SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) ભક્ષણ, વ્યભિચાર આદ ધાર અનાચારાના પ્રચાર થશે, ત્યારે મનુસ્મૃતિના પ્રમાણથી એવું પણ સિદ્ધ કરી આપના.1 સાક્ષરા દેશકાલાનુસાર નીકળી આવશે કે: न मांसभक्षणे दोषो न मये न च मैथुने ॥ અ:-માંસ ભક્ષણુ કરવામાં, મદ્યપાનકરવામાં અને વ્યભિચાર કરવામાં પાપ નથી. કાએક સાક્ષર દેશનેતા બ્રાહ્મણ અને ભગીની એકતા સિદ્ધ કરવામાં નિમ્નલિખિત શ્રીમદ્ભગવદ્દગીતાના શ્લાકનુ પ્રમાણ આપે છે કે: विद्याविनयसंपन्ने ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः ॥ અર્થ :–વિદ્યાવાળા તથા વિનયવાળા બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં તથા કુતરામાં અને કુતરાને રાંધી જમનાર ચાંડાલમાં પડિતાનાનિ સમદર્શનવાળાજ હોય છે; અથાત્ કે બ્રહ્મજ્ઞાની સર્વત્ર સમ એટલે મને જોવાવાળા સ્વભાવનાજ હોય છે. આ પડિતા પશુ ‘‘સમશિનઃ” હાય છે, પરંતુ “સમવર્તન:” હાતા નથી. વળી “પંડિત” કાને કહેવા, તેનુ લક્ષણ શ્રીમદ્દભગવદ્દગીતામાંજ આપેલું છેઃ यस्य सर्वे सभारंभाः कामसंकल्पवर्जिताः । शानाग्निदग्धकर्माणं तमाहुः पंडितं बुधाः ॥ અ:– જેનાં સર્વ કર્માં ઇચ્છાથી તથા સંકલ્પથી રહિત છે તથા જેનાં કર્મ જ્ઞાનરૂપી અગ્નિથી ખળી ગયાં છે, તેને તત્વજ્ઞપુરૂષો પતિ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035219
Book TitlePunarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Original Sutra AuthorN/A
AuthorLakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
PublisherSanatan Dharm Pravartak Mandal
Publication Year1928
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy