SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાપાલન. નાપાલન આજ્ઞાપાલન. મારિકાએ પોતાના વડીલ વર્ગની એટલે માતા પિતા ભાઈ, ભેજાઈ, મામા, માસી, કુઈ, કુવા વગેરે સર્વની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આજ્ઞા થતાં જ તેને અમલ થવું જોઈએ, તેમાં વિલંબ થવો ન ઘટે. ૨ વીલ વર્ગની આજ્ઞા પાળવાથી તેઓ હંમેશ પ્રસન્ન રહે છે અને તેમની મમતા પણ આપણુ પર વધે છે. એટલું જ નહિ, પણ તેમાં આપણું દરેક રીતે કલ્યાણ જ સમાયેલું હોય છે તે ધ્યાનમાં રાખવું. વડીલ વર્ગની સામે કદિ પણ બોલવું નહિ, તેમને “ જીહા” હાજી” “ના” “આવું છું ” વગેરે પ્રકારનાં માનભય જ ઉત્તર આપવાં જોઈએ, તેછડાં ઉત્તરે આપવાથી તેમની પ્રતિને તમારે ધર્મ ભૂલાય છે. વડીલ વર્ગ હંમેશ પૂજનીય છે, તેમનું ખરું પૂજન તેમની આજ્ઞાનું પાલન વિલંબ વગર કરવામાં જ સમાયેલું છે, જે તમે તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરે તે તેથી તેઓ નારાજ થાય છે. પ વધલ જાને કોઈ વિચાર કદિ તમને પસંદ ન પણ પડે; છતાં તેમના વિચારમાં પરિણામે તમારૂં હિત જ સમાયેલું હેવાથી તેને અનુસરવું-સદા અનુસરવુ એજ તમારે માટે હિતાવહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy