SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સાર-સંભાળ. સાર-સંભાળ. કુમારિકાએ કુટુંબના દુઃખ ભોગવતા સંબંધી જનોને દીલાસાથી કે શક્તિ મુજબની સહાયથી સાંત્વન આપવું ઘટે છે, એટલું જ નહિ પણ બની શકે તે કામ ધંધા વગરના થઈ પડેલાઓને કામ મળે તેવી તજવીજ પણ કરી આપવી. ૨ પિતાનાં ઘરમાં દાસ-દાસી, નેકર-ચાકર, કે ગાય-ભેંસ વિગેરે પિતાનાં આશ્રિત વર્ગની પણ સંભાળ લેવાની ફરજ ચૂકવી જોઈએ નહિ. ૩ પિતાના આડોશી-પાડેશી વર્ગમાં કઈ માંદુ થઈ ગયું હોય તે તેમની ખર–ખબર લેવાનું ધ્યાનમાં રાખવું, એટલું જ નહિ પણ તેમને માટે દવા વગેરે લાવી આપવા રૂપ સહાયતા કરવા ચૂકવું નહિ પિતાનાં સગાં-રનેહિવર્ગમાં કે કુટુંબી જનેમાં કોઈ માંદા થઈ ગયેલ હોય તે તેમની અવારનવાર ખબર લેતા રહેવાનું જરા પણ વિસરવું નહિ, અનેક કર્તવ્યમાંનું તે એક અગ ત્યનું કર્તવ્ય છે. ૫ પિતાનાં કપડાં લત્તાની, દર-દાગીનાની, પેટી-પટારાની કે પુસ્તક વગેરેની સાર-સંભાળ અઠવાડીયે કે પખવાડીયે જરૂર લેતા રહેવું, તેમ નહિ કરતાં રહેવાથી તેમાં ઉદ્ધઈ "વિગેરે પસી જઈ તેની પાયમાલી કરી મૂકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy