________________
શાહ મગનલાલ હંસરાજનાં ધર્મપત્ની સ્વ. અ.સૌ. હરકોરબાઈનું સંક્ષિપ્ત જીવનવૃત્તાંત.
ભાવનગરનિવાસી શેઠ વીરજી હાઉનાં ધર્મપત્ની બાઈ
જવલની કુક્ષિએ સ્વ. હરકેર બાઈને જન્મભૂમિ, જન્મ સં. ૧૯૪૭ની સાલમાં થયે હતે. વ્યાવહારિક તેમજ
તેમને ગુજરાતી અભ્યાસ પાંચ ચોપડી ધાર્મિક અભ્યાસ.
સુધીને હતો, જ્યારે ધાર્મિક અભ્યાસ
પાંચ પ્રતિકમણ સુધીનો હતો. સ્વ. હરકોરબાઈનું લગ્ન સં. ૧૬૧ માં શાહ મગનલાલ
હંસરાજ સાથે થયું હતું, આ લગ્નથી હન તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર એમ ગૃહસંસાર ચાર સંતાન થયાં હતાં, જેઓ આજે વિદ્ય
માન હોઈ તેમનાં નામ ક્રમસર તારા, સંતાન. કાતા અને શાના છે અને પુત્રનું નામ
અને
રુદરાય છે.
સ્વર્ગસ્થમાં કુટુંબવાત્સલ્ય, સેવાભાવ, પતિભક્તિ, સજન,
પ્રસન્નતા, કલાપૂર્ણતા વગેરે અનેક સદગુણ સામe.
લેખકે પ્રત્યક્ષ જોયા હતા. સવ. હરકોરભાઈએ સિદ્ધાચળ, ગિરનાર, ભેયણ અને
પાનસર વગેરે તીર્થોની યાત્રાને લાભ તીયાત્રા
લીધે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com