર જીવે અને પછી પતિ પાસે ચાલી જાય. જોકે પતિની પાસે ચાલી જાય એ પદનુ આધકપદ આ શ્લોકમાં નથી તથાપિ જ્ઞાતિપત્ની શબ્દો વર્ષાવ્યુવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ (૧૯) તિર્થ વિસર એન ઈત્યાદિ વસઇ વચનના અનુરોધથી આ સ્થળે પણ પતિની સમીપ જવું એ અર્થ કરે. હવે જુવે કે સ્વામિ દયાનંદે એવો અર્થ કર્યો છે કે આઠ વર્ષ વાટ જોયા પછી સ્ત્રીએ બીજે પતિ કરી લે અને જ્યારે પહેલે પતિ વિદેશથી આવે ત્યારે તેને છોડી પ્રથમના પતિ પાસે જવું. આ અર્થ સ્વામિએ કયા પદનો કર્યો છે ? બસ સ્વામિ એમજ સમજયા છે કે સંસ્કૃત વિદ્યાર્ચ મને જેમ સમજાવશું તેમ તેઓ ભુલજ કરવાના અને મારા અર્થને આકાશવાણું તુલ્ય સમજી મારા મતને જ અનુસરનારા છે. ઉપર પ્રમાણે સ્વામિ દયાનંદે જે જે વેદમંત્રના અર્થો પુનર્વિવાહના પ્રમાણ રૂપે અથવા નિગના પ્રમાણ રૂપે આપેલ છે તે બધા અર્થે પિતાના મનઃકલ્પિત અસત્યજ છે એ જણાવવા માટે ઉપરનાં ડાં ઉદાહરણે લખ્યા છે. ઉપરનાં કહેલાં સર્વ પ્રમાણે ઉપરથી નિશ્ચય થાય છે કે સનાતન વૈદિક ધર્મ પ્રમાણે સ્ત્રીઓને પુનર્લગ્ન થઈ શકતું નથી કારણ કે લગ્ન વખત બેલાતા મંત્રોમાં તથા લગ્ન વિધિમાં કેઈ ઠેકાણે સ્ત્રીએને ફરીથી લગ્ન કરવા કહેલ નથી એમ મનુ ભગવાન સ્પષ્ટ જણાવે છે ત્યારે કોઈને એમ શંકા થાય છે કે ત્યારે પુરૂષોને પણ એજ વખત લગ્ન કરવાં જોઈએ તેને ફરીથી લગ્ન કરવાની છુટ શા માટે હેવી જોઈએ તેમાં ધર્મશાસ્ત્રકારે શું કહે છે ? એ શંકાના સમાધાન માટે મનુ ભગવાન અધ્યાય ૬. લેક ૩૫ માં કહે છે કે દુનિ રીચા मनो मोक्षे निवेशयेत् । अनप्राकृत्य मोक्षं तु सेवमानो व्रजत्यधः॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૦) દિજ વણે ત્રણ ઋણ (ઋષિાણ, દેવઋણ, પિતૃણું) નિવૃત્ત કર્યો પછી મેક્ષ માર્ગમાં મનને લગાડવું એ ત્રણ ઋણ નિવૃત્ત ક્યાં શિવાય મોક્ષ માર્ગને સેવનાર પુરૂષનું અધ:પતન થાય છે. અર્થાત તેને મે મળતો નથી એ વચનથી તેમજ શ્રુતિ પણ કહે છે કે જ્ઞાથમાને वै ब्राह्मणस्त्रिभिर्ऋणवान् जायते ब्रह्मचर्येण ऋषिभ्यो यज्ञेन देवेચ: પ્રયા પિચઃ | તૈ. સં. ૬. રૂ. ૨.૫. ઉત્પન્ન થતાં જ બ્રાહ્મણ ત્રણ કણવાળો જન્મે છે અને તે બ્રહ્મચર્ય પાળવાથી ઋષિયોના ઋણથી યજ્ઞ કરવાથી દેવાના બાણથી અને પ્રજા ઉત્પન્ન કરવાથી પિતૃઋણથી મુક્ત થાય છે. અને એટલા માટે પુત્ર પ્રજ ઉત્પન્ન કરી પિતૃ ઋણથી મુકત થવા માટે પુરૂષને શાસ્ત્રની આજ્ઞા હોવાથી જ્યાં સુધી પુત્ર ન હોય ત્યાં સુધી ફરી પરણવાની ઘર્મશાસ્ત્ર પુરૂષને છૂટ આપે છે. પણ જેઓને પુત્ર પ્રજા હેવા છતાં ફરીથી કેવળ વિષય વાસના તૃપ્ત કરવા લગ્ન કરે છે તેઓને માટે ધર્મ શાસ્ત્ર લગ્ન કરવાની છૂટ આપતું નથી. જેને માટે આપસ્તંબ મુનિ કહે છે કે धर्मप्रजासंपन्ने नान्यां कुर्वीतान्यतराभावे कार्या ॥ ધર્મ સંપત્તિ એટલે શ્રત સ્માર્ત કર્માનુષ્ઠાન અને પ્રજા સંપત્તિ એટલે પુત્રવત્વ એ બે વસ્તુ એક સ્ત્રીવડે સિદ્ધ હોય તે બીજી સ્ત્રી પરણવી નહીં પણ બે માંથી એકની ખામી હોય તે બીજી સ્ત્રી પરણવી અને એ પ્રમાણે યાજ્ઞવયમુનિ પણ આચાર પ્રકરણના વિવાહ પ્રકરણમાં ઢોરોનાં ત્રિ તિઃ એ વાકય વડે જણાવે છે. એ પ્રમાણે વંશને ઉચ્છેદ ન થવા દેવા માટે પુરૂષને બીજી વખત લગ્ન કરવાની છુટ ધર્મશાસ્ત્રકારોએ આપી છે પણ સ્ત્રીને બીજી વખત લગ્ન કરવાની છૂટ આપી નથી કારણકે પુત્રવડે પુરૂષને જ વંશ કહેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com છેદ ન થવા . છે પણ સ્ત્રીયોને છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૧) વાય છે. પણ સ્ત્રીને વંશ કહેવાતું નથી તેજ કારણથી પિતાને વારસ પુત્રને જ મળે છે પણ સ્ત્રી તે માત્ર ખોરાકી પોશાકીની જ હકદાર રહે છે એમ ધર્મશાસ્ત્રકારે કહે છે અને એ જ પ્રમાણે આજે પણ ન્યાય મંદીરમાં ન્યાય અપાય છે. આપણા દેશમાં નહીં પણ બધા દેશમાં પ્રજા પિતાની જ ગણાય છે પણ માતાની ગણાતી નથી તે તે માત્ર પોષક છે અને તેથી દરેક દેશમાં પિત, પિતામહ વગેરે નામ ઉપરજ વંશ વિસ્તાર કહેવાય છે પણ માતા, માતામહી ઉપર વંશ ગણાતો નથી. એ પ્રણે સ્ત્રીઓને પુત્ર ઉત્પન્ન કરવાની આજ્ઞા શાસ્ત્રકારોએ આપી નથી તેથી તેને બીજી વખત પરણવાની છુટ પણ ધર્મથી થતી નથી અને એટલા માટે જે શુદ્ર વર્ગમાં ફરીથી પરણે છે ત્યાં પણ ફરીથી લગ્ન વિધિ થતું નથી પણ નાતરાની રીતે ઘીને દવે કરીને પરસ્પર મેં જોઈને તેને ચુડલે પહેરે છે અને ચુંદડી ઓઢે છે. માટે જેમને કામની વાસના હોય તેમણે નાતરું કરવું એ જ યોગ્ય છે કે જે લગ્ન વિધિના મંત્રોમાં ફરીથી મંત્રો ભણવાનું કહ્યું નથી તેમજ કન્યાનું દાન ફરીથી થઈ શકતું નથી. એ પ્રમાણે કહી આવ્યા છીએ તેથીજ શૂદ્ર વર્ણમાં નાતરે જવાનો રીવાજ પડે છે, અને તે પણ એક જાહેર વ્યભિચાર છે. ભગવાન મનુ મનુસ્મૃતિના અધ્યાય ત્રીજાના કલેક ૧૭૪માં કહે છે કે परदारेषु जायेते द्वौ सुतौ कुंडगोलको । पत्यौ जीवति कुंडः ત્તિ મર્તરિ ત્રાઃ | પરસ્ત્રીમાં બે પ્રકારના પુત્ર ઉત્પન્ન થાય છે. એક “કુંડ” અને બીજો “ગેલક.” તેમાં પતિ જીવતો હોવા છતાં બીજા પુરૂષથી ઉત્પન્ન થનાર પુત્ર “કુંડ” જાતિને કહેવાય છે અને પતિ મરી જવા પછી બીજા પુરૂષથી ઉત્પન થનાર “ગોલક” કહેવાય છે અને એ બને પુત્રો અધર્મજન્ય છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૨) બને સવર્ણજન્ય હોય તે પણ અધર્મજન્ય હોવાથી અન્યાન્ન છે તેમજ પંકિતમાં બેસવા લાયક નથી તેમજ હવ્ય કવ્યને નાશ કરનાર છે. એમ મનુભગવાન કહે છે. તેથી પુનર્જન અધર્મરૂપ છે અને તેથી ઉત્પન્ન થનાર પ્રજા પણ અધર્મરૂપ છે પણશુદ્ધ ધર્મ રૂપ નથી. હિંદુ શિવાયની બીજી પ્રજાની પરણવાની રીતી જુદી હોવાથી ને જાતીમાં કદાચ સ્ત્રીઓને ફરીથી લગ્ન કરવામાં દોષ જાતે નહીં હોય, પરંતુ હિંદુઓને તે કન્યાદાન વિધિથી લગ્ન થાય છે તેથી દાનવિધિથી પરણેલ કોઈપણ સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે નહીં એજ સનાતન ધર્મનું રહસ્ય છે અને તેથી જ આજ પર્યત કોઈપણ કિજ વર્ણની સ્ત્રી ફરીથી લગ્ન નહીં કરતાં વૈધવ્ય ધર્મ પાળીને પોતાની જીંદગી પૂર્ણ કરે છે અને તેમાંજ હિંદુ પ્રજાનું કલ્યાણ અને ગૌરવ સમાયું છે. એમ સર્વ ધર્મનિષ્ઠ પુરૂષોને સદ્દવિચારથી જણાયા વિના રહેશે નહી. કારણ કે આર્ય મહર્ષિઓ એમ માને છે કે સર્વથા વિષય વાસના ત્યાગ કરીને ઈશ્વર પરાયણ રહેવું એજ મનુષ્ય જન્મનું મુખ્ય કર્તવ્ય છે. માટે પશ્ચિમની વિષયભોગેકપ્રધાન પ્રજાનું અનુકરણ કરવું અથવા અન્ય અનાર્ય પ્રજાનું અનુકરણ કરવું એ આર્ય પ્રજાને યોગ્ય નથી એમ કહીને મારે લેખ સમાપ્ત કરું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્પૃસ્યાસ્પૃશ્ય-વિવેક !! श्रीमंगलाचरणम् ॥ ॥ शार्दूलविक्रीडितम् ॥ यस्माद्विश्वमिदं प्रजातमखिलं नित्यं स्वयंज्योतिषः येनैवं नितरां सुरक्षितम हो ह्यानंदरूपेण वै । यस्मिन्नेव विलीनतामुपगतं सञ्चित्स्वरूपे विभौ मत्वा तं जगदीश्वरं सविनयं लेखो मया लिख्यते | અર્થ:૨ે નિત્ય સ્વયંચેાતિ જગદીશ્વરમાંથી આ અખિલ વિશ્વ ઉત્પન્ન થયુ છે, જે આન ંદસ્વરૂપ જગદીશ્વરવડે અરે ! આ અખિલ . વિશ્વ આ રીતે સદા સુરક્ષિત થઇ રહ્યું છે, જે વિભુ અને સચ્ચિસ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ (૨૪) જગદીશ્વરમાંજ આ અખિલ વિશ્વ લય પામી જાય છે, તે જગદીશ્વરને સાષ્ટાંગ પ્રણિપતન કરીને હું આ લેખ લખું છું. स्पृश्यापृश्यविचाराय भक्ष्याभक्ष्यस्वरूपिणे । नमो लग्नविवेकाय धर्म त्रयविभूषिणे ॥ | ઋતિકાર શ્રી છાગલેયમુનિ પોતે શક્તિના ઉપાસક હોવા છતાં પિતાની સ્મૃતિના ઉપરના મંગલાચરણના શ્લોકમાં ઈષ્ટદેવી શ્રી જગદંબાની સ્તુતિ નહિં કરતાં તેઓએ ધર્મ ભગવાનની જ સ્તુતિ કરી છે. આનું કારણ માત્ર એટલું જ છે કે ધર્મભાવના સુરક્ષિત રહેતાં ઈષ્ટદેવ પ્રત્યેની તેમજ વિચિાર અને સદાચારની ભાવના પણ જેવીને તેવી જ સુરક્ષિત રહેવાની. વળી આ મંગલ સ્તવનના લેકમાં તેમણે એ પણ ભાવ આણ્યો છે કે ધર્મ અનેક પ્રકારનાં આભૂષણેથી અલંકૃત થયેલ છે, કિંતુ ધર્મનાં ત્રણ આભૂષણે-“સ્પૃસ્યાસ્પૃશ્ય વિચાર”, “ભક્ષ્યાભઢ્યસ્વરૂપ” તથા “લગ્નવિવેક”—મુખ્ય હેવાથી તેઓની જ આ લેકમાં જના કરી છે, અર્થાત્ “આ સ્પૃશ્ય છે કે અસ્પૃશ્ય છે,” એ સંબંધી વિસ્તારપૂર્વક જેમાં વિચારે કરવામાં આવ્યા છે, “ આ શક્ય છે કે અભક્ષ્ય છે” –એ છે સ્વરૂપ જેનું તેમજ “લગ્ન સંબંધી જેમાં વિસ્તાર પૂર્વક વિવેચન કર્યું છે, એવાં ત્રણ વિશિષ્ટ આભૂષણથી સુમંડિત એવા હે ધર્મ ! તને નમસ્કાર છે; અર્થાત્ “પૃસ્યાસ્પૃશ્ય” એ ધર્મને મહાન અને મુખ્ય સેતુ છે, માટે તેને આ લેકમાં પ્રથમ સ્થાન આપ્યું છે. આ મુખ્ય હેતુ તુટી જવાથી અર્થાત કે અસ્પૃશ્યને સ્પર્શ કરવાથી જાતિ અરે વિજાઃ આચારભ્રષ્ટ થયેલાને વિચારશક્તિ હતી નથી. એ ન્યાયે અભક્ષ્યનું ભક્ષણ અપયનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પાન આદિ અનેક અનાચારામાં પ્રવૃત્તિ થવાનીજ અને આથી ‘‘ભઠ્યાલક્ષ્ય ” તે આ શ્લોકમાં દ્વિતીય સ્થાન આપેલુ છે. આ રીતે સંપૂર્ણ પ્રકારે આચારભ્રષ્ટતાથી પટેલખીલ તથા ગૌરીલના વર્ષાંતર લમઠારા આપણા અલૌકિક “ લગ્નવિધિ ” ને પરિણામે અવશ્ય મહાન હાનિ પહોંચવાની અને પવસાને પ્રજામાં વર્ણસંકરતાની વૃદ્ધિ થવાની, એ વાત નિર્વિવાદ છે. આ રીતે ઉપરના ક્લાકનુ ભાવપ્રવચન આ પુસ્તકના સુજ્ઞ વાચકવ્રુદસમક્ષ નિવેદન કરી હું આ લેખ લખવાને આરંભ કહ્યું. ભારતવર્ષની સમસ્ત સુદૃઢ સનાતનધર્માભિમાની હિંદુપ્રજા તરફથી “ સ્પૃસ્યાસ્પૃશ્ય ' સંબંધી શાસ્ત્રમાં પ્રશ્નલ પ્રમાણેાપૂર્વક એક લેખ લખવાની મને સૂચના થયાથી ધર્મની અપસેવા બજાવવાનુ જે કાર્ય મેં હસ્તગત કર્યું છે, તે કાર્ય-નમઃ તત્યાત્મસમ પત્રિ[": આ વિશ્વમાં અનેક પ્રકારની ઉડવાની શક્તિ ધરાવનારાં પક્ષીઓ છે. પરંતુ જેની જેવી શક્તિ તે શક્તિના પ્રમાણમાં તે પક્ષી આકાશમાં ઉડી શકે છે—એ ભાવા અનુસાર મારી યથામતિ તેમજ યથાશક્તિ અજાવવા હું અત્યંત ઉત્સાહપૂર્વક પ્રસ્તુત થયા છું. તેમાં જો કષ્ટપણુ પ્રકારને દોષ નયનગાચર થાય તા શ્રીમવેદવ્યાસજીના કથનાનુસારઃ— प्राशो हि जल्पतां पुंसां श्रुत्वा वाचः शुभाशुभाः । गुणवद्वाक्यमादत्ते हंसः क्षीरमिवांभसः ॥ તથા યુકત વાણીને શ્રવણ મિશ્રણમાંથી નીરના પરિત્યાગ કરી ક્ષી-નુજ ગ્રહણ કરે છે, તેમ સુજ્ઞ પુરૂષોએ આ લેખમાંની દોષ અર્થ :-પુરૂષાથી ખેાલાતી ગુણુ કરીને, હંસ જેમ નીર અને ક્ષીરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ (૨૬) યુક્ત વાણુને પરિત્યાગ કરી ગુણયુક્તવાણીનું જ ગ્રહણ કરવું, વળી મુખ્ય વિષય પ્રારંભ ક્યપૂર્વે વાચકવર્ગ સમક્ષ મારે સ્પષ્ટ કહી દેવું જોઈએ કે પ્રતિપાદ્ય વસ્તુની સ્તુતિ કરતાં જે કંઈ નિંદાત્મક કહેવામાં આવે તે ઠેષબુદ્ધિ, ઈર્ષ્યા અથવા વિધિથી કહેવામાં આવ્યું છે, એમ નહિં માની લેવા મારું સર્વને નમ્ર નિવેદન છે કારણ કેन हि निंदा निद्यं निवितुं प्रवर्तते अपि तु विधेय स्तोतुम् ॥ આ ન્યાય અનુસાર નિંદા નિંદિત વસ્તુની નિંદા કરવા પ્રવૃત્તિથતી નથી, કિંતુ વિધેય વસ્તુ–અર્થાત્ આપણું શુદ્ધ સનાતન વૈદિક ધર્મનું મંડન અર્થાત કે સ્તુતિ કરવામાં પ્રવૃત્ત થાય છે. પ્રથમ સનાતનવૈદિકધર્મની વ્યાખ્યા, તેનું લક્ષણ તથા સ્વરૂપ વાચકવૃંદની સેવામાં નિવેદન કરવાની હું આજ્ઞા લઉ છું. પૂર્વ-- મીમાંસાકાર શ્રી જેમિનિ મુનિએ એક સૂત્રમાં કહ્યું છે કે | નોનસ્ટિયાગોળે પt અર્થ-જે વેદનાં વિધિવચનોથી ભાગાપવર્ગસાધનસમૂહની પ્રેરણ કરે છે, એજ ધર્મને હેતુ હોવાથી ધર્મ કહેવાય છે. વૈશેષિક દર્શનકારે પણ કહ્યું છે કે __ यतोऽभ्युदनिःश्रेयससिद्धिः स धर्मः। અર્થ: જેનું આચરણ કરવાથી ઐહિક તથા પારલૌકિક ઉભય પ્રકારનું શ્રેય સંપાદન કરાય છે, તેનું નામ ઘમં. ધર્મની વ્યાખ્યા કરતાં વૃદ્ધ પરાશર મુનિ પણ કહે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨૭) धार्यते यत्प्रभावेण ब्रह्मांडें सचराचरम् । नियम्यते यतस्तस्माद्धर्म इत्यभिधीयते ॥ અ:-જે ધર્મના પ્રભાવથકી આ સચરાચર બ્રહ્માંડ ધારણ થઇ રહ્યુ છે, અને જેના પ્રભાવથીજ તે નિયમમાં રહ્યું છે, તેથી તેનેજ ધર્મ કહેવામાં આવે છે. આ સ્મૃતિવચનના સમર્થનમાં ભગવતી શ્રુતિ પણ કહેછે કેઃ— भीषास्मात्पवते वायुर्भीषोदेति दिवाकरः । भीषास्मादग्निरिंद्रश्च मृत्युर्धावति पंचमः ॥ અર્થાત્ સૂ, નક્ષત્રો, ગ્રહેા, તારાગણુ, ચંદ્રમા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇંદ્ર, મૃત્યુ આદિ દેવતાગણ, પંચમહાભૂતા તથા અન્ય સ સ્થાવરજંગમાત્મક પદાર્થા જગન્નિયતાથી ભયંત્રસ્ત અની સૃષ્ટિના આરંભથી માંડી અદ્યાપિ પર્યંત પાતપાતાનાં કાર્યાં, તેમને માત્ર એકજવખત દર્શાવી દીધેલી ધ મર્યાદા પ્રમાણેજ કરી રહ્યાં છે, એટલે કે તેઓએ આજ દિવસ સુધી તે તે ધમર્યાદાઓનુ લેશ માત્ર ઉલ્લંધન કર્યું નથી. અત્ર સ્થલે સાથેસાથ એ પણ દર્શાવી દેવાની આવશ્યકતા પ્રતીત થાય છે કે પરમેશ્વરની સમગ્ર સૃષ્ટિમાં મનુષ્યવ્યકિત એક અતિ સ્વચ્છંદી, વિલક્ષણ, નિરંકુશ તેમજ ઉચ્છ્વ ખલ પ્રાણી હોવાથી તેમના પરમ કલ્યાણને અર્થે તેમને યાગ્ય ધમર્યાદામાં રાખવા માટે श्रुतिस्मृती ममैवाज्ञे यस्ते उल्लंघ्य वर्तते । आज्ञाच्छेदी मम द्वेषी न स भक्तो न वैष्णवः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અર્થ-કૃતિ અને સ્મૃતિ–આ બંને મારી જ આજ્ઞા છે, જે પુરૂષ તે બંનેમાં દર્શાવેલી ધર્મમર્યાદાઓનું ઉલ્લંઘન કરી વર્તે છે, તે પુરૂવ મારી આજ્ઞાને ભંગ કરનાર છે, મારે દ્વેષી છે, મારે ભકત નથી તેમજ તે વૈષ્ણવ પણ નથી–પરમાત્માના સાક્ષાત કાયદા કાનુનરૂપ કૃતિઓ, સ્મૃતિઓ, પુરાણે આદિ અનેક સશાસ્ત્રોની યોજના આપણું પરમ કારૂણિક પવિત્ર ત્રિકાલદર્શી ઋષિમુનિઓને કરવી પડી છે, છતાં તેઓ કાયદા કાનુનને તોડી તેમજ ધર્મ મોદાઓનો ભંગ કરી આગળ અને આગળ ધચ્ચે જાય છે. ધર્મના લક્ષણસંબંધે મહર્ષિ શ્રીમનભગવાને લખ્યું છે કે -- वेदः स्मृतिः सदाचारः स्वस्य च प्रियमात्मनः । एतच्चतुर्विधं प्राहुः साक्षाद्धर्मस्य लक्षणम् ॥ અર્થવેદ, સ્મૃતિ, સપુરૂષને સદાચાર અને જે સદાચાર કરવાથી પિતાનું મન પ્રસન્ન થાય તે, આમ ચાર પ્રકારનું ધર્મનું સાક્ષાત લક્ષણ કહેલું છે धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिद्रियनिग्रहः । धीविधा सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ।। અર્થ-બૃતિ, ક્ષમા, દમ, અસ્તેય, શાચ, ઈદ્રિયનિગ્રહ, વિજ્ઞાન, બ્રહ્મવિદ્યા, સત્ય અને અક્રોધ, આ દશ ધર્મનાં લક્ષણ છે. ઘર્મના સ્વરૂપસંબંધે શ્રીમનભગવાન લખે છે કે – वृषो हि भगवान्धर्मस्तस्य यः कुरुते हलम् । वृषलं तं विदुर्देवास्तस्माद्धर्म न लोपयेत् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ (૨૯) અર્થ સર્વ પ્રકારની કામનાઓને આપવાવાળે ધર્મ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે અને જે પુરૂષ ધર્મ ભગવાનને નાશ કરે છે. તેને દેવે “વૃષભ” નામે કહે છે, માટે મનુષ્ય ધર્મને નાશ કરવા નહિં કારણ કે धर्म एव हतो हंति धर्मो रक्षति रक्षितः ॥ અર્થ -ધર્મને જે આપણે હણીએ તે તે આપણને જરૂર હણે છે અને ધર્મનું જે આપણે રક્ષણ કરીએ તો તે આપણું રક્ષણ કરે છે, માટે ધર્મને નાશ નહિં થવા દેતાં ધર્મની રક્ષા માટે સમસ્ત ચાતુર્વણ્ય હિંદુપ્રજાને કટિબદ્ધ થવું જોઈએ, કારણકે શ્રીવિશ્વામિત્ર મુનિએ કર્યું છે કે धर्माद्वै प्राप्यते ह्यर्थः कामो मोक्षश्च सर्वदा । एतस्मात्कारणानित्यं धर्मासत्तो भवेन्नरः ॥ અર્થ:-ધર્મથીજ નિત્ય અર્થ, કામ, અને મેક્ષવારાજ્ય પ્રાપ્ત થાય છે, તે જ કારણથી મનુષ્ય સદા ધર્માસક્ત રહેવું જોઈએ, વર્તમાન સમય “ ના ઉો પ”. એ સૂત્રના મિષથી બૌદ્ધમતના પાખંડ અને નાસ્તિક સમયનો આપણને યથાર્થ સાક્ષાત્કાર કરાવી રહ્યો છે. શ્રીમાન આદ્ય શંકરાચાર્યના સમયમાં धर्मव्युच्छित्तिमिच्छतो येऽधर्मस्य प्रवर्तकाः। हंतव्यास्ते दुरात्मानो देवदैत्या ईवोल्बणाः ॥ અર્થ જેઓ, ધર્મને યુછેદ કરવાની ઈચ્છા રાખી અધર્મની પ્રવૃત્તિ કરે છે, તેઓ, દેથી મદોન્મત દૈની જેમ વધ કરવા યોગ્ય છે; એ શ્રીમદ્દવ્યાસજીની આજ્ઞા અનુસાર તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૦) "शस्त्रं द्विजातिभिह्य धर्मो यत्रोपहध्यते "R અર્થ:“ધર્મઉપર જ્યાં ધાડ આવતી હોય ત્યાં દિએ પણ શસ્ત્રો ગ્રહણ કરવાં ”—-એ શ્રીમનભગવાનની આજ્ઞા અનુસાર આચાયશ્રીએ બ્રાહ્મણે આદિદ્વારા શસ્ત્રોવડે બોદ્ધ સાધુઓને તથા તેમના અસંખ્ય અનુયાયીઓનો શિરચ્છેદ કરાવી બેહમતને તેમજ અન્ય નાસ્તિક મતમતાંતરેને ભારતવર્ષમાંથી સમૂલ પ્રધ્વંસ કર્યો હતો, તે પછી હાલના દુષ્ટ, દુર્ઘટ અને દુસ્તર કલિયુગના અતિત્રાસજનક અને હૃદયવિદારક સમયમાં ધર્મને તે નાશ અટકાવી ધર્મરક્ષામાટે અમે સાક્ષાત્ શસ્ત્રવિનાના હોવા છતાં વાય જૈ બ્રાહ્મી તેના શુદ્ધિાઃ ” એ મહર્ષિ શ્રીમતુમહારાજની આજ્ઞા અનુસાર અમારી વાણીરૂપી શસ્ત્રોવડે ચાલતા ધર્મવિધી અનાચારને વિધ્વંસ કરવા અત્ર સ્થલે અમે બદ્ધપરકર થઈએ, તે તે અસ્થાને ગણાશે નહિ. વળી અમારૂએ ઈષ્ટ કર્તવ્ય છે કે ધર્મ શાસ્ત્રની દષ્ટિએ પ્રજાજનનું પરમપિત શેમાં રહેલું છે, તે શાસ્ત્ર પ્રમાણે દ્વારા તેમને દર્શાવી આપવું તથા “ વનાં ગ્રાહા ગુર” “ચાતુર્વણ્ય પ્રજાના ગુરૂ બ્રાહ્મણ છે. ” ब्राह्मणो जायमानो हि पृथिव्यामधिजायते । ईश्वरः सर्वभूतानां धर्मकोषस्य गुप्तये ॥ અર્થ–બ્રાહ્મણ ધર્મના ભંડારની રક્ષા કરવામાટે જન્મથીજ પૃથ્વીને અધિપતિ થઈને જન્મે છે અને સર્વ પ્રાણીઓને તે પ્રભુ છે. तपस्तप्रवासृजब्रह्मा ब्राह्मणान्वेदगुप्तये । तृप्त्यर्थ पितृदेवानां धर्म सरक्षणाय च ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧) અર્થ -બ્રહ્માએ વેદની રક્ષા માટે, પિતૃ તથા દેવની તૃપ્તિ માટે તેમજ ધર્મની રક્ષા માટે તપ કરીને બ્રાહ્મણોને ઉત્પન્ન કર્યા હતા. એ શાસ્ત્રવચને અનુસાર અમે બ્રાહ્મણે ચારે વર્ણના ગુરૂ હોવાથી તેમજ બ્રાહ્મણો જ ધર્મપી ખજાનાના સંરક્ષકે બની આ મૃત્યુલેકમાં જન્મ ધારણ કરનારા હોવાથી ધર્મની રક્ષા નિમિત્તે તથા અધર્મના પ્રäસાથે માણેભ્રમણર્ચત ધર્મદ્રોહી પુરૂષોને તડીપાડવા, એ અમારું મુખ્ય અને ઉત્તમ ર્તવ્ય સમજી જીવિતપર્યત અમે અમારી આ પ્રવૃત્તિ ચાલુજ રાખીશું, એ વિષય આ પુસ્તકના વાચકવર્ગ સમક્ષ નિવેદન કરવાની હું એનુજ્ઞા લઉં છું. ભારતવાસી સમગ્ર હિંદુપ્રજાને ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચાડી દેવાને કુલ દાવો ધરાવનારા હાલના સુધારકમોએ તથા તેમના શાસ્ત્રસંસ્કારહીન અનુગામીઓએ વર્ણાશ્રમધર્મોચિત પોતપોતાનાં શાસ્ત્રવિહિત કર્મો કરવાનો તે અતિ દીર્ઘસમયથયાં પરિત્યાગ કરી દીધો છે એટલું જ નહિ, કિંતુ “અસ્પૃશ્યને સ્પર્શ, અભક્ષ્યનું ભક્ષણ. અપેયનું પાન” આદિ કવલ શાસ્ત્રનિષિદ્ધ કર્મો કરવા લાગી ગયા છે; જોગી શ્રીયાજ્ઞવલ્કયે કહ્યું છે કે विहितस्याननुष्ठानानिदितस्य च सेबनात् । निग्रहाचेद्रियाणां नरः पतनमृच्छति । અર્થશાસ્ત્રવિહિત કર્મો નહિં કરવાથી, શાસ્ત્રનિષિદ્ધ કર્મો કરવાથી તથા દિને નિગ્રહમાં નહિં રાખવાથી મનુષ્યોને અધપાત અવનતિ થાય છે. શ્રી મનુમહારાજે પણ આ વિષયની પુષ્ટિમાં લખ્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) अकुर्वन्विहित कर्म निदितं च समाचरन् । प्रसन्निद्रियार्थषु प्रायश्चित्तीयते नरः ॥ અર્થશાસ્ત્રવિહિત કર્મો નહિં કરનાર, શાસ્ત્રનિંદિત કર્મો કરનાર અને વિષયોમાં આસક્તિ રાખનાર પુરૂષ પાપભાગી થાય છે. શ્રીકૃષ્ણપરમાત્માએ પણ કહ્યું છે કે यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः । न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम् ॥ અર્થ-જે પુરૂષ શાસ્ત્રવિધિને પરિત્યાગ કરી પિતાની ઈચ્છાનુસાર વર્તે છે, અર્થાત્ શાસ્ત્રનિષિદ્ધ કર્મો કરે છે જેવા કે અસ્પૃશ્યસ્પર્શ ઈત્યાદિ, તે પુરૂષ સિદ્ધિને, સુખને તેમજ ઉત્કૃષ્ટ ગતિને પામતે નથી. આ શ્રીકૃષ્ણ પરત્માનું વચન સર્વથા સત્ય જ હોય તો ગાંધીજી, અન્યદેશનેતાઓ અને તેમના અનુયાયીઓ ધર્મપર પાદપ્રક્ષેપ કરી શાસ્ત્રની આજ્ઞાઓને ભંગ કરી રહ્યા છે, તેથી તેમને ઈષ્ટસિદ્ધિ-સ્વરાજ્ય પ્રાપ્તિ, સુખ તથા ઉન્નતિ ત્રણે કાળમાં પ્રાપ્ત થવાનાંજ નથી, એ વાત નિર્વિવાદ છે. આ રીતે આપણા પરમપવિત્ર ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓ– पुण्यस्य फर्लामच्छति पुण्यं नेच्छति मानवाः । न पापफलमिच्छति पापं कुर्वति यलतः ॥ श्रीव्यासः હાકી પિકારીને ધર્માચરણરૂપી પુણ્યથી ઉત્પન્ન થનાર જે સુખ, તેનાં સાધનો દર્શાવી ગયા છે, છતાં સુખની પ્રબળ ઈચ્છા રાખો પુણ્યાચરણ નહિં કરતાં દુ:ખનાં સાધનો જે અધર્માચરણરૂપી પાપ, તેનીજ મનુષ્યો બુદ્ધિપૂર્વકજ પ્રતિ કરી રહા છે, તે પછી મનુષ્યોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૩) પરિણામે સુખ પ્રાપ્ત નહિ થતાં દુઃખજ પ્રાપ્ત થાય તેમાં કાંઈ શંકા જ નથી; અર્થાત ધર્મને પાદાક્રાંત કરી ભારતવાસી હિંદુ પ્રજાને વનમાં પણ સ્વરાજ્ય, સુખ, શાંતિ, ઉન્નતિ, નિવૃત્તિ આદિ પ્રાપ્ત થનારજ નથી, એટલું જ નહિ, કિંતુ અનેક પ્રકારની વિટંબણાઓ અને દુર્દશા ભોગવવાનો અતિ ભયંકર પ્રસંગ આવશે, એ વાત નિઃસંશય અર્થાત કે અધર્મીઓ તથા વિધમીઓના હાથથી થતાં નિષિદ્ધ કર્મોનું ફલ ધમઓને-નિરપરાધીઓને ભોગવવું પડશે, આ વિષયની પુષ્ટિમાં શ્રી વાલ્મિકિ રામાયણમાં લખ્યું છે કે खलः करोति दुर्वृत्तं नूनं फलति साधुषु । दशाननोऽहरसीतामभूद्वद्धो महोदधिः ॥ અર્થ-અધમી પાપાચરણ કરે છે અને તેનું ફળ સાધુ પુરૂષોને ભોગવવું પડે છે, રાવણે સીતાનું હરણરૂપી :દુરાચાર કર્યો અને તેનું ફળ એ આવ્યું કે સમુદ્રને બંધન પ્રાપ્ત થયું. વળી શ્રી મહાભારતમાં પણ કહ્યું છે કે यत्र धर्मा ह्यधर्मेण सत्यं यत्रानृतेन च । हन्यते प्रेक्षमाणानां हतास्ते ह्येव पूरूषाः ॥ અર્થ-જ્યાં પ્રેક્ષકોના દેખતાં અધર્મથી ધર્મને નાશ થાય છે અને અસત્યથી સત્યનો નાશ થાય છે, તે પ્રેક્ષક પુરૂષ પાપના ભાગીદાર થાય છે. માટે હાલમાં સર્વત્ર પ્રસરેલા વર્ણાશ્રમધર્મમર્યાદા છિન્ન ભિન્ન કરનાર અનાચાર સામે પ્રબલ, પ્રકટ અને પ્રચંડ વિરોધ ઉપસ્થિત કરવામાં સ્વરાજ્ય પ્રાપ્તિના મહાન પ્રલેભાનર્થી મૌન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ (૩૪) અવલંબન કરી બેસી રહેનારા ધર્માભિમાની ધર્માચાર્યો, વિદ્વાન તેમજ અન્ય સર્વ પુરૂષ શાસ્ત્રદષ્ટિએ પાપભાગી થાય છે અને તે તે અનાચારને ઉત્તેજન આપવામાં સહાયતા કરનારી વ્યક્તિઓ પણ શાસ્ત્રદષ્ટિએ પૂર્ણ પ્રત્યવાયના ભાગી છે, એ વાત નિઃસંશય છે. | મુસલમાની રાજ્ય પ્રસંગે મુસલમાન રાજાઓ તરફથી ધર્મભ્રષ્ટ કરવા માટે થયેલા અનિર્વચનીય મહાન અને ધર અત્યાચારમાંથી સુદેવવશાત્ શ્રી નાશી જવા પામેલા આપણું ધર્મચુસ્ત પૂર્વ માસના માસપર્યત હિંસક પ્રાણીઓના નિવાસવાળા ભયંકર નિર્જન અરણ્યમાં ફળ, ફુલ, પાંદડાં આદિ ઉપર પિતાનું જીવન ટકાવી રાખી, તથા તાપ, શીત, જલવૃષ્ટિઆદિ અનેક આપત્તિઓ સહન કરી, પર્વતેની ગુફાઓમાં ગુપ્ત રીતે સંતાઈ રહી પોતાના સ્વધર્મનું રક્ષણ કરી રહ્યા હતા, કિંતુ ધર્મભ્રષ્ટ થયાજ ન હતા, તેમજ વળી તેજ મુસલમાની રાજ્યના અતિ ત્રાસદાયક પ્રસંગેએ, અત્યંત ચાકચક્ય– યુકત ખગ્નની અતિ તેજસ્વી ધારાઓને પણ સુકોમળ પુષ્પની માળાઓ સમાન પોતાના કંઠમાં આનંદપુરસર આરે પણ કરી લઇ, અતિ દેદીપ્યમાન અને સુપ્રજવલિત અગ્નિના લાળ ધગધગતા અંગારાઓને પણ શીતલ ચંદન સમાન વધાવી લઈ અને ગગનતલસ્પર્શી પર્વતના ઉચ્ચ શિખરેપરથી પડવાનું પણ અતિ હર્ષ પૂર્વક સ્વીકારી લઈ, જે આપણું ધર્મચુસ્ત પૂર્વજોએ મહાત્મા શ્રીભતૃહરિ લખે છે તેમ सपदि विलयमेतु राज्यलक्ष्मीपरि पतंत्वथवा कृपाणधाराः। अपहरतुतरां शिरः कृतांतो मम तु मतिर्न मनागपैतु धर्मात् ॥ અર્થ -રાજ્યલક્ષ્મી ભલે સત્વર નાશ પામે, મારા ઉપર ભલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૫) તલવારની ધારાઓ પડે, યમરાજા ભલે મારું મસ્તક લઈ જાય, પરંતુ મારી બુદ્ધિ ધર્મમાંથી લેશમાત્ર દૂર ન ખસ; આ ન્યાયે આપણા પૂર્વજોએ પિતાના અસંખ્ય અમૂલ્ય દેહની આહૂતિઓ આપી દીધી છે, કિંતુ કદાપિલે ઘર્મભ્રષ્ટ થયા જ નથી. એવા આપણું ધર્મનિષ પૂર્વજોનાં આપણે શુદ્ધ સંતાનેએ શાસ્ત્રવિહિત ધર્મની મર્યાદાઓનું લેશમાત્ર ઉલ્લંધન નહિ કરતાં, પવિત્ર ભારતભૂમિમાં ઉત્પન્ન થયેલ હિતૈષી વ્યકિતઓના હાથથી ધમને નાશ થવા દેવામાં મન, વાણી તથા કર્મથી પન્માત્ર સહાયતા નહિ આપતાં ધર્મનો થતો નાશ અટકાવવા સારૂ સત્વર કટિબદ્ધ થવું જોઈએ; કારણકે અધર્માચરણરૂપી અવિનયનો પ્રચાર કરનાર અને કરાવનારા ક્ષત્રિય રાજા મહારાજાઓની તેમજ તેમની સમગ્ર પ્રજાની કેવી ધોર દુદર્શા થઈ છે ? તે સંબંધમાં વેન, નહુષ, પિક્વનને પુત્ર સુદાસ, સુમુખ અને નિમિઆદિ રાજાઓનાં ચરિત, શ્રીમદ્ભાગવત તથા શ્રીમહાભારતઆદિ ગ્રંથમાંથી જરૂર સવિસ્તર વાંચી જવા હું આ પુસ્તકના સુજ્ઞ વાચકવૃંદને સવિનય વિજ્ઞપ્તિ કરૂં છું; આ વિષયના સમર્થનમાં શ્રીમતુમહારાજ લખે છે કે – वेनो विनष्टोऽविनयानहुषश्चैव पार्थिवः । सुदाः पैजवनश्चैव सुमुखो निमिरेव च ॥ અર્થ –વેન, નહુષ, પિજવનને પુત્ર સુદાસ, સુમુખ અને નિમિઆદિ રાજાઓ અધર્માચરણરૂપી અવિનયથી પિતાની પ્રજા સહિત નાશ પામ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ( ૩૬ ) વળી નામદાર બ્રીટીશ સરકારના કેવળ અજ્ય રાજ્યમાં ધાર્મિક વિષયમાં કોઈ પણ પ્રકારનો બળાત્કાર તથા ત્રાસ આપણને નહિ, હોવાને લીધે, પિતપતાને ધર્મ પાળવાની સર્વને સંપૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં દેશકાલને વ્યર્થ નિમિત્તભૂત અને કલંકિત કરી આપણે પિતેજ બુદ્ધિપૂર્વક શાસ્ત્રાનષિદ્ધ આચરણમાં પ્રવિષ્ટ થઈ અધર્માચરણ કરીએ છીએ, એ કેટલું બધું ખેદજનક છે ? “ વિષમ સુધીમુલ:” છે એ ન્યાયે સ્વરાજ્યરૂપી અમૃતની પછવાડે “ અસ્પૃશ્યનો સ્પર્શ કરે,” એ અઘોર અનાચારરૂપી દારૂણ હાલાહલ વિષ રહેલું હોવાથી, જેના શરીરની શિરાએ શિરાઓમાં આપણા પૂર્વજ ઋષિમુનિઓના શુદ્ધ રકતનો પ્રબલ પ્રવાહ અપ્રતિ હત ગતિથી નિરંતર વહ્યા કરે છે, તેમજ જેમને નખથી શિખાપયત અખિલ શરીરના મેરેમમાં ધર્માભિમાનરૂપી દિવ્ય જ્યોતિ અહનિશ જાજ્વલ્યમાન થઈ રહ્યું છે, તેવા ચુસ્ત ધર્માસક્ત પુરૂષોને તેવા પ્રકારનું સ્વરાજ્ય કોઈ પણ કાળે તેમજ કોઈ પણ પ્રકારે ઈષ્ટ હોઈ શકે નહિં, એટલું જ નહિં કિંતુ કોઈ અન્ય પ્રભાવશાળી પુરૂષ “ અપેયનું પાન કરાવરાવી ” સાક્ષાત કરામલકત “મુકિત–સ્વારાજ્ય” અર્થાત “ રૈલોક્યનું આધિપત્ય ” અપાવવા સુસજ્જ થાય, તો તેવા અનાચાર કરવાથી મળનારી “મુકિત "ને પણ ઉપર દર્શાવી ગયા તેવા ચુસ્તધર્માભિમાની પુરૂષો પાદપ્રહારથીજ વધાવી લે, તેમાં કોઈપણ પ્રકારે શંકા લેવાનું કારણ છેજ નહિં; કારણ કે આપણા ધર્મરૂપી સર્વસ્વનું હરણ અથવા હનન થઈ ગયા પછી, આપણને “મુક્તિ” પણ શા ઉપયોગની હોઈ શકે ? ધર્મ રક્ષા માટે આવાજ પ્રકારની સુદઢ ભાવના સમસ્ત ભારતવાસી હિંદુપ્રજાએ ધારણ કરવી અને મહાત્મા શ્રી હરિ લખે છે તેમ– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ (૩૭) विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ અર્થ -વિવેકભ્રષ્ટ પુરૂષોને હજારે પ્રકારે નાશ થાય છે; એ ન્યાયે અનાચારની પરંપરાથી વર્ણાશ્રમધર્મમર્યાદા છિન્નભિન્ન દશાને પ્રાપ્ત થતાં મળનાર “ સ્વરાજ્ય ” ની સ્વપ્નમાં પણ ઈચ્છા રાખવી નહિ, એવી આપણે સર્વ દેશબંધુઓ પ્રતિ મારી નમ્ર પ્રાર્થના છે. શ્રીમદ્ વેદવ્યાસજીએ કહ્યું છે કેआहारनिद्राभयमैथुनं च सामान्यमेतत्पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेषो धर्मेण हीनाः पशुभिः समानाः ॥ અર્થ આહાર, નિદ્રા, ભય અને મૈથુન, એ પશુઓમાં તથા મનુષ્યોમાં સમાન છે, પરંતુ મનુષ્યમાં ધર્મ અધિક છે કે જે પશુઓમાં નથી, જેથી ધર્મ વિનાના મનુષ્યો પશુતુલ્ય ગણાય છે. આ ના ભાવાર્થ અનુસાર જેમ જેમ મનુષ્યો ધર્મ પરિત્યાગ કરતા જશે, તેમ તેમ મનુષ્યને સર્વ વ્યવહાર, પશુતુલ્ય બનતો જાય છે અને જશે, એ વાત સોંશે શાસ્ત્રસંમત હેવાથી નિઃસંશય છે અને તેમનો પુનર્જન્મ પ્રબલ પાપકર્મોના પરિપાકને લીધે પિપનિ અથવા પશુયોનિમાં થશે, એવાત નિર્વિવાદ છે; વિષ્ણુધર્મોત્તર તથા ઉમામહેશ્વર સંવાદમાં લખ્યું છે કે – श्वपाकपुल्कसादीनां कुत्सितानामचेतसाम् । कुलेषु तेऽभिजायंते ह्यधर्मोन्नतिकारकाः ॥ અર્થ:–અધર્મની ઉન્નતિ કરનારા પુરૂષોને જન્મ, કુકર્મ કરનારા તેમજ વિચારબુદ્ધિ વિનાના શ્વપાક, ચાંડાલ, પુલ્કસ આદિ અધમ યોનિમાં થાય છે. આથીજ કેટલાકને પિતાને આગામી જન્મ અંત્યજયોનિમાં થવાનું ભાવિ સૂચન થઈ રહ્યું છે. વૃદ્ધશાતાપ મુનિ પણ કહે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ (૩૮) श्वसूकरखरोष्ट्राणां गोजाविमृगपक्षिणाम् । चांडालपुकसानां च धर्महा योनिमृच्छति ॥ અર્થ ધર્મઘાતક મનુષ્યને જન્મ, કુતરાની, ભૂંડની, ગર્દભની, ઉષ્ટ્રની, બળદની, બકરાની, ઘેટાની, હરણની, પક્ષીની, ચાંડાલની અને પુક્સની ચોનિમાં થાય છે. આ વિષયનું સમર્થન છાંદોગ્ય ઉપનિષદ્દની કૃતિ પણ સર્વાશ કરે છે કે – तद्य इह रमणीयचरणा अभ्याशे। ह यत्ते रमणीयां योनिमापोरन् ब्राभ्रणयोनि वा क्षत्रिययोनि वा वैश्ययोनि वा । अथ य इह कपूयचरणा अभ्याशो ह यत्ते कपृयां योनिमापोरन् श्वयोनि वा सूकरयानि वा चंडालयोनि वा ॥ અર્થ-આ લેમાં જેઓ શાસ્ત્રવિહિત કર્માનુષ્ઠાન કરે છે, તેઓને જન્મ ઉત્તમનિ–બ્રાહ્મણોનિ, ક્ષત્રિયનિ અથવા વૈશ્યયોનિમાં થાય છે અને આ લેકમાં જેઓ શાસ્ત્રનિષિદ્ધ આચરણ કરે છે, તેઓને જન્મ અધમ પાપન-કુતરાનયોનિ, ભુંડનનિ અથવા ચાંડાલ યોનિમાં થાય છે. શ્રીમદ્દ ભગવદ્દગીતામાં પણ લખ્યું છે કે – એ શુ: પાપોન” અર્થાત્ કે જિ પાપનઃ ચુનડાભiા મયુ છે. આ પ્રમાણે ટીકા કરતાં “પના” અર્થ નીચયોનિમાં જન્મ લેનારા અંત્યજ, ચાંડાલ, પુલ્કસ, પુસ આદિ અસ્પૃશ્ય પાપી–અધમ જાતિઓ ગણાવી છે. હવે આવી અધમ પાપોનિમાં જન્મ ધારણ કરનાર “અંત્યજ, ચાંડાલ” આદિ સાથે આપણે કેવા પ્રકારને વ્યવહાર કરવો જોઈએ, તે સંબંધે શાસ્ત્રમત શું છે? તેને આપણે વિચાર કરીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ( ૩૯) कृते तु मानवा धर्मात्रेतायां गौतमाः स्मृताः । द्वापरे शंखलिखिताः कलौ पाराशराः स्मृताः ॥ અર્થ :–સત્યયુગમાં મનુસ્મૃતિ, ત્રેતાયુગમાં ગૌતમસ્મૃતિ, દ્વાપરયુગમાં શંખ તથા લિખિતસ્મૃતિ, અને કલિયુગમાં પરાશરસ્મૃતિ પ્રમાણભૂત ગણાય છે; તે। કલિયુગમાં મુખ્ય પ્રમાણભૂત મનાનારી પરાશર સ્મુતિમાંજ લખ્યું છે કેઃ— युगं युगद्वयं चैव त्रियुगं च चतुर्युगम् । चांडालसृतिकेादक्यापतितानामधः क्रमात् ॥ अतः संनिधिमात्रेण सचैल स्नानमाचरेत् । स्नात्वावलोकयेत्सूर्यमज्ञानात्स्पृशते यदि ॥ અ:-પતિતથી ચાર હાથ, રજસ્વલા સ્ત્રીથી આઠ હાથ, કૃતિકાસ્ત્રીથી બાર હાથ અને ચાંડાલ–અત્યજથી સાળ હાથ દૂર રહેવુ. ઉપરની ચાર અસ્પૃશ્ય વ્યકિતઓની માત્ર નજદીકમાંજ, સ્પર્શ ન થાય તેમ, અજાણતાં એટલે અબુદ્ધિપૂર્વક આવી જવાય, તેા પણ મનુષ્યે સચેલ સ્નાન કરવું અને અજાણતાં જો તે ચાર અસ્પૃશ્ય વ્યક્તિના પ થાય, તેા સર્ચલ સ્નાન કરી વિધિપૂર્વક સૂર્યનિરીક્ષણ કરીલેવું. स्पृष्ट्वा ताम्बुद्धिपूर्व वै सचैलं जलमाविशेत् । पंचगव्याशनं कृत्वा शुद्धयै सांतपनं चरेत् ॥ અર્થ :-બુદ્ધિપૂર્વક અર્થાત્ જાણીજોઈને એમના સ્પર્શ કરીને બાહ્યશુદ્ધિ માટે સર્ચલ જલમાં પ્રવેશ કરવા; તદન તર આભ્યંતર શુદ્ધિ માટે પંચગવ્ય પ્રાશન કરી સાંતપન વ્રત કરવું. મનુસ્મૃતિમાં પશુ લખ્યું છે કે:— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૦) दिवाकीर्तिमुदक्यां च पतितं सूतिका तथा । शवं तत्स्पृष्टिनं चैव स्पृष्ट्वा स्नानेन शुद्धयति ॥ અર્થ:-ચંડાળ, રજસ્વલા સ્ત્રી, પતિત, સુવાવડી અને શબ, આટલાને સ્પર્શ કરનારે તથા તેને સ્પર્શ કરનારે સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. અત્યંત વિસ્તાર ભયથકી અત્રસ્થલે અસ્પૃશ્યને સ્પર્શ કરવાનું સ્પષ્ટ નિષધ કરનારાં કૃતિઓનાં, મનુસ્મૃતિથી આરંભી પરાશર સ્મૃતિપર્વતની સર્વે સ્મૃતિઓનાં, પુરાણનાં, મહાભારત, રામાયણ આદિગ્રંથોના સર્વ પ્રમાણે નહિં લખતાં એટલું જુટ લખી દર્શાવું છું કે ચંડાલ આદિ અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ થત સર્વ શાસ્ત્રો તેના પ્રાયશ્ચિત્ત રૂપે સચેલ સ્નાનથીજ શુદ્ધિ થાય છે, એણુ સુસ્પષ્ટ દર્શાવે છે. ચંડાલ આદિ અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ કરી બાહ્ય તથા આત્યંતર શુદ્ધિ માટે આપણું ત્રિકાદશી ઋષીમુનિઓએ જે પ્રાયશ્ચિત્ત કરવાનું દર્શવ્યું છે, તેમાં કેવળ સ્થૂલ-ભાગ્રબુદ્ધિવાળાઓથી ન સમજાય તેવું અતિગૂઢરહસ્ય સમાએલું છે અને તે એકે અધમ પાપયોનિમાં જન્મ લેનારા ચાંડાલ આદિ અસ્પૃશ્ય વ્યકિતઓને સ્પર્શ આદિ કરવાથી તેમનું પાપ તેમની સાથે સંયોગમાં આવનાર પુરૂષમાં રીતસર ચાલીને જાય છે, આ સંબંધે ગર્ગમુનિએ કહ્યુ છે કે – संलापस्पर्श निःश्वाससहयानासनाशनात् । याजनाध्यापनाद्यौनात्पापं संक्रमते नृणाम् ॥ અર્થ:–ભાષણથી, સ્પર્શથી, નિઃશ્વાસથી, વાહનમાં સાથે બેસવાથી, સાથે ભેજન લેવાથી, યજન કરાવવાથી, અધ્યયન કરાવવાથી, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ નિ સંબંધથી પુરૂષનું થાપ બીજામાં જાય છે. શ્રીપરાશરમુનિ પણ આ વિષયની પુષટ કરે છે – आसनात् शयनाद्यानात् संभाषात सहभोजनात् । संक्रामंत हे पापानि तैलबिंदुारवांभसि ॥ અર્થ –એક આસન પર બેસવાથી, સાથે શયન કરવાથી, વાહનમાં સાથે બેસવાથી, ભાષણ કરવાથી અને સાથે ભોજન કરવાથી, જલમાં જેમ તેલનું બિંદુ સર્વત્ર પ્રસરી જાય છે, તેમ પાપ બીજામાં પ્રવેશ કરે છે; અર્થાત પાપી પુરૂષોના સમાગમમાં આવતાં તેમના શરીરનાં મલિન–પાપી પરમાણુઓ સત્વર બીજાના શરીરમાં ન દેખી શકાય તેવી રીતે પ્રવેશ કરે છે અને તેમની બુદ્ધિમાં દુષ્ટ વિચારે તથા વિકારે ઉત્પન્ન કરી તેમનું વર્તન પણ દુરાચારી બનાવી દે છે. આ વાત સત્ય છે કે અસત્ય છે, તેની દઢ પ્રતીતિ કરવા માટે કેઈએક મનુષ્ય વ્યભીચારી પુરૂષોના સમાગમમાં અમુક સમય પર્યત રહેવું અને તેમની ભાષણ આદિ અનેક ક્રિયાઓથી તે મનુષ્યના હૃદયમાં કામની દુષ્ટ વાસના અવશ્યમેવ પ્રદીપ્ત થશે, એમ તેને સ્વતઃ અનુભવપરથીજ જણાઈ આવશે. ઉત્તમ, મધ્યમ અને અધમ ગુણ સંસર્ગથીજ પ્રાપ્ત થાય છે, એના સંબંધમાં મહાત્મા શ્રીભતૃહરિએ લખ્યું છે કે – संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौकिकं जायते प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૨) અર્થ તપાવેલા લેઢાપર પડેલા જલના બિંદુનું નામ તેમજ નીશાન પણ રહેતું નથી, તેજ જલનું બિંદુ જે કમલના પાંદડા પર પડયું હોય તે તે મોતીના આકાર જેવું દીપી રહે છે અને સ્વાતી નક્ષત્રમાં જે તેજ જલનું બિંદુ છીપમાં પડ્યું હોય તે તે બિંદુ મેતી બની જાય છે, માટે ઉત્તમ, મધ્યમ અને અધમ ગુણ સંસર્ગથીજ થાય છે. અહિ જેમ અધમ તપાવેલા લોઢાના સ્પર્શમાત્રથીજ, જલના બિંદુનું નામનીશાન રહ્યું નહિ, તેમ અધમ ચાંડાલેના સ્પર્શથીજે આપણું પણ પરિણામે નામ નીશાન રહેવાનું નથી, અર્થાત કે વર્ણન શ્રમધર્મ નષ્ટપ્રાય થઈ જતાં. ધર્મપ્રાણ ભારતવર્ષ જગતના ઇતિહાસમાં માત્ર નામશેષ રહી જશે, કેમકે ધર્મને તિલાંજલિ આપી જે જે વિદેશી મહાન પ્રજાઓએ દેશન્નતિ માટે પ્રવૃત્તિ કરી છે, તે તે પ્રજાઓનું આ જગતમાં નામનીશાન રહ્યું નથી, એ અત્યંત વિચારણીય વિષય ઐતિહાસિક ગ્રંથેથી સર્વને સુવિદિત છે. મહર્ષિ શ્રીમતુમહારાજ કહે છે કે -- विद्वद्भिः सेवितः सद्भिनित्यमद्वेषरागिभिः । हृदयेनाभ्यनुज्ञातो यो धर्मस्तं निबोधत। અર્થ-વેદ તથા શાસ્ત્રને જાણનારા અને નિત્ય રાગથી રહિત. એવા ધર્મનિષ્ઠ પુછો જે ધર્મને પાળે છે અને અંતઃકરણથી જેને કલ્યાણનાં સાધન તરીકે સ્વીકાર કરે છે, તેનું નામ ધમ જાણવા અને તે ધર્મ તમે સાંભળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ (૪૩) આ રીતે શાસ્ત્રજ્ઞ, રાગદ્વેષ રહિત એવા અને યથાવિધિ શાસ્ત્રમર્યાદા પ્રમાણે વર્તન કરનારા આપણા નિષ્પાપ ધર્મનિષ્ઠ પૂર્વજો માત્ર ચાંડાલ–અંત્યજજાતિને નહિં, પરંતુ પેાતાની રજસ્વલા અથવા સૂતિકા એવી જન્મ આપનારી માતા અને ભિગનીને પણુ તેમજ મરાશૌચ દશામાં પોતાની જાતને સુદ્ધાંત સૃષ્ટિના આરંભે સત્યયુગથીજ અસ્પૃશ્ય માનતા આવ્યા છે, છતાં અસ્પૃશ્યતા માનવા મનાવવામાં તિરસ્કારની ભાવના છે, એમ શાસ્ત્રસસ્કારહીન હિંદુ પ્રજાને વ્યર્થ ભ્રમમાં નાખી અને અંત્યજોને ઉન્મત્ત ખનાવી દઇ, સમસ્ત પ્રજાજનને માત્ર નિ:સ્વાર્થવૃત્તિથીજ કેવલ પાપકાર ભાવે પોતપેાતાના ઐહિક તથા પારલૌકિક શ્રેયનાં સાધના અસાધારણ પરિશ્રમપૂર્વક શાસ્ત્રોમાં દર્શાવનારા આપણા નિર્દોષ અને પવિત્ર શાસ્ત્રપ્રણેતા ઋષિમુનિઓને સેતાન, પાખડી અને રાક્ષસ એવા ઉપનામથી શિવ ! શિવ ! ! શિવ ! ! ! વિના કારણે હપૂર્વક વધાવી લેવામાં આપણે આપણી કાર કૃતઘ્નતા અને ક્રૂરતા, બુદ્ધિની લઘુતા અને જડતા, વિચારાની વિષમતા, ક્ષુદ્રતા, નિર કુશતા અને ઉચ્છ્વ ખલતા, ચિતવૃત્તિની વિલક્ષણતા અને ઉન્મત્તતા, હૃદયની દુલતા અને ક્ષુલ્લકતા, મનની મૂઢતા અને મલિનતા તેમજ દુર્જનતા સીવાય ખીજાં શું દર્શાવી રહ્યા છીએ ? કારણકે અંત્યજ સ્પર્શથી સ્વરાન્યતા પ્રાપ્ત થયું નહિં અને કાલત્રયમાં થવાનું પણ નથી, કિંતુ આથી દિનપ્રતિદિન સમગ્ર હિંદુ પ્રજામાં વિયારભ્રષ્ટતા, આચારભ્રષ્ટતા તથા ધર્મભ્રષ્ટતા અતિ વિસ્તારમાં પ્રસરતી ગઇ, એ વાત આપણને સવને અનુભવસિદ્ધ થતી જાયછે, એ અતિ મહત્વના વિષયને આ પુસ્તકદ્રારા પ્રજાજનસમક્ષ હવે સ્પષ્ટ રીતે કાઇપણ પ્રકારના સંક્રાચવિના સખેદ નિવેદન કરી દેવામાં મને કાઇપણ રીતે દ્વેષપાત્ર નહિં ગણવા મારી સર્વને નમ્ર પ્રાર્થના છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ (૪૪) શ્રીમદ્દ ભગવદ્દગીતામાં લખ્યું છે કે – स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धि लभते नरः ॥ અર્થ:–પુરૂષ પોતપોતાના કર્મમાં નિછાવાળો થઈ સંસિદ્ધિને પામે છે. ચાંડાલ યોનિમાં જન્મ ધારણ કરી જે તે ચાંડાલ પોતપોતાનાં શાસ્ત્રવિહિત કર્મો શુદ્ધ નિષ્ઠાથી કર્યા કરે, તે તે ચાંડાલ દેહત અન્ય જન્મમાં અસત શનિ કરતાં કંઈક દરજે ઉચ્ચ એવી સત દ્રચોનિમાં તેને જન્મ થવાથી સ્પર્શ કરવાને યોગ્ય બની શકે છે, પરંતુ જે તે ચાંડાલ તેનાથી ઉચ્ચ જાતિને સ્પર્શ કરી તેને ભ્રષ્ટ બનાવવા રૂપ શાનિષિદ્ધ આચરણ કરે, તે તે ચાંડાલ દેહાંતે તે કરતાં પણ હીન યોનિમાં જન્મ લે છે. આ વિષયના સમર્થનમાં વૃદ્ધપરાશરમુનિ લખે છે કે – अमत्याप्यंत्यजो जातिमुत्कृष्टां स्पृशते यदि । देहं त्यक्ताविलंबेन हीनयोनि प्रयाति सः ॥ અર્થ અંત્યજ બુદ્ધિપૂર્વક પણ જે ઉત્તમ જાતિને સ્પર્શ કરે, તે મરણપછી તેને જન્મ સત્વર નિનિમાં થાય છે. શ્રી છાગલેયમુનિ પણ લખે છે કે अस्पृश्यः खलु चांडालः श्रेष्ठवर्ण स्पृशेदि । अज्ञानादपि लोकेऽस्मिन्प्रेत्य स्थावरतां व्रजेत् ॥ અર્થ અસ્પૃશ્ય ચાંડાલ આ લેકમાં અબુદ્ધિપૂર્વક પણ જે ઉચ્ચ વર્ણને સ્પર્શ કરે, તે તે ચાંડાલ મરણપથાત સ્થાવર નિમાં જન્મ લે છે. આ શાસ્ત્ર પ્રમાણોથી સિદ્ધ થાય છે કે અંત્યજોને ઉદ્ધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ કરવા મથી રહેલા દેશનાયકે તેમને ઉદ્ધાર કરવાને બદલે તેમની કેવલ અધોગતિ કરી રહ્યા છે. આવા પ્રકારની શાસ્ત્રીય સદ્દભાવના અત્યારે પણ હાલની અનિષ્ટ ઉશ્કેરણીઓથી લેશમાત્ર નહિ ઉશ્કેરાઈ ગયેલા તેમજ મદોન્મત્ત નહિં બની બેઠેલા અસંખ્યાત અંત્યજવર્ગમાં પ્રત્યક્ષ દષ્ટિગોચર થાય છે. વળી કેટલાએક અમારી દૃષ્ટિએ ધૃણાપાત્ર બનેલા શાસ્ત્રસંસ્કારહિન પુરૂષ ધર્મને યથાર્થ મર્મ જાણ્યા વિના એ શુષ્ક તર્ક કરે છે કે અંત્યજે આદિ હલકે ધંધો કરતા હોવાથી તેમને શાસ્ત્રકારોએ અસ્પૃશ્ય ગણ્યા છે. આ તેમનું કહેવું કેવળ મિથ્યા છે; કારણ કે જે મલિન પાપી સૂક્ષ્મ પરમાણુઓથી તેમને અદશ્ય લિંગદેહ ઘડાય છે, તે મલિન સૂક્ષ્મ પરમાણુઓ તેની આસપાસના રથલનું વાતાવરણ અનિષ્ટ અને અશુદ્ધ બનાવતું હોવાથી, તે ચાંડાલ આદિ જાતિથી દૂર રહેવાનું આપણું સૂક્ષ્મદર્શ ષિમુનિઓએ લખ્યું છે. કલિયુગમાં અસ્પૃશ્ય વ્યક્તિઓથી અમુક અમુક માપનું અંતર રાખી ચાલવાનું શ્રીપરાશરમુનિએ જે લખ્યું છે, તેનું એક બીજું કારણ એ છે કે પુરૂષોમાં શાસ્ત્રવિહિતકને લેપ થવાથી, પુણ્ય બહુજ ઓછા અંશમાં તેમનામાં હોય છે, એટલું જ નહિં કિંતુ અનાચારની પ્રવૃત્તિ અધિક હેવાથી, તેમનામાં પા૫ અધિક અંશમાં હોય છે, જેથી અસ્પૃશ્ય વ્યક્તિઓનાં મલિન સૂક્ષ્મ પરમાણુઓ તેમનામાં સત્વર પ્રવેશ કરી તેમને સશે ભ્રષ્ટ બનાવી દે છે. વળી વિશેષમાં હાલમાં પ્લેગ, કોલેરા, ઈન્ફલુએંઝા આદિ દુષ્ટ ચેપી રેગેનાં પરમાણુઓ સ્થૂલદષ્ટિએ નહિં જોઈ શકાય તેવી રીતે એક પુરૂષમાંથી બીજા પુરૂષમાં જાય છે, તે બાબતને સને વર્ષોનાં વર્ષો થયાં પ્રત્યક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થઈ રહેલ હોવાથી, તે સંબંધી વિશે ચર્ચા કરવાની આવશ્યકતા રહેતી નથી. આ વિષયની પુષ્ટિ આપણે આયુવેદ પણ કરી રહેલ છે प्रसंगाद्गात्रसंस्पर्शानिःश्वासात्सहभोजनात् । एकशय्यासनाचापि वस्त्रमाल्यानुलेपनात् ॥ कंडूकुष्ठोपदंशाश्च भूतोन्मादवणज्वराः । औपसगिकरोगाश्च संक्रामति नरानरम् ॥ અર્થ -પ્રસંગથી, શરીર સ્પર્શથી, નિઃશ્વાસથી, સહભાજનથી, એક શયામાં સુવાથી, એક આસને બેસવાથી, વસ્ત્રધારણ કરવાથી, પુષ્પમાલાથી, લેપથી ખસ, કુષ્ઠ, ઉપદંશ, ભૂતોન્માદ, વ્રણ અને જવર આદિ સંસર્ગથી થનારા રોગ એકના શરીરમાંથી બીજા ના શરીરમાં પ્રવેશ કરે છે. આ રીતે શાસ્ત્રદષ્ટિએ પાપ પણ સ્પર્શમાત્રથીજ સંક્રમણ કરે છે, એ વાત પણ આપણે નિર્વિવાદરીતે માનવી જ પડશે. યદ્યપિ સનાતનધર્મનું પ્રતિપાદન કરનારાં આપણું સર્વ શાસ્ત્રો-“અસ્પૃશ્યનો પર્શ કરવાને સુસ્પષ્ટ રીતે સર્વાશમાં નિષેધ કરે છે,” તથાપિ અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ કરવા કરાવવામાં અસદાગ્રહ રાખવે, એ માત્ર બુદ્ધિને જ ભ્રમ છે. એ વાત પણ નિઃશંકરીતે સર્વને સુવિજ્ઞાત છે કે આ નીચ પ્રવૃત્તિ આપણું સામાન્ય લેકવ્યવહારની પણ સર્જાશે વિરૂદ્ધ છે, જેથી તે સંબંધે પણ કંઈ વિશેષ ચર્ચાની આવશ્યકતા નથી. યોગી શ્રીયાજ્ઞવલ્કયે પણ કહ્યું છે કે – . अस्वार्य लोकपिदिष्ट धर्यमप्याचरेन तु ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) અથ ધર્માચરણ પણ જે કદષ્ટિએ નિંદાપાત્ર હેય, તે તે કરવું નહિં, કારણકે તે ઉત્તમ ગતિને આપતું નથી. તે પછી અધર્મા ચરણ તે સર્વાશ લેકવ્યવહાર વિરૂદ્ધ હેઈ, કરવાનું શેનુંજ હેય? નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે यद्यपि शुद्धं लोकविरुद्धं मा करणीय मा चरणीयम् ॥ અર્થ: શુદ્ધ કાર્ય પણ જે તે લેકવરૂદ્ધ હોય, તે તે કરવું નહિ તેમજ આચરવું નહિ. વળી અત્ર સ્થલે એક મહત્વની બાબત દર્શાવ વાની આજ્ઞા લઉં છું કે કાશીક્ષેત્રમાં એક દિવસે શ્રીમાન આદ્ય શંકર દાચાર્ય આન્ડિક કર્મ કરવાની ઇચ્છાથી પોતાના શિષ્યો સહિત ગંગા નદીપર જતા હતા તેવામાં – सेोऽत्यज पथि निरीक्ष्य चतुभिर्भाषणैः श्वभिरनुद्रतमारात् । गच्छ दूरमिति तं निजगाद प्रत्युवाच च स शंकरमेनम् । અર્થ–માર્ગમાં શ્રીશંકરાચાર્યે ચાર ભયાનક કુતરાઓથી ઘેરાએલા ચાંડાલને જોઈને તેમણે સ્પષ્ટ કહ્યું કે “અરે ચાંડાલ, દૂરજા.” બીશંકરાચાર્ય જેવા અદ્દત માર્ગના પ્રવર્તક તેમજ બ્રહ્મજ્ઞાની પુરૂષે પણ लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि । અર્થ-લોકસંગ્રહને વિચારીને પણ તે કર્મ કરવાનેજ યોગ્ય છે તેમજ यद्यदाचरत श्रेष्ठस्तत्तदेवेतरो जनः ॥ અર્થ:-શ્રેષ્ઠ પુરૂષ જે જે કર્મને કરે છે, તે તે કર્મજ બીજાં માણસ કરે છે;–એ ન્યાયે અર્થાત્ કે અવ્ય અજ્ઞાની પુરૂષોને-“અંત્યજે અસ્પૃશ્ય છે” એવો દષ્ટાંત બેસાડવા માટે ઉપર પ્રમાણે ચાંડાલને દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) ખસવાનું કહ્યું હતું. વળી ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં-‘અસ્પૃશ્યના સ્પર્શકરવા,” એ મહાન અધ સ્વરાજ્યપ્રાપ્તિના માર્ગમાં અનેક પ્રકારનાં વિધ્ન ઉપસ્થિત કરનાર હાવાથી કેવલ તિરસ્કારનેજ પાત્રછે. ઊપર દર્શાવી ગયા તે પ્રમાણે શાસ્ત્રપ્રમાણા, શાસ્ત્રાનુકૂલ યુક્તિ તેમજ લાકવ્યવહાર- આ ત્રણે બાબતે અસ્પૃશ્યને સ્પર્શ કરાવનારી દુરાગ્રહીપ્રવૃત્તિની કેવલ વિરૂદ્ધ હોવાથી, આ પ્રવૃત્તિને નીચ કહેવામાં આવીછે. વળી આ પ્રવૃત્તિ નીચ છે, એ ખાખત આપણે પદ્મપુરાણના શ્લોકથી સિદ્ધ કરીશું: व्रजत्यधः प्रयात्युच्चैर्नरः स्वैरेव चेष्टितैः । अधः कूपस्य खनकः ऊर्ध्वं प्रासादकारकः ॥ અથ ઃ-મનુષ્ય પોતપાતાનીજ ચેષ્ટાએથી નીચે જાયછે અથવાતા ઉંચે જાયછે, કુવાના ખાદનાર તેનાંજ કાર્યાથી નીચે જતા જાયછે અને મહેલના ચણુનાર તેનાંજ કાર્યાથી ઉંચે જતા જાયછે. આના ભાવ એવા છે કે ઉત્તમાત્તમ પ્રકારના આદર્શો છે જેના, એવા આપણા પરમપવિત્ર ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓનાં જેવાં આપણાં ચિરતા આપણે બનાવવા પ્રવૃત્તિ કરતા હોઇએ, તે આપણી પ્રવૃત્તિ ઉત્તમજ છે, એમ સ કાઈ કહી શકે; પરંતુ નીચ પાપયેાનિમાં જન્મ લેનારા અંત્યજોને ભેટી અંત્યજ બનવા બનાવવાની આપણી પ્રવૃત્તિ હોવાથી તે પ્રવૃત્તિ પૂર્ણાંશે નીચન છે, એ વાત સ ક્રાઇ વિના વિલંબે સ્ત્રીકારી લે તેમ છે. વસ્તુસ્થિતિ ઉપર પ્રમાણે સુસ્પષ્ટ રીતે વિધમાન હોવા છતાં, નિરક્ષરો તા તેમને શાસ્ત્રજ્ઞાન નહિં ન્હાવાથી અનેક પ્રકારની કુત્સિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ શંકાઓ ઉઠાવે તેમાં કાંઈ આશ્ચર્ય નથી; કિધુ વિપરીતભાવને પ્રાપ્ત થયેલા સાક્ષરે, દેશનેતાઓને અભિપ્રાયને વ્યર્થ તેમજ અસત્ય અનુમોદન આપવા તથા તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તસ્તત:શાપ્રમાણે ખોળી કાઢી સિદ્ધ કરવા લાગી ગયા છે કે હાલના દેશકાલાનુસાર જે જે વ્યવહાર તથા અનાચારોની પ્રવૃત્તિ ચાલી રહી છે, તે સંબંધે આપણું શાસ્ત્રકારે પ્રથમથી જ લખી ગયા છે, માટે તે સામે પ્રતિવાદ ઉપસ્થિત કરવો, એ કોઈપણ પ્રકારે ઉચિત નથી. કેટલાક સાક્ષરે નીચેના લેકનું પ્રમાણ આપી સિદ્ધ કરે છે કે હાલના દેશકાલમાં અસ્પૃશ્યનો સ્પર્શ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે. તેમાં કોઈપણ પ્રકારનો બાધ નથી – तीर्थे विवाहे यात्रायां संग्रामे देशविप्लवे । नगरग्रामदाहे च स्पृष्टास्पृष्टिर्न विद्यते ॥ अत्रिः અર્થ તીર્થમાં, વિવાહમાં, યાત્રામાં, સંગ્રામમાં, દેશવિપ્લવમાં, તથા નગર અથવા ગામના દાહપ્રસંગે સ્પૃસ્યાસ્પૃશ્ય દોષ મનાતા નથી. પોતપોતાની સ્વતંત્ર અને સ્વચ્છંદી કલ્પના પ્રમાણે હાલમાં “દેશવિલ્પવ” છે એમ આપદ્ધર્મ માની લઈ ઉપર લેક પ્રમાણ તરીકે શોધી કાઢી લખી દેવામાં આવ્યો છે, પરંતુ દેશવિપ્લવ”નો અર્થ– “શત્રુઓ તરફથી દેશસંહાર માટે દેશપર થતું આક્રમણહટલે”—એમ છે અને આવા ભીષણ પ્રસંગે સર્વ મનુષ્યો પિતપોતાના પ્રાણત્રાણમાટે સત્વર પોતાના દેશમાંથી ભાગી નાસી જતાં અસ્પૃશ્ય જાતિઓ સાથે અજાણે સ્પર્શ થઈ જવાનો સંભવ છે, તે તેવા આપત્રસંગે અસ્પૃયસ્પર્શદેષ મનાતો નથી; કિંતુ આવા આત્મસંગેએ પણ અસ્પૃશ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) વ્યક્તિઓને જે સાક્ષાત બુદ્ધિપૂર્વક સ્પર્શ થઈ જાય તે સ્પર્શ દોષ મનાય છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે હાલમાં “દેશવિપ્લવ નહિં હોવા છતાં સ્મૃતિપ્રમાણ આપી જનસમાજમાં ભ્રમ ઉત્પન્ન કરે, એ કઈ રીતે યુક્ત ગણાય નહિં. આવા અનિષ્ટ વિચારેને સર્વત્ર પ્રચાર કરીદેવાથી હાલમાં કોઈપણ પ્રકારને આપત્કાલ નહિં હોવા છતાં અસંખ્ય મનુષ્ય વિનાકારણ બુદ્ધિપૂર્વક અસ્પૃશ્ય વ્યક્તિઓનો સ્પર્શ કરવા લાગી ગયા છે અને તજ્જન્ય પ્રાયશ્ચિત્તના ભક્તા શાસ્ત્ર પ્રમાણે આપનારા પિતેજ છે. ઉપર દર્શાવી ગયા તે પ્રમાણે વર્તમાન સ્થિતિ એ શાસ્ત્રોક્ત રીતિથી આપદ્ધર્મ છેજ નહિં, એ વાત સ્વતઃસિદ્ધ છે. વળી કોઈએક સાક્ષરે અંગિરાસ્મૃતિનું પ્રમાણ આપી એમ સિદ્ધ કર્યું છે કે અસ્પૃશ્ય વ્યક્તિઓને સ્પર્શ થતાં આચમનથી જ શુદ્ધિ થઈ જાય છે. તે પછી दिवाकीर्तिमुदकयां च पतितं सतिका तथा । शवसंस्पर्शने चैव स्पृष्ट्वा स्नानेन शुद्धयति ॥ अगिराः અર્થ -ચાંડાલ, રજસ્વલા, પતિત, સૂતિકા તથા શબને સ્પર્શ કરીને સ્નાનથી શુદ્ધિ થાય છે. આ રીતે એકજ અંગિરા ઋષિનાં પ્રમાણુવચનમાં “વલ્લે ભાવાતદોષ” આવી જાય છે, માટે ચાંડાલ આદિ અસ્પૃશ્ય વ્યકિતઓને સ્પર્શ કરી કેવલ આચમનથી જ શુદ્ધિ. થતી નથી, પરંતુ સ્નાનથીજ શુદ્ધિ થાય છે, એ વાત નિર્વિવાદ છે. અત્રસ્થલે એ પણ દર્શાવવું પડે છે કે નામદાર બ્રીટીશ સરકાર તરફથી ધર્મવિષયમાં આપણને કોઈપણ પ્રકારનો ત્રાસ નહિ હોવાથી ઈગ્રેજી રાજ્ય મુસલમાની રાજ્ય કરતાં હજાર દર જે સારું અને નિર્ભય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ એમ સર્વ કોઈ સ્વીકારી લેશે. આગગાડીમાં હાલમાં વટાળ મનાતો નથી ઇત્યાદિ અનિષ્ટ વિચાર પ્રસરાવી મનુષ્યને ભ્રષ્ટ બનાવવાની નિંદાપાત્ર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આગગાડીમાં બેસી ઇન્દ્રિયોને નિગ્રહમાં નહિ રાખતાં દુર્વ્યસનને આધીન થઈ ઈરાની હેટેલોની ચા વિગેરે અપેયનું પાન તેમજ અભક્ષ્યનું ભક્ષણ આપણે પોતેજ બુદ્ધિપૂર્વક કરી લઈએ અને તેને મિયા આરોપ–“હાલમાં અંગ્રેજી રાજ્ય એજ મેરી આપત્તિ છે,” એમ લખી કાઢી હાલના દેશકાલ ઉપર મુકીએ, એના કરતાં બીજું શોકકારક શું હોઈ શકે? આ પુસ્તકના સુજ્ઞ વાચકવૃંદને એ પણ જણાવવાની આજ્ઞા લઉ છું કે હાલમાં પણ એવા અસંખ્ય સ્નાતક–આચારનિ પુરૂષો વિદ્યમાન છે કે જેઓ ટ્રેનમાં જલપાન સુદ્ધાંત કરતા નથી તો પછી અન્ય પેય અને ખાદ્ય પદાર્થોનું તે કહેવું જ શું??? વળી વર્તમાન સ્થિતિ એ મહાન આપત્કાલને પ્રસંગ છે, એમ સ્વતઃ માની લઈ અભક્ષ્યભક્ષણ આદિની પુષ્ટિમાં કે એક સાક્ષર નીચેનાં મનુસ્મૃતિના પ્રમાણે આપી લખે છે કે -- श्वमांसमिच्छमार्तोऽत्तुं धर्माधर्मविचक्षणः । प्राणानां परिरक्षार्थ वामदेवो न लिप्तवान् ॥ અર્થ –ધર્મને તથા અધર્મને જાણનારા વામદેવષિ સુધાથી પીડાવા લાગ્યા ત્યારે તેણે પ્રાણની રક્ષા કરવા માટે કુતરાનું માંસ ખાવાની ઈચ્છા કરી હતી, પરંતુ તેને પાપ લાગ્યું ન હતું. क्षुधार्तश्चातुमभ्यागाद्विश्वामित्रः श्वजावनीम् चंडालहस्तादादाय धर्माधर्मविचक्षणः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) અર્થ –ધર્મ તથા અધર્મને જાણવામાં કુશળ એવા વિશ્વામિત્ર જ્યારે સુધાથી પીડાવા લાગ્યા, ત્યારે તે ચાંડાળના હાથમાંથી કુતરાની જંઘા છીનવી લઈ ખાવાને તૈયાર થયા હતા. તે આ સંબંધે લખવાનું કે – अनुष्ठितं तु यदैवैमुनिभिर्यदनुष्ठितम् । नानुष्ठेयं मनुष्यैस्तदुक्तं कर्म समाचरेत् ॥ बौधायनः અર્થ –દેવોએ આચરેલું તેમજ ઋષિમુનિઓએ આચરેલું મનુખેએ કરવું નહિ; કિંતુ તેઓએ જે કહ્યું હોય તે કરવું; કારણ કે ઉગ્રતપશ્ચરણના પ્રભાવથી તે તે આપપ્રસંગોએ થઈ ગયેલ પાપનું નિવારણ કરવાનું અદ્ભુત સામર્થ તે દેવામાં તથા ઋષિમુનિઓમાં હતું અને અન્ય મનુષ્યોમાં લેશમાત્ર તે શક્તિ નહિં હેવાથી મનુષ્યોએ ત્રષિમુનિઓના આચરણનું અનુકરણ કરવું નહિં. વળી પ્રાણત્ક્રમણ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતાં ઈતસ્તતઃ અન્ન પ્રાપ્ત કરી લઈ જીવનધારણ કરી રાખવાથી ઋષિમુનિઓ પિતાનું આત્મશ્રેય તેમજ જનસમાજનું પણ અહિક તથા પારલૌકિક કલ્યાણ કરતા; કિંતુ સામાન્ય મનુષ્યનું જીવન ઉપરોક્ત રીતે ટકી રહેવાથી પોતે આચારભ્રષ્ટ બનતાં અન્ય અનેકને પણું”આચારભ્રષ્ટ બનાવે છે, જેથી સામાન્ય મનુષ્ય આપત્કાલમાં પણ આચારનો પરિત્યાગ કરજ નહિં. કારણ કે ધર્માચરણમાં આપત્કાલ એ મનુષ્યવૃત્તિની પ્રઘાન અને મુખ્ય કસોટી હોવાથી ઉત્તમ પુરૂષે આપત્કાલમાં પણ પ્રાણ&મણુપર્યત ધર્મભાવ નાને લેશમાત્ર શિથિલ થવા દેવી નહિ, આ વિષયની પુષ્ટિમાં એક સમર્થ સુભાષિતકાર લખે છે કે - " घर्ष पृष्टं पुनरपि पुनश्चंदनं चाल्गंधम् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 1 2 3 Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૩) छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुकांडम् । दग्धं दग्धं पुनरपि पुनः कांचनं कांतवर्णम् न प्राणांते प्रकृतिविकृतिर्जायते चेात्तमानाम् ॥ અર્થ :-ચંદનને પુનઃ પુન: ધસવાથી તે વિશેષ સુગધ આપતું જાયછે, શેરડીને પુન: પુન: છેદાયી તે રવાદિષ્ટ બનતી જાયછે અને સુવર્ણને પુનઃ પુનઃ અગ્નિમાં નાખવાથી તેને વ અતિ સુંદર બનતા જાયછે, આથી સિદ્ધ થાયછે કે ઉત્તમ વસ્તુઓને વારવાર આપત્કાલ પ્રાપ્ત થયા છતાં તેમની પ્રકૃતિ તે તે આપત્કસ ગાએ મરણપયંત પણ કદાપિ વિકૃતિને પ્રાપ્ત થતી નથી, એટલુંજ નહિં કિંતુ પૂર્વની પ્રકૃત દશા કરતાં ઉત્તરાત્તર અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ ધારણ કરતી જાયછે. ** . વળી દુશદશહજાર મનુષ્યેાની મેદિની વચ્ચે સનાતનધર્મનાં જાહેર ભાષણ આપનાર કોઈએક સાક્ષરે તાઃ— - करारविदेन पदारविंदं मुखारविंदे विनिवेशयंतम् ॥ : અઃ-હસ્તકમલવડે મુખમલમાં ચરણકમલને દાખલ કરતા,”– આ બાલમુકુંદના સ્વરૂપના ભાવને સૂચવનારા શ્લોકને (શ્રાદ્યને સ્થ મુલમાલીદ્-પસ્માત્માનું મુખ જે બ્રાહ્મણ તે) બ્રાહ્મણના તથા (વાં શુદ્દો અજ્ઞાયત–પરમાત્માના પાદરૂષ જેશુદ્ર ભંગી) તે ભંગીને યેાગ અથવા એકતા સૂચવવા` જાહેર- સભામાં ધટાવી દઈ શાસ્ત્રપ્રમાણાના અર્થાના અનાં કરી જનસમૂહમાં નૃથાશ્રમ ઉત્પન્ન કરી દીધાછે. વળી ગાંધીજીને બ્રાહ્મણાપ્રત્યે પરિપૂર્ણ તિરસ્કાર તથા અવમાનબુદ્ધિ હાવાથી તેમજ અત્યજ-ઢેડાએ તેમને પ્રાણથીપણુ અધિકપ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ (48) હાવાથી, “એક વૈષ્ણવ ભક્ત અંત્યજ (તે) એક નાસ્તિક બ્રાહ્મણુ કરતાં શ્રેષ્ઠ છે,” એમ શ્રીમદ્ ભાગવતપુરાણના નીચેના શ્લેાકનું પ્રમાણ આપી એક સાક્ષર સિદ્ધ કરેછે કેઃ विप्राद्विषड्गुणयुताद वंदनाभपादारविंदद्विमुखाच्छ्वपचं वरिष्ठम् । मन्ये तदर्पितमनेोवचनेहितार्थप्राणं पुनाति सकुलं न तु भूरिमानः ॥ અર્થ :--ભલે બ્રાહ્મણ જાતના અને વળી તેમાં ઉપર કહેલા(ધન, ઉત્તમકુળમાં જન્મ, રૂપ, તપ, પતિપણું. ઇંદ્ધિની નિપુણુતા, કાંતિ, પ્રતાપ, બળ, ઉદ્યમ, બુદ્ધિ અને અષ્ટાંગયેાગ) ખારગુણાથી સંપન્ન હાય, તાપણુ જે ભગવાનના ચરણારવિંછી વિમુખ હોય, તેના કરતાં જે ચાંડાળ જાતને છતાં પણ પોતાના મન, વચન, કમ', ધન અને પ્રાણને ભગવાનમાં અર્પણ કરી રહ્યો હાય, તેને શ્રેષ્ઠ માનુંછું; મકે એવે ચાંડાળ સઘળા કુળને પવિત્ર કરેછે અને ધણા ગવાળા બ્રાહ્મણ તા પેાતાને પણ પવિત્ર કરી શકતા નથી. ભક્તિનું ગૌરવ અને માહાત્મ્ય દર્શાવનાર આ વચન ભક્તશિરામણ શ્રીપ્રલ્હાદ શ્રીનૃસિંહભગવાનને પ્રચંડ કાપ શાંત કરવા સારૂ ખલેલ છે, જેને શાસ્ત્રકારો અવાદ વાક્ય માનેછે, જેથી તે કાઇપણ સ્થાને પ્રમાણભૂત ગણી શકાયજ નહિં. જે અસ્પૃશ્ય અંત્યજ જાતિને આજ સ્પૃશ્ય માનવા મનાવવાના કેટલાએક દેશનેતા ભગીરથ પ્રયત્ન કરી રહ્યાછે, તે ભારતવર્ષોંની સમસ્ત અંત્યજજાતિમાંથી એક પણ અંત્યજ વ્યક્તિ ઉપર દર્શાવેલ ગુણુવાળા અત્યજની ગણનામાં આવી શકશે ખરી ? ઉપરનું શ્લોકપ્રમાણુ આપનાર સાક્ષરસમક્ષ આ પ્રન મુકતાં તેના પ્રત્યુત્તર સુસ્પષ્ટ રીતે નકારમાંજ આવશે, એ વાત નિઃસશય છે; તેમ છતાં અંત્યજ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્પર્શ સંબધે જનસમાજને વૃથા ભ્રમમાં નાખવા જે તે પ્રમાણે લખી નાખવામાં તે તે સાક્ષરોની ઈશ્વરને ત્યાં કેટલી બધી જવાબદારી રહે છે? તેનું તેમને જ્ઞાન જ રહેતું નથી, એ પણ અત્યંત ખેદની વાત છે. શ્રીમદ્ ભાગવતપુરાણના કર્તા શ્રીવેદવ્યાસજી પોતેજ બ્રાહ્મણોની શ્રેષ્ઠતા અને મહતા માટે લખે છે કે – नन्वस्य ब्राह्मणा राजकृष्णस्य जगदात्मनः । पुनंतः पादरजसा त्रिलोकी दैवतं महत् ॥ અર્થ: હે રાજન! ગેલેક્સને પિતાના પાદરજથી પવિત્ર કરનારા બ્રાહ્મણો, વિશ્વના આત્મારૂપ આ શ્રીકૃષ્ણ પરમાત્માનું ખરેખર મહાન દૈવત છે. માટે બ્રાહ્મણ આસ્તિક હેય અથવા નાસ્તિક હોય તો પણ શ્રીકૃષ્ણનું પરમ દૈવત હેવાથી દ્વાતિશ–દેઢ કરતાં સર્વથા તથા સર્વદા શ્રેઇજ છે. વળી એક સાક્ષર તે દેશકાલાનુસાર આચાવિધિઓને તુ પ્રમાણે બદલાતા પિશાકની પેઠે બદલવાને આપણને સબંધ આપી રહ્યા છે, પણ “છી પરાઃ તાઃ” | કલિયુગમાં પરાશરસ્મૃતિમાં દર્શાવેલા આયારેનું પરિપાલન કરવું. એવી સ્પષ્ટ આપ્યા છે, કારણ કે દેશકાલાનુસાર જ પરાશરમુનિએ તે સ્મૃતિમાં આચારનું નિરૂપણ કર્યું છે, જેથી તે તે આચારને બદલવાને અધિકાર કેઈને હેઈ શકે જ નહિં. છતાં દેશકાલાનુસાર આચારવિધિઓને આપણે સ્વદે બદલતા રહીશું, તે ભવિષ્યમાં સર્વત્ર આચારભ્રષ્ટતા પ્રસરતાં પ્રસરતાં એક પ્રસંગ એવો આવશે કે જ્યારે ભારતવર્ષના ઘણાખરા ભાગોમાં મપાન, માંસShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) ભક્ષણ, વ્યભિચાર આદ ધાર અનાચારાના પ્રચાર થશે, ત્યારે મનુસ્મૃતિના પ્રમાણથી એવું પણ સિદ્ધ કરી આપના.1 સાક્ષરા દેશકાલાનુસાર નીકળી આવશે કે: न मांसभक्षणे दोषो न मये न च मैथुने ॥ અ:-માંસ ભક્ષણુ કરવામાં, મદ્યપાનકરવામાં અને વ્યભિચાર કરવામાં પાપ નથી. કાએક સાક્ષર દેશનેતા બ્રાહ્મણ અને ભગીની એકતા સિદ્ધ કરવામાં નિમ્નલિખિત શ્રીમદ્ભગવદ્દગીતાના શ્લાકનુ પ્રમાણ આપે છે કે: विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥ અર્થ :–વિદ્યાવાળા તથા વિનયવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં તથા કુતરામાં અને કુતરાને રાંધી જમનાર ચાંડાલમાં પડિતાનાનિ સમદર્શનવાળાજ હોય છે; અથાત્ કે બ્રહ્મજ્ઞાની સર્વત્ર સમ એટલે મને જોવાવાળા સ્વભાવનાજ હોય છે. આ પડિતા પશુ ‘‘સમશિનઃ” હાય છે, પરંતુ “સમવર્તન:” હાતા નથી. વળી “પંડિત” કાને કહેવા, તેનુ લક્ષણ શ્રીમદ્દભગવદ્દગીતામાંજ આપેલું છેઃ यस्य सर्वे सभारंभाः कामसंकल्पवर्जिताः । शानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥ અ:– જેનાં સર્વ કર્માં ઇચ્છાથી તથા સંકલ્પથી રહિત છે તથા જેનાં કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી ખળી ગયાં છે, તેને તત્વજ્ઞપુરૂષો પતિ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ( ૫૭) કહેછે; અને તેજ ‘‘પડતા” “સમદર્શિન:” હોઇ શકેછે, અન્ય નહિ. બ્રાહ્મણ અને ભગીની એક્તા માનનારા પુરૂષો પૈકી એકપણ પુરૂષ ઉપર દર્શાવેલ “પંડિત”ના લક્ષણની કાર્ટિમાં આવી શકશે ખરા ? આ પ્રશ્ન પણ સહજ ઉપસ્થિત થતાં તેને પ્રત્યુત્તર આપણને નકારમાંજ મળશે, એ વાત નિ:શંક છે. ઉપર દર્શાવેલ શ્લોકના પ્રમાણથી બ્રાહ્મણ અને ભગીની એકતા સિદ્ધ કરનાર “ પંડિત ” અર્થાત્ “ બ્રહ્મદર્શી પુરૂષ-સમજોદ્રામાંચનઃ ॥ “જેને માટીનું ઢે, પત્થર અને સાનુ એ સર્વે સમાન છે”–એવા રૂ. ૧૨૫૦૦૦૦૦) એક કરોડ અને પચીસ લાખ રૂપૈયા એકઠા કરવા તનતેાડ મહેનત કરે ખરા ? અર્થાત્ કે તેવા ‘પંડિત” કાલયમાં આવી કુત્સિત પ્રવૃત્તિ કરેજ નહિં. માટે જે પુરૂષ “સમદર્શી” અર્થાત્ કે “બ્રહ્મજ્ઞાની” હાયછે, તેને માટેજ ઉપરને બ્લેાક ઘટી શકેછે. ,, અત્રસ્થલે દેશકાલસંબંધે યત્કિંચિત્ નિરૂપણ કરવાની મને પૂર્ણ આવશ્યક્તા પ્રતીત થાયછે. જેમ એક મદ્યપાન કરનારનું મસ્તિષ્ક ચક્રવત્ પરિભ્રમણ કરતું હાઇને, તેને સૃષ્ટિની સર્વ વસ્તુ પરિભ્રમણ કરતી હાય એમ ભાસેછે, તત્ જે કઈ પરિવર્તન થયુંછે, તે મનુષ્યાની માનસિકવૃત્તિ દુષ્ટ વિચારાથી, દુષ્ટ આચારાથી તથા દુષ્ટ સયાગાથી અત્યંત કલુષિત થઈ જવાને લીધે તે વૃત્તિઓમાંજ પરિવર્તન થયુંછે, જેને લઇને મનુષ્યા દેશકાલ ઉપર પરિવર્તનના વૃથા આરેાપ મુકી રહ્યાછે. આપણા ત્રિકાલદર્શી ઋષિમુનિએએ મનુષ્યાની વૃત્તિએપર સંપૂર્ણ લક્ષ આપીનેજ યુગેનું નિર્માણ કર્યું છે. મહર્ષિ શ્રીમનુમહારાજે કહ્યુ છે કેઃकृतं त्रेतायुगं चैव द्वापरं कलिरेव च । राज्ञो वृतानि सर्वाणि राजा हि युगमुच्यते ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ (42) અર્થ :-સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલિયુગ, આ સર્વે યુગે રાજાની વૃત્તિ (વર્તન) ઉપર આધાર રાખેછે; કારણકે રાજાજ સારાનરસા સમયનુ કારણ છે. कलिः प्रसुप्तो भवति स जाग्रद्वापरं युगम् । कर्मस्वभ्युद्यतस्त्रेता विचरंस्तु कृतं युगम् ॥ અર્થ:–રાજા જ્યારે આળસ, અજ્ઞાન અને ઉંધમાં પેાતાનું રાજ્ય ચલાવે ત્યારે કલિયુગ જાણવા, જ્યારે સાવધાન થઈને રાજ્ય ચલાવે ત્યારે દ્વાપરયુગ જાણવા, જ્યારે પાતાનાં કાર્યોમાટે તત્પર થાય ત્યારે ત્રેતાયુગ જાણવા અને જ્યારે શાસ્ત્રાનુસાર કર્મો કરવા માંડે ત્યારે સત્યયુગ જાણવા. શ્રીમહાભારતમાં પણ સુસ્પષ્ટ લખ્યું છે કેઃ—— कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम् । इति ते संशयो माभूद्राजा कालस्य कारणम् ॥ અČ:—કાલ એ રાજાનુ કારણ છે કે રાજા એ કાલનુ કારણ છે, એમ તને શંકા થાએ નહિં, કારણ કે રાજા એજ કાલનુ કારણ છે. ઐતરેય બ્રાહ્મણમાં ઈંદ્રે શુનઃશેષને આ પ્રમાણેજ ઉપદેશ કર્યોછે. શ્રીવાલ્મિકિ રામાયણમાં પણ લખ્યું છે કે—ચવા રાજ્ઞા તથા પ્રજ્ઞા || જેવા રાજા તેવીજ પ્રજા. ઉપરનાં પ્રબલ પ્રમાણુવચનેાપરથી સિદ્ધ થાયછે કે દેશકાલને સારા અથવા નરસા બનાવવામાં રાજાથી માંડીને આપણે સર્વે પાતેજ મુખ્ય કારણભૂત થઈએ છીએ. એક સુભાષિતકાર લખે છે કે: विद्यया विनयावाप्तिः सा चेदविनयावहा । किं कुर्मः कं प्रति ब्रूमो गरदायां स्वमातरि Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૫૯) અર્થ:-વિદ્યાથી વિનયની પ્રાપ્તિ થાય છે, તથાપિ તે વિદ્યા અવિનય આપનારી થાય પછી જે પિતાની માતા પુત્રને ઝેર આપવા તત્પર થાય, તે શું કરીએ ? અને તે હકીક્ત કેની પાસે જઈ કહીએ ? આવી દશા આજકાલ આપણા સાક્ષર બંધુઓની થઈ રહી છે, માટે મેહનની મહક-મારક મુરલીના મધુરમંત્રપર મનહર તેમજ અકાંડતાંડવ કરી રહેલા આપણું સાક્ષર બંધુઓને એકજ પગભર ટકી રહેલ “ધર્મ”ને પૂર્ણ માત્રાએ એકી સાથે ટકાવી રાખવા માટે જ મમ ભેદી વચન દ્વારા સાવધાન તેમજ જાગરૂક કરવા સારૂ મારે અત્ર સ્થલે કેઈએક સુભાષિતકારના સ્પષ્ટ શબ્દોમાં લખવું પડે છે કે – साक्षरा विपरीताश्चेद्राक्षसा एव केवलम् । सरसो विपरीतश्चेत्सरसत्वं न मुंचाते ॥ અર્થ:-“સાક્ષરા” આ શબ્દને ઉલટી રીતે બોલીએ તો તે શબ્દ “રાક્ષસા:” એમજ બોલાય છે અથવા તો બીજો અર્થ–“સાક્ષર જે વિપરીત થાય છે તેઓ રાક્ષસેજ બને છે,” અર્થાત કે તેમની વિદ્વત્તાને દુરૂપયોગ કરતાં—“વિધવાવિવાહમંડન” “ નિગપ્રતિપાદન” “અવતારવાદખંડન.” “અસ્પૃશ્યસ્પર્શ પ્રતિપાદન.” “મૂર્તિપૂજનસમૂલેબૂલન” આદિ શાસ્ત્ર વિરૂદ્ધ વિષયો સિદ્ધ કરવા તત્પર બની જાય છે, અર્થાત ધર્મના રક્ષક બનવાને બદલે ધર્મના ભક્ષકજ બની જાય છે, અને “સરસ” એ શબ્દ જે વિપરીત થાય અથવા તે ઉલટી રીતે બેલાય તે તે “સરસ”નું “સરસ”જ બની રહે છે, તે જ્યાં જોઈએ ત્યાં ધર્મવિરૂદ્ધ વિચાર તેમજ આચારરૂપી પ્રચંડ દાવાનલ સર્વત્ર પ્રકટી રહેલ છે, તેવા હદયવિદારક દારૂણ સંયોગોમાં અમે અમારા સાક્ષર બંધુઓને, ધર્મShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપર કઠેર કુઠારના પ્રહારે નહિ નાખતાં, “સરસ” રૂપે બની રહેવા સવિનય નમ્ર વિજ્ઞપ્તિ કરીએ છીએ. અધમ, વિધર્મી તથા પરધર્મીઓ તરફથી થઈ રહેલા અમારા સનાતનવૈદિકધર્મઉપરનાં ભયંકર આક્રમણુપ્રસંગેએ જ્યાં અમે અમારા દેશનેતાઓ આદિ તરફથી ધર્મરક્ષણનિમિત્તે સંપૂર્ણ સહાયતાની પ્રબલ ઈચ્છા રાખીએ, ત્યાં એકલા દેશનેતાઓજ નહિં કિંતુ નગરનેતાઓ, ગ્રામનેતાઓ સમાજનેતાઓ, જ્ઞાતિનેતાઓ, કુટુંબનેતાઓ આદિ જનનાયકે ધર્મવિમુખ તેમજ ધર્મભ્રષ્ટ બનીબેસી અમારા સનાતનધર્મનું હનન કરવા પૂર્ણ પરિશ્રમ લઈ રહ્યા છે, તે પછી सस्यानि स्वयमत्ति चेद्वसुमती माता सुतं हति चेत् वेलामंबुनिधिविलंघयति चेद्भमि दहेत्पावकः । आकाशं जनमस्तके पति चेदन्नं विषं चेद्भवेत् अन्यायं कुरुते यदि क्षितिपतिः कस्तं निराधुं क्षमः॥ અર્થ-પૃથ્વી પિતેજ જે અન્ન ખાવા લાગી જાય, માતા પિતેજ જે પિતાના પુત્રને મારી નાખે, સમુદ્ર જે મર્યાદા મુકદે, અગ્નિ પિતેજ જે ભૂમિને બાળવા લાગી જાય, આકાશ જે મનુષ્યને મસ્તકપર પડે, અન્ન તેિજ વિષ બની જાય, રાજા પિતેજ જે અન્યાય કરવા લાગી જાય, તે તેને અટકાવવા કેણુ સમર્થ છે? આ રીતે એક સમર્થ સુભાષિતકાર લખે છે તેમ હાલના આવા અત્યંત ત્રાસજનક પ્રસંગેએ અમારે સાક્ષાત ચતુર્દશબ્રહ્માંડના નાયક અને નિમાયક-એવા શ્રી જગદીશ્વર સીવાય અન્ય કેનું શરણુ અને આશ્રય લેવો ? તેમજ यदा यदा हि धमस्य ग्लानिर्भवति भारत । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ( ૬ ) अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे ॥ અર્થ:- હે ભારત! નિશ્ચય જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીરને ઉત્પન્ન કરું છું અર્થાત્ અવતાર લઉં છું. સપુરૂષોનું સારી રીતે રક્ષણ કરવા માટે તથા પાપીઓને નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે હું યુગયુગને વિષે અવતાર ધારણ કરૂંછું” ગાઢ સુષ તમાં શયન કરી ગયેલા સાક્ષાત શૈક્યના અધિપતિ શ્રીકૃષ્ણ પરમાત્માને અત્યંત ઉચ્ચ આ નાદથી જાગરૂક અને સાવધાન કરી મહાભારતની સંગ્રામભૂમિ ઉપર ઉપર પ્રમાણે કરેલી પરંતુ કેવલ વિસ્મૃત થઈ ગયેલી સત્ય અને અચલ પ્રતિજ્ઞાને સત્વર યથાર્થ રીતે પરમ સાર્થક કરાવવા શ્રી જગદીશ્વર સીવાય અન્ય કોની પાસે વિદીર્ણ અને વ્ય થત હૃદયે અતિ દીનતા પૂર્વક અમારે નમ્ર અભ્યર્થના કરવી ??? કારણ કે આ વિશ્વમાં મહાન આક્રોશપૂર્વક કહેલું-ભારતવાસી હિંદુ પ્રજા માટેનું પરમકલ્યાણકારક અમારું રૂદન – ऊर्ध्ववाहविरोम्येष न च कश्चिच्छणोति मे। धर्मादर्थश्च कामश्च स किमर्थ न सेव्यते ॥ અર્થ-આ હું ઉંચા હાથ કરીને પોકાર કરું છું, પણ મારું કેાઈ સાંભળતું નથી, કે “ધર્મ થકી અર્થ અને કામ મેળવાય છે, તે પછી તે ધર્મનું શામાટે સેવન કરાતું નથી” ? એ શ્રીમદ્દવેદવ્યાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) લખેછે તેમ હર ! હર !! મહાદેવ ! ! ! કાઇ શ્રવણુપથપર લેતુંજ નથી. માટે પતનાં તાઃ સમુધ્રૂથાઃ ॥ “પરમ ઉંચાઇએ પહેાંચેલ વસ્તુને જરૂર અધઃપાત થવાનેાજ,” એ ન્યાયે આપણે અધાતિની પૂર્ણ પરાકાષ્ટાએ પહોંચી વળ્યા પહેલાં જ શુદ્ધિપર આવી જઇએ તે વધારે સારૂં, નિહતા પછી જમો મવિતવ્યતાયાઃ ॥ ભાવીનુ ખલ અપારજ હોયછે; અર્થાત્ કે ભવિષ્યમાં આપણા ઉપર અનેક પ્રકારની આપત્તિએ આવવાની હોવાથી આપણી સદ્ગુદ્ધિ કયાંથી જ થાય ? આ વિષયના સમનમાં એક સુભાષિતકાર લખે છે કેઃ— - पौलस्त्यः कथमन्यदारहरणे देोषं न विज्ञातवान् रामेणापि कथं न हेमहरिणस्यासंभवा लक्षितः । अक्षैश्वापि युधिष्ठिरेण सहसा प्राप्तो ह्यनर्थः कथम् प्रत्यासन्नविपत्तिमूढमनसां प्रायो मतिः क्षीयते ॥ न भूतपूर्वो न च केन दृष्टो हेम्नः कुरंगो न कदापि वार्ता | तथापि तृष्णा रघुनंदनस्य विनाशकाले विपरीतबुद्धिः ॥ - એ અર્થ: સંપૂર્ણ વેદજ્ઞાતા, લંકાધિપતિ, રાજા રાવણને પરસ્ત્રીનુ હરણુ કરવાથી અનિષ્ટ પરિણામજ આવે, એ વાતનું જ્ઞાન કેમ થયું ન હતું ? અયાધ્યાધિપતિ, દશરથનંદન, ઇશ્વરાવતારધા, મહારાજાધિરાજ, શ્રીરામ યદ્રજીને સુવર્ણના મૃગને સદા અસંભવજ છે, વાતનું જ્ઞાન કેમ થયું ન હતું ? તેમજ અજાતશત્રુ, ધરાજ, યુધિ ષ્ઠિરને ઘત રમવાથી સત્વર મહાન્ અનજ થાયછે, એ વાતનુ જ્ઞાન કેમ થયું ન હતું ? ઉપરના દૃષ્ટાંતાપરથી એ નિશ્ચય થાય છે કે પાસેજ આવી પહોંચેલ વિપત્તિઓને લીધે મનુષ્યાની ચિત્તવૃત્તિ મૂઢ બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ જતાં પ્રાયઃ તેઓની બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે.” “સુવર્ણમૃગ પૂર્વે થયે પણ નથી, કેઈએ જે પણ નથી તેમજ તે વિષેની કયાંઈ વાર્તા પણ નથી, છતાં શ્રી રામચંદ્રજીની સુવર્ણમૃગની પ્રાપ્તિની ઈચ્છા થતાં અનેક પ્રકારની આપત્તિઓ આવી પડી, માટે વિનાશને સમય આવવાનો થાય, ત્યારે બુદ્ધિ વિપરીતગામીજ બને છે” તેજ પ્રમાણે અધર્મમાં ધર્મભાવના રાખી તદનુસાર વર્તન કરી કરાવી સ્વરાજ્યપ્રાપ્તિ આદિ માટે ઇતરતત: દડધામ કરી રહેલા હાલના આપણ નેતાઓના સંબંધમાં બન્યું છે. જેથી હાલમાં સર્વત્ર ચાલી રહેલી સાહસિક, નિરંકુશ, ઉપૂંખલ, અધાર્મિક, નિંદ્ય તેમજ કુત્સત પ્રવૃત્તિઓને સત્વર અટકાવી દેવા આપણા નેતાઓને સર્વશક્તિમાન પ્રભુ સન્મતિ સમપણ કરે, એવી પરમાત્મા પાસે મારી નમ્ર પ્રાર્થના છે. ગાંધીજીએ કેટલીએક જાહેર સભાઓમાં ગુરૂપરંપરાપ્રાપ્ય શાસ્ત્રસંસ્કારહીન તેમના અનુયાયીઓસમેત પ્રજાજનને વ્યર્થ ભ્રમમાં નાખવા અસ્પૃશ્યતાનિવારણમાટે કંઈપણ જાતના પ્રમાણ અને આધાર વિનાના કેટલાએક કેવલ મન કલ્પિત જે ઉગારે કાઢયા છે, તેના પૂર્ણાશે પરિહારનિમિત્તે તે ભ્રમને સશે દૂર કરવા અત્રસ્થળે યત્કિંચિત રાખવાની સંપૂર્ણ આવશ્યકતા મને પ્રતીત થાય છે. ગાંધીજી કહે છે કે – “આપણને ભંગી વિગેરેને ન અડકવાની ટેવ પડી છે, વળી તેને ધર્મનું રૂપ અપાયું છે, એટલે હવે તેઓને અડકવાની ઈચ્છા થતી નથી, તેથી ગમે તે પ્રકારે આપણે આદતનું સમર્થન કરવાનું આપણને ગમે છે” આ સંબંધે લખવાનું કે ભંગીને ન અડકવાની ટેવ પડી જવાનું કારણ ગાંધીજીએ જણાવ્યું નથી. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ તેને ધર્મનું રૂપ પણ આજકાલ અપાયું નથી. એ ટેવ પડવાનું કારણ હજારો વર્ષ પૂર્વે જેમને સત્યની અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ હતી, તેમના રચેલા ધર્મગ્રંથનાં વચન ઉપરની દઢ શ્રદ્ધાને લઈને તે ટેવ પડી છે અને તે ટેવનું સમર્થન કરવું, એ કોઈ પણ રીતે નિંઘ નથી, પરંતુ ધર્મશાસ્ત્રોનાં વચનને અનાદર કરી ભંગીને સ્પર્શ કરવા કરાવવા માટે દુરાગ્રહપૂર્વક ઉપદેશ કરે, એતો અવશ્યમેવ નિંદનીય છે. ભંગીને સ્પર્શ કરે, તે અધર્મ છે, એમ ઉપદેશ કરનાર અને તેને ધર્મનું રૂપ આપનાર પણ તેજ કારૂણ્યનિધિ, સત્યપ્રિય અને અહિંસા પ્રિય મહર્ષિએજ છે. ગાંધીજી કહે છે કે – “મારી અલ્પમતિ પ્રમાણે તે ભંગીને જે મેલ ચઢે છે, તે મેલ શારીરિક છે અને તે મેલ તુરત દૂર કરી શકાય છે, પણ જેઓને અસત્ય, પાખંડ ઇત્યાદિને મેલ ચઢે છે, તે એ સૂક્ષ્મ હોય છે કે તેને કહાડજ મુશ્કેલ પડે છે, ઈત્યાદિ.” આ સંબંધે લખવાનું કે આ વિષયને નિર્ણય કરવામાં ગાંધીજી પોતાની મતિને અલ્પ માને છે, તે યથાર્થ જ છે; કારણકે આ વિષયનું તલસ્પર્શી જ્ઞાન મેળવવામાં ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓની અપાર તેમજ અગાધ બુદ્ધિજ કામ કરી શકે છે. અંત્યજઆદિના મંલિન ધંધાને અંગે અંત્યજેને શાસ્ત્રકારોએ અસ્પૃશ્ય ગણ્યા નથી, પરંતુ જન્મજન્માંતરેનાં ઘોર પાપાચરણને લીધે તેઓને નીચ પાયોનિમાં જન્મ થવાથી તેમને અસ્પૃશ્ય ગણ્યા છે, જેથી – स्नापितोऽपि बहुशो नदीजलैगर्दभः किमु हयो भवेत्वचित् ॥ . આ ન્યાયે, જેમ ગંગા આદિ નદીના પવિત્ર જલથી ગધેડાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ ( ૬૫ ) બહુબહુવાર સ્નાન કરાવવામાં આવે તો પણ તે ગધેડે ઘડો થતે જ નથી, તેમ અંત્યજ આદિ અસ્પૃશ્ય જતિ બહુ બહુ સ્નાન કરવાથી પણ સ્પર્શ કરવાને યોગ્ય થતી જ નથી. તેમજ વળી અસત્ય અને પાખંડરૂપ પાપાચરણ કરનારાને શાસ્ત્રકારોએ કાઈપણ સ્થલે અસ્પૃશ્ય ગણ્યા નથી. શસ્પર્શ તથા શસ્ત્રક્રિયા આદિ મલિન કાર્ય કરી રહ્યા પછી ડાકટરમાં કેવળ શારીરિક આગંતુક મલિનતા આવેલ હોવાથી તે મલ સ્નાનથી દુર થઈ શકે છે, તેથી શાસ્ત્રકારોએ અંત્યજોની માફક તેમને અસ્પૃશ્ય ગણ્યા નથી. ગાંધીજી કહે છે કે –“ભંગીની મલિનતા તે હાડ નથી ઘાલતી” તે આ સંબંધે લખવાનું કે પ્રબળ પાપપુજનાજ પરિપાકને લીધે અતિશ્રદ્ધ-ચાંડાલ યોનિમાં જન્મ થવાથી મલિન પાપી પરમાણુઓથી ચાંડાલ આદિ અસ્પૃશ્ય જાતિને દેહ ઘડાએલ છે, જેથી ચાંડાલ આદિની મલિનતા તેના શરીરના રસ, રૂધિર, માંસ, અસ્થિ આદિ સપ્તધાતુઓમાં ઓતપ્રોત થઈ ગએલ હોવાથી, તે મલિનતા અનેકાનેક વખત સ્નાન કરવાથી પણ નીકળી શકતી નથી, જેને પરિણામે તે ચાંડાલ મરણપર્યંત અસ્પૃશ્યજ રહે છે. પરંતુ ચાંડાલયોનિમાં જન્મ ધારણ કરી જે તે પિતપિતાનાં શાસ્ત્રવિહિત કર્મો શુદ્ધ નિષ્ઠાથી કર્યા કરે, તે તે ચાંડાલ હોત અન્ય જન્મમાં અસત શનિ કરતાં કંઈક દરજે ઉચ્ચ એવી શદ્રોનિમાં તેને જન્મ થવાથી સ્પર્શ કરવાને યોગ્ય બની શકે છે. ગાંધીજી કહે છે કે –“ભગીનો ધધો આખા જગતને ઉપકારક છે” એટલુંજ નહિં પરંતુ અમારી તે એવી દૃઢ માન્યતા છે કે શાસ્ત્રદષ્ટિએ સમગ્ર ચાતુર્વણ્ય પ્રજાને પિતપિતાને શાસ્ત્રવિહિત પંથે એજ રીતે આખા જગતને ઉપકારક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજી કહે છે કે –“અસ્પૃશ્યતાના પાપથી આપણે સામ્રાજ્યના અસ્પૃશ્ય ભંગી બન્યા છીએ એટલું જ નહિં પણ તે પાપને અંગે આપણે રેગના ભોગી બન્યા છીએ.” આ સંબંધે લખવાનું કે બ્રિટિ શ સરકાર સામે વિરોધ, સત્યાગ્રહ અને અસહકારને ઝંડો ઉઠાવવાથી તે બ્રિટિશ સરકાર આપણી તરફ તિરસ્કાર અને અવમાનની દષ્ટિએ જુએ છે, નહિં કે અસ્પૃશ્યતારૂપ ધર્મ, જેને ગાંધીજીએ કલ્પી લીધેલ પાવવી ન વળી અરવન સંર, અપેવનું પાન, મહત્વનું ભવણ આદિ અનેક ઘોર અનાચારને લીધે દૈવની પૂર્ણ અવકૃપા થતાં જલ, અન્ન, પવન, વનસ્પતિ, ઔષધિઆદિ પદાર્થો અત્યંત વિકૃત થઈ જવાથી આપણે રેગોના ભોગી બન્યા છીએ; નહિં કે અસ્પૃશ્યતારૂપ સદાયાર, જેને ગાંધીજીએ માની લીધેલ પાપથી ! ! ગાંધીજી કહે છે કે –“હું હિંદુ શાસ્ત્રોને માનનારે છું. હિંદુધર્મને અભિમાની છું.” આ સંબંધે લખવાનું કે જેમ ધર્માધર્મને નિર્ણય કરવામાં મુસલમાન કુરાનને અને ખ્રિસ્તીઓ બાઈબલને સર્વાશમાં પ્રમાણુ માને છે તેમજ હિંદુશાસ્ત્રોને માનનાર તથા હિંદુધર્મનું અભિમાન ધરાવનાર ગાંધીજીએ તથા અન્ય કોઈપણ વ્યક્તિએ હિંદુધર્મગ્રંથે-“સ્મૃતિ” આદિને ધર્મ તથા અધર્મના નિર્ણાયક પ્રમાણ માનવાંજ ઘટે છે. આ વિષયના સમર્થનમાં મનુસંહિતાના ટીકાકાર શ્રીમેઘાતિથિ કહે છે કે - ધર્મક્ષા ન લાવઃ રાàasa . અર્થ –ધર્મરૂપી પદાર્થ લૌકિક પ્રમાણેથી જાણવામાં આવતો નથી, પરંતુ એક શાસ્ત્રથીજ જાણવામાં આવે છે, તેમજ માનવધર્મ શાસ્ત્રના ટીકાકાર કુલ્લુકભટ્ટ પણ લખે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) प्रमाणांतराऽसन्निकृष्टस्य स्वर्गापवर्गादिसाधनस्य धर्मस्य शास्त्रक गम्यत्वात् ॥ અ:-સ્વ તથા અપવ આદિના સાધનરૂપ ધર્મ ક્રાપણ પ્રમાણાથી સિદ્ધ થઈ શકતેાજ નથી, માત્ર એક શાસ્ત્રપ્રમાણથીજ સિદ્ધ થઇ શકેછે. વસ્તુસ્થિતિ આ પ્રમાણે હોવા છતાં ગાંધીજી પેાતાની બુદ્ધિના પ્રભાવથી તથા કેવલ કુતર્કોવડે ધર્મશાસ્ત્રાનું અસહ્ય અપમાન કરી રહ્યાછે; કારણ કે તે સ ધ શાસ્ત્રોમાં ચાંડાલસ્પશના સથા સ્પષ્ટ નિષેધ હોવા છતાં ગાંધીજી ચાંડાલસ્પર્શીને દુરાગ્રહપૂર્ણાંક ઉપદેશે છે. વળી તેઓ “અસ્પૃશ્યતા”ને “સેતાનીયત” કહેછે, જેથી અન્ય શબ્દોમાં કહીએ તે અસ્પૃશ્યતાના ઉપદેશ કરનાર ધર્મશાસ્ત્રોના પ્રણેતા–ભગવાનશ્રીવેદવ્યાસ, મહાત્માશ્રીમનુમહારાજ, યોગીશ્વર બ્રહ્મનિષ્ઠ શ્રીયાઝવલ્ક્ય પ્રભુતિ મહિષ “શયતાન” હતા, એવા આશય સ્પષ્ટ રીતે પ્રતીત થાયછે, તે એ સંબધે લખવાનું કે ઋતંભરાપ્રજ્ઞાસમાધિમાં શ્રુતિએ તથા સ્મૃતિનું જેમને કાઇપણ પ્રકારની ભ્રાંતિ વિનાનું યથા જ્ઞાન પ્રાપ્ત થયેલ છે, તે કાનિધિ, સત્યપ્રિય તથા અહિંસાપ્રિય ઋષિમુનિઓને વારંવાર “શયતાન” કહેવા, એ દેશનેતા માટે કાઇ પણ રીતે યાગ્ય ગણાયજ નહિં. તેથી અત્ર સ્થલે પારાવાર ખેદપૂર્ણાંક વિના સાચે લખવું પડે છે કે “અસ્પૃશ્યને સ્પર્શ કરવામાં બાધ નથી”–એ પેાતાના કેવલ અસત્ય આગ્રહ–દુરાગ્રહ સિદ્ધ કરવા માટે પરમાત્માની સાક્ષાત્ આના રૂપ શ્રુતિ તેમજ સ્મૃતિની આજ્ઞાનું ઉલ્લંધન કરી–પતિ વિત્તોષતઃ રાત્રિં તૈલપિ ીતમ્ ॥ “જેને કમળા થયા હોય તે ચંદ્ર જેવા ધોળા શંખને પણ પીળાજ દેખેછે;” એ ન્યાયે તેઓ ‘શયતાનીયત”ના મિથ્યા આરાપ ખીજાઓમાં મુકી રહ્યાછે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ (૬૮) ગાંધીજી કહે છે કે-“કેટલાક વૈષ્ણવ માને છે કે હું તે વર્ણ શ્રમધર્મને લેપ કરી રહ્યો છું” તે એ સંબંધે લખવાનું કે એ વાત પૂર્ણાશે સત્ય છે, કારણ કે “પૃસ્યાસ્પૃશ્ય” એ ધર્મના મહાન અને મુખ્ય સેતુને ભંગ થવાથી આચારભ્રષ્ટ થયેલાને વિચારબુદ્ધિ નહિ હોવાને લીધે પરિણામે ક્રમે ક્રમે અસ્પૃશ્ય સાથે જલવ્યવહાર, ભેજનવ્યવહાર તેમજ લગ્નવ્યવહાર પણ શરૂ થતાં વર્ણાશ્રમધર્મને સર્વાશમાં લેપ થઈ જતાં ભારતવર્ષની અધોગતિજ થવાની, એ વાત નિઃસંશય છે; જેથી ગાંધીજી વર્ણાશ્રમધર્મને સમૂલ પ્રધ્વંસ કરવા પૂર્ણમાત્રાએ પરિશ્રમ લઈ રહ્યા છે, એમ સર્વ સુજ્ઞ પુરૂષ સહજ સ્વીકારી લેશેજ. ગાંધીજી કહે છે કે “રજસ્વલામાં રહેલી બહેનને અડી જઈએ તે તેને આપણે પાપ નથી માનતા પણ આપણે તેને અડી જઈએ તે શારીરિક શૌચના નિયમને ભંગ થયે જાણે આપણે નાહી નાંખી સ્વચ્છ થઈ લઈએ છીએ.” એ સંબંધે લખવાનું કે જે શાસ્ત્ર પ્રમાણથી રજસ્વલા બેનનો સ્પર્શ કરવામાં શૌચન ભંગ થયો મનાય છે અને તજન્ય પાપ પણ મનાય છે, તેજ શાસ્ત્ર પ્રમાણુથી ચાંડાલને સ્પર્શ કરવામાં શૌચના નિયમને ભંગ થયો મનાય છે અને તજજન્ય પાપ પણ મનાય છે. જેમ રજસ્વલા અશુચિ છે, તેમ ચાંડાલ પણ અશુચિ છે, જેથી શાસ્ત્રની આજ્ઞાનુસાર જેમ રજસ્વલા સ્ત્રીને સ્પર્શ કરી સ્નાન કરવામાં આવે છે, તેમજ ચાંડાલને સ્પર્શ કરી સ્નાન કરવું જ જોઈએ. ગાંધીજી શ્રીમદ્દભગવદ્દગીતા, શ્રીમદ્દ ભાગવત આદિ ગ્રંથે પૈકી કયા કયા ગ્રથને ધર્માધર્મના નિર્ણયમાં પ્રમાણભૂત માને છે, તે હકીક્ત ગાંધીજી જે અમને જરૂર દર્શાવવા પરિશ્રમ લેશે તે ગાંધીજીને માન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ (૬૯), કોઈપણુ ગ્રંથમાંથી હું તેમને દર્શાવી આપવા તૈયાર છું કે ચાંડાલ આદિ અસ્પૃશ્ય છે અને તેને સ્પર્શ કરવામાં પાપ પણ છે. ગાંધીજી કહે છે કે “આપણે અંત્યજોને તિરસ્કાર કરી જગતના તિરસ્કારને પાત્ર બન્યા છીએ.” આ સંબંધે લખવાનું કે ધર્મશાસ્ત્રની આજ્ઞાનુસાર આપણે અંત્યજોને અસ્પૃશ્ય માનીએ છીએ, જેથી તેમાં તિરસ્કારની ભાવનાને લેશમાત્ર અવકાશ રહેતો નથી; કારણ કે એજ રીતે આપણી રજસ્વલા માતા ચારવા ભગતી આ દિને પણ અસ્પૃશ્ય માનીએ છીએ, જેથી ગાંધીજીના મંતવ્ય પ્રમાણે તેમ કરવાથી આપણે આપણી રજસ્વલા માતા અથવા ભગિની પ્રત્યે તિરસ્કારની ભાવના રાખીએ છીએ, એમ કોઈપણ કહી શકે નહિં. કિંતુ મૌલાના મહમદ અલ્લીએ જેમ એક ધર્મનિષ્ઠ અધમ મુસલમાન કરતાં સ્વધર્મથી ચલાયમાન થયેલ ગાંધીજીને હલકા ગણ્યા છે, તે જ રીતે હાલમાં આપણે હિંદુ પ્રજા સ્વરાજ્યપ્રાપ્તિ આદિના મહાન પ્રલેભનથી સ્વધર્મભ્રષ્ટ થયેલ હોવાથી જગતની દષ્ટિએ તિરસ્કારને પાત્ર બન્યા છીએ અને હજીપણ વિશેષ બનતા જઈશું, એ વાત સર્વ કઈ સહજ સ્વીકારી લે તેવી છે. ગાંધીજી કહે છે કે “અસ્પૃશ્યતાને બુદ્ધિ પ્રહણ કરી શકતી નથી.” આ સંબંધે લખવાનું કે આ તેમનું કથન અક્ષરશ: સર્વાશમાં સત્ય છે; કારણ કે “અસ્પૃશ્યતા” એ ધાર્મિક અતિ સૂક્ષ્મ વિષય હેવાથી જે ધર્મ, વિષયમાં ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓની બુદ્ધિ પણ મહાન કષ્ટ કરીને પ્રવેશ કરી શકી છે, તે પછી ધર્મ જેવા ગહન અને ગૂઢ વિષયમાં ગાંધીજીની બુદ્ધિ તે કયાંથીજ પ્રવેશ કરી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ (૯૦) ગાંધીજી કહે છે કે –“અસ્પૃશ્યતા અહિંસાને વિરોધી ધર્મ છે” આ સબંધે લખવાનું કે અસ્પૃશ્યતા એજે અહિંસાનો વિરોધી ધર્મ હત, તે જે ત્રિકાલદર્શ ઋષિમુનિઓએ પિતાનું સમગ્ર જીવન અહિમામય રીતિથી વ્યતીત કર્યું છે, તે મહર્ષિઓ કદાપિ કાલે અસ્પૃશ્યને સ્પર્શ કરવાને સ્પષ્ટ નિષેધ કરતજ નહિં; વળી ગાંધીજીએ મુસલમાન સાથે તેમજ અંત્યજ સાથે ભોજન વ્યવહાર શરૂ કરી, જે હિંદુધર્મનું અપમાન કર્યું છે, તે “હિંદુધર્મને હું અભિમાની છું અને હિંદુશાસ્ત્રોને હું માનનારે છું, ” એમ કહી ધર્માધર્મને નિર્ણય કરવા કટિબદ્ધ થાય તેમજ જે ઋષિમુનિઓએ વેગ, સમાધિ, ઉગ્રતપશ્ચર્યા આદિ અનેક પ્રકારનાં દારૂણ પરિશ્રમ તથા ઘેર કષ્ટો કેવળ નિઃસ્વાર્થવૃત્તિથી જ વેડી લેકકલ્યાણને અર્થે ધર્મશાસ્ત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ તથા અતિશુક-ચાંડાલ આદિના ઉદ્ધાર માટે પોતપોતાની જાતિવિહિત કર્માનુકાનદ્વારા અસંખ્ય ઉપાયે દર્શાવ્યા છે, તે કરૂણાસાગર હિંદુધર્મશાસ્ત્રોના પ્રણેતાઓ ઋષિમુનિઓને શયતાન કહી અધર્મને ધર્મ મનાવે, એનાથી બીજું ખેદમૂલક, આશ્ચર્યજનક, મર્મવેધક તેમજ હૃદયભેદક શું હોઈ શકે ? ગાંધીજી ને જન્મ એક ચુસ્ત વૈષ્ણવકુટુંબમાં હોવા છતાં તેઓએ + માંસભક્ષણ તથા ૪ ઈંડાનું સેવન કર્યું છે, તેથી તેમના સમગ્ર વૈષ્ણવકુટુંબને એ એક ભારેમાં ભારે અપકીર્તિ તથા લાંછન લાગ્યું છે, એ વાત સહેજે સૌ કોઈ સ્વીકારી લે તેમાં કાંઈ વિસ્મય નથી. આથી ગાંધીજીને શ્રીકૃસિંહ મેતા આદિની ઉપમા આપનાર તથા મહાત્મા–એ ઉપનામ આપનાર પુરૂષો સંપૂર્ણ + આત્મકથાનું પ્રક. ૪૦ આત્મકથાનું પૃષ્ઠ. ૯૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) રીતે પાપના ભાગી બને છે, અમે અત્ર સ્થળે હું વિનાસકેચે સ્પષ્ટ લખી દર્શાવું છું. ગાંધીજી કહે છે કે:-“વર્ણાશ્રમધર્મમાં ઉચ્ચનીચ ભાવનાને અવકાશ નથી” તે એ સંબંધે લખવાનું કે રાજાપ્રજાપિતાપુત્ર પતિ પત્ની, માતાદુહિતા, સેવ્યસેવક, પૂજ્યપૂજક, ઉપાસ્યઉપાસક આદિના પરસ્પરનો સ્વાભાવિક ઉચ્ચનીચ ભેર તેજ બાહ્ય ક્ષત્રિય કરતાં, ક્ષત્રિય વૈશ્ય કરતાં, વૈશ્ય શદ્ર કરતાં અને શુદ્ર અતિશુદ્ર અર્થાત ચાંડાલ આદિ કરતાં ઉચ્ચ હેવાથી આ પણ ઉચ્ચનીચ ભેદ પિતાપિતાનાં સત અથવા અસત કર્મોનુસાર દૈવથીજ નિર્માણ થયેલ છે, જેને કોઈપણ મનુષ્ય વ્યકિત તે શું પણ બ્રહ્માદિ દેવ પણ અન્યથા કરવા સમર્થ નથી અને આ ઉચ્ચનીચ ભેદ સૃષ્ટિના આદિકાલથી તે પ્રલય પર્વત રહેવાને જ ગાંધીજી કહે છે કે “હિંદુઓ પણ જે પોતાના ઉદાત્ત અને ઉજ્જવલ ધર્મને આ અસ્પૃશ્યભાવનાના કલંકથી છોડવી ન લેતાં આમને આમ કલંકિત રાખશે તે તેઓ કદિપણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહિં;” તે સંબંધે લખવાનું કે ભારતવર્ષનો સમસ્ત ધર્માભિમાની પ્રજા આવા અધમપ્રકારથી પ્રાપ્ત થનારી સ્વતંત્રતાની ત્રણ કાલમાં પણ ઈચ્છા કરે નહિ, એટલું જ નહિ પરંતુ આ રીતે મળનાર સાક્ષાત્ વૈકુંઠપદ કિવા મોક્ષપદની પણ ત્રણે કાલમાં ઈચ્છા કરે નહિં. વળી અસ્પૃશ્યતાનિવારણ માટે અતિ ડહાપણુ ભરેલી એક મોટી સંગીન દલીલથી શાસ્ત્રોનાં નામે ગાંધીજી પોતે હાકી પોકારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ). કહે છે કે –“બ્રાહ્મણ અને ભંગી વચ્ચે ભેદ ન હોય, બંનેને આત્મા છે, બંનેને પાંચ ઇકિય છે, બંનેને આહાર નિદ્રાદિ સામાન્ય છે;” તે એ સંબંધે લખવાનું કે એજ રીતે અમે ગાંધીજીને પ્રશ્ન પુછીએ છીએ કે:-“માતા અને પરણેલી સ્ત્રીને પણ આત્મા, ઈદ્રિયે આદિસમાન છે, છતાં પિતાની માતા અને પોતાની પરણેલી સ્ત્રી બંને એકજ છે, એમ કેમ કહી શકાય ? અમે તે એમજ માનીએ છીએ કે બુદ્ધિવિનાનો મનુષ્ય પણ એમ નહિંજ કહીશકે. - સ્વામી દયાનંદ તથા એનબીસાંટ આદિ વ્યકિતઓએ અંત્યદ્ધાર માટે અનેક પ્રકારની કુપ્રવૃત્તિઓ કરી ભોળી હિંદુપ્રજાના હૃદયમાં કુસંસ્કારે નાખ્યા હતા અને તે કુસંસ્કારેની ગાંધીજી તરફથી પૂર્ણાશે યોગ્ય પોષણ મળ્યું એટલું જ નહિં પણ તેઓ અંત્યજોદ્ધાર માટેના તીવ્ર જવલનપૂર્વક અંત્યજયોનિમાં જન્મ લેવા તત્પર થઈગયા અર્થાત કે અંત્યજેને પૃશ્ય ગણી સત્વર ઉચ્ચસ્થાને મુકી દેવા તૈયાર થયા છે, કે જે કાર્ય કરવાને સાક્ષાત્ શ્રી જગદીશ્વર પણ પોતે કેવલ કર્મફલદાતાજ હોવાથી અસમર્થ છે. અનાચારપરાયણ જનસમુદાયને આ અનાચાર પણ તેજ હેવાથી તેઓએ ધારાસભાને બહિષ્કાર, રંટીયા પ્રવૃત્તિ, ખાદી પ્રચાર, વિદેશી વસ્ત્રોને બાળી નાંખવા, અદાલતે, સ્કુલે તથા કેલેજેને પરિત્યાગ ઇત્યાદિ ગાંધીજીનાં કેવલ કલ્પિત મંતવ્યોને સ્વીકાર નહિં કરતાં ગાંધીજીના અંત્યજસ્પર્શની વાત સત્વર હસ્તગત કરી લીધી એટલુંજ નહિં કિંતુ હાલમાં તેજ અત્યજસ્પર્શના દુષ્ટ વાતાવરણે અંત્યજોને પવિત્ર હિંદુ મંદિરમાં ઘુસાડવા તથા અંત્યજસ્પર્શથી જલાશયો અપવિત્ર બનાવવા આદિનું અતિ ભયંકર ઉન્માદનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પરિણામે હિંદુજનસમાજમાં પરસ્પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩) વૈમનસ્ય, વિરોધ વિદેપ શરુતા, કલહ, કલેશ, અશાંતિ તેમજ મહાન લોભ આદિને પ્રચાર થતાં થતાં માહોમાંહેને દારૂણ યુદ્ધપ્રસંગે રૂધિરની નદીઓ વહેવાને અતિ ત્રાસદાયક ભીષણ પ્રસંગ જરૂર પ્રાત થશે, એ અતિ મહત્વના મનનીય નિષયપર, અંત્યજસ્પર્શથી નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ છે બુદ્ધિ જેઓની, એવા ગાંધીજી, માલવીયાજી પ્રભૂતિ દેશનેતાઓનું ખાસ ધ્યાન ખેંચવાની હું પ્રબલ ઈચ્છા રાખું છું. અસ્પૃશ્યતાની ભાવના હિંદશાસ્ત્રોમાં ઓતપ્રોત થઈ રહેલી છે. એ હકીક્ત ગાંધીજીને માન્ય એવા કોઈપણ હિંદુશાસ્ત્રમાંથી સિદ્ધ કરી આપવા મેં ગાંધીજીને “ગુજરાતી સમાચાર પત્રમાં ત્રણવાર જાહેર આહ્વાન આપ્યું હતું, પરંતુ તેમના તરફથી પ્રત્યુત્તર નહિં મળતાં ચતુર્થ આવ્હાન ભાવનગર મુકામે નીચે પ્રમાણે આપ્યું હતું - | ૐ તતપરમારને નમઃ | તો ધર્મરતતો ગયઃ ગાંધીજીપ્રતિ ચતુર્થ આવહાન. ગાંધીજી: શ્રી સનાતનધર્મસંરક્ષક “ગુજરાતી” પત્રના તા. ૨૬-૬–૨૧ના, તા. ૬-૧૧-૨૧ ના તેમજ તા. ૨૮-૧૨-૨૪ ના અંકોમાં પૃસ્યાસ્પૃશ્ય સંબંધે તમારી પ્રતિ મારા તરફથી અપાયેલ પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય આવ્હાનોને પ્રત્યુત્તર તમારી તરફથી મને મળેલ નહિં હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ વિરહમાં અને (૭૪) ભારતવર્ષ, બ્રહ્મદેશ, આફ્રિકા આદિ અન્ય સ્થળેએ નિવાસ કરનાર સનાતનીઓ તરફથી મારાપર સ્પસ્યાસ્પૃશ્ય સંબંધે કંઈ લેખ લખવા અનેક પત્રો આવતાં તા. ૬-૬-ર૩, તા. ૧૩-૬-૨૩, તા. ૨૦-૬-૨૩ તથા તા. ર૭–૬–૨૩ ના “ ગુજરાતી ” પત્રના અંકોમાં પૃથઋષિા એ નામે એક લેખ કાશીમાં મળેલી “હિંદુમહાસભા ના ઠરાવ વિરૂદ્ધ તા. ૨૫––૧૨––૧૯૨૩ ના “ગુજરાતી” પત્રના અંકમાં વિષિષનાવલિન એ નામે એક લેખ, તા. ૧૫-૩-૨૪ ના સાંજ વર્તમાનના અંકમાં અસ્પૃશ્યતાનિવારણ માટે તમારા કલ્પિત મતવ્યો વિરૂદ્ધ તા. ૧૧-૫-૧૯૨૪ ના “ ગુજરાતી ” પત્રના અંકમાં સહયતા પી એ નામે લેખ એ રીતે અન્ય અનેક વર્તમાનપત્રોમાં તેમજ માસિક પત્રોમાં અસ્પૃશ્યતાસિદ્ધિ માટે અનેક લેખો ઇશ્વરપ્રેરણ થતાં પરમાત્મકૃપાથી મેં યથામતિ લખ્યા છે જેના ખંડન અથવા પ્રતિવાદરૂપે કોઈપણ લેખ અદ્યાપિપર્યત કેાઈ સાક્ષર તેમજ નિરક્ષર તરફથી પ્રસિદ્ધિમાં આવેલ નથી અને એથી જ અમારા સનાતન વૈદિકધર્મને સર્વાશમાં વિજય છે અને પરિણામે તમારે પરાજય છે, એમ અમેને સુસ્પષ્ટ સૂચન થાય છે, કારણકે આજરીતે બુદ્ધ, ચાર્વાક આદિના અનેક નાસ્તિક મતમતાંતરે સમૂલભૂલન દશાને પ્રાપ્ત થયા છે. સાંપ્રત સમયમાં તમે કાઠીયાવાડ રાજકીય પરિષ૬ના કાર્યપ્રસંગે ભાવનગર આવ્યા છે. આ પ્રસંગ શાસ્ત્રચર્ચામાટે અતિ ઉત્તમ અને અનુકૂલ છે. આથી તમારી પ્રતિ ચતુર્થ આહાન સકારણ મુકવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com નામે છે. મનના Page #85 -------------------------------------------------------------------------- ________________ (૭૫) પરિપૂર્ણ આવશ્યક્તા અને પ્રતીત થાય છે કે આ નગર ધર્મધુરંધર રાજા મહારાજાઓની એક પવિત્ર ભૂમિ હોવાથી, આ નગરમાં આસ્તિક ભૂદેવોની સંખ્યા અધિક હોવાથી તેમજ આચારશીલ વૈષ્ણવોની સંખ્યા પણ અધિક હોવાથી પૃ ચ્છરય સંબંધે તમોને તેમજ તમારા અનુયાયીઓને થયેલ વ્યાહ તથા ભ્રમ દૂર કરવા માટે સનાતનધર્માભિમાની સમગ્ર પ્રજાની એક જાહેર સભા ઈશ્વરપ્રેરણાથી અત્ર સ્થલે ભરવા માટે દઢ વિચાર છે. કારણકે તા. ૧૨–૬–૧૯૨૧ ના કાકીઆવાડ ટાઈમ્સના અંકમાંના તમારા જ શબ્દો હું તમારી સન્મુખ મુકું છું કે-“ આપણે અંત્યજને ન અડવું એવું ધર્મમાં ધુસાડી દીધું છે. હું એને હિંદુ ધર્મ ન કહી શકું પણ આ પાખંડ ધર્મ રાક્ષસી ધર્મ છે એમ માનું છું. અમારી ભગવદ્દગીતાઓ અને બીજાં ધમ પુસ્તકે અમને આવો ધર્મ કયાંય પણ શીખવતાં નથી, તમને હું આવા રાક્ષસી ધર્મમાંથી વેગળા રહેવા વિનંતિ કરું છુ.” વળી “શી આશા એ” એ મથાળાવાળા ‘નવજીવન’ના અંકમાં તમેં લખ્યું છે કે – હિંદુધર્મમાં અસ્પૃશ્યતા નથી, જે ધર્મમાં અસ્પૃશ્યતા હોય તે ધર્મ નથી પણ અધર્મ છે. ” આ પ્રમાણે “ હિંદુધર્મમાં અસ્પૃશ્યતા નથી ” તથા “આપણે અંત્યજને ન અડવુ એવું ધર્મમાં ઘુસાડી દીધું છે,” એવું કેવલ હડહડતું અસત્ય પ્રકટ કરી તેમજ ધર્મ તથા અધર્મની કપિલ કલ્પિત વ્યાખ્યાઓ ઘડી કાઢી અંધપરંપરાન્યાયે તેમજ મતાનુગતિન્યાયે ચાલનારી ગુરુપરંપરાપ્રાપ્યશાસ્ત્રસંસ્કારહીને ભળી હીંદપ્રજાને તમે વ્યર્થ ભ્રમપાશમાં નાખી રહ્યા છે, વળી “મેં ધર્મનાં શાસ્ત્રો જોયાં છે” એમ પણ તમેં લખે છે, તે તમે કયાં માં ધર્મશાસ્ત્રો જોયાં છે તે પણ લખી દર્શાવશે. જેથી જાહેર સભામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ( ૭૬ ) શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, મહાભારત, રામાયણ, શ્રીમદ્ભાગવત આદિ તમને માન્ય એવા કોઈપણ શાસ્ત્રગ્રંથમાંથી જ અસ્પૃશ્યતા ” હું તમોને સિદ્ધ કરી આપીશ તેમજ ધર્મશાસ્ત્રનાં અસંખ્ય પ્રમાણેથી, શાસ્ત્રાનુકૂલ અનેક યુકિતપ્રયુકિતઓથી તેમજ લેકવ્યવહારથી “અસ્પૃશ્યને સ્પર્શ કરવો એ સવશમાં નિષિદ્ધ અને નિન્દ્રિત છે એટલું જ નહિ કિન્તુ સ્વરાજ્યપ્રાપ્તિના માર્ગમાં પણ મહાન વિનરૂપ છે, જેથી અસ્પૃશ્યને સ્પર્શ કરવામાં પાપ તથા અનર્થ છે, એ અતિ મહત્વને વિષય પણ હું તમારી તથા સમસ્ત સભાસમક્ષ તમારા મનના સંતોપૂર્વક ઈશ્વરના અનુગ્રહવશાત નિર્વિવાદરીતે સિદ્ધ કરી આપીશ. આવી શાસ્ત્રવિરૂદ્ધ અનેક અધાર્મિક પ્રવૃત્તિઓ વડે પરમાત્મસ્વરૂપ ધર્મભગવાનની કતલ ચલાવી ભારતવાસી પ્રજાની તો શાસ્ત્રદૃષ્ટિએ અધોગતિ તથા દુર્દર્શા કરી રહ્યા છે. આ વિષયને સમર્થનમાં તે તમારી દૃષ્ટિએ રાક્ષસ, પાખંડી તેમજ શયતાન કરેલા અમારા પરમ પવિત્ર ત્રિકાલદશી ઋષિમુનિઓનાં જ વચને અમારે પ્રમાણ તરીકે લખવાં રહે છે-શ્રીમદ્ વેદવ્યાસ લખે છે કે – अप्रामाण्यं च वेदानां शास्त्राणां चाभिलंघनम् । अव्यवस्था च सर्वत्र तद्वैनाशनमात्मनः ॥ વદોને પ્રમાણુતરીકે નહિં માનવા, શાસ્ત્રમર્યાદાઓનું ઉલ્લંઘન કરવું અને સર્વ સ્થાને કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હેવી આ સર્વે પોતાના નાશનાં કારણે છે. શ્રીવસિમુનિ પણ લખે છે કે – अप्रामाण्यं च वेदानामार्षाणां चैव कुत्सनम् । अव्यवस्था च सर्वत्र पतन्नाशनमात्मनः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ( ૭૭ ) વેદોનું અપ્રમાણપË, ઋષિમુનિપ્રોકત વચનેાની નિંદા અને સસ્થાને અવ્યવસ્થા આ સર્વે પેાતાનાં નાશનાં કારણેા છે. વર્તમાન દુષ્ટ, દુધટ તથા દુસ્તર સમયમાં જનસમાજની સ્થિતિ ઉપરનાં ઋષિમુનિપ્રોકત પ્રમાણવચનેાના આપણને યથા સાક્ષાત્કાર કરાવી રહી છે જેથી ભારતવાસી હિંદુ પ્રજાને ઉપર દર્શાવેલ શાસ્ત્રવચનાનુસાર થતા નાશ અટકાવવા માટે ઉપરોક્ત આશ્વાનને તમા અત્યંત હપૂર્વક વિના વિલએ સ્વીકારી લઇ તેને ચેાગ્ય લિખિત પ્રત્યુત્તર દિન એકમાં સત્વર આપશે। એવી આશા છે, કારણ કે આ રીતે ધર્મની હાની અને ક્રમે ક્રમે અધર્મીની વૃદ્ધિ થતાં પ્રજાને બહુ બહુ દારૂણ દુ:ખ સહન કરવું પડેછે. મનુમહારાજે સ્પષ્ટ લખ્યું છે કેઃ धर्म एव हतो हंति धर्मो रक्षति रक्षितः । तस्माद्धर्मो न हंतव्यो मानो धर्मो हतोऽवधीत् ॥ ધને જો આપણે હણીએ તે તે ખચીત આપણને હણે છે અને ધર્મનું જો આપણે રક્ષણ કરીએ તે તે આપણું રક્ષણ કરે છે માટે હણેલા ધર્માં અમારા નાશ ન કરે, એમ જાણીને ધને! નારા કરવા નહિં. नाधर्मवरित लोके सद्यः फलति गौरिख । शनैरावर्तमानस्तु कर्तुर्मूलानि कृन्तति ॥ ભૂમિમાં વાવેલુ બીજ જેવી રીતે તત્કાલ ફળ આપતું નથી તેવી રીતે આ જગતમાં અધમ પણ તે કરતાંની સાથેજ ફળ આપતા નથી કિંતુ જેમ ખીજ ધીરે ધીરે અંકુરરૂપ થઈને ફાલે છે અને પછી ફળ આપેછે તેમ અધ પણ ધીરે ધીરે વૃદ્ધિ પામીને અધમ કરનારનાં મૂળને કાપી નાંખે છે. શ્રીમવેદવ્યાસ લખે છે કેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ (૭૮) माधर्मः खड्गमुद्यम्य शिरः कृतति कस्यचित् । अधर्मबलमेतावद्विपरीतार्थदर्शनम् ॥ અધર્મ તરવાર ઉગામીને કેાઇનું મસ્તક કાપતે નથી, અધર્મનું એવું બળ છે કે અધર્માચરણ કરવાથી સર્વત્ર વિપરીતાર્થ જ દૃષ્ટિગોચર થાય છે. દષ્ટાન્ત તરીકે તમારા તથા તમારાજ અનુયાયી દેશનેતાઓના અભિપ્રાયોમાં પરસ્પર મહાન મતભેદ, હીંદુ મુસલમાનનું એક્ય સાધતાં લાખ હીંદુઓને મુસલમાનોના હાથથી સંહાર તથા દેવમંદિરોને નાશ, અધર્મ માર્ગથી ચાલીશ લાખ અંત્યજોને સ્વપક્ષમાં લઈ મિત્રરૂપ બનાથતાં ચોવીસ કરોડ ચુસ્ત સનાતનીઓનું વિરૂદ્ધ પક્ષમાં ખડા થઈ જઈ કટ્ટા શત્રુરૂપ બનવું, વિદેશી કાપડને બહિષ્કાર કરી સર્વત્ર ખાદી પ્રચારના પ્રયાસમાં તે બંને પ્રકારની કાર્યસિદ્ધિ તે થઈ નહિ, કિંતુ આપણું અને આપણાજ લાખો હિંદુ કાપડના વ્યાપારી ભાઈઓની પેઢીઓની પાયમાલી થવી ઈત્યાદિ ઈત્યાદિ. આ રીતે અસ્પૃશ્યસ્પર્શથી વિવેકબુદ્ધિ કેવલ નષ્ટભ્રષ્ટ થઈ જતાં પરોપકારક જીવન વ્યતીત કરનાર નિર્દોષ ત્રિકાલદર્શી ઋષિમુનિઓને શયતાન કહી તેમજ હિંદુઓના પવિત્ર મંદિરમાં અંત્યજોને ઘુસાડવા અને હિંદુઓના પવિત્ર જલાશને અંત્યજત્પર્શથી અપવિત્ર બનાવવા ઈત્યાદિ શાસ્ત્રવિરૂદ્ધ ઘેર અનાચારને સંપૂર્ણ ઉત્તેજન આપી, ગાંધીજી પિતે કાયિક, વાચિક તથા માનસિક હિંસાધારા લાખો તથા કરોડો ધર્માભિમાની હિંદુઓની પવિત્ર લાગણીને પારાવાર રીતે અસહ્ય દુઃખ આપી રહેલ છે, જેને સાક્ષી કેવલ અંતર્યામી જગદીશ્વર પિોતે જ છે. તેથી ભારતવર્ષની સમસ્ત પ્રજાની જાહેર જાણ માટે અત્ર સ્થલે સ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) લખવાની જરૂર પડે છે કે ગાંધીજી પોતેજ અહિંસાત્મક વ્રતનું સેવન કરી રહ્યા છે, તે નિર્વિવાદ રીતે સર્વાશમાં મિથ્યાજ છે. વળી સર્વ મનુષ્યાએ આવી અધર્મની પ્રવૃત્તિ જ્યાં થતી હાય ત્યાં તેને નિરોધ કરવાના યથાશક્તિ તેમજ યથાસાધ્ય પ્રયાસ કરવાજ જોએ, નહિં તેા તેએ પાપભાગી બને છે એવી અમારા ઋષિમુનિઓની અમને સ્પષ્ટ આજ્ઞા છે; શ્રીમનૢ વેદવ્યાસજી લખે છે કેઃ— यत्र धर्मो ह्यधर्मेण सत्यं यत्रानृतेन च । हन्यते प्रेक्षमाणानां हतास्ते ह्येवं पूरुषाः ॥ જે પુરૂષોની સમક્ષ જ્યાં અધથી ધર્મના નાશ થાય છે અને અસત્યથી સત્યને નાશ થાય છે, તે પ્રેક્ષક પુરૂષા પાપના ભાગીદાર થાય છે, તે આ પાપપ્રક્તિમાંથી મુક્ત થવા માટે તેમજ વ્યાસ ભગવાન લખે છે કે: धर्मे विनश्यमानं हि यो न रक्षेत्स धर्महा ॥ ,, ઃ વિનાશ પામતા જતા ધર્મની રક્ષા કરવા જે પુરૂષ પ્રયત્ન કરતા નથી, તે પુરૂષ ધર્મ ધાતક ” કહેવાય છે; તેા આ ધર્મવિધાતક”ના મહાન દોષમાંથી મુક્ત થવા માટે ઉપરની પ્રવ્રુ'ત્ત મેં આરંભી છે, નહિં કે કાપણ પ્રકારના દ્વેષ, ઇર્ષ્યા કે વિરોધપૂર્વક આ મારી પ્રવૃત્તિ છે. એ વિષય તમે તેમજ જે પુરૂષષ સુન્ન હશે તે તે સહજ સમજી શકશે. કારણ કે હિત મનેાહાત્ ચ ટુર્નમ વર્ષઃ ॥ હિતકારી તેમજ મનેહર એવું વચન દુ ભજ હાય છે, અર્થાત્ કે જે વચન હિતકારી ટાય છે તે મનેાહર હાતું નથી અને જે વચન મનેાહર હોય છે તે તિકારી હેતું નથી, આ એક સમર્થ કવિ ભારવીના સચનપર સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 66 Page #90 -------------------------------------------------------------------------- ________________ ( ૮૦ ). સુજ્ઞ સજનો સંપૂર્ણ લક્ષ આપશે, એવી આશા છે. હાલમાં આ ધાર્મિકનગરમાં તા. ૮ તથા ૯-૧-૨૫ દિનેએ રામવાડી આદિ સ્થલોએ અમારી સનાતનધર્મસભાઓમાં “અસ્પૃશ્યતા સિદ્ધિ” એ વિષય પર સ્થાનિક તેમજ બહારના વિદ્વાનોનાં વ્યાખ્યાનો ચાલુ રહેશે, એ વિષય તમને સુવિદિત કરી હું મારી લેખિનીને વિરામ આપું છું. લી. ચુનીલાલ છોટમલાલ બોહરા મંત્રી, સનાતનધર્મપ્રવર્તક મંડળ, ભાવનગર. ઉપર લખેલા ચતુર્થ આહાનને પ્રત્યુત્તર મને ગાંધીજી તરફથી નહિ મળતાં “ગાંધીજીને પવિત્ર સંદેશ" એ નિમ્નલિખિત શીર્ષકવાળા લેખની ત્રણ નકલે મેં સુપ્રસિદ્ધ “ગુજરાતી ” પત્રમાં, “સનાતનધર્મ કેસરીમાં” તથા સ્વધર્મ સ્વરાજ્યમાં પ્રસિદ્ધ થવા મોકલી હતી – ગાંધીજીને પવિત્ર સંદેશ. અસ્પૃશ્યતાસિદ્ધિ માટે ગાંધીજી પ્રતિ ચતુર્થ આહાન છપાવી. કાઠીઆવાડ રાજકીય પરિષદ્દના સંમેલન પ્રસંગે ભાવનગર મુકામે તખ્ત“વર પ્લેટ ઉપર ગાંધીજીના નિવાસ સ્થાને તે આહાનની પચીશ પ્રત તા. ૮-૧-૨૫ દિને સવારે સનાતનધર્મપ્રવર્તક મંડળના નેકર દ્વારા ગાંધીજીને મોકલવામાં આવી હતી, કિંતુ બંગલાના કોઈ પણ પુરૂષે મંડળના નોકરને ગાંધીજીને રૂબરૂ થવા દેવાને અવકાશ પણ આપ્યો ન હતો, તેમજ બંગલામાં કોઈપણ મનુષ્ય ગાંધીજીને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧ ) આહાનની પ્રા પહોંચતી પણુ કરી ન હતી, તેજ દિને અપેારે પરિપાઁના મંડપ બહાર પણ જ્યારે આ આશ્વાનની છાપેલ પત્રિકાએ છુટથી વ્હેચવામાં આવતી હતી, ત્યારે પણ પરિષના મંડપમાં આ પત્રકાએ ગાંધીજીને કાઈએ પહોંચતી કરી ન હતી. જેથી તા. ૮-૧-૨૫ દિને આહાનની પચીશ પ્રતે રજીસ્ટર્ડ મુકપાસ્ટ દ્વારા ગાંધીજીને માકલી દેવામાં આવી, જેની પહોંચ અમૃતલાલ દલપતરામ શેઠની સહી વાળી તા૦ ૧૦–૧-૨૫ દિને મને મળી હતી. તા- ૧૧-૧-૨૫ દિને અપાર સુધીમાં પણ મને ગાંધીજી તરફથી પ્રત્યુત્તર મળ્યા ન હતા, તેથી તેજ દિને સાંજે દીવાનપરામાં એક નાગર ગૃહસ્થને ત્યાં જ્યારે ગાંધીજી આવ્યા હતા, ત્યારે પણ મંડળના નેાકરે આવ્યાનની પત્રિકાએ ગાંધીજીને પહોંચાડવાની બહુ બહુ પ્રવૃત્તિએ કરી હતી, પરંતુ ત્યાં પણ તે પ્રવૃત્તિઓ નિષ્ફલજ ગઇ હતી. આ રીતે આ આૠાનને કાંઇ પ્રત્યુતર અદ્યાપિ પર્યંત મને મળેલજ નથી. અત્ર સ્થલના સનાતનધમ પ્રવત કમંડળ તરફથી અસ્પૃશ્યતાનિવારણ સામે પ્રચંડ તેમજ યેાર વિરોધ દર્શાવવા તા॰ ૬, ૭, ૮ તથા ૯–૧–૨૫ દિનાએ રામવાડીમાં એકત્રિત થયેલી ચુસ્ત સનાતનીઓની જાહેર ગંજાવર સભાઓમાં મુખઇની વિદ્વત્પરિષદ્ના અગ્રગણ્ય નેતા પ ંડિત શ્રીરમાપતિ મિશ્રજી, અમદાવાદની સનાતનધર્માંસભાના મંત્રી શ્રીયુત નગીનદાસ પુરૂષોત્તમદાસ સધી તેમજ અપ્રતિહત ઉત્સાહ અને અસામાન્ય પરશ્રમવડે સમસ્તભારત– વર્ષમાં સ્થળે સ્થળે સનાતનધની અલૌકિક તથા અપૂર્વ જાગૃતિ કરી મુકનાર મુંબઇની સનાતનધહિંદુસભાના મંત્રી શ્રીયુત નારણુજી પુરૂષોત્તમ સાંગાણી આદિ સુપ્રસિદ્ધ વકતાઓ ખાસકરીને પધાર્યા હતા. અસ્પૃશ્યતા સબંધે ગાંધીજીના મનના સંદેહ પૂર્ણાંશે દૂર થવાન આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ (૮૨) એક અમૂલ્ય પ્રસંગ હતું, પરંતુ અત્યંત ખેદપૂર્વક મારે લખી દર્શન વવું પડે છે કે તા. ૧૩–૧-૨૫ દન તેઓ અહિંથી સાયંકાલે મકસ્ડ ટ્રેનમાં બેસી કોઈ પણ પ્રકારને પ્રત્યુત્તર મને આપ્યા વિના બેરસદ તરફ પ્રયાણ કરી ગયા હતા. આ ઉપરથી બે અનુમાન કરવાનાં સબલ કારણે મને જણાઈ આવે છે તે એ કે અમૃતલાલ દલપતરામ શેઠે આહાનની પ્રતે ગાંધીજીને પહોંચતી કરી નહિ હોય અથવા તે ગાધીજીને પોતાના મનમાં પૂર્ણ રીતે ખાત્રી થઈ ગયેલી હેવી જોઈએ કે આ રીતે મારે પિતાને પરિપૂર્ણરીતે પરાજયજ થશે. હિંદુ મુસલમાનનું ઐક્ય લેશ માત્ર નહિ સધાતાં ગાંધીજીની અંત્યજત્પની કેવલ ધર્મવિરોધી પ્રવૃત્તિવડે ખુદ હિંદુઓમાં એકતા થવાને બદલે સર્વ જ્ઞાતિઓમાં, સર્વ કુટુંબમાં, સર્વ સંસ્થાઓમાં, ઘરઘરમાં તેમજ વ્યકિત વ્યક્તિમાં પરસ્પર કુસંપ, કલેશ, કલહ તથા શત્રતા વધતાં જાય છે, એ વાતને ભાવનગર આદિ અનેક સ્થળોએ ગાંધીજીએ પોતે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, જેથી હું ઈચ્છું છું કે ગાંધીજીએ હવે અંત્યજસ્પર્શની દુષ્ટ અને અધમ હિલચાલને વિના કારણે ઉત્તેજન આપતાં અટકી જવું જોઈએ, તેમજ જયારે પંક્તિ માલવીયાજીએ પણ હમણાં હમણાંમાં છેવટે તા. ૧૧-૧-૨૫ ના “ ગુજરાતી ” ના અંકમા સનાતની પંડિત સાથેના સંવાદમાં હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા છે, એમ સાફ સાફ સ્વીકારી લીધું છે, તે પછી ગાંધીજીના શાસ્ત્રવિરૂદ્ધ અસ્પૃશ્યતાનિવારણરૂપી કેવલ પિતાના કલ્પિત અને કોઈપણ પાયા વિનાના મંતવ્ય પછવાડે ગતાનગતિન્યાયથી વિના વિચારે ધસતા પિતાના અનુયાયીઓને ગાંધીજીએ સત્વર અટકાવી દેવા જોઈએ. કારણ કે અસ્પૃશ્યતાનિવારણથી મહાન ધર્મહાનિ થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) ભારતવાસી પ્રજાને સ્વરાજય આદિ કોઈપણ પ્રકારના શ્રેયની આશા રાખવી, એ વંધ્યાપુત્ર સમાન, આકાશકુસુમસમાન, મૃગતૃષ્યિકાસમાન, શશશંગસમાન, ગગનગંધર્વનગરસમાન તેમજ સિક્તાતૈિલસમાન છેઅર્થાત કે સર્વાશમાં મિથ્યા છે અને પૂર્ણશે નિરર્થક છે, એટલું જ નહિં કિંતુ પરિણામે પ્રજાને એકદમ અધ:પાત અને દારૂણ દુર્દશા થશે. આ મારા શુદ્ધ હૃદયને પવિત્ર સંદેશ કોઈપણ સજીનવીર ગાંધીજીના કાનોકાન લઈ જવા જરૂર પરિશ્રમ લેશે, એમ હું આશા રાખું છું તથા તેમના તરફથી મળતા પ્રત્યુત્તરની પણ હું સાથોસાથ જ આશા રાખું છું. વિ. સં. ૧૯૮૧ માઘ શુકલ) ૩નાલાલ છાટમલાલ દશમી. તા. ૩–૨–૨૫ ભૌમવાર, ભાવનગર, છે બેહરા. આ “પવિત્ર સંદેશને પણ અદ્યાપિપર્યત મને ગાધીજી તરફથી પ્રત્યુત્તર નહિં મળતાં અત્ર સ્થલે પુનઃ લખી દર્શાવવાની આવશ્યક્તા મને પ્રતીત થાય છે કે મધ્યાહના માર્તડના પ્રકાશ જેવી સ્પષ્ટ આ લેખ માંહેની અંત્યજ સ્પર્શ નિષેધ કરનારી સર્વ હકીક્ત નિષ્પક્ષપાતપણે એકાગ્રચિત્તથી જાણી લીધા પછી પણ અંત્યજસ્પર્શના હિમાથતીઓ જે અંત્યજસ્પર્શ કરવા કરાવવાના અસદાગ્રહ–દુરાગ્રહને પરિત્યાગ કરશે નહિં તે આ રીતે અનેક શાસ્ત્રનિષિદ્ધ આચરણ દ્વારા ક્રમશઃ ઉત્તરોત્તર સર્વ ધર્મ મર્યાદાઓને લેપ થતાં થતાં મહાત્મા શ્રીભર્તુહરિ લખે છે તેમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ ) शिरः शार्व स्वर्गात्पतति शिरसस्तरितिधरम् महीघ्रादुत्तुंगादवनिमवनेश्वापि जलधिम् । अधो गंगा सेयं पदमुपगता स्तोकमथवा विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः ॥ અર્થ-ઉત્તમ વિષ્ણુપદથી નીકળેલી ગંગા સ્વર્ગથી પ્રથમ મહાદેવજીના મસ્તક ઉપર પડે છે, તે મસ્તપરથી હિમાલય પર્વત પર પડે છે, તે હિમાલય પર્વત પરથી પૃથ્વી પર પડે છે અને પૃથ્વી પરથી હજારે મુખે સમુદ્રમાં પડે છે; આ પ્રકારે અધધારિણી તેમજ પતિતપાવની સાક્ષાત ભગવતી ભાગીરથી પણ મારા એકજ પગથીયું ચુક્તાં ઉત્તરોત્તર નીચા નીચા પદને પ્રાપ્ત થયાં છે, તે પછી થોડાપણ વિવેકથી ભ્રષ્ટ થયેલા પુરૂષોની પણ હજારો પ્રકારે ક્રમે ક્રમે કરીને અધોગતિ–અવનતિજ થાય છે. અત્રસ્થલે વાચકવૃંદસમક્ષ નિવેદન કરવાની પૂર્ણ આવશ્યક્તા મને જણાય છે કે દેશનેતાઓ આદિને ગુરુપરંપરાન્યાએ આપણું ધર્મશાસ્ત્રોમાં લેશમાત્ર પ્રવેશ નહિ હેવાથીજ સાસ્ત્રવિરૂદ્ધ કુત્સિત અને અધમ વિચારે જનસમાજમાં સર્વત્ર પ્રસરાવી અધર્મનેજ ઉત્તેજન આપી વર્તમાન પ્રજાજનનું ઘેર અનિષ્ટ તેઓ કરી રહ્યા છે, એટલું જ નહિં કિંતુ ભારતવર્ષની નિર્દોષ ભાવી પ્રજાને માટે પણ મહાન અનર્થ અને દારૂણ આપદ્દરૂપી સઘ પ્રાણઘાતક હાલાહલ વિષવૃક્ષનાં બીજેનું આજે પણ તેઓ કરી રહ્યા છે, એ વાત નિઃસંશય છે. વલપિ આથી તે તે દેશનેતાઓ આદિ લેશમાત્ર અટકે તેમ નથી તથાપિ એક વધુ પ્રયાસે તેમને ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ કરતા કરાવતા અટકાવવા કેવલ શુભ હેતુથી વ્યથિત અને વિદીર્ણ હૃદયે હું નીડરપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૮૫). હદયના શુદ્ધઆશયપૂર્વક લખી દર્શાવવાની પૂર્ણ હિંમત ધરું છું કે તે તે દેશનેતાઓના વચનાનુસાર ગતાનુગતિન્યાયે જે જે અધર્માચરણ ભોળીભલી હિંદુપ્રજા કરી રહી છે, તે તે અધર્માચરણુજન્ય કુલ પ્રત્યવાયના સંપૂર્ણ ભોકતા શાસ્ત્રસિદ્ધાંત અનુસાર તે દેશનેતાઓજ હોવાથી આ અનિર્વચનીય અને અસાધારણ પાપફલ ભોગવવા તેઓને ચતુર્દશ બ્રહ્માંડમાં સ્થાન નહિં મળતાં વિશ્વકર્માને તેમને માટે એક તદન નોખું જ સ્થાન નિર્માણ કરવું પડશે, એ હૃદયવિદારક બાબત ઉપર હું સર્વ દેશનેતાઓ આદિનું ખાસ ધ્યાન ખેચું છું. આ સમમ લેખપરથી કોઇ પણ વાચક મહાનુભાવે એમ માની લેવાનું નથી કે લેખકે આ સર્વ પિતાની વિદ્વત્તા દર્શાવવા લખ્યું છે; પરંતુ આથી માત્ર એટલું તે જરૂર દર્શાવવા ધાર્યું છે કે સર્વ કેઈ તરવારની ધારથી તે પિતાનું ઈચ્છિતકાર્ય સિદ્ધ કરે તેમાં કાંઈ નવાઈ નજ હેય, કિંતુ આપણા દેશનેતાઓ આદિ તે માત્ર “સાંબેલાની ધાર” થીજ પિતાનું ઇચ્છિત કાર્ય કર્યું જાય છે અર્થાત કે હાલમાં માત્ર અંત્યજસ્પર્શથી નહિં અટક્તા–“વિધવાવિવાહપ્રતિપાદન, વર્ણતરલમ, જાત્યતરખાનપાનવ્યવહાર ઈત્યાદિ અનેક શાસ્ત્રનિષિદ્ધ આચરણમાં પ્રવૃત્તિ કરવા કરાવવા લાગી ગયા છે અને આ સર્વ, આપણી જ મૂર્ખતા, મૂઢતા, ભીરતા, દીનતા, મૂક્તા-અસ્થાને ધીરતા, શાંતતા, સહિષ્ણુતા, સંતવ્યતા, દયાળુતા તેમજ સજ્જનતા,-પ્રમાદ, ઉપેક્ષા, આલસ્ય અને કુંભકર્ણની ગાઢ નિદ્રા તથા પરસ્પર વૈમનસ્ય, વિષ તેમજ વિરોધ આદિ અસંખ્ય મહાન દેષોનું જ પરિણામ છે, એમ કોઈપણ પ્રકારના સંકેવિના હું અત્ર સ્થલે સર્વની અનેકાનેકવાર ક્ષમા માગી લઈ સુસ્પષ્ટ રીતે લખી દર્શાવું છું અને હજીપણ ઉપરના સર્વ દેને ત્યાગ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ( ૮૬ ) કરતાં દિનપ્રતિદિન ધર્મનું હનન થવા દેવામાં ઈશ્વરને ત્યાં પૂર્ણ પ્રત્યવાયના ભાગી બની આપણે મૌન અવલંબન કરી બેસી રહેશું તે આપણે માટે આ કરતાં પણ કેવું અને કેટલું વિષમ પરિણામ આવશે, તે તે માત્ર શ્રી વિશ્વભરજ જાણી શકે; માટે ધર્મનું અભિમાન રાખનારા–“સર્વધર્માચાર્યો, ગુરૂપદ ધારણ કરી બેઠેલા મહાત્માઓ, સંપ્રદાય તથા પંથપ્રવર્તકે પવિત્રસ્થાનેએ ત્યા મંદિરમાં વ્યાસપીઠ પર આરૂઢથઈ મને રંજક શાસ્ત્રીય, પ્રવચને કરનારા શાસ્ત્રીબાવાઓ, વાદ્યયંત્ર તેમજ મધુર સંગીતસમેત ભિન્નભિન્ન પ્રકારના હાવભાવ કરી રેચક અને મને હર કથાઓદ્વારા હરિકીર્તન કરનારા બુવાઓ, મંત્રતંત્રપ્રભાવશાલીપુરૂષ, ઈષ્ટદેવના ઉપાસકે યોગીઓ, સાધુ સંન્યાસીએ બ્રહ્મચારીઓ, ક્ષત્રિય રાજા મહારાજાઓ, પંડિત, વિદ્વાન વ્યાખ્યાતાઓ, મઠાધીશ મહેતા, ધનસંપન્ન વૈષ્ણવે તેમજ સ્મા અને અન્ય સંપ્રદાયના અનુયાયીઓસનાતનધર્મ સભાના નેતાઓ તેમજ સમસ્ત ભારતવાસી હિંદુઓ” ! ! ! જાગે ! ઊઠે ! અને સંપૂર્ણ સાવધાન થઈ નિર્ભયપણે ધર્મત્રાતા–શ્રી જગદીશ્વરનું અનન્યશરણ લઈ ધર્મદ્રોહી તથા ધર્મવિરોધીઓ સામે રણસંગ્રામમાં-પરસ્પર મતભેદને કેવલ ભૂલી જઈ સમૂહાત્મક એકતાના પૂર્ણ અને પ્રબલ વેગથી યા હોમ કરી સત્વર ઝંપલાવો અને મારા પરમપ્રિય ધર્મબંધુઓ! પર્યવસાને ધર્મ પક્ષનું સમર્થન કરનાર-વીસંપન્સમન્વિત પુરૂષોનેજ સર્વાશમાં વિજય છે, એમ નિશ્ચયપણે માની લેજે કલિયુગમાં થનાર ઘર અનાચારની આગાહી સંબંધે આપણું ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓ જે લખી ગયા છે, તે આપણને નેટીસ અર્થાત સૂચના તરીકે, તે તે અનાચારને ફલાદેશ જાણી લઈ તેમાં નહિ પ્રવૃત્તિ કરવા તથા અન્યને પણ તે પ્રવૃત્તિ નહિં કરવા દેવામાટેજ લખી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ (૮૭) ગયા છે, નહિ કે તેમાં કાયિક, વાચિક તથા માનસિક ઉત્તેજન દ્વારા પોતે પ્રવૃત્ત થઈ અને અન્યને પ્રવૃત્તિ કરાવી પાપ ભાગી બનવા બનાવવા દષ્ટાંત તરીકે-“વિવાહ સંસ્કારાનેતર પતિપત્નીના મહાન સમારંપૂર્વક જતા સમારેહને જોઈને, યમી તેણીના ભાઈ યમને પુછે છે કે હે ભાઈ ! આ સભારંભ શાને છે ? ત્યારે યમ યમીને ઉત્તર આપે છે કે પશુતરૂપે ઈતસ્તતઃ પરિભ્રમણ કરતી કામવાસનાને એકજ વિવાહિત સ્ત્રીમાં સંનિરૂદ્ધ કરી, તે સ્ત્રીમાંજ તે કામવાસનાની તૃપ્તિ કરવા માટે, આ પુરૂષ વૈદિકવિધિથી આ સ્ત્રીનું પાણિગ્રહણ કરી ગૃહસ્થાશ્રમી થયેલ છે. કામવિષયની આવા પ્રકારની વાત શ્રવણગોચર થતાંજ યમીમાં કામવાસને તત્કાલ જાગરૂક થઈ અને મને કહ્યું કેઆપણે બંને કામવાસનાની તૃપ્તિમાટે સંગમ કરીએ, ત્યારે ધર્મરાજ યમે એ સંગમને ઘેર કુત્સિત કર્મ જાણું પિતાની બેન યમીને કહ્યું કે – आ घा ता गच्छान् उत्तरा युगानि यत्र जामयः कृण्वन् अजामि। उपबहि वृषभाय बाहुमयामच्छस्व सुभगे पति मत् ॥ ऋग्वेदसंहिता અર્થ: હે ભગિનિ ! જે યુગમાં ભગિનિઓ પણ અયોગ્ય ભાતસંગમ કરશે, તે યુગ આગળ આવશે, અર્થાત કે કલિયુગમાં આ ઘર અનાચારને પ્રચાર થશે, હાલમાં એ યુગ નથી; તેથી હું કહું છું કે–અન્ય કુત્પન્ન યોગ્ય વીર્યસેચન સમર્થ પુરૂષ માટે તું બાહુનું ઉપધાન કર અને હે બેન ! મારાથી ભિન્ન કોઈપણ ગ્ય પતિનું તું અન્વેષણ કર.” કલિયુગમાં બેન ભાઈ સાથે અયોગ્ય સંગમ કરશે, એમ આ મંત્રમાં સ્પષ્ટ લખ્યું છે, તેથી તે પ્રમાણે હાલમાં બેને ભાઈ સાથે તેવું દુષ્ટ વર્તન કરવું, એવો આ મંત્રને ભાવ નથી, પરંતુ કામવાસના એક એવી દુષ્ટ અને પ્રબળ વસ્તુ છે કે બેનને ભાઈ સાથે પરસ્પર અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ (૮૮) સંગમમાં પ્રવૃત્તિ કરાવી દે, તેથી તેઓને પણ પરસ્પર સંપૂર્ણ સાવધાનીથી ચેતીને ચલાવવામાંજ આ મંત્રનું તાત્પર્ય છે, નહિ કે તે ઘેર કુકર્મને ઉત્તેજન આપવામાં. એટલા માટેજ શ્રી મનુમહારાજે પણ લખ્યું છે કે मात्रा स्वस्रा दुहित्रा वा म विविक्तासनो भवेत् । बलवानिद्रियग्रामो विद्वांसमपि कर्षति ॥ અર્થ – પુરૂષે, માતા, બેન અથવા દીકરી સાથે એકાંતમાં બેસવું નહિં; કારણકે ઇતિઓને બળવાન સમૂહ વિદ્વાનને પણ મેહિત કરી દે છે. વિશેષમાં વળી એક અત્યંત મહત્વની બાબત આ પુસ્તકના સુવાચકવૃંદ સમક્ષ દર્શાવાની હું અનુજ્ઞા લઉં છું કે –“જે પ્રકારે શિષ્ટ, વિચારશીલ, ધર્માનુષ્ઠાનયુક્ત તેમજ રાગદ્વેષ અને નિષિદ્ધાચારથી રહિત તથા સત્યહિતમિતભાષણશીલ ધર્મકામવાળા મહર્ષિનુમહારાજ, યોગીયાઝવાક્ય પ્રતિ ત્રિકાલજ્ઞ ઋષિમુનિઓએ શાસ્ત્રમાં જે જે સદાચારનું નિરૂપણ કર્યું છે, તે તે આચારનું જ મનુષ્ય સેવન કરવું. પિતાની શુદ્ધ અને તુચ્છ બુદ્ધિના પ્રભાવથી– सूक्ष्मात्सूक्ष्मतरो धर्मस्तस्मात्सूक्ष्म न किंचन । दुर्विभाव्यस्ततो धर्मः कविभिः सूक्ष्मदर्शिभिः॥ અર્થ –ધર્મ સૂક્ષ્મવસ્તુથી પણ અતિસૂક્ષ્મ છે અને તેનાથી અન્ય કોઈપણ વસ્તુ સૂક્ષ્મ નથી; આથી ધર્મ સૂક્ષ્મદર્શી ઋષિમુનિઓથી પણ મહામુશ્કેલીથી જાણી શકાય તે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ (૮૯) न कल्माषो न कपिलो न कृष्णो न च लोहितः । अणीयान्क्षुरधारायाः का धर्म वक्तुमर्हति ॥ અથ ધર્મ કાબસચિત્રો નથી, માંજરવણે નથી, કાળે નથી, તેમજ લાલ નથી; ધર્મ સજાયાની ધાર કરતાં પણ અત્યંત સૂક્ષ્મ છે, માટે ધર્મનું વિવેચન કરવાને કાણુ યોગ્ય છે ? ધર્મ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ ગહન વિષય પર કેવવ યુક્તિપ્રયુકિતઓથી કદાપિ કાલે મનુષ્ય હસ્તપ્રક્ષેપ કરવો નહિં તેમજ શાસ્ત્ર પ્રમાણેના અર્થના અનર્થો કરવા નહિં. માટે આ કરવા યોગ્ય છે કે આ કરવા યોગ્ય નથી, એવા પ્રકારના સંશય દેલામાં જયારે મનુષ્યનું મન દલાયમાન થતું જોવામાં આવે, ત્યારે તે મનુષ્ય પોતાની બુદ્ધિએ કરેલ નિર્ણય પર લેશમાત્ર વિશ્વાસ નહિં રાખતાં, શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહેલા લેકનું સંપૂર્ણ અનુશરણું લેવું तस्माच्छास्त्रं प्रमाणं ते कार्याकार्यव्यवस्थितौ । ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॥ અર્થ આ કરવા યોગ્ય છે કે આ કરવા યોગ્ય નથી–અર્થાત કે આ સ્પર્શ કરવા ગ્ય છે કે આ સ્પર્શ કરવા યોગ્ય નથી,આ ભક્ષણ કરવા યોગ્ય છે કે આ ભક્ષણ કરવા યોગ્ય નથી, ઈત્યાદિ અનેક પ્રકારના ધાર્મિક વિષયને નિર્ણય કરવામાં મનુષ્ય બુદ્ધિબલ, યુક્તિ તથા અન્ય પ્રમાણેને આશ્રય નહિં લેતાં કેવળ શાસ્ત્રનેજ મુખ્ય પ્રમાણભૂત માનવું અને આવા વિષયમાં ધર્મશાસ્ત્રો શું આજ્ઞા આપે છે, તે બરાબર જાણી લઈ, તે આજ્ઞાનુસાર મનુષ્ય સર્વદા વર્તવું. ધર્મશાસ્ત્રનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) લેશમાત્ર જ્ઞાન નહિધરાવનાર તેમજ દેશકાલાનુસાર શાસ્ત્રવચનોના અર્થને અનર્થ કરી નાખનાર કોઈપણ અધિકારી વ્યક્તિએ ધાર્મિક વિષયમાં આપેલ કલકલ્પિત નિર્ણયને ગતાનગતિક તેમજ श्रुतिस्मृती ह्युभे ने द्विजातीनां प्रकीर्तिते । एकेन विकलः काणा द्वाभ्यामंधः स उच्यते ॥ वृद्धगौतमः અર્થ:–“કૃતિ અને સ્મૃતિ-એ ડિજેનાં બે નેત્રો છે. શ્રુતિ તથા મૃતિ–એ બેમાંથી જે દ્વિજને મારા એકમાં જ પ્રવેશ હોય, તો તેને એકજ ના હોવાથી તે કાણો કહેવાય છે અને જે બંનેમાં પ્રવેશ ન હેયતે બંને નેત્રો નહિં હોવાથી તે અંધ કહેવાય છે” આ બંને દિવ્ય નેત્રો હાલમાં આપણને ગુરૂપરંપરાપ્રાપ્ત નહિં હોવાથી અંધપરંપરા ન્યાયે કઇપણું ધર્માભિમાની પુરૂષે કાયિક, વાચિક તથા માનસિક કેઈપણ પ્રકારનું અનુદન તથા ઉત્તેજન આપવું નહિં તેમજ ધર્મનું અભિમાન ધરાવનાર ભારતવર્ષની સમસ્ત સનાતની પ્રજાએ, દેશનેતાઓ તથા સુધારકવૃત્તિના કહેવાતા આચાર્યો કે જે ધાર્મિક વિષયમાં હસ્તપ્રક્ષેપ કરવા લાગી ગયા છે, તેની સામે ઉગ્ર તેમજ ઉત્કટ વિરોધ ઉપસ્થિત કરી દેવા સત્વર બદ્ધપરિકર થઈ જવું, એજ નમ્ર વિજ્ઞપ્તિ. ઉપસંહાર આપણુ પરમપવિત્ર ઋષિમુનિઓ જેઓ નિર્જન અરણ્યમાં કંદ, મૂલ, ફલ, ફુલ આદિ કેવલ સાત્વિક પદાર્થોને આહાર કરીને પિતાનું નિર્દોષ, નિર્ભય અને નિર્મલ જીવન વ્યતીત કરતા હતા, જેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન–કાલરાયનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ( ૧ ). ગવિદ્યાના પ્રભાવથી અનેકવિધ અદ્દભુત શક્તિ ધરાવતા હતા, જેઓની અહિંસાવતની પ્રતિષ્ઠાને લીધે નૈસર્ગિક રીતે પરસ્પર વેરભાવ ધારણ કરનારાં પ્રાણીઓ પણ જેઓની સાન્નિધ્યમાં પોતાના વૈરભાવને પરિત્યાગ કરી પરસ્પર મિત્રતાથી વતી સ્વચ્છેદે આનંદથી વિચરતાં હતાં, જેઓના સત્યવ્રતની પ્રતિષ્ઠાને લીધે જે જે વચન તેઓ બોલતા, તે તે વચન પ્રમાણેજ થતું હતું, જેઓએ અસામાન્ય પરિશ્રમ આદિ ઉઠાવી કેવલ પારમાર્થિકવૃત્તિથી જ ઋતંભરા પ્રજ્ઞા સમાધિદ્વારા પરમાત્માની સાક્ષાત આજ્ઞા–કાયદાકાનુનરૂપ કૃતિઓ તથા સ્મૃતિઓને, સમગ્ર ચાતુવૈર્યપ્રજાના એહક તથા પારલૌકિક શ્રેયને માટે, સાક્ષાત્કાર કર્યો હતું, જેઓનાં પ્રાતઃ સ્મરણીય નામોનું સંકીર્તન કરી અદ્યાપિ પણ સમસ્ત ચાતુર્વર્ય પ્રજા પિતાની વાણીને પવિત્ર કરે છે, જેઓએ આપણા ઉપર કરેલી અનિર્વચનીય ઉપકારપરંપરારૂપી મહાન ઋણમાંથી આપણે રાણકાલમાં કેટિ ઉપાય પણ મુક્ત થઈ શકીએ તેમ નથી, જેઓએ કરેલા અનંત ઉપકારના પ્રત્યુપકારનિમિત્તે ચાતુર્વર્ણપ્રજા તર્પણ આદિ નિત્યકર્મોદ્વારા તેઓના ઋણમાંથી માત્ર યત્કિંચિદશે મુક્ત થવા પ્રબલ પ્રયાસ કરે છે, જેઓનાં ચરણકમલનાં રજકણેથી પવિત્ર થયેલી આ ભારતભૂમિમાં જન્મ લેવાને સ્વર્ગીય સુખના પણ પરિત્યાગપૂર્વક અક્ષરધામની પ્રાપ્તિ માટે સ્વર્ગના દેવતાઓ પણ અહર્નિશ જપ જપી રહ્યા છે, જેના અકાટય, અચલ અને અખંડનીય સિદ્ધાંત અનુસાર વતન કરી અસંખ્ય મહાપુરૂષો આ એપાર તથા અગાધ સંસારસાગર ઉત્તીર્ણ કરી ગયા છે, જેઓએ રચેલાં શાસ્ત્રોનાં વિધિનિષેધવચને પ્રમાણે નહિ વર્તવાથી સમરત હિંદુ પ્રજા આજ અનેક પ્રકારની દારૂણું દૈવી આપત્તિઓ ભોગવી રહી છે, એટલું જ નહિં તુિ દિનપ્રતિદિન ઘેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ (૯૨ ) અવનતિ તરફ પ્રયાણ કરતી જાય છે, જેઓની અપૂર્વ અને અલૌકિક અનેકાનેક કૃતિઓમાટે પાશ્ચાત્યપંડિત તેમજ મહાન તત્ત્વવેત્તાઓ પિતાના પુસ્તકમાં મુક્તકંઠે સ્તુતિ કરી ગયા છે, જેઓની અદ્દભુત દૈવીશક્તિઓ માટે વિદેશી વિદ્વાને પિતાના ગ્રંથોમાં જેઓના ગુણનુવાદનું યશગાન કરી ગયા છે, જેના આદર્શ ભૂત રાગદ્વેષ રહિત શુદ્ધ ચારિને લીધે જ એક સમય પ્રાચીન કાળમાં ભારતવર્ષ ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહેચી સમગ્ર ભૂમંડલમાં વિશ્વવિખ્યાતિને પામ્યો હતા, જેના અવર્ણનીય ઉપકારોના પ્રત્યુપકારમાં ગાંધીજી હિંદુજાતિમાં ઉત્પન્ન થયા છતાં જેઓને વિના વિચારે શયતાન, પાખંડી તથા રાક્ષસ કહી નાંખી ભારતવર્ષની અસંખ્ય સનાતનધર્માભિમાની પ્રજાની માનસિક વૃત્તિઓપર કઠોર કુઠારના પ્રહાર કરી એક હિંસાનું અસાધારણ મહાન કાર્ય કરી રહ્યા છે, તે આપણા પરમ કારૂણિક ઋષિમુનિઓએ ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલ હિતકારક માર્ગોનુંજ આપણે અનુશરણ લેવું યોગ્ય છે; મનુ મહારાજ આ વિષયના સમર્થનમાં લખે છે કે - येनास्य पितरो याता येन याताः पितामहाः । तेन यायात्सतां मार्ग तेन गच्छन्न रिष्यते ॥ અર્થ –જે વેદોક્ત માર્ગનું આપણું પૂર્વજ વ્યાસાદિ મહાન ઋષિએએ સ્થાપન કર્યું છે અને જે સન્માર્ગનું પિતા અને પિતામહ પાલન કરતા હોય, એજ શુભ માર્ગે સર્વ મનુષ્યોએ હમણું પણ ચાલવું ઉચિત છે, પિતા, પિતામહ આદિથી સેવિત શુભ માર્ગનું જે સેવન કરે છે, તેની કદાપિ કાલે અધોગતિ થતી જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) આ પ્રમાણે ઉપર દર્શાવેલ મહાત્મા મનુ ભગવાનને અમૃતસમાન ઉપદેશ ગ્રહણ કરી સનાતનધર્મના અદ્વિતીય છત્ર નીચે નિયુક્ત થયેલ સમસ્ત ચાતુવર્ણ પ્રજા પોતપોતાના વર્ણાશ્રમધર્મ પર આરૂઢ થઈ શાસ્ત્રવિહિત કર્મોનું સભ્ય આચરણ તથા શાસ્ત્રનિષિદ્ધ કમને સર્વથા પરિત્યાગ કરવાનો સત્વર આરંભ કરી દે, તે પ્રાચીન ઋષિમુનિઓના વૈદિક સમયમાં એક વખત પરમાત્માના પરિપૂર્ણ અનુગ્રહથી વિવિધ વૈભવભોગસંપન્ન આપણે આ ભારતવર્ષ તત્વજ્ઞાન, ગસામર્થ, તબલ, ભક્તિ વૈરાગ્યાદિ મહાત્મ, અલૌકિક દિવ્ય પ્રભાવ, અગાધબુદ્ધિચાતુર્વ તેમજ વિવિધ કલાકૌશલ્યઆદિથી વિશ્વવિખ્યાતિને પામી ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચ્યો હતો, તે જ પ્રમાણે આજે પણ આપણી આ પરમપવિત્ર ભારતભૂમિ અનેક પ્રકારની ચાલી રહેલી દૈવી આપત્તિઓથી તથા દુર્દશાથી દૂર થઈ, ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વિવિધ પ્રકારની ઉન્નતિ, સંપૂર્ણ શાંતિ, અનિર્વચનીય સુખ તથા સંપત્તિને સંપૂર્ણ ઉપભોગ કરવા પરમ ભાગ્યશાળી બની શકે તેમ છે, એટલું જ નહિ પરંતુ કેઈપણ પ્રકારના આયાસવિના પરમકૃપાળુ પરમાત્માની સંપૂર્ણ કૃપાથી સ્વરાજ્ય પણ કરામવત જ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એ અત્યંત મહત્વનો વિષય આ લેખના સુજ્ઞ વાચકવૃંદસમક્ષ નિ સંકોચપણે અત્યંત હર્ષ પૂર્વક નિવેદન કરૂં તે તે કોઈપણ રીતે અસ્થાને ગણાશે નહિં. अपृष्ठोऽपि हितं ब्रूयाद्यस्य नेहेत्पराभवम् । एष एव सतां धर्मों विपरीतमतोऽन्यथा ॥ शुभं वा यदि वा द्वेष्यं प्रियं वा यदि वाप्रियम् । अपृष्ठोऽपि हितं वक्ष्येद्यस्य नेहेत्पराभवम् ॥ અર્થ જે પુરૂષને પરાભવ થતો જોવાની ઈચ્છા ન હોય, તેને પુછ્યાવિના પણ હિતકારક બાબત કહી દેવી; આ સંપુરૂષોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મ છે અને હિતકારક બાબત ન કહેવી, એ અસપુરૂષને ધર્મ છે. શુભ હોય અથવા અશુભ હોય તેમજ પ્રિય હોય અથવા અપ્રિય હેય, પણ જે પુરૂષને પરાભવ થતે જોવાની ઈચ્છા ન હોય, તેને પુછયા વિના પણ હિતકારક બાબત કહી દેવી.” ઉપરનાં બેધદાયક નીતિશાસ્ત્રનાં વચનનું સંપૂર્ણ મનન કરી, સમગ્ર ચાતુર્વર્ણ પ્રજાનું પરમહિત શેમાં રહેલું છે ? એ સમ્યકપ્રકારે દર્શાવી દેવા આ લેખ કોઈપણ પ્રકારના અસદાશયથી રહિત કેવલ શુદ્ધ બુદ્ધિથી મેં લખે છે, એ યથાર્થ અને સ્પષ્ટ હકીક્ત આ ગ્રંથના સુજ્ઞ વાચકવર્ગસમક્ષ નિવેદન કરવાની હું અનુજ્ઞા લઉ છું. છતાં પણ આ ધર્મવિષયક લેખો સંબંધે નિંદા કરવામાં કેટલાક સુધારક નાસ્તિકે જરૂર તત્પર થશે, તે તેના પરિવાર નિમિત્તે લખવાનું કે – સ્તિવઃ કાર પર્વ કિંતુ હિંગુ તાવતા न हि धूलिचयः कापि भास्करोऽभास्करो भवेत् ॥ અ –“નાસ્તિકે સનાતનધર્મની ભલે નિંદા કરે; તેટલાથી શું? ધૂળના ઢગલાથી અથત સૂર્યની આડે ટોળા આવવાથી સૂર્ય ક્યાંઈ પ્રકાશ નહિ આપનારે થતું નથી; અર્થાત કે વળી પાછો છિન્નભિન્ન દશાને પ્રાપ્ત થતાં સૂર્ય જેને તેજ પ્રકાશે છે. આ રીતે આપણું સનાતનધર્મપર અનેક પ્રકારનાં આક્રમણ થઈ ગયાં, છતાં પણ આજ સનાતનધર્મ અખિલ વિશ્વમાં પોતાનું અવિચલ સાર્વભૌમપદ ભેગવી રહ્યો છે, એ અતિ મહત્વના વિષયને પ્રજાજનસમક્ષ નિવેદન કરી હું આ લેખ સમાપ્ત કરું છું. શિવમ. છે શાન્તિઃ શાન્તિઃ શાનિતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ पुनर्लग्न निषेधनुं परिशिष्ट. કન્યાના વિવાહ એકજ વખત થાય છે બીજી વખત થઇ શકતા નથી તેનું મુખ્ય કારણ કન્યાના દાનના વિધિ છે જેને માટે મનુભગવાન અધ્યાય ૫ ના શ્લોક ૧૫૧માં કહે છે કે यस्मै दद्यात्पिता त्वेनां भ्राता चानुमते पितुः ॥ तं शुश्रूषेत जीवन्तं संस्थितं न च लंघयेत् ॥ १५१ ॥ પિતા કન્યાને જેની સાથે પરણાવે અથવા તે પિતાની અનુમતિથી ભાઈ કન્યાને જેની સાથે પરણાવે તે પતિ જીવતા હોય ત્યાં સુધી સ્ત્રીએ તેની સેવા કરવી અને તેના મરી ગયા પછી બ્રહ્મચર્ય પાળવું અને તેની શ્રાદ્ધાદિક ક્રિયા કરવી. मंगलार्थ स्वस्त्ययनं यज्ञश्वासां प्रजापतेः ॥ प्रयुज्यते विवाहेषु प्रदानं स्वाम्यकारणम् ॥ १५२ ॥ વિવાહામાં પ્રજાપતિને ઉદ્દેશીને જે યજ્ઞ કરવામાં આવે છે તે સ્ત્રીઓના મંગળને માટે અને કલ્યાણને માટે છે. પરંતુ સ્વામિપણામાં તા વાગ્યાનજ કારણ છે. કારણ કે વાગ્યાનથી અમુક પુરૂષનુ અમુક કન્યાપર સ્વામીપણું સિદ્ધ થાય છે, અને તે વાત ધ્યાનમાં રાખીને મનુભગવાને વાગ્દત્તા કન્યાનું મરણ થાય તે તેના પતિના પિડાને ત્રણ રાત્રિનુ આશૌન્ય કહ્યું છે. પરંતુ વિવાહ વિધિ થયા વિના તે કન્યાનુ ભાર્યા પશુ સિદ્ઘ થતુ નથી. તેમજ પરાશર સ્મૃતિમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) नष्टे मृते प्रवजिते क्लिबे च पतिते पतौ । पंचस्वापत्सु नारीणां पतिरन्या विधीयते ॥ વાગ્દત્તા કન્યાના પતિ ખાવા ગયા હોય, મરી જાય, ત્યાગી થઇ જાય, નપુંસક નિવડે અથવા તો પતિત એટલે વટલાઈ જાય, તે તે કન્યાનું બીજે ઠેકાણે વાગ્યાન થઇ શકે છે. એમ કહેલ છે પરંતુ કેટલાએક અત્ત પુરૂષા તે વચન વિવાહિતા કન્યા પરત્વ માને છે. તે તેમની કેવળ અજ્ઞતાજ છે. કેમ જે આ વચનને વિવાહિતા કન્યાપર માનશું તેા જે સ્ત્રીને પતિ ત્યાગી થઈ ગયા હોય અથવા જેને પત યુરોપ અમેરિકા જઈ વટલી ગયા હોય તેવી વિાહિત સ્ત્રીઓને પણ પુનઃગ્ન કરાવવાના પ્રસંગ પ્રાપ્ત થશે. પરંતુ પુનમના હિમાયતી તેમ કરવા ઇચ્છતા હોય એમ જણાતુ નથી અને ધર્મશાસ્ત્રકાર તા સ્ત્રીઓને કાઈપણ સ્થિતિમાં પુનર્લગ્ન કરવાના નિષજ કરે છે અને એવાજ હેતુથી ભગવાન મનુ અધ્યાય ૧ ના શ્લાક ૧૫૬ માં કહે છે કે पाणिग्राहस्य साध्वी स्त्री जीवतेा वा मृतस्य वा । पतिलोकमभीप्सन्ती नाचरेत्किंचिदप्रियम् ॥ પતિની સાથે ધર્માચરણ કરીને મેળવેલા સ્વર્ગલાકમાં જવાની હાયતા પતિવ્રતા સ્ત્રીએ પેાતાના પાણિગ્રહણ કરનારા પતિ જીવતા હોયકે મરી ગયા હોય તાપણુ તેને અણગમતું કાંઈપણ ઈચ્છ કાર્ય કરવું નહીં. कामं तु क्षपयेद्देहं पुष्पभूलफलैः शुभैः । न तु नामापि गृहीयात् पत्यौ ते परस्य तु ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) સારી રીતે ખાવા પિવાનું હોય તે પણ વિધવા સ્ત્રીએ સવગુણ પુષ્પ, ફળ અને મૂળ વડે અલ્પ આહાર કરીને શરીરને ક્ષીણ કરવું તથા પતિના મરી જવા પછી વ્યભિચાર બુદ્ધિથી પર પુરૂષનું નામ સુદ્ધાંત લેવું નહીં. आसीतामरणाक्षान्ता नियता ब्रह्मचारिणी । यो धर्म एकपत्नीनां कांक्षन्ती तमनुत्तमम् ॥ मनु. अं ५. १५८ એક પતિની સેવા કરનારી તથા વરદાન, શાપદાન વગેરે શકિત મેળવવાની ઇચ્છાવાળી પતિવ્રતા સ્ત્રીએ વિધવા થયા પછી મનની કામનાને શાંત પાડી દેવી, નિયમ પાળવા અને મરણ પર્યત બ્રહ્મચર્ય– વ્રત પાળવું. વિધવા સ્ત્રીને જીંદગી પર્વત બ્રહ્મચર્ય પાળીને રહેવાથી કેવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તેના સંબંધમાં ભગવાન મન. અ, ૫. લે. ૧૫૯ માં કહે છે अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणामकृत्वा कुलसंततिम् ॥ હજારે અને લાખો બ્રાહ્મણ કુળની વૃદ્ધિ માટે સંતતિ ઉત્પન્ન કર્યા વિના બાલ્ય વયથી જ બ્રહ્મચર્ય વ્રત પાળીને સ્વર્ગમાં ગયા છે. અર્થાત પુત્રવિના બ્રહ્મચર્યથી પણ સ્વર્ગ મળે છે. તે પ્રમાણે मृते भर्तरि स्वाध्वी स्त्री ब्रह्मचर्ये व्यवस्थिता । स्वर्ग गच्छत्यपुत्रापि यथा ते ब्रह्मचारिण ॥ मनु. अ. ५. १६० ।। પતિ મરી ગયા પછી જે પતિવ્રતા સ્ત્રી બ્રહ્મચર્ય પાળીને રહે છે તે પુત્ર વિનાની હોય છે તો પણ બ્રહ્મચારીઓની પેઠે સ્વર્ગમાં જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ पति या नाभिचरति मनोवाग्देहसंयता। सा भर्तृ कमानोति सद्भिः साध्वीति चोच्यते ॥ म. अ. ५. श्लं १६५ પરપુરૂષનું સ્મરણ ન કરવું એનું નામ મનઃસંયમ, પિતાને પતિના ગુણો કરતાં પરના ગુણેનાં વખાણ ન કરવાં તેનું નામ વાકુ સંયમ અને પર પુરૂષને સ્પર્શ ન કરે તેનું નામ શરીરસંયમ. આ ત્રણ પ્રકારના સંયમ પાળી જે સ્ત્રી મન, વાણી અને કાયાથી પતિનીજ સેવા કર્યા કરે છે તે સ્ત્રી પતિના લેકમાં જાય છે અને સપુરૂષમાં તેને સાધ્વી એટલે પતિવ્રતા સ્ત્રી કહે છે. अनेन नारी वृत्तेन मनोवाग्देहसंयता । इहाय्यां कीर्तिमानोति पतिलोकं परत्र च ॥ म. अ. ५. श्लो १६६ ઉપર પ્રમાણે મન, વાણી અને કાયાથી નિયમમાં રહેનારી જે સ્ત્રી સદાચાર પ્રમાણે વર્તે છે તે સ્ત્રી આ લેકમાં ઉત્તમ કીર્તિ મેળવે છે અને મરણ પછી પતિના લેકમાં જાય છે. पाणिग्रहणिका मंत्राः कन्यास्वेव प्रतिष्ठिताः । नाकन्यासु क्वचिन्नृणां लुप्तधर्मक्रिया हि ताः॥ मनु. अ. ८. श्लो२२६ પાણી ગ્રહણ સંબંધી વૈદિક મંત્રો કન્યાઓને વિષે જ લાગુ પડે છે. પરંતુ અકન્યાને (પરણેલી) માટે લાગુ પડતા નથી, કારણ કે તેના કન્યાપણાના ધમને લેપ થયો છે. पाणिग्रहणिका मंत्रा नियतं दारलक्षणम् । तेषां निष्ठा तु विझेया विद्वद्भिः शप्तमे पदे । પાણી ગ્રહણના મંત્રો કન્યામાં ભાર્થીપણું લાવવા માટે નિયમ કરનારા છે, તે મંત્રોની પરિપૂર્ણતા તે સપ્તપદી થયા પછી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ એમ વિદ્વાને એ જાણવું અને તે ઉપરથી એ પણ નિશ્ચય થાય છે કે વિવાહના મંત્રાવડે વિધિથી પરણેલી સ્ત્રી જ ભાર્યા મનાય છે. પણ વિધિ વિના માત્ર અનાર્યોની પેઠે પરણેલી સ્ત્રી ધર્મપત્ની નથી, અને તેનાં સંતાન પણ ધર્મી પ્રજા રૂપ નથી, તેમજ આ વચનથી એપણ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી સુપ્તપદી થઈ નથી, ત્યાં સુધી તે સ્ત્રીમાં ભાર્યાપણું થતું નથી તેથી તે પહેલાં જે સ્ત્રી વિધવા થાય તેનું ફરીથી લગ્ન થઈ શકે છે પરંતુ સપ્તપદી થઈ રહ્યા પછી તેનું ભાર્યાપણું સિદ્ધ થએલું હોવાથી તેનું ફરી લગ્ન થઈ શકતું નથી તોપણ જે સ્ત્રી યાવતજીવ બ્રહ્મચર્ય પાળીને રહે છે તેને ઉત્તમ લકની ગતિ પ્રાપ્ત થાય છે, પણ કોઈપણ અગ્નિહોત્રાદિક ગૃહસ્થ ધર્મ નહીં આચરીને કેવળ વિષયસુખ માટે જ લગ્ન કરે છે તેઓને ઉત્તમ લેકની પ્રાપ્તિ થતી નથી. વિષયવાસના તે પ્રાણીમાત્રને સ્વાભાવિક પ્રાપ્તજ છે તેનું જંદગી સુધી સેવન કરવું તે તે પશુઓની સમાન હોવાથી પશુધર્મ રૂપ છે માટે નિંદ્ય છે તે માટે તે વિષયવાસનાને ધીમે ધીમે અઢકાવવા માટે એ છ શ_ઓને વશ કરવા ઈચ્છતા હોય તેણે પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને સ્ત્રી પરણી તેને વશ કરવાને યત્ન કરે. જેમકે કિલ્લાને આશ્રય કરીને યુદ્ધ કરનાર રાજા પિતાના પ્રબળ શઓને પણ જીતી શકે છે. પણ શત્રુઓ નબળા પડે ત્યારે કિલ્લાને ત્યાગ કરી ડાહ્યા પુરૂષે વિચરવું. કહેવાનો મતલબ એ છે કે કામવાસના સ્વાભાવિક હોવાથી તેને એકદમ ત્યાગ કરવો સવ મનુષ્યોને અશક્ય છે એમ ધારી શાસ્ત્રકારોએ એક સ્ત્રી પરણી તેમાં યુક્તિથી કામવાસનાને ધીમે ધીમે ઓછી કરતાં જવી અને છેવટે તેને સમૂળગે ત્યાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ કરી વાનપ્રસ્થ અથવા સંન્યાસ ઝડણ કરે. કારણ કે કામવાસનાને ત્યાગ કર્યા સિવાય કલ્યાણ થઈ શકતું નથી એવા હેતુથી જ ગીતામાં પણ કહ્યું છે કે કામ, ક્રોધ અને લેભ એ ત્રણ નરકનાં દ્વાર છે અને આત્માને નાશ કરનારાં છે માટે એ ત્રણને ત્યાગ કરે. એવા ગંભીર મૂઢ હેતુને નહીં સમજનારાઓ લગ્ન કરવાનો હેતુ વિષયભોગ છે એમ સમજીને શની સ્વતાં પતિએ ન્યાય પ્રમાણે બધાં મનુષ્યોને વિષયવાસના વધારવાના પ્રયત્ન કરી પશુધર્મ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એ ઘણું શોચનીવે છે. જે ભારતવર્ષની પ્રજા હજારે વર્ષથી પિતાના ધર્મશાસ્ત્રોના ઉપદેશ પ્રમાણે વિષયવાસનાને અને આસુર સંપત્તિનો ત્યાગ કરવા યત્ન કરી રહી છે તેને તેમાં બેટા દે બતાવી પશ્ચિમની પ્રજાની પેઠે વિષયાસક્ત બનાવવા પ્રયત્ન કરી રહેલ છે અને સત્સંગને, શાસ્ત્ર પંડિતને અને શાસ્ત્રીયશ્રવણનો વ્યાસંગ છુટી જવાથી અનભિજ્ઞ પ્રજા તે કામવાસનાના ઉપદેશને આદરથી શ્રવણ કરી રહી છે અને તે પશુધર્મનું આચરણ કરવા કરાવવા પ્રતિદિન પ્રયત્ન કરી રહેલ છે તે માત્ર કલિકાલાજ મહિમા છે અને તે પ્રજાનું ભાવી અનિષ્ટનુંજ સુચન કરે છે જે માટે વિદુર કહે છે કે यस्मै देवाः प्रयच्छन्ति पुरुषाय परामवं । पुद्धि तस्यापकर्षीत सोऽवा चीनानि पश्यति ॥ જે પુરૂષને દેવે પરાભવ કરવા ઇચ્છે છે તેની બુદ્ધિ ખેંચી લેટે અને તે પુરૂષ અવળા માર્ગને જ જુવે છે. જેથી તેને વિનાશ થાય છે. પુરૂષે એક સ્ત્રી પરણવી અને સ્ત્રીએ એક પુરૂષ સાથે લગ્ન કરવું, એ પ્રમાણે લગ્નથી જોડાએલાં સ્ત્રી પુરૂષે ધીમે ધીમે કામવાસનાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ). શાંત કરવી અને તે માટે નિયમ પાળવા જેને માટે મનુ ભગવાન અ, ૩ લે ૪૫, ૪૬, ૭, માં કહે છે કે – અતુટામિણી થારાવાનિત સવા | पविजे. व्रजेनां तद्वतो रतिकाम्यया ॥ ऋतुस्वाभाविकः स्त्रीणां रात्रयः षोडश रमृताः । तासामाद्याश्चतस्रस्तु निदितैकादशी च या । त्रयोदशी च शेषास्तु प्रशस्ता दशरात्रयः ॥ ४७ ॥ ઋતુકાળ પ્રાપ્ત થાય ત્યારે પિતાની સ્ત્રી પાસે જવુંજ, સદાય પિતાની સ્ત્રીને વિષેજ પરાયણ રહેવું તથા સ્ત્રી રતીની કામનાથી પાર્થના કરે તે પુરૂષે પવેને છેડીને સ્ત્રી પાસે જવું, સ્ત્રીઓને ઋતુકાળ સેળ દીવસ ગણાય છે, તેમાં પ્રથમની ચાર રાત્રિઓ એટલે રદર્શનના ચાર દિવસ, અગ્યારમી રાત્રી અને તેરમી રાત્રી એ રાત્રીઓ નિઘછે. તેમાં સ્ત્રી પાસે જવું નહિં. રાત્રીઓ કરી છે માટે દિવસે જવું નહિ. બાકીની દશ રાત્રીઓ પ્રશસ્ત ગણાય છે. તેમાં પણ પૂર્ણિમા અમાવાસ્યા પર્વનો ત્યાગ કરે. એ પ્રમાણે વિષયવાસનાને અટકાવવા માટે નિયમ કરેલ છે. એ જ પ્રમાણે પોતાના કુલ ગોત્રની કન્યાને પરણવી નહીં એમ કહેવામાં પણ વિષયવાસનાને અટકાવવાને જ હેતુ સમાએલે છે માટે શ્રીમદ્ભાગવતમાં પ્રિયવ્રત રાજાને ઉપદેશ આપતાં ભગવાન બ્રહ્મા કહે છે કેयः षट् सपलान्विजगीषमाणः गृहेषु निर्षिश्य यतेत पुर्वम् । अत्यति दुर्गाश्रित उर्जितारीन् क्षीणेषु काम दिचरोद्वपश्चित् ॥ જે પુરૂષ પાંચ ઇંદ્ધિ અને છઠું મન એ સર્વને જીતવા ઇચ્છતે હોય તેણે પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને તેને વશ કરવા યત્ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) કરવા. જેમ રાજા કિલ્લાને આશ્રય કરીને બળવાન શત્રુઓને પણ જીતે છે, તેમ પછી શત્રુઓ નબળા પડે ત્યારે વિદ્વાન પુરૂષ ગૃહસ્થાશ્રમ છેાડીને ત્યાગી થઈને યથેચ્છ વિચરે, પરમાત્મા પાસે અંતઃકરણ પૂર્વક માગીએ છીએ કે ભારતવાસી પ્રજાને પ્રભુ સ ્— અદ્ધિ આપે અને વિષયવાસના વધારનારી અધાર્મિક અસત પ્રવૃત્તિઓ જેવી કે સ્ત્રીઓનાં પુનર્લગ્ન, વર્ષાં તરલગ્ન, અસ્પૃશ્યધમા ત્યાગ, ભક્ષ્યાભક્ષ્યધમ ના ત્યાગ, અને વર્ણવ્યવસ્થાને વિનાશ વિગેરે સનાતન વૈદિક ધર્મને નાશ કરનારી પ્રવૃત્તિએ તેમનાં ચિત્તમાં ઉત્પન્ન થવા પામે નહીં. છેવટમાં એટલું સ્મરણ આપવાની રજા લઉંધું કે પ્રત્યેક વ્યકિનું કે સમગ્રદેશનું રક્ષણ પોતપાતાના ધર્મોજ કરે છે ક્રાઇ મનુષ્ય કરી શકતા નથી. માટે ધર્મનુ ંજ રક્ષણ કરેા અને ધર્મ તે છે કે જે પ્રાચીન મહર્ષિઓએ શ્રુતિ અને સ્મૃતિ રૂપે ઉપદેશ કર્યો છે અને જે ઘણા કાળથી ભારત વર્ષની પ્રજા પોતે પર પરાથી પાળતી આવીછે પરંતુ હાલના અકામાસકત અને અલ્પજ્ઞ મનુષ્યા પાતાની કલ્પનાવડે. માનેલા તે ધર્મનથી અને તેથી પ્રજાહિતપણુ થનાર નથી. પણ જેઓએ તપ અને જ્ઞાનના ખળવડે નિઃસ્વાર્થ પણે માત્ર પ્રજાના હિત માટેજ કહેલ છે તેજ ધર્મ રૂપ છે અને તેજ પ્રજાનું હિત કરનાર થશે. सर्वे पे सुखिनः संतु सर्वे संतु निरामयाः । सर्वे भद्राणि पश्यंतु मा कश्चिद्दुःखमाप्नुयात् ॥ સર્વે મનુષ્યા સુખી થાઓ, સર્વે જના આરાગ્ય ભાગવા, સર્વાંનું કલ્યાણ થાઓ અને કાઇ પણ મનુષ્ય દુઃખ ન પામે. રતિ શિવમ્, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર અસત ભૂમિકા પંકિત અશુદ્ધ પત્રના પત્રના क्चचित् क्वचित् પુનર્લગ્ન પુનર્લગ્ન ૧૮ અસત अकृत्तिताकर्षिता अवृत्तिकर्षिता देवेल्यः અંન્ય અન્ય વૃષભ વૃષલ विहित विहितं એણુ ત્રિકાદશી ત્રિકાદશી દર્શાવ્યું છે દર્શાવ્યું છે यद्देवै મમભેદી મર્મભેદી निरोधुं निराद्धं વ્યથત વ્યથિત ૧૦ સમપણું સમર્પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com એમ ૦ છ यदच 6 o - Page #114 -------------------------------------------------------------------------- ________________ પંક્તિ અશુદ્ધ આદને સાચે પૂર્ણાશે પ્રકારની શુદ્ધ આદિને સંકોચે પૂર્ણાશે પ્રકારની કિંતુ અનેકવિધ किमु ૧૯ ક્તિ અનેકવિધ किमु - ૧૨ પુનર્લગ્નનિષેધનું પરિશિષ્ટ આશૌન્ય ब्रह्मचारिण भर्तृ कमा शप्तपदे સુપ્તપદી શ, એને આશૌચ ब्रह्मचारिणः भर्तृलोकमा सप्तपदे સપ્તપદી શત્રુઓને ન સમાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાપન. શ્રીભાવનગરસનાતનધર્મપ્રવર્તકમંડળ તરફથી પ્રસિદ્ધ થયેલ અપૂર્વ ગ્રથની નામાવલી, 9 ૦ રૂ. આ. પા. ૧. જન્મથી જાતિનિર્ણય ... ૦–૨–૦ ૨. સદ્ધચન સુધા - ૦–૮–૦ ૩. સ્વધર્મસર્વસ્વ ... ... ... –૮–૦ ૪. આત્મનિરૂપણ • • • ૦–૮–૦ ૫. પુનર્લગ્નનિષેધ અને પૃસ્યાસ્પૃશ્યવિવેક ૦–૩–૦ ઉપરનાં પુસ્તકે મળવાનું સ્થાન. શ્રીયુત ચુનીલાલ ઓમલાલ બેહરા, મંત્રી, શ્રીસનાતનધર્મપ્રવર્તકમંડળ, ભાવનગર ઠે શ્રીનીલકંઠમહાદેવની શેરી. • ~धनानि भूमौ पशवश्च गोष्ठे भार्या गृहद्वारि जनः श्मशाने । देहश्चितायां परलोकमार्गे धर्मानुगा गच्छति जीव एकः ॥ ભાવનગર–ધી ઇન્ડીયન પ્રીન્ટીંગ વર્કસમાં ચુનીલાલ જાદવરાએ પ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ શોલિ ભાવનગ૨ heric Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com