Page #1
--------------------------------------------------------------------------
________________
રક
શ્રી યશોવિજયજી
Ibliek!
'ટleleblo “olle/313 14 ટેecheze-2eo : Pછે
52008
આર્યસ્ત્રીઓના ધમી.
પડોશિકા,
ચંદનપ્લેન મગનલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલસાહિત્યગ્રંથમાલા ગ્રંથાંક ૧૩ મો.
આર્યસ્ત્રીઓના ધર્મો
અથવા
કુમારિકાધર્મ, ધર્મપત્ની અને સ્ત્રી-જીવન.
લેખક,
માવજી દામજી શાહ. વામિકશિક્ષક, ધિ બાબુ પી. પી. જેન હાઇસ્કૂલનુંબઈ.
પ્રકાશિકા, ચંદનહેન મગનલાલ,
ઠે. મહેતાશેરી, ભાવનગર.
વિ. સં. ૧૯૮૫
વી. સં. ૨૫૫
ઇ. સ. ૧૯૨૦
મલય- ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમાવૃત્તિ.
પ્રત ૧૦૦૦
ધિ આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં
ગુલાબચંદ લલુભાઈ શાહે છાપ્યું.
પિસ્ટેજ તરીકે એક આનાની ટીકીટ પ્રકાશિકાનાં સરનામે મોક્લવાથી પુસ્તક
ભેટતરી મોકલવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના.
કૌમાર્ય, યૌવન અને સ્ત્રી-જીવનના વિવિધ ધર્મો રજુ કરતું હોવાથી જ આ પુસ્તકનું નામ આર્યસ્ત્રીઓના ધર્મો રાખવામાં આવ્યું છે.
ભાઈશ્રી શાહે કેટલાંક વર્ષો ઉપર ગૂજરીમાતાનાં કેવળ ચરણે ધરેલાં જ નહિ પરંતુ તેની પ્રીતિને પાત્ર પણ થયેલાં કુમારિકાધર્મ, ધર્મપત્ની અને સીજીવન એ ત્રણે નાનકડાં પુરતોને આમાં સમાવેશ કરવામાં આવેલ છે. - આજની કુમારિકાઓ એ આવતીકાલની ગ્રહદેવીઓ હોઇને તેમનાં જીવનને આદર્શ બનાવતું એકાદ પુસ્તક પ્રકટ કરવાની અભિલાષા હતી, તેવામાં મારાં પા ભાભુને અને માતુશ્રીને દુદેવે અકાલ સ્વર્ગવાસ થતાં તેઓનાં પુણ્યસ્મરણનિમિત્તે આ પુસ્તક પ્રકટ કરવાને આજે સુખ પ્રાપ્ત થાય છે.
આ પુસ્તકના ત્રણે વિભાગે કમસર કુમારિકા, પરિણતિ અને તે પછીનાં જીવન ઉપર લેક પ્રકાશ પાડે તેવા છે, તેથી આયા રહે છે કે, નવગુજરાતની કુમારિકાઓ તેમજ યુવતિઓ આ પુસ્તકમાં દર્શાવેલા
ને અભ્યાસ કરી ને આચારમાં ઉતારશે તે પિતાનું જીવન ખરેખર વર્ષમય તેમજ સુખમય બનાવશે.
તા. ૧-૬-૯ શનિવાર. મા શેરી, ભાવનગર. !
ચંદનન મગનલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
/
O600
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
OOA
ગૌ૦૦૦
' ૦ed
બે નારીરત્નો,
આદર્શ દેરાણી-જેઠાણી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦PDA ૦૦૦૦૦૦૦૦૦૦૦૦3૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦8869)
:૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦$800 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વહુ ના વહુજ એ કિવદન્તી મુજબ સૌરાષ્ટ્રની પુનિત ભૂમિમાં જેમ અનેક નરરત્ન પાયાં છે, તેમ નારીરત્ન પણ પાક્યાં છે. તેમાંનાં બે સદ્ગત નારીરત્નોને ટુંક પરિચય આ પુસ્તક દ્વારા વાચક વર્ગને કરાવવામાં આવે
છે. બહેને તેમનાં જીવનની ટુંક રૂપરેખા લક્ષ? પૂર્વક વાંચીને સ્વર્ગસ્થનાં જીવનનાં અનુકરણીય
અશોને પિતાનાં જીવનમાં ઉતારવા યત્ન કરશે તે લેખક પિતાનો આ પ્રયાસ સફળ થયે માનશે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
લેખક,
ooooooooooooooooooooooooooo
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
-
- -- -૦૦ - ૦૦ શાહ મૂળજીભાઈ હંસરાજનાં ધર્મપત્ની
સ્વ. અ. સૌ. મણિબાઈ.
રૂ૦૦૦
-
~
-~~
-
~
~
~
-~~
"C, સ્ટ
19:૧a૦
-~
જન્મ સં. ૧૯૩૯, ખૂટવડા મેટા.
અવસાન સં. ૧૮૭૯,
ભાવનગર.
-૦૦
આનંદ પ્રેસ-ભાવનગર.
Page #7
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શાહ મૂળજીભાઈ હંસરાજનાં ધર્મપત્ની સ્વ. અ. સૌ. મણિબાઇનાં જીવનની ટુંક રૂપરેખા.
સૌરાષ્ટ્રમાં આવેલાં મોટા ખુંટવડા ગામમાં શેઠ અંદરજી
ભગવાનદાસનાં પત્ની બાઈ ઉજમની કુક્ષિએ જન્મભૂમિ, સં. ૧૯૩૯ ની સાલના આસો મહીનાના વ્યાવહારિક તેમજ શુકલપક્ષમાં સદ્દગત મણિબાઈને જન્મ ધાર્મિક અભ્યાસ થયો હતો. શહેરની અપેક્ષાએ ગ્રામ્યજીવ
નમાં કેળવણીને સ્વાભાવિક રીતે જ એ છે આવકાર મળતો હાઈને મણિબાઈ યોગ્ય ઉમરે પહોંચતાં અક્ષરજ્ઞાન મેળવવા સાથે સાધારણ ગુજરાતી અભ્યાસ કરી શક્યા હતા, જ્યારે તેમને ધાર્મિક અભ્યાસ સામાયિક તેમજ પ્રતિક્રમણ સુધીને હતે. સ્વ. મણિબાઈ લગભગ ચાર વર્ષની ઉંમરે પહોંચ્યાં ત્યારે
ભાવનગરના વતની શાહ મૂળજી હંસરાજ લગ્ન સાથે સં. ૧૯૫૪ ના વૈશાખ શુદિમાં લગ્નસંસારયાત્રા ગ્રંથિએ જોડાયા હતાં. લગ્ન થયા પછી
અને તેમનું જીવન એક પતિવ્રતા સ્ત્રીને સુંદરરીતે ઉચ્ચ સદને શોભાવે તેવા અનેક ઉચ્ચ સદગુણેથી પરિ
પૂર્ણ હતું, કેવળ એમ જ નહિ, પરંતુ ઉમદા સાથી પતિનું દીલ જીતી લીધું હતું. આ અનન્ય પતિભક્તિ તેમનાં જીવનમાં છેક અંતપર્યત લેખકે પ્રત્યક્ષ જોઈ હતી. બને છે પ્લેન તારી પતિભક્તિને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્વ. મણિબાઈનાં જીવનમાં પતિભક્તિ ઉપરાંત બીજા અનેક
સદગુણે હતા, તેમનામાં કુટુંબવાત્સલ્ય પતિભક્તિ. તો કોઈ અનેરું જ હતું. પોતાની શકય]
હેન દેખતાં અટકી જતાં તેને ભારભૂત નહિ ગણતાં દરેકે દરેક ક્રિયામાં ભાવપૂર્વક દેરતાં, પ્રભુનાં દર્શન કરાવતાં અને સવારથી તે છેક રાત સુધી બહેનને અંધાપાનું ભાન પણ થવા ન પામે તેટલી હદ સુધીની મદદ કરવામાં સદા તત્પર હેતાં હતાં.
પોતાની દેરાણ હરકેરબાઈને [ કે જેઓ તેમની પછી
લગભગ પાંચવર્ષે સ્વર્ગવાસી થયેલ હઈ દેરાણી જેમનો ફોટે પણ આ સાથે બીજી બાજુ
એજ જેડવામાં આવ્યે છે] સ્વર્ગસ્થ સગી બહેન કદિપણ દેરાણું ગણું નથી, પરંતુ એક સગી
બહેન જે સંબંધ અંતપર્યત જાળવી બતાવ્યું છે, દેરાણું અને જેઠાણુના આવા આદર્શ પ્રેમનાં વખાણ તેમના પરિચયમાં આવનાર કોઈપણ કર્યા વગર રહ્યું નથી! બહેન! ધન્ય છે તારાં આદર્શ કુટુંબમે મને !
સ્વર્ગસ્થમાં પતિપરાયણતા એટલી હદ સુધી હતી કે,
પિતાના પરિણીત જીવનનાં દેવીશ વર્ષમાં પતિપરાયણતાની ભાગ્યે જ એવીશ દિવસ પિયરમાં ગાળ્યાં અવધિ. હશે ! સવર્ગસ્થ સમગ્ર જીવનજ પતિના
પુણ્ય સમાગમમાં અને પવિત્ર સહવાસમાં જ પણું કર્યું છે, ધન્ય છે હેન, તાધી આ પતિપરામહતાને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
સ્વગૅસ્થમાં સુશ્રુષા સેવા કરવાના ગુણ તેા એટલા બધા
સેવાભાવ.
હતા કે, પાતાના પતિને વીતેલા એ ભયંકર મઢવાડમાં ખડે પગે ઉભા રહી સ્વર્ગ તે કરેલી સારવારનુ વર્ણન આ લેખિનીથી
થઈ શકે તેમ નથી.
સ્વ॰ મણિભાઈમાં લજજાળુતાના ગુણ એટલે બધા હતા કે, તે સાસરામાં હાય કે પીયરમાં ડાય, કાઇપણ સ્થળે મર્યાદા દ્વિપણ કયાં જ નથી.
સ્વસ્થે પરણ્યા પછી ક્રમસર અમદાવાદ, મુંબઈ અને ઘાટકાપરમાં પોતાનાં જીવનના સમગ્ર કાળ પૂર્ણ કર્યાં હતા. સ. ૧૯૭૬ માં ઘાટકાપર સદાને માટે છેાડી ભાવનગર આવી વસ્યા હતા.
સ્વસ્થમાં ડહાપણુ તે એટલુ બધુ હતુ કે, પુખ્તવયે પહોંચેલા સ્વર્ગસ્થના ભાઇએ કપૂરચંદ, મૂળચંદ અને નેમચ ંદ જ નહિં પણ પીયરના સર્વજના તેમની સલાહ લીધા પછી જ કોઈપણ કાર્યની શરૂઆત કરતા હતા.
સ્વર્ગસ્થ તપદ્મયો પણ કઈ ઓછી કરી નથી,ઉપરાઉપર મેલા તેલા કર્યે જતા હતા, તેમજ સ. ૧૯૬૯ ના પ ષણમાં એકવાર અઠ્ઠાઈ પણ કરી હતી. આ તપનિમિત્તે તેમણે ૧૫૧ મણુ થી એલીને તેમજ અતિ ધામધૂમપૂર્વક વરઘેાડા ચઢાવીને પોતાને ઘેર ઘેાડીયાં–પારણાં પધરાવ્યાં હતાં.
સ્વસ્થ સિદ્ધાચળ, ગિરનાર, સ ંખેશ્વર, બાયણી અને પાનસર વગેરે તીર્થોની યાત્રા પણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્વ. મણિબાઈ ૩૯ વર્ષની ઉંમરે પહોંચ્યા પછી જાણે આવા
પુણ્યાત્માની સ્વર્ગમાં જ જરૂર હય, અહિં અકાળ અવસાન રહેવા દેવાની જરૂર ન હોય એમ માનીને
કે આયુષ્યની અલ્પતાના વેગે પ્રસવ થયા પછી ક્રરકાળ સં. ૧૯૭૯ ના કાર્તક વદ ૧૪ની મધ્યરાત્રિએ આ નારીરત્નને અકાળે જ ઝડપી લીધું !!! સ્વર્ગસ્થની અવસાન તિથિએ તેમના આત્માના શ્રેયે થે
ભાવનગર ખાતે વર્ધમાન તપની ઓળી પુણ્યકાર્યો. ખાતામાં રૂ. ૨૫૦) ની રકમ ભરવામાં
આવેલ છે. ઉપરાંત પિતાની રૂ. ૬૦૦) ની તથા સ્વર્ગસ્થના ભાઈઓ તરફની રૂા. ૨૨૫) ની મળીને કુલ રૂા. ૮૨૫) ની ત્યાંના મહાજનને સોંપેલી રકમનાં વ્યાજમાંથી મોટા ખુંટવડા ખાતે પર્યુષણના બીજા દિવસે સ્વર્ગસ્થ તરફથી સાધમિવાત્સલ્ય કરવામાં આવે છે. ભાવનગર શહેરનાં બન્ને દેરાસરોમાં સ્વર્ગસ્થની અવસાન તિથિએ પ્રભુની આંગી થયા કરે તે માટે રૂપીયા ૫૬ ની રકમ આપવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
( ©©©©©©©) ઝMOSMOD=9z©) D (@Sઝન©©©©©©©©
દુ©©©©©©©©©©
શાહ મગનલાલ હંસરાજનાં ધર્મપત્ની
સ્વ. અ. સૌ. હરકેરબાઈ.
અવસાન સં. ૧૯૮૪.
ભાવનગર. Onnenonood
આનંદ પ્રેસ-ભાવનગર, જન્મ સં. ૧૯૪૭.
ભાવનગર. cene
( @a* (© @DA (@ @DA (©©*_(@De€(© ©)
(@ODA (@@5W©ODE (ODA
Page #13
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
શાહ મગનલાલ હંસરાજનાં ધર્મપત્ની સ્વ. અ.સૌ. હરકોરબાઈનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત.
ભાવનગરનિવાસી શેઠ વીરજી હાઉનાં ધર્મપત્ની બાઈ
જવલની કુક્ષિએ સ્વ. હરકેર બાઈને જન્મભૂમિ, જન્મ સં. ૧૯૪૭ની સાલમાં થયે હતે. વ્યાવહારિક તેમજ
તેમને ગુજરાતી અભ્યાસ પાંચ ચોપડી ધાર્મિક અભ્યાસ.
સુધીને હતો, જ્યારે ધાર્મિક અભ્યાસ
પાંચ પ્રતિકમણ સુધીનો હતો. સ્વ. હરકોરબાઈનું લગ્ન સં. ૧૬૧ માં શાહ મગનલાલ
હંસરાજ સાથે થયું હતું, આ લગ્નથી હન તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર એમ ગૃહસંસાર ચાર સંતાન થયાં હતાં, જેઓ આજે વિદ્ય
માન હોઈ તેમનાં નામ ક્રમસર તારા, સંતાન. કાતા અને શાના છે અને પુત્રનું નામ
અને
રુદરાય છે.
સ્વર્ગસ્થમાં કુટુંબવાત્સલ્ય, સેવાભાવ, પતિભક્તિ, સજન,
પ્રસન્નતા, કલાપૂર્ણતા વગેરે અનેક સદગુણ સામe.
લેખકે પ્રત્યક્ષ જોયા હતા. સવ. હરકોરભાઈએ સિદ્ધાચળ, ગિરનાર, ભેયણ અને
પાનસર વગેરે તીર્થોની યાત્રાને લાભ તીયાત્રા
લીધે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
વનકાળ.
સ્વર્ગસ્થ પિતાનાં જેઠાણી મણિબાઈની માફકજ પિતાને
જીવનકાળ ક્રમસર અમદાવાદ, મુંબઈ જીવનકાળ. અને ઘાટકોપર ખાતે ગુજારીને સં. ૧૭૬
માં ભાવનગરખાતે આવીને રહ્યા હતા. સ્વર્ગસ્થને છેટલાં ચારેક વર્ષથી હીસ્ટીરીયા ઉ માનસિક
નબળાઈને વ્યાધિ લાગુ પડે હતે છતાં વ્યાધિ અને પિતાનું કાર્ય છેક છેવટ સુધી શાંત રીતે અવસાન. કર્થે જતા હતા. તેવામાં સં. ૧૯૪ ના
શ્રાવણ વદ પાંચમના દિવસના ત્રણ વાગે આ વ્યાધિએ જીવલેણ હુમલો કર્યો કે, જે નહિ વળતાં ખરેખર જીવલેણ નીવડ! અને તેથી આ નારીરત્નને અકાળે જ સ્વર્ગવાસ થયે.
રૂા. ૨૫૦) ની રકમ, સ્વર્ગસ્થની અવસાન તિથિએ જ પ ર આયંબિલનું તપ થાય તે માટે ભાવનગર
વર્ધમાન તપખાતામાં આપવામાં આવી છે. ભાવનગરના ચારે દેરાસરમાં સ્વર્ગસ્થની અવસાન તિથિએ પ્રભુની આંગી થયા કરે તે માટે રૂપિયા પચીસ પચીસની રકમ મૂકવામાં આવી છે.
ઉપરાંત પરચુરણ રકમ મળીને રૂા. ૫૦૦) ની રકમ સ્વર્ગ સ્થનાં પુણ્યાર્થે વાપરવામાં આવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
'
સ
, અર્પણ–પત્રિકા. આ
સ્વર્ગસ્થ પરમપૂજ્ય ભાભુ તથા માતુશ્રી.
ભાવનગર.
w
જs -
મારાં જન્મદાત્રી માતુશ્રી તે મને માત્ર ત્રણેક વર્ષની મુકીને જ સ્વર્ગવાસી થયા પછી મને ઉછેરીને મોટી કરનાર આપ હતા. મારા બાલ્યકાળથી આપે આપનાં જીવન પર્યત મને કઈ પણ વાતે ઉણપ આ વવા દીધી નહોતી, એટલું જ નહિ, પરંતુ મારું ભાવી જીવન સુખી બનાવવાના આશયથી વ્યાવહારિક તેમજ ધામિક કેળવણી અપાવવા તરફ આપને પ્રયાસ ભારે હતે. ઈત્યાદિ આપના અનેક ઉપકારોના યત્કિંચિત બદલા તરીકે આ લઘુ પુસ્તક સ્વર્ગમાં બીરાજતા આ અને મારી આ અનારોગ્ય અવસ્થામાં પણ અર્પણ કરીને કૃતાર્થ થાઉં છું.
લી. આપની, યા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
=
==
==
,
==
K
૦
૦
==
૦-૪-૦
૦
ટ
૦
==
( = = = = = = = =? માવજી દામજી શાહ કત પુસ્તકો. –૨© –
૨. આ. ૫. In ૧ સિલ્વરપ્રકર. [બીજી આવૃત્તિ ] કી. ૨ કુમારિકાધર્મ [ ત્રીજી આવૃત્તિ ] - ૩ કુમારિકાને પત્ર. [બીજી આવૃત્તિ ] ૦-૪-૦ ૪ નીતિપ્રવેશ [બીજી આવૃત્તિ ] ૫ કુમારધર્મ. [ બીજી આવૃત્તિ ] ૦-૪-૦ ૬ ધર્મપત્ની. [બીજી આવૃત્તિ ]
૦-૪-૦ ૭ જીવનચર્યા. [ બીજી આવૃત્તિ ] ૦-૪-૦ ૮ જ્ઞાનપંચમી. [ બીજી આવૃત્તિ] ૦-૪૦૦ ૯ કાવ્યપ્રવેશ. [[ બીજી આવૃત્તિ ]
૦-૪-૦ ૧૦ લગ્નરહસ્ય [ બીજી આવૃત્તિ ] ૧૧ આર્યકુમારિકા. [પહેલી આવૃત્તિ] ૧૨ વર્તમાનરીજીવન. [પહેલી આવૃત્તિ ] ૧૩ આર્ય રમીઓના ધર્મો. [પહેલી આવૃત્તિ] કી. | ઉપલાં પુસ્તક કર્તા પાસેથી તેમજ મુંબઈના જાણીતા | દરેક બુક્સેલર પાસેથી મળી શકશે.
૦
૦
=
૦
૦
===
૦૪૦
૦
====
૦૨-૦
====
કર્તાનું સરનામુંકામાલેન, ઘાટકોપર [ થાણા.] || = = = = = =
=
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શાહ મગનલાલ હંસરાજનાં પુત્રી
સ્વ. શ્રીમતી ચંદનબહેન.
CamCELUIT
LLL LLLL L LLY
unt nur nTvr nint ri
જન્મ સં. ૧૯૫૮.
ભાવનગ૨.
અવસાન સં. ૧૯૮૫.
ભાવનગર.
આનંદ પ્રેસ-ભાવનગર.
Page #20
--------------------------------------------------------------------------
________________
૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
એ
સદ્ગત ચંદન બહેન.
oooooooooooooooooooooooooooooooooo..
લેખકને સખેદ જાહેર કરવું પડે છે કે, આ પુસ્તકનાં પ્રકાશિકા શ્રીમતી ચંદનબહેન માત્ર સત્તાવીશ વર્ષની ભરયુવાનવયે આ પુસ્તક છપાઈને પ્રકટ થયેલું નજરે જોયા અગાઉ જ સં. ૧૯૮૫ ના વૈશાખ વદ ૧૧ ના સોમવારે રાત્રે બે વાગે આ ફાની દુનીયા છોડી ચાલ્યાં ગયાં છે !
---૦૦૦૦૦૦
સાત ચંદનબહેનને છેલ્લા કેટલાક મહીનાઓથી ક્ષયને ભયંકર વ્યાધિ લાગુ પડ્યો હતો, તેને નાબૂદ કરવાના અનેક ઉપાયે કરવા છતા તે સર્વ નિષ્ફળ ગયા!
oooooooooooooooooooooooooooooooooooooooooooo
ooooooo
સદ્ગત ખેન પોતાની નાની ઉમરમાં પણ ધાર્મિક તેમજ સંસ્કૃતિનું સારું જ્ઞાન ધરાવતાં હતાં. “સિક્વર પ્રકર' જેવાં સંસ્કૃત પુસ્તકના સમગ્ર કે તેમણે કંઠસ્થ કર્યા હતા. કંઠસ્થ કર્યા હતા એમજ નહિપરંતુ છે
હe"
sow someone
to on
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ooooooooooooooooooooo
soon.ooooooooooooooooooooose our
ཁྱབ་བ•བ་ཁྱབ་བབ་བབ་པ་ પિતાની આરોગ્યવાળી કે અનાગ્યવાળી ગમે તે દશામાં SP
જ્યારે ગાતાં ત્યારે તે સાંભળનારનું દીલ ડેલાવ્યા વગર રહ્યાં નથી !
સદગત બહેન મળતાવડા, વિવેકી, નમ્ર અને સ્વભાવે સુશીલ હતાં, આ હેનનાં અવસાનથી ભાવનગરની કેળવાયેલી જૈન બહેનના સમુદાયમાં હાલ તે નહિ પૂરી શકાય તેવી બેટ પડી છે!
ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooons
સદ્દગત બહેન ચંદનના અમર આત્માને
અખંડ શાંતિ થાઓ.
-
-
-
ઘાટકોપર તા. ૨૪-૬-૨૯
સોમવાર.
?
માવજી શામજી શાહ,
-
---
-
-
-
---
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિક.
૨૫
નં. વિષય. પૃષાંક નં. વિષય. પૃષાંક ૧ શરીરશુદ્ધિ ૧૫ ૨૨ વાચન-મનન અને ૨ વશુદ્ધિ ... ...૧૬
નિદિધ્યાસન ... પ્રભુપ્રાર્થના ...
૨૩ નિર્ણય અથવા નિશ્ચય...૩૭ ૪ આજ્ઞાપાલન
સીવણ-ભરત અને ગુંથણ૩૮ ૫ સમયપાલન
દેવકજ્ઞાન ... ...૩૯ ૬ નિત્યકર્મ ... ...૨૦ ૨૪ ભાષાજ્ઞાન - ૪૦ ૭ સેઇકામ
ર૭ મરણુપ્રસંગ ૮ સખીમંડળ . ..૨૨ મંદવાડ પ્રસંગ • ૪૨ ૯ મેળાવડાઓ . ..૨૩ ૨૯ ખર્ચખૂટણ .. તીર્થયાત્રા
પરચુરણ નોંધ.... ૧૧ વિદ્યાલય
વિવિધ વર્તમાન ૧૨ ભાઈ-ભાંડુ .. ..૨૬ : ૩૨ સાસરવાસ . ૪૬ વ્રતનિયમો .
બાળબચ્ચાં .. ..૭ ૧૪ બીજાને ત્યાં અતિથિ ...૨૮ ૩૪ સાર-સંભાળ .. .૪૮
તમારે ત્યાં અતિથિ ...૨૦ ૩૫ ભવિષ્ય જીવનને પ્ર ૪૯ ૧૬ રાય રચીલાં .. ..૩૦ ૩૬ સંગીત કળા .... ....૫૦ ૧૭ રસ્તે ચાલતાં . ....૧ ૩૭ કાબુ મંત્રી - ૫૧ ૧૮ લખતી વેળાએ.... ..૨ ૩૮ કરણેષુ દાસી ... ૫૩ ૧૯ કસરત . ૨૩ ૩૯ જોષ માતા...૫૫ ૨૦ મદદગાર . ૩૪ ૪૦ અનેયપુ રંભા .૫૭ ૨૧ આનંદી સ્વભાવ ૩૫ ૪૧ વર્માનુકૂવા. • •
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ન॰
વિષય. ક પૃષ્ટાંક
જર
ક્ષમયા પરિત્રી...... ૨
૪૩
પ્રસ્તાવ...
...{4
૪૪ અજ્ઞાનતા
૪૫
આગ
૪}
અસમાનતા
YU
લય
*
ભેદભાવ
re
રહેવું-કૂટવુ
C...
...
: :
...
::
૧૪
ન
૫૦
૫૧
પર
...}< ૧૩
•.૬૯ ૫૪
...? ૫૫
...03 ૫૬
..૭૪
૫૭
...
વિષય.
લાજ કાઢવી
સમયવ્યય
પ્રાયમસ
વૈધવ્યજીવન
... ...૭૫
...૭૬
...90
...G
....
....
...02
.....
...
...
...
*ટાણાં ગાવાં સ્વસ રક્ષણૢ અતિતપસ્વિતા અતિસહનશીલતા
...
પૃષ્ઠાંક
...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
A
છે
MINIfies
પર તેમજ
•
આર્ય સીઓના ધર્મો.
કુમારિકા ધર્મ.
શરીરશુદ્ધિ. કુમારિકાએ પિતાનાં શરીરનાં સર્વ અવયે સ્વચ્છ અને સુઘડ રાખવા જોઈએ, આંખ હંમેશ સાફ રાખવી જોઇએ, પિતાનું માથું પોતે જ એળવું કે બીજા પાસે ઓળાવવું. ૨. નાક સાફ રાખવું જોઈએ, કાનમાં સંખ્યાબંપવાળીઓ પહે
રાય છે એ શોભતું નથી અને આરોગ્યને ધક્કો પહોંચાડે છે. ૩. કામ કરી રહ્યા પછી જે પોતાના હાથ મેલા થયા હોય તે
તે સ્વચ્છ પાણીથી ધોઈ નાંખવા જોઈએ, પગ પણ કાદવ
વાળા કે ધૂળવાળા થયા હોય તે સાફ કરવા જોઈએ. ૪. દિવસમાં એકવાર કે બેવાર ઠંડા કે સહી શકાય તેવા ગરમ પાશીથી હંમેશસ્નાન કરવું જોઈએ, તેથી શરીરની ચામ સ્વછ રહે છે, અને નવીન ઉત્સાહતેમજ ર્તિ આવેલાં જણાય છે.
વાત હંમેશાં સમરણમાં રાખજો કે, શરીર એ આત્માનું મંદિર છે તેમાં માત્મારૂપી દેવ વાસ કરે છે માટે તેને પવિત્ર રાખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
વસ્ત્ર શુદ્ધિ. વઅશુદ્ધિ
કુમારિકાએ પિતાને પિશાક એટલે પહેરવાનાં વસ્ત્રો જેવાં કે, ઓઢણી, ઘાઘરી, પોલકું વગેરે સ્વચ્છ રાખવાં જોઈએ, તે અતિ બારીક હોવાં જોઈએ નહિ, તેમ અતિ જાડાં પણ હાવાં જોઈએ નહિ, પરંતુ મધ્યમસરનાં પહેરવાથી
મર્યાદા જળવાય છે. - - - ૨ પહેરવાનાં વસ્ત્રો મેલાં ન થાય તે માટે તેમને ઘરની ખીંટી
પર ટાંગવાં કે ઉંચી જગાએજ મૃકવાં, જ્યાં ત્યાં ફેંકી દેવાથી કપડાનું આયુષ્ય ઓછું થાય છે અને પૈસાની બરબાદી થાય છે. દિવસમાં કપડાં ઓછામાં ઓછા એક વાર તે જરૂર બદલવાં જોઈએ, અને તે સ્નાન કર્યા પછી જ બદલવાં ઘટે, તેમ
કરવાથી પવિત્રતાનું ભાન થવા સાથે શરીર નિરોગી રહે છે. ૪ કપડાં અતિ કિંમતી કે ઉંચામાં ઉંચા જ પહેરવાની કશી
જરૂર નથી, પણ તે પોતાની સ્થિતિ પ્રમાણે–આવકને અનુસારે હંમેશા સાદાં, સ્વચ્છ અને સ્વદેશી પહેરવાં તરફજ વલણ રાખવું. ૫. એ વાત જરૂર યાદ રાખવા જેવી છે કે તમે વચને
જાળવશે તે વસ્ત્ર તમને જરૂર જાળવશે.” આમ હોવાથી 'સંભાળથી તેને ઉપયોગ કરવાનું ધ્યાનમાં રાખો.
1
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
આ સ્ત્રીઓના ધર્મો.
પ્રભુપ્રાથૅના.
૧૭
ફુમારિકાએ પ્રભાતમાં વહેલાં ઉઠીને પોતાના કુળક્રમથી ચાલ્યા આવતા ધર્મના જે દેવ અને ગુરૂ દ્વાય તેમની પ્રાર્થના સમજ પૂર્વક કરવી જોઈએ અને તેમના ઉંચા સદ્ગુણાનુ ચિંતવન કરવુ જોઇએ.
૨ પ્રભાતમાં ઉઠ્યા પછી અને કામે લાગતા પહેલાં ચાડા વખત પશુ પ્રાર્થના અથવા પ્રભુનાં ગુણગાન કરવાથી આખા દિવસ આન ંદમાં પસાર થાય છે, અને અંતરમાં સારા વિચારાજ પ્રકટે છે.
૩ પ્રભાતમાં જ પ્રભુપ્રાર્થના કરવાથી કે સારા વિચારે મનમાં લાવવાથી દિવસમાં જરા પણ ખરાબ સંગ લાગતા નથી અથવા પૂર્વના તેવા સંગ હાય તા તે દૂર થાય છે.
૪ પ્રભાતમાં પાણી ગળતાં, વાસીદુ વાળતાં, કે કળશા ઉટકતાં પણ પ્રભુપ્રાથૅનાનાં પદો કે સ્તુતિના ઉદ્ગારા નીકળતા રહે તે તે પણ તન મન તેમજ હ્રદય પર ઉંડી અસર કરે છે.
આખા દિવસ દરમ્યાન એકવાર દેવમંદિરમાં, હવેલીમ કે ધર્મસ્થાનમાં જઇ દેવદર્શન કરી આવવાથી મન પ્રફુલ રહે છે, ચિત્તમાં શાંતિ પ્રકટે છે અને ઉંચા ભાવ પેદા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાપાલન.
નાપાલન
આજ્ઞાપાલન.
મારિકાએ પોતાના વડીલ વર્ગની એટલે માતા પિતા ભાઈ, ભેજાઈ, મામા, માસી, કુઈ, કુવા વગેરે સર્વની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજ્ઞા થતાં જ તેને અમલ
થવું જોઈએ, તેમાં વિલંબ થવો ન ઘટે. ૨ વીલ વર્ગની આજ્ઞા પાળવાથી તેઓ હંમેશ પ્રસન્ન રહે
છે અને તેમની મમતા પણ આપણુ પર વધે છે. એટલું જ નહિ, પણ તેમાં આપણું દરેક રીતે કલ્યાણ જ સમાયેલું હોય છે તે ધ્યાનમાં રાખવું. વડીલ વર્ગની સામે કદિ પણ બોલવું નહિ, તેમને “ જીહા” હાજી” “ના” “આવું છું ” વગેરે પ્રકારનાં માનભય જ ઉત્તર આપવાં જોઈએ, તેછડાં ઉત્તરે આપવાથી તેમની પ્રતિને તમારે ધર્મ ભૂલાય છે. વડીલ વર્ગ હંમેશ પૂજનીય છે, તેમનું ખરું પૂજન તેમની આજ્ઞાનું પાલન વિલંબ વગર કરવામાં જ સમાયેલું છે, જે તમે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે તેથી તેઓ નારાજ
થાય છે. પ વધલ જાને કોઈ વિચાર કદિ તમને પસંદ ન પણ પડે;
છતાં તેમના વિચારમાં પરિણામે તમારૂં હિત જ સમાયેલું હેવાથી તેને અનુસરવું-સદા અનુસરવુ એજ તમારે માટે હિતાવહ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
આ સ્ત્રીઓના ધર્મ.
સમયપાલન.
કુમારિકાએ પોતાનો સમય ફેકટ ન ગુમાવાય તે માટે કેટલીક કાળજી ખાસ રાખવી જોઇએ, તે માટે પ્રથમથી સમયપત્રક કરી રાખવું અને તે મૂજબ દઢપણે વર્તવાનું રાખવુ.
૧૯
૨. જ્યારે ને ત્યારે જરા નવરાં પડા કે તરત વાતા કરવા મ’ડી જામ, અગર કોઇનું વાંકુ ખેલવા લાગી જાઓ એ માટી ખાડ છે અને તેને તમારે તમારામાં મુદ્દલ પેસવાજ ન દેવી.
૩. આખા દિવસમાં જે જે કાર્યો કરવાનાં ડાય તેની નોંધ આગલી રાત્રે વિચાર પૂર્વક કરી રાખવી, એટલું જ નહિ પણ દરેક કાર્ય માટે ચાક્કસ વખત પણ મુકરર કરી સવાર થતાં તેના અમલ કરવા જોઇએ.
૪. તમારે ગમે તેવી જાતનાં ઘણાં કામેા જો ઘેાડાજ વખતમાં ખીરજ ખાયા વિના-શાંતિ પૂર્વક અને ઉત્તમ રીતે કરવાં હાય તા ઉપર મૂજબ કરવું એજ સલાહલયું ગણાશે.
> "
૫. સમય એ કીમતીમાં કીમતી વસ્તુ છે, તેથી શ્રી મહાવીર પ્રભુએ ગાતમને કહ્યું હતું કે “ હું ગોતમ ! તું જરા પણુ પ્રમાદ કર નહિ અંગ્રેજીમાં કહેવત છે કે Time is
""
વખત એજ ધન છે.’
money '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦
નિત્યકર્મ. નિત્યકર્મ.
કુમારિકાએ પોતાનાં ધાર્મિક કાર્યો ભાવપૂર્વકજ કરવાં જોઈએ, ભાવ વગર કરેલાં કાર્યોમાં સફળતા સંભવતી નથી, વળી તે કાર્યો વિધિ પૂર્વકજ કરવાં જોઈએ, તેમ કર
વાથી તેની સિદ્ધિ સહજ રીતે થાય છે. ૨. તમે ગમે તે ધર્મ પાળતા હો તેની કશી હરકત નથી,
પરંતુ તમારા ધર્મમાં બતાવેલાં નિત્યકર્મો વિવેકપૂર્વક અને ઉમળકાથી કરવાં જોઈએ, તેમ કરવાથી જ તે ફળ
આપનાર થાય છે. ૩. જે તમે “જૈન” હે તો તમારે પ્રભાતમાં દેવદર્શન કરવાં
નિયમ પૂર્વક જવું જોઈએ, સવારે કે બપોરે સામાયિક લઈ કંઈ નવું શીખવું જોઈએ, અગર વાંચવું જોઈએ કે જેથી વિચારોની નિર્મળતા થવા પામે. જો તમે શવ” કે “વૈષ્ણવ” છે તે તમારે ઈશ્વરસ્તુતિ વગેરે કરવાં જોઈએ. કદાચ આ સિવાય તમે અન્ય ધર્મના
હે તે પણ તમારા નિત્યનિયમે કદિ ચૂકવા જોઈએ નહિ. ૫. એ જરૂર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આપણું નિત્યકર્મને ઉદ્દેશ ખાસ જુદો હતાજ નથી, પરંતુ માનવજીવન કેમ સુધરે અને તેને વિકાસ થઈ તે કેમ સફળ થાય એજ ઉદ્દેશ તેમાં રહેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
૨૧
સોઇકામ.
કુમારિકાએ રાઈનું પવિત્ર કામ જરૂર શીખી લેવું જોઈએ, પરણીને સાસરે જવાને એક વખત થાય છતાં પણ રસાઈ જેવી અતિ અગત્યની બાબત ન આવડે એ મેટી ખામીજ ગણાય. રસોઈ કરતી વેળાએ પિતાનાં વસ્ત્રો સં કેરીને જ બેસવું, જો તેમ ન બેસવામાં આવે તે કદાચ ઓઢણીને કે ઘાઘરીને પાલવ સળગવાથી પોતાના જીવનું પણ જોખમ
થવાને પ્રસંગ આવી મળે છે. ૩. રસોઈની દરેક જાતની વાની કેમ બનાવવી તે શીખી લેવું
ઘણું જરૂરનું છે, કદાચ તમને અમૂક ચીજ ન આવડતી હેય તે તમારી મા, બેન કે સખી પાસેથી શીખી લેવી જોઈએ. રસેઈ કરતી વખતે ગંદા મસેતાં વાપરવાં જોઈએ નહિ, તેમ વાસણ પણ તપાસી જેવાં અને જે તે સાર જણાય તેજ તેમાં રાઈ કરવી, નહિતર સાફ કરી નાંખવાં જોઈએ.
સ્મરણમાં રાખજો કે તમારાં કેટલાંક મુખ્ય કામોમાં રસેઇને પણ સમાવેશ થાય છે, માટે તે કરતી વેળાએ ઉત્તમ પ્રકારની કરવાની દરેક રીતે કાળજી રાખશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સખીમંડળ.
સખીમંડળ.
કુમારિકાએ અરસપરસના નિર્દોષ આનંદ માટે સારા સંસ્કાર ધરાવતું, એક નાનું સરખું સખીમંડળ બનાવી લેવું આવશ્યક છે, તેના સર્વ સભાસદા, સારી સલાહ આપનાર અને સહાયક હોવા જોઈએ. એકમેકનું હિત ધ્યાનમાં રાખી સારી શીખામણ આપે, સારા માર્ગ બતાવે અને દરેક પ્રકારે સારું જ કરવા કેશિષ કરે તેવા ગુણ અને લાયકાતવાળી સખી પસંદ
કરવી ઘટે છે. ૩. તે ડાહી, આવડતવાળી, સુશીલ, વિવેકી, સદાચારી, શાંત
અને પ્રસન્નમુખાકૃતિ ધરનાર હોવી જોઈએ. આ ગુણે
સખીની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ૪. કઇ સખીની રીતભાત અગાઉ સારી હોય પણ અચૂક
સમય વીત્યા પછી કદાચ તમને ખામીવાળી જણાતી હોય તે તેને સુધારવા કેશિષ કરશે, નજ સુધરે તેમ લાગતું
હોય તે તેને સંગ તત્કાલ છોડજે. ૫. મર્યાદામાં રહી એકમેકનું હાસ્ય-વિનેદ થાય એ કેટલેક
અંશે ઈચ્છવા એગ્ય ગણાય છે; છતાં કઈ કઈ પ્રસંગે તેમાં મર્યાદા ચકાય છે, એવી હાંસી હાનિકારક નીવડે છે. એ લક્ષમાં રાખવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
આર્ય શ્રી ધર્મે. મેલાવતાઓ.
કુમારિકાએ કઈ પણ જાહેર મેલાવાડામાં ગયા પછી ઉચિત
સ્થળે બેઠક લઈ શાંતિથી તે પર બેસવું, પરંતુ બેંઘાટ કરે ન જોઈએ, તેમ મિનિટેની મિનિટ સુધી એકબીજા સાથે વાત ક્યો કરવી એ દેખાવ પણ સારા નથી. જો તમારે મેલાવડામાં ચોક્કસ વિષય પર જાહેર રીતે બોલવાનો વિચાર હોય તે તે વિષયની તેયારી કરીને જ જવું જોઈએ, અથવા મુદ્દાઓ નેધી રાખવા, તેમ નહિ કરવાથી
મુદ્દા વિનાનું અને ઉપરટપકેનું બેલાય છે. ૩. તમે કઈ વતાનું ભાષણ સાંભળવા ગયા છે તે તે બરા
બર ધ્યાન દઈ સાંભળવું અને મહત્વના જણાતા મુદ્દાઓને સાથે રાખેલી બુકમાં નોંધી લેવાનું વિસરવું નહિ. મેળાવડાઓમાં ક્રમસર અને અદબપૂર્વકજ બેસવું જોઈએ, જેમ આવે તેમ અને અવિવેકીપણે બેસવું એ એગ્ય નજ ગણાય. ખાસ નિમંત્રણ મળ્યા વિના ખાનગી મેલાવાએમાં હાજરી આપવી નહિ, ને તે જાહેર હોય તે કી
હરકત નથી. ૫ મેલાવામાં કે વક્તાના વિચારોમાં કે ચાલતી ચર્ચામાં
જે તમને રસ પડતો ન હોય તે એકબીજા સામે વાત કરવા ન રોકતાં ત્યાંથી તુરત ચાલ્યા જવું એજ મહેતર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
તીર્થયાત્રા.
www
~-
~
~
-~
તીર્થયાત્રા.
મારિકાને યાત્રા કરવાને પ્રસંગ આવે ત્યારે કેટલાંક વાંચવા માટે ઉત્તમ પુસ્તક અને કેરી નોટબુકે જરૂર સાથે રાખવાં કે, જેથી તેમાં પ્રસંગે પ્રસંગે મળતે અનુભવ તુરત ટપકાવી લેવાય.
૨. જે સ્થળને તમે યાત્રા કરી હોય, કિંવા મુલાકાત લીધી
હોય તે સ્થળની જરૂરની બાબતની તરત નેધ કરી લેવી, જેથી ભવિષ્યમાં તમને તેમજ બીજાને તે ઉપયોગી
થઈ પડે. ૩. યાત્રાના પ્રસંગમાં તમે કંઈ વિશેષ અનુભવ્યું હોય અને
તમને લખવાને મહાવરે હોય તે તે સરળ ભાષામાં લખી કે માસિક કે વર્તમાન પત્રમાં પ્રકટ થવા મેકલી આપ
વાથી તે વિશેષ ઉપયોગી થશે. ૪. યાત્રા કરી ઘેર આવ્યા પછી કેટલાકને એ અનુભવ થાય
છે કે જાણે “નવું બળ અને નવું ચેતન મેળવી આવ્યા
છીએ.” આ લગભગ ખરે અનુભવ છે. ૫. યાત્રાના પ્રસંગમાં કદાચ તમને જરાતરા અગવડ કે ત્રાસ
વેઠવું પડતું હોય તો તેથી કંટાળવું નહિ જોઈએ, અગવડ સહન કર્યા વગરજ સર્વત્ર સગવડ જ મળતી હોય એમ બનતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
આર્ય રમીઓના ધર્મો.
૨૫
વિદ્યાલય,
કુમારિકાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે તે વિદ્યાલયમાં કે પાઠશાળામાં ગયેલ હોય ત્યારે તેણે શાળાના નાના મોટા દરેક નિયમને માન આપી વર્તવાનું ભૂલવું જોઈએ નહિ. અભ્યાસ કરવાના સર્વ સાધને જેવાં કે સ્લેટ, પેન, દફતર, ચપટી વગેરે સર્વ સાહિત્ય સ્વચ્છ રાખવાં જોઈએ, જે પી એમાં લીટા કરી ડાઘા પાડવા જોઈએ નહિ, તેમ સ્લેટ સાફ
કરવા માટે પાણીનાં પિતાની ડાબલી પણ રાખવી જોઈએ. ૩. શાળામાં શિક્ષિકા તમને કંઈ સમજાવે–શીખવે છતાં તમે
સમજી કે શીખી શક્યા ન હ તે વિનયથી તમારે જરૂર તેમને પૂછીને સમજી લેવું કે શીખી લેવું, તમે જેટલા બે
રકાર રહેશો તેટલો લાભ ગુમાવશે. ૪. શાળાને અભ્યાસ પૂરો ક્યાં પછીજ શાળા છોડવી, અધુરા
અભ્યાસે શાળા કદિ પણ છોડવી સલાહભર્યું નથી. એ વાત જરૂર ધ્યાનમાં રાખવી કે કાચું ફળ કદિ પણ મીઠાશ
આપતું નથી. ૫ બપોરની છઠ્ઠીની વેળાએ શાળા બહાર ખાવાનું વેચાતું
હોય છે તે કદિ ખરીદવું નહિ, કારણ કે તે ઘણે ભાગે હલકું હવાથી ઘરનું નુકશાન કરે છે, જે ખાવાની જરૂર હોય તે કઈ વસ્તુ પરથીજ લઈ જવી એગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬
ભાઇ–ગાંડુ,
ભાઇ—શાંડુ.
કુમારિકાનો ધર્મ છે કે તેણે પોતાનાં નાનાં ભાઇ-ભાંડુને સાચવવાં જોઇએ, તે છેક નાનાં હાય તા તેમને જાતજાતની નિર્દોષ રમતા રમાડવી, ફરવા લઇ જવાં, સારી સારી વાર્તાઓ કહેવી અને શીખામણુ આપી પ્રસન્ન રાખવાં. ૨. દરરેાજ સાંજે અથવા દિવસમાં એકવાર તેમને મેપાટ લેવરાવવી. જુદી જુદી બાબતના સવાલ પૂછ્યા, તેમજ આવડતી હાય તે કવિતાએ પણ ગવરાવવી.
૩. તેઓ રમતી વખતે ધૂળમાં ન આળાટે, ગંદા થવા ન પામે, તેમજ તેમનાં કપડાં મેલાં ન થવાં પામે, અથવા જો મેલાં થયાં હાય તા તેને કઢાવી ધાવાની કે ધાવરાવવાની વ્યવસ્થા કરવી જોઇએ.
૪. તેમનાં પહેરવાનાં બધાં કપડાં સ્વચ્છ છે કે નહિ ? અટન કે કસા, ખરાખર છે કે તૂટેલાં છે વગેરે ખાખતનું ધ્યાન રાખવું, જો તે ખરાખર ન હોય તે। સરખાં કરી આપવા તજવીજ કરવી.
પ. કંઈપણુ ખાવાની વસ્તુ પેાતાની પાસે આવી હાય તા તે પહેલાં ભાઇ-ભાંડુનેજ આપવી ઘટે, અને ત્યારપછીજ પેાતે ખાવી જોઇએ. એ વિવેકભયું ગણાય.
(0—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
ત્રત-નિયમો.
કુમારિકાએ કેમાર્યવત તરીકે ગણાતાં તે કેનિયમ, તેના હેતુ સમજીને યોગ્ય અવસર આવતાં વિધિપૂર્વક આચરવાં જોઈએ, બનતાં સુધી કેટલીક સખીઓ સાથે તે કર
વામાં આવે તે સારી રીતે થાય છે. ૨. એક બાબત ખાસ લક્ષમાં રાખવા જેવી છે કે તાના
દિવસો દરમ્યાન આર્યકુમારિકાને બિલકુલ ન છાજે તેવાં ઉઘાડાં ફટાણાં કે હલકી ભાવના પિષનારાં ગીતે તે
નજ ગાવાં જોઈએ. ૩. કદાચ તમે વ્રતે કે નિયમેના હેતુઓ ન જાણતા હે તે
તમારો ધર્મ છે કે તમારા વડીલવર્ગને વિનયપૂર્વક પૂછી તે
જાણી લેવા જોઈએ, અને ત્યાર પછી જ તે આચરવા ઘટે. ૪. વ્રતે કે નિયમે આદર્યા પહેલાં પાકે વિચાર કરવો જોઈએ,
અને તે એક્વાર આદર્યા એટલે તેમાં લગાર પણ ખામી ન
આવવા પામે તેની પૂરી કાળજી રાખવી જોઈએ. ૫. ખાસ ધ્યાનમાં રાખવા જેવું તે એ છે કે ગત કે નિયમો
લેવા માટે ઉતાવળા થવું જોઈએ નહિ, કારણ કે તેમ કર. વાથી કદાચ તંદુરસ્તીને ધક્કો પહોંચવા સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
બીજાને ત્યાં અતિથિ.
.
.
.
.
બીજાને ત્યાં અતિથિ.
કુમારિકાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈને ત્યાં અતિથિ તરીકે પિતાને જવાનો પ્રસંગ આવ્યો હોય તે સામાને અડચણરૂપ ન થઈ પડાયા તેની પૂરી કાળજી રાખવી જોઈએ. જેમને ત્યાં તમારે મેમાન થવાનો પ્રસંગ આવ્યું હોય તેમને ત્યાંની બધી વસ્તુઓ પિતાની જ છે એવી બુદ્ધિથી સંભાળપૂર્વક વાપરવી જોઈએ, તેમની વસ્તુઓને બેદરકા
રીથી નુકશાન પહોંચાડવાનો તમને હકક નથી. ૩. કોઈને ત્યાં પણ થયા હો ત્યારે બહુ સલુકાઈથી વર્તન
રાખશે. જો તમે વાચાળ હે તો તે કુટેવ સુધારશે અને કોઈ પૂછે ત્યારે પ્રસંગપૂરતું જ વિવેકપૂર્વક બોલવાનું
રાખશે. ૪. જગતમાં દરેક ઠેકાણેથી કંઈને કંઈ શીખવાનું જરૂર મળે
છે, તેથી જેમને ત્યાં તમે ગયા છે તેમને ત્યાં શીખવા જેવું કે જાણવા જેવું કંઈ હોય તે જરૂર શીખવું, જાણવું અને
પછી એગ્ય રીતે આચરવું. ૫. તમે જેમને ત્યાં મેમાન તરીકે હું તેમના ગૃહકાર્યમાં યથા
શક્તિ મદદ કરવાને તમારે આર્યધર્મ કદિપણ ચૂકો નહિ, એ રીતે મદદ કરવાથી તેમનું કામ સરળ થવા સાથે તમારું વર્તન વિનયભર્યું ગણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
આય સ્ત્રીઓના ધર્મા.
તમારે ત્યાં અતિથિ.
૨૯
કુંમારિકાના એ ધર્યું છે કે તેમને ત્યાં કોઈ અતિથિ તરીકે આવેલ હાય તા તેમને પ્રથમ મિષ્ટવાણીથી ચેાગ્ય આદર– સત્કાર જરૂર કરવા અને ત્યારપછી તેમનું આગમન કારણ વગેરે જાણવા પ્રયત્ન કરવા.
૨. તમારે ત્યાં કાઈ મેમાન તરીકે આવેલ હાય ત્યારે તેની ખબર પડેલી તકે તમારા ઘરના વડીલ વર્ગને-માતાપિતાને કે ભાઇ–મ્હેનને જરૂર કરશેા.
૩. જ્યારે અતિથિ આવેલ ચાય ત્યારે કદાચ વડીલ વર્ગમાંનુ કોઇપણ હાજર નજ હાય તા તમે પોતેજ મર્યાદાપૂર્વક ખાટા સ`કાચ ત્યજીને ઘટતા જવાબ આપવાનું ધ્યાનમાં રાખશે અને અપરિચિત સાથે બહુ છૂટ ન લેશે.
૪. આવેલા મેમાનની યાગ્ય અનુકૂળતા
જાળવવા પૂર્વક તમારી નિત્ય ક્રિયામાં હરકત થવા ન પામે એ બાબતના પૂરાપૂરા ખ્યાલ રાખશેા, કારણ કે તે પહેલેા ધર્મ છે.
૧. તમારે ત્યાં અવાર નવાર આવતા-જતા મેમાનાની ચાઞતામેથી હરહમેશ પરિચિત રહેશેા, પછી જ્યારે જ્યારે તેઓ કાપ્રસગે આવે ત્યારે ત્યારે ચેાગ્ય આવકાર આપવાનું ચૂકશે નિહ.
36–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૩૦
રાચ-રચીલાં. ~~ ~ ~~~~~~
-
~
~
રાચ-રચીલાં.
કુમારિકાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેણે ઘરનું રાચરાચીલું, સર–સામાન, વાસણ-કૂસણુ અને ગાદલાં-ગોદડાંની
પ્રથમ નોંધ કરી રાખવી અને પછી તે સર્વ તપાસતાં રહેવું. ૨. ઘરમાં ફરનીચર કે બીજે સરસામાન હોય તેને ધૂળ ન લાગે
અથવા મેલે ન થાય તેટલા માટે તેને દરરોજ સાફ કરતા રહેવું જોઈએ, જરૂર કરતાં વધારે સામાન ઘરમાં
ભારો ચગ્ય ન ગણાય. ૩. ગાદલાં અને ગોદડાં બગડે નહિ, મેલાં થવા પામે નહિ,
અથવા ઉંદર કાપી ખાય નહિ તેની પૂરી સાવચેતી રાખવી, તેને વ્યવસ્થાપૂર્વક ઉંચી જગ્યાએ મૂકવાં અને અઠવાડીએ કે પખવાડીયે તડકામાં તપાવવાં એ ઠીક ગણાય.
૪. તમારાં ઘરનાં વાસણ-કુસણ ચળક્તાં રાખશે, એટલું જ
નહિ પણ તેને મેગ્યસ્થાને બરાબર ગોઠવશે, તેને કલઈ
કરાવવાની જરૂર હોય તે તુરત કરાવી લેશે. ૫. સરસામાન પુષ્કળ હોય પણ જે સર્વને ચેમ્ય સ્થળે
ગોઠવવામાં આવ્યું ન હોય તે તે શોભા આપતું નથી, ને ઉટે ઉપાધિરૂપ થઈ પડે છે. માટે તેને પહેલી તકે ગોઠવશે, એમ કરવાથી ગૃહમંદિરની શોભા અને તમારી સુઘડતા તરી આવશે. –
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
આ સ્ત્રીઓના ધર્માં
રસ્તે ચાલતાં.
શ
કુંસારિકાએ સ્મરણમાં રાખવુ જોઇએ કે જ્યારે તે જાહેર રસ્તા પર ચાલતી હૈાય ત્યારે છેક ઉતાવળી ચાલે નહિ ચાલતાં ગંભીર ચાલે મધ્યમ રીતે ચાલવું, રસ્તે જરૂર કરતાં વધુ વખત ન રેકાતાં જ્યાં જવાનું હાય ત્યાં પહેાંચી જવું.
૨. શહેરમાં હા કે ગામડામાં હા, પરંતુ રસ્તે ચાલતાં જે એક ખાસ સાવચેતી રાખવાની છે તે ગાડી, ઘેાડા, ગાય, ભેંસ અને કૂતરાં વગેરેને લગતી છે, તેમનાથી તમે વેગળાજ વશે.
૩. જો રસ્તામાં તમને કાઈ તમારી સહીયર મળી ઢાય તેા પણ વધુ વખત તેની સાથે વાતચીત ન કરતાં ટુકમાંજ પતાવી વધારે કરવાની વાત તેને ઘેર ગયા પછી તેને મળીને કરવાનું રાખશે..
૪. રસ્તાપર કાઇ ખેલ થતા હોય, નટ કે ખાણીયા નાચતા હાય તા ઉભા રહી તે જોવા માટે વધુ વખત ચાલશેા નહિ, કારણ કે તેને સ્થળે હલકી રીતભાતવાળા વર્ગ પણ એકઠ થયેલ હાય છે.
૫. એક વાત ખાસ લક્ષમાં લેવી ઘટે છે કે રસ્તે ચાલતાં કઈ ચીજ ખાવી નહિ કે કઈ ચાવું નહિ એ કઈ ખાવુ હાય તા ઘેર જઈને ખાવું એ વિવેકાયું ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
લખતી વખતે.
-
~~• ••••••
લખતી વખતે.
કુમારિકાએ લખતી વખતે જે બાબત ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે તેને કોઈને કોઈ પ્રસંગે કંઇને કંઇ જરૂર લખવાનું હોય છે. માટે તેણે તે માટે કેટલીક સાવધાનતાઓ રાખવી ઘટે છે.
જ્યારે કૅપબુક લખતા હો ત્યારે કાઠું અથવા હલ્ડર એવી રીતે પકડવું કે જેથી હાથનાં આંગળાં જરા પણ શાહીથી ખરડાવાં ન જોઈએ, વળી કપડાં વગેરેને ડાઘ ન
લાગવા પામે તે માટે ધ્યાન રાખવું જોઈએ. ૩. જ્યારે તમે કાપીબુક કે કાગળ લખતા હે ત્યારે વચ્ચે વચ્ચે કોઈ સાથે વાત કરશે નહિ, તેમ કરવાથી વિચાર અને લેખનની એકાગ્રતા સચવાવા પામતી નથી અને
પરિણામે કામ સારૂં થતું નથી. ૪. તમારી માં, ચેપડીઓમાં, કૅપબુકમાં કે રજીસ્ટરમાં
લગાર પણ ડાઘ ન પડે તે માટે પૂરી કાળજી રાખશે, જે બેદરકાર રહેશે તો જરૂર બગડશે અને તે જોઈ તમારૂં મન નારાજ થશે.
જ્યારે કંઈ પણ લખવું હોય ત્યારે લખતાં પહેલાં ઓછામાં ઓછું બે ત્રણ કે તેથી વધુ વખત વિચાર કરો અને ત્યારપછીજ લખવું શરૂ કરવું. તેમ કરવાથી લખાણ સંદર બને છે અને લખ્યા પછી એકાદ વખત અવશ્ય વાંચી જશો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૩૩
ચોગ્ય કસરત.
કમારિકાએ ખાસ લક્ષમાં રાખવા જેવી એક બાબત એ છે કે તેણે હંમેશ છેડી પણ યોગ્ય કસરત કરવી, તેમ કર
વાથી શરીરના સર્વ અવયે સુદઢ અને બળવાન બને છે. ૨. “કસરત તે છેકરાઓ માટે જ હોય છે, કુમારિકાઓ માટે
હેતી નથી” એમ કંઈ નથી, છેકરાંઓ જેમ શરીર ધારણ કરે છે, તેમ કુમારિકાએ પણ તે ધારણ કરતી હોવાથી
તેના લાલે બન્ને માટે સમાન જ છે. ૩. તમને અનુકૂળ આવે તેવી કસરત જે શાળામાં શીખ
વવામાં આવી હોય તે તે કરવી હિતકારક છે, કદાચ તમે શીખ્યા ન હે તે માઈલ કે અર્ધો માઈલ ફરવા-હરવા રૂપ કસરત તે અવશ્ય કરશે, કુમારિકાએ ફરવા-હરવામાં
એકાંત નજ લે હિતાવહ છે. ૪. તમે શેરીમાં કે ઘરમાં કોઈ પ્રકારની નિર્દોષ રમત રમતાં
હો તેમાં કસરતથી થતા કેટલાક લાભ સમાયેલા છે
એ વાત તમારે ભૂલવી જોઈતી નથી. ૫ છેવટે તમે જે ગૃહકાર્ય કરતાં હે યા તે કરવામાં તમારાં
મા–હેનને મદદગાર થતાં હે તો તેમાં પણ કસરત સમાયેલી છે, પાણી ભરવામાં, હળવામાં, ખાંડવામાં, ગરબા ગાવામાં કે વમલિરમાં જવા આવવામાં પણ કેસરત જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
મદદગાર.
મદદગાર.
કુમારિકાને ધર્મ છે કે તેણે પિતાના માતા-પિતાનાં અને ભાઈ-ભાંડુનાં કામમાં શક્તિ મુજબ મદદગાર બનવું જોઈએ, એમ કરવાથી કામમાં કુશળતા મળે છે અને
આરંભેલું કામ સહેલાઈથી આપાય છે. ૨. કોઈ પણ કામ સારી રીતે કરતાં શીખવું હોય તે તેના મૂળ
કરનારની મદદે પહોંચવું, તે શી રીતે કરે છે તે જોવું, અવલોકવું અને વખત આવતાં તે કરવું, એમ કરવાથી જ
કામ સારી રીતે શીખી લેવાય છે. ૩. કામ કરનાર તમારા વડીલને તમે કામમાં મદદગાર બને
તેથી તેઓ હંમેશા તમારા પર પ્રસન્ન રહેશે. એ પ્રસન્નતા અને તમારી મદદ એકત્ર થતાં તમે તેવું કામ પાર પાડ
વાની કુશળતા મેળવશે. ૪. ભવિષ્યમાં તમે જ્યારે યુવતિ અગર મોટી વયની સ્ત્રી થશે,
ત્યારે આ રીતે અન્યને મદદ કરી શીખી લીધેલું કામ
તમને સારી રીતે કરતાં આવડશે એ ધ્યાનમાં રાખશે. ૫ કઈ પણ ઉપયોગી કામમાં અન્યને મદદ કરીને જે કુશળતા
આજે તમે મેળવશે તે ભવિષ્યમાં તમને ઘણું ખપની થઈ પડશે, એટલું જ નહિ પણ હાનપણથી તેવી કુશળતા મેળવવા માટે તમે જરૂર ખુશી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૩૫
નદી સ્વભાવ.
કુમારિકાએ પોતાને સ્વભાવ આનંદી રાખવો જોઈએ. તેવા સ્વભાવવાળી કુમારિકાઓ બધાને હાલી લાગે છે, આનંદી સ્વભાવ ધારણ કરે એ મનુષ્ય માત્રને જ્યારે
હિતકર છે તે કુમારિકાને કેમ ન હોય ? ૨. તમારા સ્વભાવને એવી રીતે કેળ કે, જેથી તે નિરંકુશ
બની જઈ ગુસ્સો કરતાં ન શીખે, તમારૂં મુખકમળ પ્રસન્ન રાખો, જેનું મુખકમળ શોકવડે કરમાયેલું જણાય છે તેની
સાથે કઈ વાતચીત કરવા પણ ઈચછતું નથી. 2. આનંદી સ્વભાવ ધારણ કરનારી કુમારિકાએ પોતાના
પરિચયમાં આવનાર સર્વ તરફ આનંદમય વાતાવરણ વિસ્તારી શકે છે, એ કારણથી આનંદી સ્વભાવ એ કુમારિ.
કાઓનું ભૂષણ છે. ૪. આનંદી સ્વભાવ કે ખુશમિજાજ રાખવાથી ચહેરો હંમેશ પ્રહિત રહે છે. એટલું જ નહિ પણ એ ગુણ તન અને
મનપર પણ બહુ સુંદર અસર કરવા શક્તિમાન થાય છે. ૫ સદા સર્વદા શોકમગ્ન રહેનાર સ્ત્રીઓને કે બળીયલ સ્વ
ભાવની કુમારિકાઓને પરિચય જ ન કરશે, કારણ કે તે પરિચય ભવિષ્યમાં ધીમે ધીમે તમારા પર પણ અસર કરવા આગળ ધપD.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬
વાચન-મનન-નિદિધ્યાસન.
વાચન-મનન-નિદિધ્યાસન. કમારિકાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતેમાં એક એ બાબત પણ સમાવેશ પામે છે કે, તેણે પોતાને જ ઉત્તમ જણાતાં વિવિધ વિષયનાં પુસ્તકોનું વર્ગીકરણ કરી રાખવું અને ત્યારપછી અનુકૂળતાએ તેવાં પુસ્તક મંગાવી રાખી
કમસર વાંચતાં રહેવું જોઈએ. ૨. હંમેશાં એ વાત ધ્યાનમાં રાખવી કે જે પોતાનો અધિ
કાર હાય યા યેગ્યતા હોય તેવાં જ પુસ્તક વાંચવાથી લાભ થાય છે. અધિકાર વિનાનું વાચન કંઈપણ ઉપયેગી થતું નથી. માટે પિતાની યોગ્યતા વિચાર્યા વિના પુસ્તક હાથમાં
લેવું નહિ. ૩. જીવનને ઝેરમય બનાવનાર તરીકે સિદ્ધ થઈ ચૂકેલાં અમૂક
નવલકથાનાં પુસ્તકને નજરે પણ નીહાળશો નહિં, નજરે નીહાળવાની આજ્ઞા નથી તે તેને સ્પર્શ કરી તે વાંચવાની
તે હેાય જ શાની? ૪. ઉત્તમ પુસ્તક અથવા ઉત્તમ લેખ વાંચવાથી જીવનમાં ઉત્તમ
સંસ્કારો પાડવાનું સૂઝે છે, ત્યારપછી તે પાડવાના વિચારે થાય છે, અને પરિણામે તેવા જ સંસ્કાર પડે છે. ઉત્તમ પુસ્તકનું વાચનમાત્ર કરવાથી કાર્ય સરે તેમ નથી પરંતુ તેવાં પુસ્તકની અમૂક લીટીઓ વાંચ્યા પછી તે પર થોડીવાર સુધી વિચાર કરે, તેનું મનન કરવું, અને પછી ધીમે ધીમે તે વિષે ઉંડાણમાં ઉતરવું, આ ક્રમ બરાબર જાળવ્યા પછી નિદિધ્યાસન એટલે તેનું પુનરાવર્તન કરવું.
–CED
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
નિર્ણય અથવા નિશ્ચય.
કુમારિકાએ કોઈ પણ વિષયની બન્ને બાજુને પહેલાં અભ્યાસ કરે, એકપક્ષી કિંવા એકતરફી મત કદિ પણ બાંધવે ન જોઈએ, કેઈથી દબાઈને પણ ખોટા પક્ષમાં લગાર
પણ તણાવું નહિ જોઈએ. ૨. તમારા કાને કોઈપણ નવીન વાત આવી, કિવા અફવા
આવી અને તે વિષે જાણવાની તમારી ઈચ્છા હોય તે વધુ ખાત્રી કરે, તપાસ કરે, અનુભવ લેવાની જરૂર જણાય તે તેમ પણ કરે અને ત્યાર પછી જ કંઈપણ નિર્ણય પર આવ
વાનું રાખો. ૩. ઉતાવળે અને એકતરફી અભિપ્રાય બાંધી લેવાથી વ્યાવ
હારિક જગતમાં આપણું કિંમત ઘટે છે, એટલું જ નહિ
પણ તેવી જાતને અભિપ્રાય આખરે બદલવાની જરૂર પડે છે. ૪. ચેકસ પ્રકારનો અભ્યાસ, અનુભવ, જ્ઞાન અને ખાતરી ક્યાં
પછીના જ અભિપ્રાયનું કંઈપણ વજન પડે છે, માટે કોઈ પણ પ્રકારના અભિપ્રાય કે નિશ્ચય પર આવતાં પાકે
વિચાર કરે. ૫. કોઈપણ વ્યક્તિ અમૂક ગંભીર વિષય પર જ જે તમારે
અભિપ્રાય જાણવા માગે છે તે આપવા કદિપણુ ઉતાવળા ન થતાં તેમને કહેશો કે “તે વિષે વિચાર કરી તમને મારે મત જણાવીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
સીવણ-ભારતનુંયણ.
સીવણ-ભરત-ગૂંથણુ.
કુમારિકાએ આનમાં રાખવું જોઈએ કે તેણે દરરોજ કઈને કંઇ નવું શીખવું જોઈએ. તે માટે દરેક માસને ચોક્કસ પ્રકારનું કાર્યક્રમ વિચારપૂર્વક જરૂર અગાઉથી ગોઠવી રાખવું જોઈએ. શીખવા જેવી કેટલીક કળાઓ હોય છે, તેમાં સીવણકળા, ભરતકળા અને ગુંથણકળાનો સમાવેશ થાય છે, ચહકાર્યથી પરવાર્યા પછી અનુકૂળતાએ ઉપરની કળાઓ પૈકી કોઈ એક
જરૂર શીખવા યત્ન કરે. ૩. ચણીયા, પિોલકાં જેવાં સ્ત્રીઓનાં અને પહેરણ, ખમીસ જેવાં
પુરૂનાં વસ્ત્રો નવાં સીવતાં કે સાંધતાં શીખવાની ખાસ જરૂર છે, એમ કરવાથી પૈસા બચે છે એટલું જ નહિં પણ
વખત ઉપયેગી કામમાં પસાર થાય છે. ૪. સીવણ, ભરત અને ગુંથણ એ ત્રણે કળાઓમાં ઉત્તરોત્તર
વધુ ગ્યતાની અને કુશળતાની જરૂર છે, છતાં સીવણ કપળાને ઉપયોગ કરવાની તક સૌથી વધારે પ્રમાણમાં લેવી પડે છે એ જાણવું છે. આ ત્રણે કળાઓમાં તમે કુશળ થાઓ તે માટે તમાર શહેરમાં કે ગામમાં જ્યાં જ્યાં કળાકેશલ્યનાં પ્રદર્શને ભરાતાં હેય તે જોવાની બનતાં સુધી એકપણ તક ચૂકશે નહિ. ઉત્તમ નમુને જોયા પછી તેની ઉપયોગિતા લક્ષમાં લઈ તમે પણ તે કરવાની વૃત્તિ રાખો.
નહિ. હવે જોવાની નજર કળા કૌશલ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો
v
-
-
~~-
~~
-
~
વૈજ્ઞાન.
કુમારિકાએ આ ત્રણ વાતની જરૂર માહીતી મેળવવી જોઈએ કે, બાલબચ્ચાં શી રીતે ઉછરે છે, પોષાય છે અને મોટાં થાય છે? આ ત્રણે બાબતનું જ્ઞાન, અનુભવ અને સૂચના
જ્યાંથી મળે ત્યાંથી મેળવવી કામની થઈ પડે છે. ૨. દરેક કુમારિકાએ થોડું પણ વૈદ્યક જ્ઞાન મેળવવું
જરૂરનું છે, તે જ્ઞાનની ઓછી અગત્ય નથી, તે જાણીને આચારમાં મૂકવાથી જ જીવન આરેગ્યમય અને સુખમય
થાય છે. ૩. જે ઘરમાં વૈદ્યક જ્ઞાન નથી. તે ઘરના ઘણાખરા પૈસાનો
જરૂર ખાટે વ્યય થાય છે, જે વિદ્યક જ્ઞાન હોય તો તેવા
ખોટા ખર્ચથી લગભગ બચી જવાય છે. ૪. ડોશીઓ અગર આધેડ વયની સ્ત્રીઓ તમને જે જે ઉપચાર
કહે તેવા તથા તમારા અનુભવથી સિદ્ધ થયા હોય તેવા ઉપચારોની પ્રસંગે પ્રસંગે જરૂર નેધ કરતા રહેશો. એ નોંધ ભવિષ્યમાં તમને ઘણી ઉપયોગી થઈ પડશે. જરાતરા માથું દુખે કે પેટમાં દુખે, એ જો કે ચલાવી લેવું એમાં જેમ ડહાપણ નથી, તેમ તે પ્રસંગે પોતાની વિદ્યાનો ઉપયોગ ન કરતાં સીસીઓ લઈ દેડ્યા જવું એમાં પણ ડહાણ ના, માટે વિચાર કરે, વ્યાધિ, મળ જુઓ અને તેને ઉપાય કરે.
૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૪૦
ભાષાશાન
ભાષાજ્ઞાન.
કમારિકાએ પોતાની માતૃભાષાનું જ્ઞાન ઉત્તમ પ્રકારનું મેળવવું જોઈએ, ઉપરાંત બને તે બીજી ભાષાઓ-હિંદી, મરાઠી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી વગેરે શીખવા પણ
પ્રયત્ન કરો એ કેટલેક અંશે હિતકર થઈ પડે છે. ૨. જે પોતાની માતૃભાષાનું જ્ઞાન સારી રીતે મેળવ્યું હોય તે
તેથી પત્ર, લેખ અને નિબંધ વગેરે સારી રીતે લખી શકાય છે, એટલું જ નહિ પણ તેવાં જ્ઞાનથી સામા મનુષ્યપર
બેલીશાલી વડે સારી અસર કરી શકાય છે. ૩. ભાષા શુદ્ધ હેવી જોઈએ એટલું જ નહિ પણ તે અંગ્રેજી
કે પરભાષાના શબ્દના ખીચડા વગરની હોવી જોઈએ પિતાની ભાષામાં વાકયે વાકયે અન્ય ભાષાને શબ્દ મેળ
વ પડે એ ઉત્તમ ભાષાજ્ઞાન ન ગણાય. ૪. જેમ વક્તા થવાની અભિલાષા હોય તે ભાષાજ્ઞાન જરૂરનું
છે, તેમ લેખક થવા ઈચ્છનારને પણ તેની તેટલી જ જરૂર
છે અને વ્યવહારમાં તે ઉત્તમ પ્રકારનું ભાષાજ્ઞાન ઘણું આ કાર્યસાધક મનાય છે એ જાણીતું છે. પિતાની અનુકૂળતા પ્રમાણે જેટલી ભાષાઓ શીખી શકાય તેટલી શીખવી સારી છે, કારણ કે તેમકરવાથી તેનું સાહિત્ય વાંચવાને એક નવે માર્ગ ખુલ્લો થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
આયશ્રીઓના ધર્મો.
મરણપ્રસંગ.
કા
કુમારિકાએ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે પાતાના સગાંસ્નેહિવ માં કાઇનું મરણ થયુ હાય તેણે તે પ્રસંગને ઉચિત ક્રિયા કરવાનુ કદિપણ ભૂલવુ જોઇએ નહિ.
૨. મરણ પ્રસ ંગે શાક થાય એ સ્વાભાવિક છે, પરંતુ કૃત્રિમપણે રાગડા તાણીને શત્રુ –મ્હાં વાળવાં કે ચાકમાં છાજીમ લેવાં એ એક પ્રકારની કુરૂઢિજ છે તેવી રૂઢિના ત્યાગ કરવા માટે લેાકમત કેળવશે.
૩ મરણ પ્રસંગે નજદીકના સંબંધી પાસે જવાના હેતુ દીલાસાના બે શબ્દો કહી શેાક શમાવવાના હોય તે ભૂલી જઈ મરનારની વિધવિધ વાતા સભારી શેશકમાં વધારા કરાવવાતુ ચેાગ્ય ન ગણાય.
૪ મરણુ પછી દહાડા [ જમણુ ] કરવામાં આવે છે તે રૂઢિ પુરાતન કાળમાં ઉપયાગી અને સહેતુક પણ હશે; છતાં ગાજે તે નિરૂપયાગી સિદ્ધ થઇ છે તેથી તેવાં કાર્યોમાં ભાગ ટૉવા યાગ્ય ન ગણાય.
૫ મરણુ કાનુ` કાલ તા કાર્યનુ શાજ પણ તે થવાનુ છે જરૂર, તેથી તેવે વખતે વિવેકબુદ્ધિ તજવી નહિ, વિવેક— બુદ્ધિ તજી મોટા અવાજોથી રડી દુ:ખી થવું અને દુ:ખી કરવા તેથી શે અ સુરતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
મંદવાડ પ્રસંગ.
મંદવાડપ્રસંગ.
મારિકાએ સ્મરણમાં રાખવું જોઈએ કે ઘરમાં કઈ માંદુ હોય તે દર્દીની શાંતિ ભંગ થવા ન પામે તેમજ દહીંનાં
મનપર ખરાબ અસર પણ થવા પામે નહિ. ૨ મંદવાડ પ્રસંગે દવા આપવાને નીમેલે વખતે દવા સંભાળ
પૂર્વકજ આપવી જોઈએ, જે તેમાં ગફલત થાય તે કઈ વખત પરિણામ ભયંકર થઈ પડે છે, માટે તે વિષે બરાબર
લક્ષ રાખવું. ૩ દદીને જોવા માટે કોઈ આવે ત્યારે તેના ઓરડામાં જઈ
ગંભીરતા ધારણ કરીને એકમેકના કાનમાં કદાચ સારી વાત પણ કરવામાં આવતી હોય તે પણ દદી પર તે તેની ખરાબ અસર થવા પામે છે, માટે તેવી વાત દદીના ઓરડામાં કરવી
ન જોઈએ. ૪ દદીનું બીછાનું દરરોજ સાફ રહેવું જોઈએ, એછાડ,
ચાદર વગેરે દરરોજ બદલવાં જોઈએ, દદીનું દર્દ દૂર કરવામાં તેવી સ્વચ્છતા પણ કેટલેક અંશે મદદ કરી શકે છે એ
ધ્યાનમાં રાખવું. દદીની આસપાસનું વાતાવરણ જે શાંતિમય હોય તે તેથી જ કેટલાંક દર્દ તે દૂર થઈ જાય છે માટે તેવું વાતાવરણ જાળવવાનું ખાસ લક્ષમાં રાખવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
ખર્ચ-ખૂટણ,
કુમારિકાએ ખાસ લક્ષમાં રાખવા જેવી બિનાએક એ છે કે તેણે પોતાની સ્થિતિ અનુસારે જ ખર્ચ કર, ઘરની સ્થિતિ જોયા વિના ખર્ચ કર્યો જવાથી દુઃખી થવાય એટલું જ નહિ
પણ કો ખરાબ મત બાંધશે. ૨ અન્ય કુમારિકાઓનાં ઉંચા કપડાં લત્તાં કે ઘરેણું જોઈને
તેવાં કપડાં લત્તા માટે કે ઘરેણાં માટે કદિ પણ તમારા માતા પિતા પાસે હઠ કરશે નહિ, સાદાં વસ્ત્રો પહેરી ઉંચા વિચારો
કરી વર્તવામાં જ તમારી ખરી શોભા રહેલી છે. ૩ જે તે વસ્તુ ખરીદ કરી, ઘરમાં ભરી નાહક પૈસાની બરબાદી
કરાવશો નહિ, વસ્તુની જરૂરીયાત અને ઉપયોગિતા લક્ષમાં લીધા પછી જ ખરીદ કરવાનું ધોરણ રાખવું જોઈએ. કોઈ પણ જાતને ખર્ચ કરતી વખતે એ જરૂર જેવું કે અમૂક વસ્તુની ખરેખરી અગત્ય છે કે નહિ ? તેમજ તે વિના ચલાવી લઈ શકાય તેમ છે કે નહિ ? તે વિચાર્યા પછી જ જરૂર હોય અને તે વિના ચલાવી શકાય તેમ ન હોય તે
ખર્ચ કરો. ૫ એ વાત બહુ લક્ષમાં રાખવા જેવી છે કે આવકને વિવેક
પૂર્વક વ્યય કરવાથી અને કરાવવાથી જ આખું જીવન સુખમય પસાર થાય છે.
––હર : --
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પરચુરણ નેધ.
પરચુરણ નોંધ.
કુમારિકાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેણે પોતાના ઘરમાં પોતાના ઉપયોગ માટે એક મોટી નેટબુક રાખવી અને તેમાં
પરચુરણ વિગતેની હરહંમેશ નેધ કરતા રહેવું જોઈએ. ૨ આખા મહિના દરમ્યાન દૂધ કેટલું લેવાયું, તે તારીખ અને
વાર પ્રમાણે નોંધવું અને મહીને પૂરો થતાં દૂધને હિસાબ ચૂકવવે અને તેવી બીજી નાની નાની બાબત માટે પણ
લક્ષમાં રાખવું. ૩ બેબીને કપડાં અપાતાં હોય તે તે કઈ તારીખે કેટલાં
અપાયાં, જ્યારે દેવાઈને આવ્યાં, કેવાં ધેયાં, વગેરેની વ્યવ
સ્થા પણ હાથમાં લેવી જોઈએ. ૪ ઘરનાં વાસણ-કૂસણુ, ગાદલાં-ગોદડાં, વગેરે વસ્તુઓની
નોંધ રાખવી જરૂરી છે, કે જેથી તેમાં કોઈ વખત વધઘટ
થતાં વિચાર કરી શકાય. ૫ બીજી કેટલીક એવી વિગતે હોય છે કે, જેની નેધ રાખ
વાથી પોતાના માતા પિતાને કે સાસરે ગયા પછી ત્યાંના કોઈને તેની નેંધ રાખવાને પરિશ્રમ બચે માટે એવી નેંધ કરતાં શીખવું એ એગ્ય ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો. વિવિધવર્તમાન.
કમારિકાએ પોતાનાં ઘરમાં, કુટુંબમાં, ગામમાં કે શહેરમાં અને બને તે દેશમાં શા શા નાના મોટા બનાવ બની રહ્યા છે તેથી હરહમેશ વાકેફ રહેવું ઘટે છે. ૨ જે જગતમાં ચાલતી પ્રવૃત્તિઓથી જાણતા રહેવાતું ન હોય
તો તે વિષયના થોડા ઘણા અનુભવથી પણ બેનસીબ રહે. વાય છે, માટે જાણુવા ગ્ય લાગતી પ્રવૃત્તિઓ વિષે જરૂર
જ્ઞાન મેળવવું. ૩ પોતાની આસપાસ બનતે નાને માટે દરેક પ્રસંગ કે
બનાવ જરૂર કંઈ ને કંઈ બોધ આપે છે તે લેવા ચૂકવું
નહિ. ૪ ઉત્તમ પ્રકારનાં પુસ્તકો વાંચીને કે ઉત્તમ સ્ત્રીઓને સહ
વાસ કરીને પોતાની બુદ્ધિ, જ્ઞાન, અનુભવ અને આવડતમાં
પ્રસંગે પ્રસંગે જરૂર વધારો કરતા રહેશે. ૫ જગતની વિવિધ પ્રવૃત્તિઓથી જાણતા રહેવાસારૂ વર્તન
માનપત્રો, માસિકે ચોપાનીયાઓ વિગેરે વાંચવાને જરૂર મહાવરો પાડશો, અને તે તેવાં થોડાક પણ પત્રો મંગાવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
સાસરવાસ.
સાસરવાસ.
કમારિકાને એ વાતનો સહજ ખ્યાલ આવી જાય છે કે પરણ્યા પછી સાસરે જવાનું હોય છે તેમજ ઉત્તર પિછીનાં જીવનને ઘણે ખરો ભાગ ત્યાં જ પૂરો કરવાને હેય છે. તે જીવન સ્ત્રી જીવનને નામે ઓળખાય છે. સાસરે જતાં પહેલાં તમારા માતા પિતાએ તેમજ નજદિકનાં સંબંધી જનેએ આપેલી સામાન્ય અને વિશેષ સચનાઓ તેમજ શીખામણે ધ્યાનમાં રાખી તે મૂજબજ પિતાનું આચરણ રાખવું, એમ કરવાથી સાસરામાં પિતાની
ઉત્તમ છાપ પડે છે. ૩ સાસરે ગયા પછી તમારા સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દિ
યર, દેરાણી, નણંદ વિગેરેના સ્વભાવને બરાબર ઓળખશે. અને ત્યારપછી તેમને અનુકૂળ વર્તવાની તમારી ફરજ કદિ
પણ ભૂલશે નહિ. ૪ વિનય અને સહનશીલતા આ બે સદગુણોજ જે તમે કેળ
વ્યા હશે તો જરૂર તમે તમારા સાસરવાસમાં તમારું જીવન સુખમાં તેમજ શાંતિમાં પસાર કરી શકશો. પ જીવનને એક ભાગ તમે કુમારિકા અવસ્થામાં પૂર
કર્યો, હવે પરણ્યા પછીને ભાગ સાસરવાસમાં જ પૂર્ણ કરવાના હોય છે. તે બન્ને જીવનમાં કંઈ ને કંઈ નવું શીખવાની તથા અનુભવ વધારવાની મળતી તકોને સદુપગજ કરશો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
આર્યજીના ધર્મો.
++++,
-
- •
• •
~
-
v
-
-
બાલ મરચાં.
કુમારિકાએ એ વાતની માહીતી મેળવી લેવી ઘટે છે કે
ગાલગચાંને શી રીતે સાચવવાં, તેઓ શી રીતે સારા સંસ્કાર ધરાવનાર બને, તેમજ શી રીતે શરીરે નિરંગી અને મનથી પવિત્ર રહે?” હિંદુસ્થાનમાં બાળકનાં મરણનું વધુ પ્રમાણ જોવાય છે, તેનાં અનેક કારમાં બાળ ઉછેરનાં અને બાળકનું આરોગ્ય કેમ જળવાય તેનાં જ્ઞાનની ખામી એ બે કારણે
મુખ્ય છે. ૩ તમે ભલે કુમારિકા છે તેની કશી ચિંતા નહિ, પરંતુ
બાલ-બચ્ચાં ઉછેરવાનું સાહિત્ય જેટલું પ્રકટ થયું હોય તેટલું અવકાશ મળતાં જરૂર વાંચી લેવું, કારણકે તે
તમને ભવિષ્યમાં સહાયક થશે. ૪ બાળકને ઉછેરવાનું કામ પદ્ધતિસર જેઓ જાણે છે તેજ
તમને બહાર બનાવી જાણે છે એમ કહેવામાં અતિશયેક્તિ કરી ન ગણાય. બાલ-ચાંને ઉછેરવાં તેમને કેળવવાં, તેમની જિજ્ઞાસાને તસ કરવી, તેમને સંસ્કારી બનાવવા અને તેમને તંદુરસ્ત રાખવાં કે તેમના પ્રતિને આદર્શ માતા તરીકે પવિત્ર ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
સાર-સંભાળ.
સાર-સંભાળ.
કુમારિકાએ કુટુંબના દુઃખ ભોગવતા સંબંધી જનોને દીલાસાથી કે શક્તિ મુજબની સહાયથી સાંત્વન આપવું ઘટે છે, એટલું જ નહિ પણ બની શકે તે કામ ધંધા વગરના
થઈ પડેલાઓને કામ મળે તેવી તજવીજ પણ કરી આપવી. ૨ પિતાનાં ઘરમાં દાસ-દાસી, નેકર-ચાકર, કે ગાય-ભેંસ
વિગેરે પિતાનાં આશ્રિત વર્ગની પણ સંભાળ લેવાની ફરજ
ચૂકવી જોઈએ નહિ. ૩ પિતાના આડોશી-પાડેશી વર્ગમાં કઈ માંદુ થઈ ગયું
હોય તે તેમની ખર–ખબર લેવાનું ધ્યાનમાં રાખવું, એટલું જ નહિ પણ તેમને માટે દવા વગેરે લાવી આપવા રૂપ સહાયતા કરવા ચૂકવું નહિ પિતાનાં સગાં-રનેહિવર્ગમાં કે કુટુંબી જનેમાં કોઈ માંદા થઈ ગયેલ હોય તે તેમની અવારનવાર ખબર લેતા રહેવાનું જરા પણ વિસરવું નહિ, અનેક કર્તવ્યમાંનું તે એક અગ
ત્યનું કર્તવ્ય છે. ૫ પિતાનાં કપડાં લત્તાની, દર-દાગીનાની, પેટી-પટારાની કે પુસ્તક વગેરેની સાર-સંભાળ અઠવાડીયે કે પખવાડીયે
જરૂર લેતા રહેવું, તેમ નહિ કરતાં રહેવાથી તેમાં ઉદ્ધઈ "વિગેરે પસી જઈ તેની પાયમાલી કરી મૂકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
ભવિષ્ય જીવનનો પ્રશ્ન. કમારિકાએ પિતાનાં ભવિષ્યના જીવનને પ્રશ્ન તે આપણું સંસારના ધોરણ મુજબ પોતાના માતાપિતા પરજ મૂકવે વધુ ઠીક લાગે છે, કારણ કે તેમાં ઘણે ભાગે તેઓ અનુભવી હેઈ કેટલીક અગવડે, અને સગવડે જોયા પછી નિકાલ
લાવે છે એ ઠીક છે. ૨ “દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.” એ કહેવતને માન
આપવાનું છે જ્યાં માતપિતાઓ ધર્મપરાયણ અને નિર્લોભી હોય ત્યાં જ સંભવે છે. મનુષ્ય જેવું ઉત્તમ પ્રાણ
અન્યાય સાંખી રહે એ કદિ ઈચ્છવા યોગ્ય નથી. ૩ જ્યારે તમારા માતા પિતા તમારાં ભવિષ્યના જીવનને
સંબંધ બાંધે ત્યારે તે સંબંધ માટે ખાસ કરીને વયને મુકાબલે જરૂર કરશે, જે તમારા કરતાં તમારા પતિનું વય ત્રણ-ચાર ગણું વધારે હોય તો તે સંબંધ કબલ
કરવાની દઢપણે ના પાડશો. ૪ કદાચ તમારા જાણવામાં પણ ન આવે તેવી રીતે તમારે
અગ્ય સંબંધ બંધાઈ ગયો હોય અથવા બાંધી દીધો હોય તે તેને તમે વિનયપૂર્વક તમારા માતા પિતાની કે મહાજન
વિગેરેની મદદથી તેડાવી શકે છે. ૫ ઘણા નાંધ અને અધમી માતપિતાએ દીકરીને વેચાણ
માટેની એક વસ્તુ માનીને વેચે છે તે ચલાવી લેવા ગ્ય નહિ હોવાથી જ આ પ્રશ્ન કુમારિકાઓએ પણ મનપણે તપાસી જેવો ઘટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
સંગીતકળા.
સંગીતકળા.
કુમારિકાએ પિતાના તેમજ કુટુંબીજના વિદ માટે સંગીતકળા એટલે ગાયનકળા શીખી લેવાની ખાસ
જરૂર છે. ૨ સંગીતમાં ધર્મ, નીતિ, શૃંગાર, હાસ્ય, વીર અને કરૂણા
વગેરે રસનાં કાવ્યોને સમાવેશ થાય છે. ૩ હારમોનીયમ, દિલરૂબા, સારંગી, તબલાં અને નરઘાં વિગેરે
સંગીતનાં સાધને ગણાય છે. જ સંગીતને પ્રભાવ એ છે કે, ગમે તે શોકાતુર મનુ
ખ્ય પણ સંગીત સાંભળતાં થોડો વખત તે શક વિસરી
જાય છે. ૫ સંગીતની કળા પુરૂષ અને સ્ત્રી ઉભયને માટે એક સરખી
ઉપગની છે, એટલું જ નહિ પણ જીવનને આનંદી અને રસિક બનાવવામાં ભારે સહાય કરે છે.
સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
ધર્મપત્ની.
-૭
कार्येषु मंत्री
ગૃહરાજ્યમાં પુરૂષ અને સ્ત્રીને દરજને વાસ્તવિક રીતે રાજા અને રાણી તરીકે ગણી શકાય. જેમ રાજ્ય સંભાળનારે અનેક બાબતે વિષે કાળજી રાખવાની છે તેમ ગૃહરાજ્ય સંભાળનારે પણ તે રાખવાની હોય છે.
ગૃહરાજ્યનો કારોબાર વ્યવસ્થાપૂર્વક ચાલે–તેમાં અંધાધુંધી ન ચાલવા પામે તે માટે પુરૂને દરજજે એક રાજા જે હેવા છતાં ગૃહરાજ્યની ખરી અધિષ્ઠાત્રી કે રાણી તે સ્ત્રી જ હોઈ શકે છે. | ગૃહરાજ્યનાં કાર્યો વિધવિધ હોય છે. તેમાંનું કયું પહેલું કરવું અને કયું પછી કરવું એ સર્વની મંત્રણા કરવાનું મુખ્ય કાર્ય ગૃહરાણી ગણાતી સ્ત્રીનું જ છે. જેવી રીતે એક મંત્રી રાજ્યનું તંત્ર ચલાવવાની જવાબદારી માથે ઉઠાવે છે, તેવી જ રીતે ગૃહરાજ્યનાં તંત્રની જવાબદારી મુખ્ય સ્ત્રી ઉપરજ રહેલી છે. પુરૂષ તે ગૃહરાજ્યને નિભાવ કરવા માટે મુખ્યત્વે ધન ઉપાર્જન કરવાનાં કાર્યમાં મલ રહે છે-વ્યાપાર કે નેકરી વડે ધન મેળવવામાં તેને મનોવ્યાપાર ચાલી રહ્યા હોય છે. તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પર
કાર્યેષુ મંત્રી.
સીધી રીતે ગૃહરાજ્યમાં તેને હાથ રહેતું નથી. અલબત, સ્ત્રી અને પુરૂષ પરસ્પર ગૃહરાજ્યનાં કાર્યોની યેગ્ય રીતે મંત્રણા ચલાવે છે ખરા, પણ તેને પ્રધાનપણે અમલ તે સ્ત્રીથીજ થાય છે. પુરૂષને હાથ જ્યારે પ્રધાનપણે ધન ઉપાર્જન કરવામાં જ હોય છે, ત્યારે સ્ત્રીને હાથ મુખ્યત્વે મેળવેલા ધનને ગૃહરાજ્યમાં ગ્ય ઉપયોગ કરવામાં હેય છે.
ઉપર પ્રમાણે પુરૂષ અને સ્ત્રીનાં મુખ્ય કાર્યો જૂદા જૂદાં છે. તેથી જ્યાં સુધી તેઓ પોતાનાં ક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રોમાં માથું મારતા નથી, ત્યાં સુધી તે તેને કારોબાર ઉત્તમ પ્રકારે થયા કરે છે. પણ સ્ત્રી અને પુરૂષ જે એકમેકનાં પ્રધાનકાર્યો ચૂકી જાય તે ગૃહરાજ્ય ચલાવવામાં જરૂર અંધાધૂંધી થઈ રહે. પુરૂષ જે ધન કમાઈ લાવે તેને વિચારપૂર્વક ઉપયોગ સ્ત્રીએ કરવું જોઇએ. વાતવાતમાં ગૃહકાર્યમાં સ્ત્રીએ પુરૂષનું ધ્યાન ખેંચવાની જરૂર નથી; પણ એક રાજ્યમંત્રી જેમ પોતાનાં કાર્યો એગ્ય રીતે સંભાળી લે છે તેમ ગૃહરાજ્યનાં સર્વ કાર્યો સ્ત્રીએ સંભાળી લેવા જોઈએ. આ સ્થળે ગૃહરાજ્યનાં કાર્યો ગણવવાની જરૂર નથી, કારણ કે જૂદા જૂદાપુરૂની આવક વધુ ઓછા પ્રમાણમાં હોય છે તેથી તેને ઉપયોગ પણ તે મુજબ જ કરવાનો હોય છે.
સંક્ષેપમાં કહીએ તે ગૃહરાજ્યનાં કાર્યોને ભાર મુખ્યત્વે બીજાં કાર્યો માટેજ રોકાયેલા પુરૂષ ઉપર નહિ લાદતાં ગૃહરાણી એ જ ઉચકી લે એગ્ય છે-કાર્ય વિભાગની વહેંચણીની નજરે જેતાં પણ એજ ન્યાયયુક્ત લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
करणेषु दासी.
જેમ એક રાજ્યમાં હોય છે તેમ, ગૃહરાજ્યમાં પણ કાર્યની સિદ્ધિ માટે અનેક કારણે–સાધન હોય છે. આ સાધનને યેગ્ય ઉપયોગ કરવાનાં કાર્યમાં ગૃહરાજ્ઞી એક સ્વંયસેવિકાના દરજજા ઉપર મૂકાય છે. સ્વયંસેવિકાના સેવાભાવનું માપ જેમ કાઢી શકાય નહિ તેમ, ગૃહરાજ્યનાં સાધનેને ગ્ય ઉપયોગ કરવામાં તે એટલી બધી પરોવાયેલી રહે છે કે તેનું માપ કાઢવું પણ કઠણ થઈ પડે.
જેમ એક રાજ્યમાં સર્વ વસ્તુઓ પિતાપિતાનાં સ્થાનકે ગોઠવવામાં આવેલી હેઈને જ શોભા આપે છે, તેમજ ગૃહરાજ્યમાંની સર્વ વસતુઓ ઉચિત સ્થાનકે ગોઠવવામાં અને તેમ કરીને ગૃહરાજ્યની શોભા અને ઉપગિતામાં વધારે કરવાનું કામ એક ઉદ્યોગપરાયણ સ્વયંસેવિકા જે સુંદર રીતે બજાવે છે તે રીતે જ એક ગૃહરાજ્ઞી પણ સ્વયંસેવિકા બનીને બજાવતી હોય છે.
ગૃહરાજ્ય ચલાવવામાં મુખ્યત્વે જે સાધન–નાણાની જરૂર પડે છે, તે મેળવવાને તેમજ તે દ્વારા ગૃહરાજ્યનાં ઉપયોગી સાધનો વસાવવામાં જેમ એક પુરૂષને હિસે રહેલ છે, તેમ
આ સાધનને યથાસ્થાને ઉપયોગ કરીને તેને સાર્થક બનાવવાને હિસે એક ગૃહરાણી ઉપર પણ શા છે. આ પ્રકરણમાં “દાસી’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
કરણેષુ દાસી.
~~-~
~-
~~
~-~~-~
શબ્દને અર્થ, કરડી કે ગુલામડી જે કરી બેસવાની રખે કઈ ભૂલ કરતા! સ્ત્રી એ પુરૂષથી કઈ રીતે ઉતરતા દરજજાની વ્યકિત નથી, તેથી પુરૂષ એ શેઠ, અને સ્ત્રી એ તેની નોકરડી એ પક્ષપાતી, એક તરફી અને અગ્ય સંબંધ કલ્પી લેવાની ગેરસમજૂતી ન થઈ જાય તેની સાવધાની રાખશે. ભૂતકાળમાં તમારા મગજમાં કદાચ કઈ રીતે કર્યું હોય તે તેને સત્વર દૂર કરશે. કારણ કે ન્યાયની રીતે જ તે એમ કહી શકાય કે –
પુરૂષ એ જે ઇશ્વર છે તે સ્ત્રી એ ઇશ્વરી જ છે. પુરૂષ એ જે દેવ છે તે સ્ત્રી એ દેવીજ છે. પુરૂષ એ જે રાજા છે તે સ્ત્રી એ રાણીજ છે. પુરૂષ એ જે શેઠ છે તે સ્ત્રી એ શેઠાણું છે.
પ્રસંગેપાર કહેવું જોઈએ કે, આ આર્યાવર્તમાં વર્તમાનકાળમાં લગભગ દરેક સમાજમાં પુરૂષ જાતિએ સ્ત્રી જાતિને નબળી માનીને તેના ઉપર જે અન્યાય કર્યો છે અને કર્યો જાય છે. તેનું ભયંકર અને અનિષ્ટ પરિણામ એ આવ્યું છે કે, સમાજનું એક અંગ ગણાતી સ્ત્રી જાતિનો ગ્ય વિકાસ ન થવા દઈને, તેમનાં શરીરને પક્ષાઘાતજ લાગુ પાડી તેમની તરફથી મળતી ઉત્તમ મદદે ગુમાવી બેઠા છે! આ સામાજિક પાપમાંથી છુટવા માટે પુરૂષજાતે પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર છે. પુરૂષજાતિ જે આ પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર જેટલી જાગૃતિએ આવ્યો હોય તે સમાજમાં સ્ત્રી જાતિને પુનઃ ગૌરવાન્વિતપદ ઉપર સ્થાપી તેની સાથે માનભરી રીતે વર્તન વતવાની વલણ હસ્તગત કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
m
भोज्येषु माता.
Of
ગૃહરાજ્યમાં ભાજન પ્રસંગે ગૃહરાજ્ઞીના જે દરજજો છે, તે એક માતા તરીકેના છે. એક માતા પેાતાનાં સંતાનાને જે ખારાક આપે છે. તે પથ્ય અને હિતકર થાય તેવાજ આપે છે. ભેાજનપ્રસંગ એ ગૃહરાજ્યના એક અતિ અગત્યના પ્રસંગ છે, જો આ પ્રસંગની ઉચિત સભાળ લેવામાં આવતી નથી તે તેનું પરિણામ ઘણ હાનિકારક આવે છે.
એ સત્યજ વાત છે કે ભાજનનું તંત્ર જેના હાથમાં રહેલુ હોય છે તેના જ હાથમાં આખા કુટુંબના મનુષ્યાનું જીવનત ંત્ર પશુ રહેલુ હાય છે. કારણ કે તેમને જેવા ખારાક તૈયાર કરીને આાપવામાં આવે તેવા ગુણ-દોષ “જેવા આહાર તેવા એડકાર” નિયમ પ્રમાણે ઉત્પન્ન થવા પામે છે, એ નિર્વિવાદ વાત છે.
લેાજનપ્રસંગમાં એક આય ગૃહિણીને માતૃધર્મનાં પદ ઉપર એટલા માટેજ મૂકવામાં આવે છે કે, તે પદ પૂર્ણ જવાબ દારીવાળુ છે. àાજન અને તેનાં પરિણામ એ પ્રશ્ન વિષે એટલે વિચાર એક આ માતા કરતી હશે તેના સામા ભાગે પણ બીજાએ ભાગ્યેજ વિચાર કરતા હશે.
ઊાજનપ્રસંગે ગૃહરાજ્ઞીને માતાનું સ્થાન આપવાનું એક કારણ એ પણ છે કે, એક ગાય માતા માજનના પ્રસંગ જેવાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
ભોજ્યેષુ માતા.
પ્રેમ, હાલ અને વાત્સલ્યથી સાચવે છે તેવાં પ્રેમ, હાલ કે વાત્સલ્ય તેની સિવાય બીજામાં કોઈમાં સંભવતાં જ નથી, કારણ કે ભેજનના તેમજ બીજા પ્રસંગોમાં પણ ઉપરના ગુણે એક આર્યગૃહિણમાં જન્મસિદ્ધપણે રહેલા હોય છે. ભેજનપ્રસંગે એક આર્યપત્નીએ માતૃધર્મ ધારણ કરવાની એટલા માટે જરૂર છે કે, એક માતા તરીકે ભેજન કરાવવાથી પતિનાં શરીરની જે રીતે સંભાળ લઈ શકાય છે, તેવી સંભાળ બીજી કઈ રીતે લઈ શકાતી નથી. ભજન એ શરીરનાં બંધારણમાં ઘણે મહત્ત્વને ભાગ ભજવતું હોવાથી આ કાર્ય ઉત્તમ રીતે થાય તે ઘણું જરૂરનું છે.
ખેદની વાત છે કે, આજે ઘરમાં ઉત્તમ પ્રકારનું ભોજન મળી શકે તેમ હોવા છતાં ઘણા યુવાનોને ખાવાની બજારૂ વાનીઓ લાવવી પડે છે અને ખાવી પડે છે! આનું કારણ સ્પષ્ટ જ છે અને તે એક આર્યપતીએ ભેજનપ્રસંગે જે માતૃધર્મ ધારણ કરવાને છે તે વિસરી જવાય છે તે છે. આમ મુખ્યત્વે બજારૂ વસ્તુઓ ખાવાના ચરકામાં પડેલા આજને યુવાન વર્ગ પોતાનાં તન, મન અને ધનનીજ ખરાબી કરી રહ્યો છે એમજ નથી, પરંતુ પોતાની ભાવી પ્રજાને પણ આ વિનાશના માર્ગ તરફ ઘસડી રહ્યો છે એ પણ તેટલાજ ખેદની વાત છે! આજના યુવાન વર્ગને મુખ્યત્વે ઘરનાં ભેજન તરફ વાળવાનું કાર્ય એક માતાથી અવશ્ય કરી શકાય છે, પરંતુ આવા પ્રકારના સંસ્કારે આજની કન્યાને આપવામાં નથી આવતાં તેજ આ ધર્મની હાનિનું પરિણામ છે. આ પ્રકરણ ઉપરથી એક આર્યપતી સમજી શકશે કે ભોજન પ્રસંગે માતૃધર્મ ધારણ કરવો કેટલું જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
lull
છે
ye' .|| v[" ;
T
शयनेषु रम्भा.
ગહરાજ્યમાં શયનગૃહમાં આર્યગૃહિણીનું સ્થાન એક અપ્સરા યાને દેવકન્યા તુલ્ય મનાય છે. અપસરા, રંભા, અને મેનકા વગેરે સ્વર્ગીય સ્ત્રીપાત્ર ગણાય છે. તેઓ સ્વર્ગમાં જેમ સુખનું વાતાવરણ વિસ્તારી મૂકે છે, તેમ માનવ જાતિની અપ્સરા તુલ્ય ગણાતી આર્યગૃહિણીએ શયનગૃહમાં સુખનું વાતાવરણ વિસ્તારો મૂકવામાં કચાશ રાખવી ઘટે નહિ.
શયનગૃહમાં ઉપયોગમાં લેવાની સગ્ન સામગ્રી ઉત્તમ પ્રકારની તેમજ સ્વચ્છ જોઈએ. તળાઈ, ઓછાડ અને એશીકાં વગેરે સાહિત્ય સુંદર હોવાં જોઇએ, ઉપરાંત શયનગૃહમાં ખુલ્લી હવા આવવાનાં પુષ્કળ બારી-બારણાં પણ જરૂરનાં છે. આખું શયનગૃહ સુગંધી પુપોથી અને ગુલાબજળ વગેરેની ખુશબેથી મઘમઘી રહેવું જેએ. - આર્યગૃહિણીનું શયનગૃહ એવું તે સુંદર હોય કે જાણે તે સ્વર્ગ જ છે. આર્યગૃહિણનાં રાત્રે પહેરવાનાં વસ્ત્રો સ્વચ્છ, સુગંધવાળાં અને આકર્ષક હોવાં જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
શયનેષુ રંભા. ~~-~~
ગૃહરાજ્યમાં શયનગૃહ સુંદર અને સુખકારક એટલા માટે બનાવવું જોઈએ કે, તેમાં સ્ત્રી અને પુરૂષના જીવનને અર્થે વખત પસાર થવાનું હોય છે.
ગૃહરાજ્યનાં શયનગૃહમાં જ્યારે દંપતી દાખલ થાય ત્યારે તેમણે પરસ્પરને ખરા અંત:કરણપૂર્વક સત્કાર કરે જરૂરને છે. ત્યારપછી પ્રસંગને અનુસરતાં મધુર વચનેથી વાતોલાપ પણ કર ઘટે છે. આ વાતોલાપ માત્ર સ્નેહમાં વધારો કરે છે એમજ ન માનતાં પરસ્પરના વિનોદમાં, જ્ઞાનમાં અને અનુભવમાં પણ વધારો કરે છે.
ગૃહરાજ્યમાં ગૃહ પિતેજ જ્યારે દંપતીનું એક ખરેખરૂં વિશ્રામસ્થાન છે ત્યારે એક શયનગૃહ તે તેવું કેમ ન હોય ? અવશ્ય હાય. આવાં વિશ્રામસ્થાનમાં ઉભયપાને સર્વ પ્રકારે વિશ્રાંતિજ મળવી જોઈએ. સ્ત્રી અને પુરૂષ–ઉભયને સર્વ પ્રકારને બોજો ઉતારવામાં આ સ્થાન મદદગાર થઈને શાંતિનું સામ્રાજ્ય પ્રસારનાર થવું ઘટે છે.
જ્યારે શયનગૃહમાં ઘણાં સ્ત્રી-પુરૂષે પ્રસંગ વગરની અને નિર્માલ્ય વાતે કરે છે ત્યારે તેમને બે ઘટાડવાને બદલે શયનગૃહ એ બેજે વધારવાનું જ સ્થાન થઈ પડે છે. આ તેમની અજ્ઞાનતાનું જ પરિણામ છે. સંસ્કારી દંપતીએ તે શયનગૃહમાં સુખ, આનંદ અને વિનેદનું જ વાતાવરણ રચાય તેજ વાર્તાલાપ કરે જરૂર છે.
ગૃહરાજ્યનાં જે શયનગૃહમાં સ્ત્રી-પુરૂષે રાત્રિ પસાર કરવાની હોય છે અર્થાત્ જીવનને અન્ધકાળ જે સ્થાનમાં ગાળવાને હેય છે તે સ્થાન આળસ કે બેદરકારીને લીધે કોઇપણ પ્રકારની ઉણપવાળું રાખી શામાટે આનંદ ગુમાવવો જોઈએ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
૫૯ તમારૂં શયનગૃહ બને તેટલું સ્વચછ રાખો, તેમાંનાં સર્વ સાહિત્ય ઉત્તમ પ્રકારે યથાસ્થાને બરાબર ગોઠવે. શયનગૃહ, એટલે તેમાં શયનજકરવું એ તેને સંકુચિત અર્થ ન કરતાં તેમાં વિનદાત્મક નવલકથાનાં ઉત્તમ પુસ્તકને સંગ્રહ પણ રાખી શયનગૃહમાં રાત્રીના પ્રથમ ભાગમાં તેવા પુસ્તકનું વાચન કરીને પણ વિનેદમાં વધારો કરી શકાય.
ઉપર પ્રમાણે તમારૂં નમુનેદાર શયનગૃહ બનાવી તેમાંથી પણ જીવનને વાસ્તવિક આનંદ મેળવી શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
धर्मानुकूला.
ગૃહરાજ્યના જે ધર્મો છે, યા તે ગૃહરાજ્ય પ્રતિના જ કર્તવ્ય છે તેને એક ગૃહરાજ્ઞીએ અનુકૂળ થવાની જરૂરીયાત વિષેનું આ પ્રકરણ છે.
પ્રધાનપણે ગૃહરાજ્યનું તંત્ર ગૃહરાજ્ઞીના હાથમાં મૂકવામાં આવ્યું હોવાથી આ ગૃહરાજ્યના ધર્મો તરફ લક્ષ આપવાનું પ્રધાનકર્તવ્ય પણ ગૃહરાજ્ઞીનું જ લેખાશે; છતાં ગૃહપતિ સાથે ઘટતી મંત્રણું ધારે ત્યારે જરૂર કરી શકે છે.
ગૃહરાજ્ઞીએ જે ધર્મો બનાવવાના છે, તેના અનેક પ્રકારે છે. તેમાંના કેટલાક વ્યક્તિગત હોય છે અને કેટલાક સામાજિક પણ હોય છે. એકંદર શારીરિક, માનસિક, નૈતિક, ધાર્મિક, વ્યવહારિક આર્થિક અને કૌટુંબિક જે જે ધમે છે તેને પણ પ્રસંગ આવ્યું વિચાર કરી ગ્ય અમલ કરવાનું હોય છે. ઉપરના ધર્મોતરફ ઉપેક્ષા વૃત્તિ લગારે ન બતાવતાં તેમને અનુકૂળજ થવાનું હોય છે. આ ધર્મો તરફ સહજ પણ પ્રતિકૂળતા બતાવવામાં આવે તે તેની સીધી અને આડકતરી અસર ગૃહરાજ્ય સુધી અવશ્ય પહોંચે છે.
ઉપરના વિવિધ ધર્મોનું જ્ઞાન કંઈ થોડા દિવસમાં કે થેડી રાત્રિમાં મળી જતું નથી, પણ તે મેળવવાને મહીનાઓ અને વર્ષો લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
મા સ્ત્રીઓના ધર્મા.
૬૧
જે ગૃહરાજ્ઞીને જે પ્રસંગે જે ધર્મ બજાવવાના હોય તે પ્રસ ંગે જો તે, તે વિષયનાં ઉંડાણમાં ઉતરે તે તેમાંથી ઘણું। અનુલવ મેળવી શકાય એ સ્વત:સિદ્ધ છે.
ઉપર ગણાવેલા જૂદા જૂદા ધર્મનું સ્વરૂપ કેવુ છે અને તે કેવી રીતે બજાવવા એ વિષે વધુ વિસ્તારથી હકીકત લખવા એસાય તા એક માટેા ગ્રંથ લખાય તેમ છે, તેથી આવા વિસ્તાર અહિં અપ્રાસંગિક ગણીને કરવા ઉચિત ધાર્યા નથી.
આ વાત એક ગૃહરાજ્ઞી કે ગૃહપતિએ ખાત્રીપૂર્વક સમજી રાખવા જેવી છે કે, પાતે જ્યાં સુધી પાતપેાતાના ધર્મના પાયા ઉપર ઉભા છે ત્યાં સુધી તેઓ સાચા પુરૂષસ્ત્રી છે—મનુષ્ય છે. પણ જે સમયે એ ધર્માથી ભ્રષ્ટ થયા તે સમયે તેએમાંનુ કાઈ એકનુ મૂલ્ય એક બદામ જેટલું પણ આંકી શકાય નહિ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યુ` છે કે: स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः અર્થાત્—પાતાના ધર્મ બજાવતાં મૃત્યુ આવે એ શ્રેયસ્કર છે. પણ ધર્મભ્રષ્ટ થવું એ તા ભયંકરજ છે.
-
ધર્માને અનુકૂળ થનાર સ્ત્રી હા કે પુરૂષ હે, પણ તેમનુ કદિ પણ અકલ્યાણ સંભવે નહિ, કારણ કે ધર્મ પાતે એવી વસ્તુ છે કે, સ્ત્રી હા કે પુરૂષ હા, બાળક હા કે ખાલિકા હા તે કાઇને પણ પારણુ કરી રાખે છે-ટકાવી રાખે છે અને તેમને પડવા ન દેવા એજ ધર્મનું કવ્ય છે. આ ઉપરથીજ ધર્મને શાસ્ત્રકારોએ એક રક્ષક તરીકે, એક મિત્ર તરીકે મને એક બંધુ તરીકે ગણાવ્યેા છે. ધર્મનું ઉપર મુજબ સ્વરૂપ ડાવાથી તેને અનુકૂળવતી ચાલવાથી જીવન અને સર્વસ્વનુ રક્ષણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
क्षमया धरित्री.
ગૃહરાજ્ય ઉત્તમરીતે ચલાવનાર મનુષ્ય ક્ષમાનો ગુણ કેળવ અતિ જરૂર છે. કારણ કે એક ગૃહમાં ઘણા મનુષ્યો હોય છે. તેમને પરસ્પર થતી અથડામણ અટકાવવામાં “ ક્ષમા ' ગુણ જે કાર્યસાધક નીવડે છે તે બીજે ભાગ્યેજ કેઈ હશે. ગૃહરાજ્યમાં “મા” ગુણ યોગ્ય રીતે નહિ કેળવેલો હોવાથી જ સેંકડો ગ્રહ પાયમાલ થયાના દાખલાઓ છે.
ગૃહરાજ્ય ચલાવવામાં આ ગુણ બેશક, મદદગાર થાય છે ખરે; પરંતુ તેને અર્થ એ તે નજ થઈ શકે કે ગૃહરાજ્યની મુખ્ય અધિષ્ઠાત્રી ધર્મપત્નીએ અગ્ય પ્રસંગે પણ ક્ષમા ગુણ બતાવ. જ્યારે પોતાની ઉપર કે કુટુંબના આશ્રિત જનની ઉપર ગુન્હા વગર પણ અન્યાય થતા હોય ત્યારે તે ક્ષમાને દૂર કરી તેને યોગ્ય પ્રતિકાર કરે ઘટે છે. કારણ કે અમેગ્ય રીતે થતા અત્યાચાર નબળાઈ બતાવી ખમી લેવા એ મનુષ્યને તે લાંછનરૂપ જ છે.
ક્ષમા ગુણ પિતાનાં સ્થાનમાં ઉચ્ચ દરજજો ધરાવે છે તેથી તે વિષે શિષ્ટ પુરૂષાએ કહ્યું છે કે –
चमा शस्त्रं करे यस्य दुर्जनः किं करिष्यति.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
-~-~-
~~
-~
અર્થાત-ક્ષમારૂપ હથિયાર જેણે ધારણ કર્યું છે તેને દુર્જન શું કરવાનું છે? કંઈજ નહિ.
બીજે ઠેકાણે એમ પણ છે કે–રમા વીરસ્ય ભૂષા.
અર્થ-ક્ષમા એ વીરનું—[વીરાંગનાનું પણ] ભૂષણ છે ઉપલી ઉક્તિઓનું ઉંડું રહસ્ય તે એટલે સુધી છે કે જે માણસમાં વાસ્તવિક રીતે ક્ષમાગુણ ખીલવા પામે છે તેને આ જગતમાં કોઈ શત્રુ શોધ્યે જડે તેમ નથી! આ ગુણના દાખલા માટે દૂર શા માટે જવું જોઈએ, ક્ષમાના ભંડાર રૂપ ગણાતા મહાત્મા ગાંધીને જ જુઓ, તેમાનામાં આ ગુણ ખીલેલો હોવાથી કરોડ હિંદીઓ તે નમે છે, ઉપરાંત યૂરોપ, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, ચીન, ઈટાલી વગેરે પરદેશના લેકે પણ તેમના આ ગુણની કદર રૂપે તેમની તરફ ભક્તિભાવ બતાવી રહ્યા છે. જ્યારે આ ક્ષમા ગુણ સર્વ ગુણેમાં મુખ્યપદ ધરાવે છે ત્યારે ગૃહતંત્ર ચલાવવા માટે ગૃહરાજ્યની અધિષ્ઠાત્રીમાં તે આ ગુણ હાજ જોઈએ એમાં સંશયજ હાય કેમ? જ્યાં ક્ષમા ગુણ એ ત્યાં સંસારના દુઃખનું મૂળ ગણાતે ફ્લેશ તે ઉભેજ રહેવા પામતે નથી. આ ગુણનું એવું સર્વોપરિપણું હોવાથી જૂને ગૃહકલેશ પણ નાશ થઈ શાંતિને વિસ્તાર થાય છે.
આ પ્રસંગે અહિં કહેવું જોઈએ કે ક્ષમા ગુણ એ સદગુણ હોવા છતાં તેનો ઉચિત ઉપગ જે ન કરવામાં આવે તે તે
ણ પણ બની જાય છે. હિંદુ સંસારમાં હાલમાં કેટલીક સાસુએ, નણંદો અને જેઠાણીઓ, વહુ તરફ એટલું અસમાન વર્તન ચલાવે છે કે જેના દર પરિણામો જગજાણીતા છે. તમારી વર્તમાન સાસુએ, ન દે કે જેઠાણીઓ અરે! તમારા પતિ તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
ક્ષમયા ધરિત્રી. પણ કદાચિત્ તમારી ઉપર અત્યાચાર થાય તે તે ખમી લેવા જેવી ક્ષમા વૃત્તિ-નિર્બળતા બતાવવાની તમારે લગારે જરૂર નથી. યાદ રાખજો કે તમે મનુષ્ય છે, પશુ નથી, મનુષ્ય હેઈને આવી નિર્બળતા બતાવશે તે જરૂર તેઓ તેને લાભ લેવા ચૂકશે નહિ. આમ હોવાથી આ ક્ષમા ગુણનું રહસ્ય પૂરેપૂરું સમજવાની જરૂર છે. જો કે આજે આ ક્ષમાવૃત્તિ એ નબળાઈનું ચિન્હ ગણાય છે, કારણ એ છે કે ક્ષમા જેવું ઉત્તમ પ્રતિનું હથિઆર અયોગ્ય જનાજ હાથમાં આવેલું છે. ખરી રીતે ક્ષમા એ સબળ જનું ભૂષણ છે તેથી તેને ઉપયોગ યથાપ્રસંગે જ કરવાને હોય છે.
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
.'હe
.
*
:
વધુ
:
S
.
:
જE
*
S
*
વર્તમાન સ્ત્રી જીવન.
મંગલાચરણ, शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम्। हस्ते स्फाटिकमालिकां निदधतीं पद्मासने संस्थितां
वन्दे तां परमेश्वरी भगवतीं बुद्धिप्रदां शारदाम् ॥ .. પ્રમુખશ્રી અને સન્નારીએ, પ્રસ્તાવ,
મારે આપની સમક્ષ જે વિષય ઉપર બોલવાનું છે, તે વિષય “વર્તમાન સ્ત્રી જીવનના વિકટ પ્રશ્નો” સંબંધી છે. આ વિષયને આપણે તુરતમાં તે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ,
ત્યારે તેને ત્રીજો ભાગ તે લગભગ અધ્યાહાર તરીકે રહેશે. પ્રસ્તુત વિષયના બે ભાગ છે યાને પૂર્વાધ અને ઉત્તરાર્ધ પૂર્વાર્ધ “હાલનું સજીવન” એ છે, પૂર્વાધમાં મુખ્યત્વે હાલનું જીવન કેવું છે તેના ગુણ-દેષ કયા છે, તેને લગતા- મુંબઇની સિગા ભાણ સાંગરા નસભાના હૈયામ તા. ન૮ ને શનિવારે આપેલું ભાષણ : : : - ક
.*
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
અાનતા,
વિચારે સમાવેશ પામે છે, જ્યારે તેનું ઉત્તરાર્ધ એ છે કે “વિકટ પ્રશ્નો” આ વિકટ પ્રશ્નો ક્યા કયા છે? તે કેવી રીતે સોલ (Solve) થઈ શકે છે યાને કેવી રીતે તેને નીકાલ લાવી શકાય છે તેને લગતા વિચાર કરવામાં આવેલા જોઈ શકાશે. આશા છે કે, આ વિચારો આપ લક્ષપૂર્વક સાંભળશો. અજ્ઞાનતા,
હેને! તમારો જે પ્રશ્ન સાથે સંબંધ છે તે સર્વમાં પહેલે પ્રશ્ન જે છે તે “અજ્ઞાનતા” છે, હું એમ લગારે કહેવા ધૃષ્ટતા કરતો નથી કે, “આ અજ્ઞાનતા સ્ત્રીઓમાં જ છે અને પુરૂષ તે. તેથી મુકત છે,” ખરૂં કહીએ તે પુરૂષ સમાજની પણ કેટલેક અશે એજ દશા છે. અહિં આપણે જે વિચાર કરવાનું છે તે સ્ત્રી સમાજની અજ્ઞાનતાના પ્રશ્નને કેવી રીતે નીવેડો લાવી શકાય તેજ છે.
હેન, આ અજ્ઞાનતા દૂર કરવા માટે જે કંઈ કરવાનું છે તે એ છે કે, જ્ઞાન-પ્રાપ્તિના જે જે માર્ગો હોય તે તે માર્ગો કેઈપણ જાતને ભય ધર્યા વિના, કેઈપણ જાતને સંકેચ રાખ્યા વગરછૂટથી વિહરવાની જરૂર છે. કેઈ સંચાગવશાત્ તમારા બાલ્યકાળમાં તમે શાળા-પાઠશાળાનું ભણતર ઓછું ભણી શકયા હો તેની કશીએ ચિંતા કરશે નહિ, ભલે તમારે શાળા-પાઠ શાળા પૂરે અભ્યાસ કર્યા વગરજ છોડવી પડી હોય, પરંતુ જગતરૂપ જે મહાશાળા છે, કે જે જ્ઞાન અને અનુભવ મેળવવાનું પરમ સાધન છે તેને લાભ તે જરૂર લઈ શકે છે. આજે તમે કે અમે જે દુખનો અનુભવ કરીએ છીએ તેનું ઉડામાં ઉંડું અને મુખ્યમાં મુખ્ય કેઈ કારણ હોય તે તે અણાનતાજ છે.
આ અજ્ઞાનતા દૂર કરવા માટે “અમારૂં જે થયું તે ખરૂં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
~~
-
~~~
અમારાં બાળકને તે જરૂર કેળવણું” એ એકપક્ષીય નિરાશાવાદ ધારણ કરશો નહિ. તમારા બાળકને તે જ્ઞાનના અને સદાચારના ઉચ્ચપ્રદેશ સુધી પહોંચાડવાં એ તે તમારી ફરજ છે, અને તેમ હોઈને તમે તે જરૂર બજાવશે, પરંતુ જ્ઞાનનાં સાધનરૂપ ગણાતાં માસિકનું વાચન, વર્તમાનપત્રનું વાચન, સંસ્કારી અને અનુભવી સ્ત્રી-પુરૂષને સમાગમ, જાહેર ભાષ
નો લાભ અને સ્વયં વિચારણા વગેરેથી અજ્ઞાનતા દૂર કરવાનું વત જીવનપર્યત માટે લેવાનું છે, એમ કરવાથી જ અજ્ઞાન. તાના આ વિક્ટ પ્રશ્નને નકાલ લાવવામાં કેટલેક અંશે સફળતા મેળવશે.
હેને, તમારામાંની કેટલીક બહેનની અજ્ઞાનતા એટલે સુધી જોઈ શકું છું કે, મુંબઈ કે કલકત્તા જેવાં શહેરમાં તમને રસ્તાઓનું પણ જ્ઞાન નહિ હોવાથી તમે ગુમ થઈ જાઓ છો ! ભૂલાં પડી જાઓ છે ! અને પરિણામે કોઈ નરપિશાચના ભેગા થઈ પડો છો !!!
મુંબઈ અને કલકત્તા જેવાં શહેરમાં ભાગ્યયોગે કાયમને વસવાટ કર્યો હોય છતાં કેટલીક હેનને શહેરના ક્યા કયા મુખ્ય રસ્તાઓ છે તેનું પણ ઘણું ઘણું જ્ઞાન હોય છે. ક્યી ટ્રામને ક નંબર છે, અને તે ક્યાંથી ઉપડી ને કયાં સુધી જાય છે. ક્યી મોટર બસ કયાંથી ઉપડે છે અને ક્યાં સુધી જાય છે. રેલવેની બ્રિટને નંબર, પૈસા, માઇલ તારીખ અને તે કયાંથી ક્યાં સુધી ચાલે તેવી છે વગેરે વર્તમાન સમયમાં જાણવા ગ્ય બાબતનું સાન પણ તમને થતું હોય છે. ધારો કે તમારે કાશિત્ એકલા લાંબી મુસાફરી કરવાને પ્રસંગ આવ્યે હોય ત્યારે મુસાફરી દરમ્યાન ત્યારે તમે મને પૂછે છે ત્યારે જાણી શકે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય.
આ ટેશનનું નામ આ છે.” દુર્દેવે ટ્રેઈનમાં પણ કોઈ નરપિશાચ તમારી પાછળ હોય તો તે તમારી અજ્ઞાનતાને લાભ લઈને “આપણું સ્ટેશન આ આવ્યું ” કહીને એકને બદલે બીજે સ્ટેશને ઉતારી લઈ જાય છે !
હેને, વધારે શું કહું? આ અને આવી બીજી સામાન્ય જ્ઞાનને લગતી અનેક અજ્ઞાનતાઓ છે કે, જે દૂર કરવાની પહેલી તકેજ જરૂર છે. આવી અજ્ઞાનતાઓ દૂર કરવા માટે નથી વધારે સમયની જરૂર, તેમ નથી મોટાં પુસ્તકનાં અભ્યાસની જરૂર પરંતુ રે, ટ્રામ, મોટર, પોસ્ટ અને જાહેર રસ્તા વગેરેને લગતી
ડી ઘણું પૂછપરછ કરવાની ટેવથી આ અજ્ઞાનતા તે સહજ દૂર થઈ શકે તેવી છે. અજ્ઞાનતા એ એક વ્યાપક વિષય છે અને તેથી તેનાં અંગમાં અનેકાનેક બાબતોને સમાવેશ થઈ જાય છે તેથી તે બધું કહેતાં ઘણો વખત પસાર થાય તેમ હોઈ આટલું જ કહેવું ઉચિત ધારું છું. આરોગ્ય.
હેને, તમારા જીવનનો બીજો પ્રશ્ન વિચારવા જેવો છે, તે . “ આરેગ્ય સંબંધી” છે. તેની મતલબ એ છે કે, દરેક સમયમાં
અને દરેક અવસ્થામાં તમારે શરીર સંબંધી અને મન સંબંધી નિરોગીપણું સાચવી રાખવું જોઈએ. કેટલીક બહેને વ્યાયામ અગર કસરતના અભાવે શારીરિક ખીલવણું તે કરી શકતી નથી, પરંતુ શારીરિક આરોગ્ય જાળવી રાખવામાં પણ લગભગ બેદરકાર હોય છે, પરિણામે તેમનું બંધારણ તદન નબળું જ રહી જવા પામે છે. આપણું દેશમાં બાળાઓ જ્યારે બાર-ચાદ વર્ષની ઉમરે પહોંચે છે ત્યારે તેમના લગ્ન કરી દેવામાં આવે છે.
અને ગર્ભ ધારણ કરે છે! આ તદ્દન અપકવ અને તેથી અયોગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
વયે થયેલાં ગર્ભાધાનનાં પરિણામે બાળાઓના કાચા બાંધા તારના તૂટી જાય છે. બસ ! અહિંથી તેમનાં રોગી જીવનની શરૂઆત થાય છે તે આખા જીવન પર્યત ભેગવવું પડે છે અને આખરે અકાળેજ એ બાળાએ કાળનાં મુખને કેળી બની જાય છે. હા ભારત ! હજુ પણ આ કુરૂઢિના પરિણામે દેવીસમી તારી કેટલીક કુમળી કન્યાઓ મૃત્યુને ભેગા થઈ રહેશે?
બહેને, શારીરિક અને માનસિક આરોગ્યના અંગભૂત ગણાતાં તમાં સ્નાનથી શરીરને સ્વચ્છ રાખવું, સ્વચ્છ વસ્ત્રો પહેરવાં, અતિ તંગ વસ્ત્રો નહિ પહેરતાં તુને અનુસરે વસ્ત્રો પહેરવાં. ખુલ્લી હવામાં ફરવું, આહાર-વિહારમાં મર્યાદિત અને નિયમિત રહેવું, ધાર્મિક અને નૈતિક સાહિત્ય વાંચવા ઉપરાંત અન્ય સાત્વિક બુદ્ધિવર્ધક વિષયનાં વાચન તેમજ સત્સમાગમ દ્વારા શારીરિક અને માનસિક ઉભય પ્રકારનાં આરોગ્ય જાળવી રાખવાની તમારે ખાસ જરૂર છે.
હેને, લેકપ્રસિદ્ધ કહેવત પણ છે કે “પહેલું સુખ તે જાતે નર્યો” એટલે કે રોગરહિત રહેવું એ સર્વ સુખમાં પહેલું સુખ છે. આ પ્રમાણે આ વસ્તુ સ્પષ્ટ હોવા છતાં આ વિષયમાં કાળજી રહિતપશું જોવાય છે. તેથી જ આ પ્રશ્ન તમને સતાવી રહ્યો છે. બહેને, આ વિષયનું સાહિત્ય નિત્ય અને નિયમિતપણે વાંચી અમલમાં મૂકશે તે આ અનારોગ્ય સંબંધી બીજા પ્રશ્નને પણ સહજ નિકાલ લાવી શકાશે. અસમાનતા.
બહેને, તમારાં જીવનને ત્રીજો પ્રશ્ન પુરૂષ સાથે અસમાનતાને છે, એટલે કે તમારાથી પુરૂષો મોટા છે, ઉંચા છે,બળવાન છે, એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
d
અસમાનતા.
-
જ નહિ; પણ તમે તેમનાથી ઉતરતી છે: હલકી છે અને ખળહીન છે, એમ તમે માની રહ્યાં છે। અને સ્વાર્થા ધ પુરૂષા તમારી અજ્ઞાનતાના લાભ લઇને તમને મનાવી રહ્યા છે!હવે તેા આ અર્થશૂન્ય, અકુદરતી અને એકાંતપક્ષપાતી માન્યતા તમારે અભરાઈમાં જ મૂકવાની જરૂર છે. તમે નક્કી માનજો કે, તમે પુરૂષાથી જરા પણ ઉતરતી નથી, હલકી નથી અને મળહીન પણ નથી. અરે ! ભુતકાળના ઇતિહાસમાં અમર નામ કરી ગયેલી તમારી જ મ્હેનાના દાખલાઓ તપાસી જોશેા તા સહજ જણાશે કે, તેમણે અનેક કાર્યોમાં પેાતાની મહત્તા બતાવી છે, ઉચ્ચતા બતાવી છે અને બહાદૂરી પણ બતાવી છે.
મ્હેના, પુરૂષામાં અને તમારામાં ચૈતન્યતત્ત્વ યા આત્મતત્ત્વ એક સમાનજ છે, તે તત્ત્વના વિકાસથી કિવા ખીલવણીથી તેમણે જે મહાભારત કાર્યો કર્યો છે, તેવાંજ [ નહિ કે તેથી જરાએ ઉત રતાં ] કાર્યો તમે પણ કરી શકે છે. આર્યાવર્ત ના ભૂતકાળના ઇતિહાસ આજે પણ એ વાતની સાક્ષી પૂરો રહેલા છે.
મ્હેના, મને લાગે છે કે, તમારી હાલત પેલાં બકરાંનાં ટોળામાં રહેલાં સિંહણના બચ્ચાં સરખી થઇ રહી છે. એક સિંહનુ પણ બચ્ચુ હતું, તેને વર્ષોથી બકરાંનાં ટાળામાં ઉછેરવામાં આવ્યુ, તેનુ પરિણામ એ આવ્યુ કે, પોતે કાણું છે, તેનું તેને ભાન જ રહ્યું નહિં, હું સિ ંહણનુ બચ્ચુ છુ તે ભૂલી જઇ પોતાને અકર્ માનવા લાગી ગયું, તે એટલે સુધી કે, તેનાં અંગેાપાંગ બકરાંને મળતાં નહેાતાં આવતાં તે જેવા છતાં તે પાતે કબુલ કરતુ નહાતુ .
મ્હેના, હું નથી કહેતા, કિવા અમે નથી કહેતા, પણ ખુદ શાસ્ત્રો કહે છે કે સ્ત્રીએ ! તમે મહા શક્તિ સ્વરૂપ છે.” તમેજ પાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૭
ડી, ધી અને શ્રી સ્વરૂપ છે, અર્થાત્ બુદ્ધિ અને શક્તિના ખરેખર અવતારરૂપ છે. મનુભગવાનું કહી ગયા છે કે:यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
જે દેશ સ્ત્રી સન્માન જાળવે છે તે દેશમાં મનુષ્યો તે ઠીક, પણ દેવતાઓ સુદ્ધાં કીડા કરે છે.
મહાકવિ કાલિદાસે કહ્યું છે કે – खियो हि नाम खन्वेताः निसर्गादेव पण्डिताः ।
સ્ત્રી માત્ર સ્વભાવથી જ ચાલાક હોય છે.'
પ્લેને, જ્યારે તમારાં યશગાન ગાનારાં ઉપરનાં તેમજ બીજાં અનેક વિદ્વન્માન્ય પ્રમાણે શાસ્ત્રોમાંથી મળી આવે છે, ત્યારે આજના કેટલાક નિરક્ષર, પક્ષપાતી અને સ્વાર્થસાધુ પુરૂષોએ જ ચડતી પડતીનાકમે થવા પામેલી તમારી નિર્બળતા યા અજ્ઞાનતાને લાભ લઈને હાલની તમારી ગુલામી દશાનું ચિત્ર દોર્યું છે! अनृतं साहसं माया मूर्खत्वमतिलोमता स्त्रीणां दोषाःस्वभावजाः
એમ પણ કહીને પુરૂષે જાણે પોતે ગુણના ભંડાર હોવાને દાવો કરીને ઉપલા લેકમાં વર્ણવેલા દેની પણ તમારી ઉપર નવાજેશ કરવા ચૂક્યા નથી !
પ્લેને, આ અસમાનતાનું ઝેરી તત્વ નાબુદ કરવાને એકજ માર્ગ છે અને તે એ છે કે “તમે બળવાન થાઓ.”બુદ્ધિને ગિરો મૂકી આવેલા પુરૂષે [કે નપુંસકે] ની બુદ્ધિને કેકાણે લાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
લગ્નવય.
~
~
~
~
તમે કોઈ યુક્તિ આદરે, પુરૂષો સાથે સમાનતાનું તમારું સત્ય સનાતન અને શાસ્ત્રીય સ્થાન પાછું મેળવવા જ્ઞાન અને કળાકૈશલ્ય હસ્તગત કરે. છેવટે તમને ઉતરતી પંક્તિમાં મૂકનારા પુરૂષો સાથે જરૂર જણાય તે અસહકાર કરીને પણ આ અસમાનતાના વિકટ પ્રશ્નને નીકાલ લાવ. ' '
લગ્નવય
બહેને, તમારા જીવનને ચોથે પ્રશ્ન જે છે તે “લગ્નની વય” સંબંધી છે. આ પ્રશ્ન સંબંધી બેદરકારીથી ભૂતકાળમાં જે અનિષ્ટ પરિણામ આવ્યું છે, વર્તમાનમાં અનુભવાય છે અને હજુ જે આ પ્રશ્ન વિષે ઉચિત વિચાર કરી ગ્ય અમલ નહિ કરવામાં આવે તો ભવિષ્યમાં જે ભયંકર પરિણામ આવશે તે વર્ણવ્યું જાય તેમ નથી! લગ્નની વય ઘણી નાની રાખવાની પ્રથા મુસલમાન રાજાઓનાં રાજ્ય અમલમાં ભલે જરૂરની લાગી હોય અને તેમ કર્યું હોય તેમાં મારો કશો વાંધો નથી, પરંતુ તે રાજ્ય અને તે અમલ બદલાવા છતાં આ કુરૂઢિને વળગી રહેવાનું પરિણામ એ આવ્યું છે કે, આજે કેટલીય કુમળી વયની બાળાઓને ફૂર કાળે ભેગી લીધે છે!
હેને! જે વયમાં લગ્નની જવાબદારીનું જરાએ ભાન થયું નથી તે અજ્ઞાનાવસ્થાવાળી વયમાં-દશ દશ અને બાર બાર વર્ષની તદ્દન કાચી, કુમળી અને અપકવ વયમાં બાળાઓને પરણાવી દેવાથી અને વણિક જાતિમાં કન્યા સાસરે જ રહેતી હોવાથી સંસાર વ્યવહાર પણ શરૂ થઈ જાય છે! એમજ નહિ, પણ બાળઉછેર અને બાળરક્ષણનું પણ જ્યાં લગાર જ્ઞાન કે અનુભવ નથી
ત્યાં તે ગર્ભાધાન પણ થઈ ચૂકયું હોય છે ! આમ થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
આ સ્ત્રીઓના ધર્મો.
૭૩
આ પરણેલી [ કે પરણાવી મારેલી ] બાળાના પ્રસવનાં અસહ્ય દુ:ખના પરિણામે કાચા અને અપકવ માંધા તૂટી છિન્નભિન્ન થઈ જાય છે. પરિણામે પ્રદર, રક્તસ્રાવ, લેાહીવા, પાંડુરોગ કે જીણુ જવર જેવુ કાઇ ને કોઇ દરદ જરૂર હૂમલા કરે છે, થાડા સમય થાય ન થાય ત્યાં તે તે ખાળા આ જગમાં હતી ન હતી થઇ જાય છે—અમૂલ્ય માનવજીવન હારી જાય છે !
ભેદભાવ
મ્હેના, સ્રીજીવનને પાંચસેા વિકટ પ્રશ્ન છે તે એ છે કે, પુત્ર અને પુત્રી વચ્ચે જોવામાં આવતા ‘ ભેદભાવ ’સંબંધી છે. કુદરતે આપેલાં સંતાન, પછી તે પુત્ર હાય, કે પુત્રી હાય તે વચ્ચે ભેદભાવ રાખવા એમાં નરી સ્વાથપરાયણતા જ દેખાઈ આવે છે, એમ જ નહિ; પણ કુદરતનું તેમાં ભારે અપમાન સમાયેલુ છે.
તમારે ત્યા જન્મેલા પુત્ર હાય કે પુત્રી હાય, તેને ઉછેરવામાં, ભણાવવામાં કે તેમની તરફના મમત્વભાવમાં તમારે લગારે ભેદભાવ રાખવા જોઇએ નહિ. પુત્ર જન્મ્યા હાય તેા સાકરની લ્હાણી રવામાં આવે છે. એટલુ જ નહિ, પણ અપરંપાર ખુશાલી જાહેર કરવામાં આવે છે અને પુત્રી જન્મી હોય તા તેને પથરા આવ્યા ’ ગણી મ્હાં મચકેાડવામાં આવે છે અને કશુ એ કરવામાં આવતું નથી એ કેટલા બધા ખેદજનક ભેદભાવ ? આ ભેદભાવના મૂળમાં કે ઉંડાણમાં વ્યાપમતલખીપણું જ સ્પષ્ટપણે દેખાઇ આવે છે. સ્ત્રીઓ માને છે કે, પુત્ર તા કાલે સવારે માટે થશે એટલે તેને પરણાવીશું અને વહુ ઘરમાં લાવીશું, અને પુત્રી એ તેા ‘પારકું ધન ' છે. કારણ કે કાલે સવારે મેટી થશે એટલે સાસરે માકલ
?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
રડવું-કૂટવું.
વાથી આપણું મટી જશે ! અહા ! કેટલી હલકી મનોવૃત્તિ ! કેટલી તુચ્છ ભાવના ! કેટલી અધમતા !
હેને, આ ભેદભાવથી કન્યાઓને કેળવવાનું અટકી પડતાં દેશની, સમાજની અને જાતિની અર્ધગતિનાં બીજ રોપાયાં છે. તેથી હવે જાગૃત થઈ આ ભેદભાવને સદંતર તિલાંજલિ આપવાથી જ આ પ્રશ્નને નીકાલ લાવી શકશે.
રડવું ફુટવું.
પ્લેને, સ્ત્રીજીવનને છ પ્રશ્ન મરણ પ્રસંગે રડવાકૂટવાને લગતે છે. હિંદુ સમાજની હાંસી કરાવનાર, અરે! તેને નિ:સત્વ અને નિર્માલ્ય પણ બનાવી મૂકનાર આ કુરીવાજે જનસમાજની જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દુર્દશા કરી મૂકેલ છે તે વર્ણવી જાય તેમ નથી !
બહેને, અલબત, કોઈ સગાં-સ્નેહી જનનું મરણ થતાં રડવું આવે એ સ્વાભાવિક છે અને તેમ હાઈ એ રડવું અટકાવવું એમ તો હું કહેવાજ માંગતો નથી. આ સ્થળે મારે જે મુદ્દો છે તે ૨ડવા અને કૂટવાને લગતે છે. મતલબ કે કૃત્રિમ રાગડા તાણીને ૨ડવા સાથે કૂટવાની અરે ! પછાડીઓ ખાવાની પણ જે ઘેલછા સ્ત્રીવર્ગમાં પ્રવર્તી રહી છે તે કેવળ અકુદતીજ છે એમ નહિ, પરંતુ અર્થહીન અને નિંદનીય પણ હાઈ સદંતર દૂરજ કરવા યોગ્ય છે.
બહેને, આપમાંથી મને કઈ કહેશે કે, ગયેલું માણસ રડવા કૂટવાને ભગીરથ !) પ્રયત્ન કરતાં પાછું આવે છે? ના, કદિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
આર્યોના પમાં.
નહિ. જ્યારે એમજ છે ત્યારે કૃત્રિમ રાગે કાઢીને રડવું–મ્હાં વાળવું, છાતી કૂટવી અગર તેા છાજીયા લેવાની મૂર્ખાઇ ભરેલી ચેષ્ટાઓ કરી સુધરેલા જગત્ સમક્ષ શા માટે હાંસી પાત્ર અનેા છે?
૭૫
વ્હેના! રડવા—કૂટવાની આ પ્રથાનાં ઉંડાણમાં જોશે તે લેાકી સિવાય તમને કોઇ વસ્તુનુ દન થશે નહિ, જે લેાકરૂઢિ અર્થહીન, હાય, નિર્માલ્ય હાય, અરે ! તમારી પ્રગતિની ખાધક હોય તેને પણ અજ્ઞાનપણે વળગી રહેવું એ શું તમને ચાલે છે ? છાજે છે ? નાહજ, સગાં સ્નેહીજનનાં મરણથી જો તમને ભારેમાં ભારે દુ:ખની અસર થવા પામી હોય તેા, તમે રહેવું–કૃડવુ બંધ કરી, તમે સ્રીએ એકત્ર થઇ એકવિચારપર આવી નિય કરે કે, રડવા–ફૂટવાની અદી હવે આપણે નહિ જોઈએ- નહિજ જોઇએ. અલબત, રડવા–કૂટવાને બદલે એ પ્રસ ંગે ઇષ્ટદેવનું સ્મરણ કરેા, નવકારવાળી ગણા કે જેથી મરનારના આત્માની શાંતિ તે ઇચ્છી ગણાય. આજથી નિશ્ચય કરો કે, કેાઈ પણ સ્થળે મરણ પ્રસ ંગે રડવાને બદલે ઈષ્ટદેવનાં સ્મરણની પવિત્ર કથાએ કરીશુ. વધુ શું કહું? આ પ્રશ્નનેા નીકાલ લાવવાના જો કાઇ સુંદર ઉપાય હાય તા તે આ જ છે.
લાજ ાઢવી.
મ્હેના ! સ્ત્રીજીવનના સાતમા પ્રશ્ન લાજ કાઢવી અગર ઘૂમટા તાણવા એ છે. આા પ્રશ્ન ભૂતકાળમાં જેવા અર્થસૂચક હતા, તેવાજ વર્તમાન કાળમાં અર્થહીન ગણાઇ રહ્યો છે. મ્હેના ! લાજ કાઢવાના રીવાજની શરૂઆત આ આાય ભૂમિ ઉપર જ્યારે મુસલમાન પાદશાહો રાજ્ય કરતા હતા ત્યારે થવા પામી હતી. એમ કહેવાય છે કે સાંઢ યુક્ત અને આકર્ષીક ચહેરા ધરાવતી કન્યાએ વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
લાજ કાઢવી.
યુવતિઓ જ્યારે કોઈ પણ રસ્તેથી પસાર થતી ત્યારે મુસલમાન પાદશાહે તેમને પકડીને જનાનખાનામાં પહોંચાડી તેમને પોતાની પત્નીઓ બનાવતા હતા. જ્યારે સંદર્ય અને આકર્ષકતાનું આ પરિણામ આવવા લાગ્યું ત્યારે તત્કાલીન હિંદુસમાજે સ્ત્રીઓને લાજ કે ઘૂમટો કઢાવવાનો રીવાજ શરૂ કરાવ્યો. અલબત, આમ થવાથી અત્યારે અગ્ય જણાતે રીવાજ પણ હિંદુ કન્યાઓનું તેમજ સ્ત્રીઓનું રક્ષણ કરવા સમર્થ થઈ શક્યો હતો ખરે; પરંતુ હાલના બ્રીટીશ રાજ્ય અમલમાં પૂર્વોક્ત ભયને સ્થાન નહિ રહેવાથી લાજ કઢાવવાની જરૂર નથી. લાજ કાઢવાથી બરાબર જોઈ શકાતું નથી અને તેથી સામે દોડી આવતી ગાય કે બળદ કચરી નાખે એજ ભય નથી, પરંતુ મોટર કે ટ્રામને ભેગ બની જતાં જીવન જોખમાય છે, તેથી લાજને પ્રચલિત રીવાજ હાનિકારક જણાતા હોઈ દૂર કરી આ પ્રશ્નને નીકાલ લાવ ઘટે છે.
સમયવ્યય,
બહેને! સ્ત્રી જીવનનો આઠમો પ્રશ્ન “સમયવ્યય” નો છે મનુષ્યજીવન જેવું ઉન્નત કોટિનું જીવન મેળવવા છતાં તેને સારામાં સારો ઉપયોગ કરવાને બદલે તમારા સમયને વ્યય તમે કેવળ કુથલી કરવામાં, ગામ ગપાટા હાંકવામાં અને નિમોલ્ય વાતામાં પસાર કરી રહી છે એ શું એાછી ખેદની વાત છે? જગના મહાન પુરૂષે “સમય માત્રને પ્રમાદ કરે નહિ” એ દુંદુભિનાદ કરી ગયા હોવા છતાં તમે તે તરફ કાન આપતા નથી. તેમની તમે અવગણનાજ કરતા નથી, પરંતુ તમારું ભાવિજીરન બગાડી રહ્યા છે એમ માનશે. સમયને સદ્વ્યય કરતી પશ્ચિમની
સ્ત્રીઓનાં જીવન નિહાળે. અરે! તમારાં અને તેમનાં કામના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૭૭
~~~~~~~~
પ્રમાણની સરખામણું પણ કરી જુઓ. તે તમને જરૂર લાગશે કે એજ સ્ત્રીઓ Time is Money “સમય એજ ધન છે' એ સૂત્રને સાર્થક બનાવી જાણે છે. મને આશા છે કે આ પ્રશ્નને ઉકેલ કરવામાં પશ્ચિમની સ્ત્રીઓ પાસેથી તમે આ પાઠ જરૂર શીખશો.
પ્રાયમર.
બહેને, સ્ત્રી જીવનને નવમે પ્રશ્ન “પ્રાયમસ” સંબંધી છે. હાલમાં પ્રાયમસની વપરાશ એટલી બધી વધી પડી છે કે, ભાગ્યેજ કેઈ ઘર તે વગર રહેવા પામ્યું હશે. ચાહ, દૂધ કે કેરી જેવી વસ્તુ તૈયાર કરવામાં સગડીને ઉપયોગ કરવા કરતાં પ્રાયમસને ઉપયોગ વધુ ઠીક ગણાય એ સમજી શકાય તેવી વાત છે. પ્રસ્તુત પ્રશ્ન જે છે તે “પ્રાયમસ વાપરવાની રીત વિષેનો છે પ્રાયમસ વાપરવાની રીતનું જ્ઞાન નહિ હેવાથી વર્ષભરમાં કેટલીયે બહેને તેનો ભેગી થઈ પડે છે એ જાણ કોને ખેદ ઉત્પન્ન ન થાય? પ્રાયમસ કેવીરીતે સળગાવ, સળગાવતી વખતે કેટલું દૂર બેસવું અને પહેરેલાં કપડાં કમ સંકેરીને બેસવું વગેરે બાબતો લક્ષ બહાર રહી જવાના પરિણામે આજે સેંકડે હે પ્રાયમસને ભોગ બને છે, આમ હોવાથી પ્રાયમસ વાપરવાનું રીતસર જ્ઞાન મેળવી તેના ભંગ થતાં બચી જઈ આ પ્રશ્નને નીકાલ લાવી શકશે.
વૈધવ્યજીવન.
બહેને, સીજીવનને દશમો પ્રશ્ન છે તે વૈધવ્ય-જીવન સંબધી છે, હાલની વિધવાઓનું પ્રમાણ અતિ ચંકાવનારૂં છે. વિધવાઓનું આ અતિ મહાન પ્રમાણે જે કેઈને પણ વિશાલારી હોય છે તે બાળલગ્નને જ છે. એ નહી સમજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮
વૈધવ્ય જીવન.
~~
~
માનપૂર્વક શસી નહિ રહેવાનું રહ્યું નથી કે
બાળલગ્ન જ્યારે ઘટશે ત્યારે વિધવાઓની સંખ્યા પણ ઘટી જશે. મુખ્યત્વે અહિં જે વિચાર કરવાનું છે તે એ છે કે, વૈધવ્ય જીવન પ્રાપ્ત થાય તે તેનાં દુઃખને દુઃખરૂપ માની હિંમત નહિ હારી જતાં પુરૂષોચિત મરદાનગી ધારણ કરવાની જરૂર છે. વૈધવ્યજીવન ભારરૂપ છે અને કંઈપણ ઉપગનું રહ્યું નથી એમ ગણુ કેવળ લમણે હાથ દઈ બેસી નહિ રહેતાં પ્રામાણિક ધંધાએદ્વારા પણ સ્વમાનપૂર્વક પિતાનાં જીવન નિર્વાહ કરવાથી આ જીવનને સફળ બનાવ્યું ગણું શકાય તેમ છે. ફટાણાં ગાવાં.
હેનો, સ્ત્રીજીવનને અગ્યારમે પ્રશ્ન છે તે ફટાણું ગાવાં સંબંધે છે. લગ્નપ્રસંગે ઉભય પક્ષની સ્ત્રીઓ પરસ્પરને ઉતરતી પંક્તિમાં મૂકવા અગ્ય ગીત ગાઓ છે, તેવાં નિર્માલ્ય ગીતે ગાવાનું હવે તો તમારે બંધ જ કરવું જોઈએ. લગ્નાદિક પ્રસંગે ગીતે ગાઓ એ બેશક જરૂરનું છે. ખાસ કરીને તમારામાં કંઠ માધુર્ય વિશેષ હેઈને તમે ગાઓ એજ ઉચિત છે, તેથી તે કેવી ગાવામાં આવે તે ઉભય પક્ષના પ્રીતિ, વિનેદ અને આનંદમાં વધારે કરનારાં થાય તેને વિચાર કરીને જ ગાવામાં આવશે તે તે ગાવાને વાસ્તવિક ઉદ્દેશ જરૂર સફળ થશે.
સ્વસંરક્ષણ
બહેને, સ્ત્રી જીવનને બારમે પ્રશ્ન છે તે “સ્વસંરક્ષણ”નો છે, એટલે કે, પ્રસંગે તમારું રક્ષણ તમારે પોતે જ કરવાનું છે. ધારો કે તમે શૃંગારસજિજત થઈને કઈ ઠેકાણે જાએ છે, એ તકને ધ્યાનમાં લઈ કઈ નીચ મનુષ્ય તમારી ઉપર હુમલે કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
તે વખતે તમારે તમારું રક્ષણ કરીને તમારું પાણી બતાવી દેવાની જરૂર છે. તમે એમ કહેશો નહિ કે, “અમારી પાસે શું સાધન હોય કે જેથી અમે અમારું રક્ષણ કરી શકીએ?”હેનો! આ વિચારજ નિમાય છે, આ પ્રસંગે બીજું કશું સાધન ન હોય તેની કશી હરક્ત નહિ, પરંતુ તમારા પગની સપાટ તે હેયજને? તમારું રક્ષણ જાતે જ કરવાના ગુણને જે તમે ખીલવશ તે આ સપાટ પણ તેની સામે થઈને તમારું રક્ષણ કરવામાં ભારે મદદગાર થશે એ ખાત્રીથી માનજે.
અતિતપસ્વિતા.
હે, જીવનને તેરમે પ્રશ્ન જે છે તે “અતિતપસ્વિતા ને છે. તપ એ ધર્મને એક પ્રકાર હોવા છતાં, તપનું રહસ્ય શું છે, તે શામાટે કરવામાં આવે છે, વાસ્તવિક તપ કર્યું કહેવાય વગેરેને તમે ઘણું ખરીવાર તો વિચાર સુદ્ધાં કર્યો હોતો નથી, અને તમે પૂર્વકાલીન સ્ત્રી પુરૂષનાં શરીર બંધારણે સાથે આ જનાં તમારા શરીર બંધારણે સરખાવી પણ નહીં જોતાં તેમનું કેવળ અંધ અનુકરણ કરી ભારેમાં ભારે તપસ્યાઓ આદરી બેસે છે, તેનું પરિણામ એ આવે છે કે, તમારું શરીર સારી માર્ષિ રાહુ પલાયન એ ઉકિતઅનુસાર ધર્મનું પ્રથમ સાધન છતાં તેને અકાળેજ ખોઈ બેસો છે! નો, ખરું તપ એજ ગણાય કે, જેથી તમારું શરીરબળ હણાવા પામે નહિ, ખરું તપ એ ગણાય કે, તમારા મનને જ કેવળ નહિ, પરંતુ આત્માને પણ નિર્મળ બનાવવામાં સહાયક થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
અતિસહનશીલતા.
અતિસહનશીલતા.
બહેનો, સ્ત્રી જીવનને ચંદમે પ્રશ્ન જે છે તે “અતિ સહનશીલતા” સંબંધી છે, સહનશીલતા એ જીવનનો વિકાસ કરનાર ગુણ હોવા છતાં જ્યારે તેની હદ ઉલંઘવામાં આવે છે ત્યારે તે ગુણને બદલે દોષ બને છે, અને તે “અતિસહનશીલતા” ના નામે ઓળખાય છે. પ્લેને, જ્યારે તમારા પિયરમાં કે સાસરામાં પિયરીયાં કે સાસરીયાં કેવળ તેમની પ્રકૃતિને વશ થઈ તમને દુ:ખ આપતાં હોય ત્યારે પણ તમે જે તે દુઃખ મુંગે મેઢે સહન કરી લે, અને તેને દૂર કરવાનો માર્ગ શોધે નહિ તો એ તમારી
અતિ સહનશીલતા ગણાશે અને તે દેષરૂપ હોઈ તમારે વિકાસ નહિ સાધતાં વિનાશને જ સાધનાર જાણે તેને દૂર કરવાની તમારી ફરજ છે.
બહેન, ઉપર મુજબ સ્ત્રી જીવનના દ ને અતિ સંક્ષેપમાં તમારી પાસે રજુ કર્યા છે, આ દરેક પ્રશ્ન વિષે પુનઃ પુન: વિચાર કરશે, માત્ર વિચારજ કરશે એમ નહિ, પરંતુ તેને નીકાલ કરવાનો પુરૂષાર્થ પણ આદરશો તો તમારું સ્ત્રી જીવન ખરેખર આદર્શ અને સુખમય જ બનાવી શકશે.
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
શાસિત રા:Iટ આ.ભ. શ્રી વિજય નેમિસુરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પદ્યસૂરિ ગ્રંથાલય
સાહેબ, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________ Elcabile Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com