SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮૩ ) ભારતવાસી પ્રજાને સ્વરાજય આદિ કોઈપણ પ્રકારના શ્રેયની આશા રાખવી, એ વંધ્યાપુત્ર સમાન, આકાશકુસુમસમાન, મૃગતૃષ્યિકાસમાન, શશશંગસમાન, ગગનગંધર્વનગરસમાન તેમજ સિક્તાતૈિલસમાન છેઅર્થાત કે સર્વાશમાં મિથ્યા છે અને પૂર્ણશે નિરર્થક છે, એટલું જ નહિં કિંતુ પરિણામે પ્રજાને એકદમ અધ:પાત અને દારૂણ દુર્દશા થશે. આ મારા શુદ્ધ હૃદયને પવિત્ર સંદેશ કોઈપણ સજીનવીર ગાંધીજીના કાનોકાન લઈ જવા જરૂર પરિશ્રમ લેશે, એમ હું આશા રાખું છું તથા તેમના તરફથી મળતા પ્રત્યુત્તરની પણ હું સાથોસાથ જ આશા રાખું છું. વિ. સં. ૧૯૮૧ માઘ શુકલ) ૩નાલાલ છાટમલાલ દશમી. તા. ૩–૨–૨૫ ભૌમવાર, ભાવનગર, છે બેહરા. આ “પવિત્ર સંદેશને પણ અદ્યાપિપર્યત મને ગાધીજી તરફથી પ્રત્યુત્તર નહિં મળતાં અત્ર સ્થલે પુનઃ લખી દર્શાવવાની આવશ્યક્તા મને પ્રતીત થાય છે કે મધ્યાહના માર્તડના પ્રકાશ જેવી સ્પષ્ટ આ લેખ માંહેની અંત્યજ સ્પર્શ નિષેધ કરનારી સર્વ હકીક્ત નિષ્પક્ષપાતપણે એકાગ્રચિત્તથી જાણી લીધા પછી પણ અંત્યજસ્પર્શના હિમાથતીઓ જે અંત્યજસ્પર્શ કરવા કરાવવાના અસદાગ્રહ–દુરાગ્રહને પરિત્યાગ કરશે નહિં તે આ રીતે અનેક શાસ્ત્રનિષિદ્ધ આચરણ દ્વારા ક્રમશઃ ઉત્તરોત્તર સર્વ ધર્મ મર્યાદાઓને લેપ થતાં થતાં મહાત્મા શ્રીભર્તુહરિ લખે છે તેમShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035219
Book TitlePunarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Original Sutra AuthorN/A
AuthorLakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
PublisherSanatan Dharm Pravartak Mandal
Publication Year1928
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy