________________
હે વિધવા સ્ત્રી! તું ઘd તાલું આ મરી ગએલા પતિની આશા છોડીને જે બાકી પુરૂષમાંથી મનવા જીવતા બીજા પતિને ૩દિ પ્રાપ્ત કર અને ફીર્થ એ વાતને વિચાર અને નિશ્ચય રાખ્ય કે જે ગ્રામ વિજો નું વિધવાનું પુનઃ પાણગ્રહણ કરવાવાળા નિયુક્ત પતિના સંબંધને માટે નિગ થશે તો હું વનિત્યં આ જન્મ પામેલ બાળક એ નિયુક્ત પ્રત્યુ: પતિને થશે અને જે તે પિતાને માટે નિગ કરશે તે સંતાન તવ તારે થશે. એવી નિર્ભયવાળી થશે.
ઉપરના મંત્રનો ખરો અર્થ––હે મૃતક પુરૂષની સ્ત્રી જે તે પતyતમુ પ્રાણરહિત આ તારા પતિની સમીપમાં શયન કર્યું છે. ત્યાંથી સર્વ ઊઠીને ઉભીથા અને વો મિ દિ એટલે જીવતા પુત્રાદીકનું જે સ્થાન જે ઘર તેના સન્મુખ મુખ કરી તું
આ સ્થાનથી આગમન કર જે હેતુથી ફુતામર્થ વિષ: તારું ,પાણી ગ્રહણ કરવાવાળા અને ગર્ભાધાન કરવાવાળો જે પતિ છે તેના સંબંધથી પ્રાપ્ત થયેલું જે પુર નિયં સ્ત્રીત્વ તેને મિ મનમાં વિચાર કરીને તું મૂથ આ પતિના મરવા પછી પોતાના મરવાનો નિશ્ચય કરે તે હેતુથી હું કહું છું કે તું આ સ્થાનથી ઉઠી ઘરમાં જા. આ મંત્રની કહેવાની મતલબ એ છે કે જ્યારે સ્ત્રી રૂદન કરતી મૃતપતિની સમીપમાં સુતી હોય ત્યારે તેને કહેવું કે ઘરમાં જઈ છોકરએની રક્ષા કરે અને આ સ્થાનને છાડ અને એ જ પ્રમાણે લેકમાં પણ વિધવા સ્ત્રીને આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્વામિ દયાનંદે અજ્ઞ પુરૂષોને ખોટું સમજાવી કતારણ કર્યું છે. વળી એ કહ્યું કુપુલ હેય કે જે પિતાની વિધવા માતાને તું નાતરે જા તેમ કહેવા તૈયાર થાય અને વેદ પણ એવો ઉપદેશ કેમ કરે! નજકરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com