Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાન
નર થઇ
Joke Me Rakes 2 વોટ નહિ ? તો
સુવર્ણ અંક
શ્રુત વિશેષાંક
| સંવત ૨૦૭૫, આસો સુદ-૫
30 9998). Systosts onwાઈ હાઈકos : ( 12 12 2 sides Sisી 2012 (10) 100-2100300g7:00 0
0
is sl !0:0/0:0 0100AAYDRANGROXOXOXFORDS(42030
0 09:ostos: 9 0000000000
Page #2
--------------------------------------------------------------------------
________________
અહોશ્રુતજ્ઞાનમ્ - Snap shot અહો શ્રુતજ્ઞાન ના અંક ૧ થી ૪૯માં પ્રકાશિત ગ્રંથોની અગત્યની માહિતી
પ્રાય - અપ્રાશિત - સંશોધન સંપાદન
યોગ્ય હસ્તપ્રતોની યાદી
પ્રાય અપ્રાપ્ય પુનઃમુદ્રણ યોગ્ય
મુદ્રિત પુસ્તકોની યાદી
અંક – ૪ – ૨૩ અંક – ૬ – ૩૦ અંક – ૯ – ૫૯ અંક – ૧૨ – ૩૯ અંક – ૧૪ – ૩૫ અંક - ૧૯ - રર
અંક – ૩ – ૧૩૩
અંક – ૮ – ૩૬ [ અંક – ૧૩ – ૩૯ અંક – ૧૭ – ર૬ પ્રતાકાર
અંક – ૨૩ – ૩૨
અંક – ૨૮ – ૩પ અંક - ૩૩ - રર પ્રતાકાર
અંક – ૨૮ – ૨૩
જ્ઞાન ભંડાર વસાવવા લાયક
આપણા લુપ્ત થયેલ ગ્રંથો
અંક – ૬ - ૩૩
અંક – ૫ – ૧૦ અંક – ૭ – ર૬
અંક – રર – ૨૬
અંક – ૧૨ – ૩૫
અંક – ૨૫ - ૧૧
વિશિષ્ટ સક્રિય સેવામાં તત્પર સંસ્થાઓ જ્ઞાનભંડાર સરનામા તેમજ Tele-Email સાથે વિસ્તૃત માહિતી અંક ૪૬. ૪૯ અંકોમાં અગ્યાર વર્ષ દરમ્યાન પ્રકાશિત અમોને મળેલ બધાજનૂતન પ્રકાશિત પુસ્તકોની સંખ્યા ૩૮રપ.
સંવત ૨૦૭૫, આસો સુદ-૫
ડા693/
અહો ! શ્રવજ્ઞાન
સંકલન શાહ બાબુલાલ સોમલ બેડાવાળા
- પ્રકાશક
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન, હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫.
મો. ૯૪ર૬પ૮૫૯૦૪ (ઓ) રર૧૩રપ૪૩ E-mail: ahoshrut.bs@gmail.com Website : www.ahoshrut.org
Page #3
--------------------------------------------------------------------------
________________
હોઈશુંamoa!
શ્રુતવિશેષાંક
સંવત ૨૦૭૩ આસો સુદ ૫
જિનશાસનના અણગાર, વિશ્વના શણગાર, સંયમી, વિદ્વાન, જ્ઞાની ગુરૂભગવંતોના ચરણોમાં ચરણ સેવક બાબુલાલની કોટિ કોટિ વંદના; જિજ્ઞાસા સમાધારક પંડિતવર્ય/શ્રુતભક્તશ્રાવકોને પ્રણામ.... - પૂજ્ય ગુરૂદેવોની કૃપાદ્રષ્ટી, પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી અહો શ્રુતજ્ઞાન સુવર્ણ અંક-૫૦ને શ્રુતવિશેષાંક તરીકે પ્રકાશિત કરતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. વૈરાગ્યદેશનાદક્ષ, પ્રાચીન શ્રતોદ્ધારક પૂજ્ય આ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી, તેમના શિષ્ય પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી અને પૂ. સૌમ્યરત્ન વિજયજી પ્રેરણા અને માર્ગદર્શનથી ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય સંયમી ગુરૂભગવંતો અને વિદ્વાનો, પંડિતો, શ્રેષ્ઠીઓને શ્રુત વિષયક માહિતીના આદાનપ્રદાનના ઉદ્દેશ્યથી અગ્યાર વર્ષ પહેલાં શરૂઆત થઈ. - દીક્ષાદાનેશ્વરી પૂજ્ય આ. શ્રી. ગુણરત્નસૂરીશ્વરજી મ.સા., તેમના શિષ્ય પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા., સંઘ કૌશલ્યાધાર પૂ.આ. શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા., તથા જ્ઞાનપ્રેમી વિદ્વવર્ય પૂ.આ.શ્રી મુનિચંદ્રસૂરિજી મ.સા. દ્વારા સતત માર્ગદર્શન, શ્રુતજ્ઞાન અંગેની માહિતી, તેમજ લેખ અને લખાણમાં શાસ્ત્રાનુસાર ટીપ્પણ તેમજ પ્રફ ચેકીંગમાં પણ સહાયભુત બન્યા છે તે સર્વેનો અંતઃકરણપુર્વક આભારી છે. તેમજ સાબરમતીમાં બિરાજમાન સાધ્વીજી ભગવંતોપણ પ્રફચેકીંગ દ્વારા શ્રુતના કાર્યમાં સહાયક બન્યા તેમનો ઋણી છું. | ગુરૂભગવંત દ્વારા આ વર્ષે પ૦ માં અંકને સુવર્ણઅંક તરીકે પ્રકાશિત કરવા માટે માર્ગદર્શન અપાયું અને તેને અનુલક્ષીને પૂજ્ય ગુરૂભગવંતો અને વિદ્વાનોને અમોએ પત્ર દ્વારા તેમજ અહો શ્રુતજ્ઞાનમ્ અંક ૪૯માં વિનંતી કરી. ચાતુર્માસમાં શાસનના અનેક કાર્યો અને સ્વની આરાધના, સ્વાધ્યાયમાંથી પોતાનો કિંમતી સમય ફાળવીને ખૂબ જ ભાવપુર્વક ૬૦ થી વધુ ચિંતન, મનન, માહિતીપ્રદ લેખ તથા અનુમોદનાના પત્રોમોકલનાર સર્વગુરૂભગવંતોનો અંતઃકરણપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. | અમારા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી બનાવેલ શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાં અગ્યાર વર્ષ દરમ્યાન નૂતનપ્રકાશિત પુસ્તકો ભેટમાં મોકલનાર સર્વે ગુરૂ ભગવંતો પ્રકાશકોનો પણ આભારી છું કે તેમને મોકલેલા પુસ્તકો દ્વારા જ નૂતનપ્રકાશિત લગભગ ૩૮રપ પુસ્તકોની યાદી આપી શકાઈ છે. ગચ્છ અને સમુદાયના ભેદ વગર સર્વે ગુરૂભગવંતો દ્વારા પોતાના ત્યાં થઈ રહેલ શાસ્ત્રસંશોધન/સંપાદનની વિગત અમોને મોકલી જેના લીધે "સરસ્વતીપુત્રોને વંદના" કોલમ જીવંત અને ઉપયોગી બની રહી. માસિકના માધ્યમથી પૂજ્ય ગુરૂભગવંતો સાથે જીવંત સંપર્ક, અને તેઓનું શાસ્ત્રોક્ત માર્ગદર્શન, શ્રતના કરવા યોગ્ય કાર્યોની પ્રેરણા અને માર્ગદર્શન સતત મળતું રહ્યું છે જે માટે બધાનો આભાર માનું છું. રપ વર્ષથી વૈયાવચ્ચના માધ્યમથી જોડાયેલા શ્રી પાર્શ્વનાથ ફાઉન્ડેશન ના સર્વે કલ્યાણમિત્રોએ પણ ગુરૂભગવંતોને વંદન કરવામળવાજવામાં તેમજ શ્રુતના કાર્યમાં સહાયભૂત બન્યા છે.
સતત અગ્યાર વર્ષથી ખૂબ જ ટૂંકા સમયમાં કમ્પોઝીંગ કરીને દરવખતે નૂતન કલર ડિઝાઈન સાથે સુંદર પ્રિન્ટીંગ કરનાર ભાવેશભાઈ રતિલાલ શાહ તથા આપ૦માં સવર્ણઅંકની અંદર અંદર ડીઝાઈન, કમ્પોઝ કરનાર શ્રી બીજલભાઈ શાહ (બીજલ ગ્રાફિક્સ)નો પણ આભારી છું પરિવાર દ્વારા બધા જ અંકો સ્વદ્રવ્યથી પ્રકાશિત કરવાની ભાવના અને સામુહિક પ્રયતથી જ આ શક્ય બનેલ છે. અને શ્રુતજ્ઞાનના કાર્યમાં સર્વે પરિવારજનોનો સાથ સહકાર સતત મળતો રહ્યો છે.
दासोडहं सर्वसाधूनाम्
સંઘસેવક બાબુલાલ સરેમલ બેડાવાળા ની વંદના
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા ૧. આપણા શ્રતવારસાનું જતન કરીએ
વૈરાગ્યદેશના દક્ષ પૂ આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા , 2. જો શ્રત ન હોત તો..
પૂ. સંયમૈકલક્ષી આ. શ્રી જગચંદ્રસૂરિજી. 3. પ્રભુનો શબ્દ-સ્પર્શ
ભક્તિયોગાચાર્ય પૂ. આ.શ્રી યશોવિજય સૂરિજી 4. સંપાદન સંશોધન અંગે ક..ખ..ગ..
પૂ. આ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરિજી. 5. અંતરની વાત
પૂ. આ. શ્રી કુલચંદ્રસૂરિજી મ. સા. 6. તથ્ય શ્રત.
પૂ. મા. શ્રી ગુણરત્નસૂરિની મ. સા. 7. 'આભાસ'ના સુખનો પર્દાફાશ કરનાર 'શ્રુતજ્ઞાન’
પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ.સા.. 8. સૂત્રકૃતાંગમાંથી સમજવા જેવું
પૂ. આ. વિજયમુક્તિ-મુનિચંદ્રસૂરિજી મ.સા. 9. જ્ઞાન સંપન્નતા
પૂ. આ. શ્રી જયસુંદરસૂરિજી મ. સા 10. આપણી આવશ્યક્તા
૫. પૂ. આ. શ્રી તીર્થભદ્રસૂરીજી . 11. ज्ञान-साधना का अनुमोदनीय पुरुषार्थ
आचार्य जिनमणिप्रभसूरिजी.. 12. શિવમસ્તુ સર્વ-ગાત:
પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા. 13. સ્વર્ણિમ સૂચનો
પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ. સા 14. પૂ.ઉદયરત્નજી મહારાજાના સ્તવનોમાં સુધારો
પૂ. આ.શ્રી યોગતિલકસૂરિજી ... 15. શ્રુતજ્ઞાન તો શાસનનો શ્વાસ-પ્રાણ છે.
પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી. 16. શ્રુતજ્ઞાનના ચાર સ્તંભ
પૂ.આ. શ્રી યશોવિજયસૂરિજી મ. સા . 17. શ્રતોપાસના
પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી મ. સા. 18. શ્રતભક્તિ સદા અનુસરીયે
પૂ. આ. શ્રી ઉદયપ્રભસૂરિજી મ.સા. 19, ઉપેક્ષાને પ્રતીક્ષા અને અપેક્ષામાં પલટાવનાર 'અહો શ્રુતજ્ઞાન પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ .. 20. તુલનાત્મક અધ્યયન
પૂ.આ.શ્રી. મહાબોધિસૂરિ મ. સા.. 21. અહોભાવનું અમૃતાંજનમ 'અહોશ્રુતજ્ઞાનમ્
પૂ. આ.શ્રી રાજરત્નસૂરીશ્વરજી મ.સા. 22. શ્રુતજ્ઞાનની મહત્તા અને આપણું કર્તવ્ય
પૂ. આ. શ્રી નાચલસૂરિજી મ. સા. 23. પરપ્રકાશક જ્ઞાન શ્રતજ્ઞાન
પ. પૂ. આ. શ્રી અજિતશેખરસૂરિજી મ.સા 24, જૈનદર્શન: એક વિજ્ઞાન દર્શન
જૈનવિજ્ઞાની આચાર્ય શ્રી વિજયનંદીઘોષસૂરિજી 25. સમ્યગ જ્ઞાનની ભક્તિ
પૂ. આ. શ્રી રત્નસંચયસૂરિજી મ.સા. 26. શ્રુતજ્ઞાનઃ આપણો અમૂલ્ય વારસો
પૂ.આ. શ્રી રતચંદ્રસૂરિજી મ.સા. . 27. મૃતોપાસક સાત સૂરીશ્વર
પૂ. આ. હાર્દિકરતસૂરિજી મ.સા. 28. મન થી વાત
પૂ. મા. મરિહંતસાગરસૂરિની 29. આજની બે તાતી જરૂરીયાતો
પૂ. આ. શ્રી વિજય હિતવર્ધન સૂરિજી 30. શ્રુતજ્ઞાન 1 મહત્તા,
મા, શ્રી. વિનય રત્નસેનસૂરીશ્વરની મ. સ. 31. 'અહો ! શ્રતજ્ઞાન'પાસે બે અપેક્ષાઓ
પૂ. આ. શ્રી વિજય યુગચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ 32. જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણે સંસાર
પૂ.પં.શ્રી. રબોધિવિજયજી મ.સા. 33. સુવર્ણસિદ્ધિ = મૃતસિદ્ધિ.
પંચાસ મોક્ષાંગરનવિજયજી મ.સા 34. હસ્તપ્રતોમાં રહેલા જ્ઞાનવારસાની સુરક્ષા
પૂ. ગણિવર્ય વૈરાગ્યરતિવિજય 35. જો આવું થઈ જાય તો..... !
પંન્યાસ પદ્ધબોધિવિજયજી 36. શ્રુતં દ્રશાંગીયારમ્
મુનિ ધર્મતિલક વિજય ગણિવર્ય , 37. એક જ એ ચિનગારી, મહાનલ !
પૂ. મુનિ સૌમ્યરત વિજયજી 38. લેખન- સંપાદન-પ્રકાશન ગાઇડ
-પ્રિયમ્ ... 39. સંશોધિતમ્ શ્રી બારસાસૂત્રમ્
પૂ. શ્રી રૈવતભૂષણ વિજયજી મ. સા. 40. એક લોકોત્તર ઋતમંદિરનું સ્વપ્ર
પૂજ્ય આ. શ્રી રશ્મિરત્નસૂરિજી શિષ્ય પૂ. યશરનવિજયજી 41. श्री गौतम स्वामी का रासः इतिहास की सुवास मुनि श्री मनित प्रभसागरजी 42. પ્રભુના મુખમાંથી નીકળેલી ગંગોત્રી એટલે શ્રુતજ્ઞાન
મુનિ શ્રી મહર્ષ વિજયજી 43. सुअस्स भगवओ
પૂ.શ્રી નિપુણરત્ન વિજયજી . 44. અહો શ્રુતજ્ઞાનની વિશેષતા
પંડિતવર્ય શ્રી ચન્દ્રકાન્તભાઇ એસ. સંઘવી પાટણ (ઉ. ગુ.)... 45. શ્રુતજ્ઞાનની ગૌરવયાત્રા
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ 6. અનુમોદના
પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ 47. જિનભક્તિ શતક નજરાણું
ડો. રતનબેન ખીમજી કડવા , 48. નૂતનપ્રકાશન સંવત ૨૦૭૫
અહો શ્રુતજ્ઞાનમ્ 49. સરસ્વતીપુત્રોને વંદના
અહો શ્રુતજ્ઞાનમ્ ૫૦. નિનાનય પ્રશસ્તી
અહો શ્રુતજ્ઞાનમ્ ૫૧. અહો શ્રુતમ્ દ્વારા પ્રકાશિત પુસ્તકો
અહો શ્રુતજ્ઞાનમ્
Page #5
--------------------------------------------------------------------------
________________
આપણા શ્રુતવારસાનું જતન કરીએ
વૈરાગ્યદેશના ક્ષVઆ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા
શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય લુકમાનને કોકે પૂછ્યું - શરીરનું શ્રેષ્ઠ અંગ કયું? તેણે જવાબ આપ્યો, જીભ.... ફરી પૂછ્યું - શરીરનું સૌથીહીન અંગ કયું? તેણે જવાબ આપ્યો, જીભ, મને કોઈ પુછે, જિનશાસનનુ સૌથી શ્રેષ્ઠ ક્ષેત્ર સાતમાંથી ક્યું ? હું જવાબ આપુ - શ્રુતજ્ઞાન, ફરી મને કોઈપુછે સૌથી ઉપેક્ષિત ક્ષેત્ર ક્યું? હું જવાબ આપુ શ્રુતજ્ઞાન...
જિનશાસનનો શ્રુતવારસો બેજોડ છે. પ્રાચીનતાની દ્રષ્ટિએ બેજોડ છે. સંખ્યાની દ્રષ્ટિએ બેજોડ છે. અને સૈદ્ધાનિક દ્રષ્ટિએ પણ બેજોડ છે. તેને પડકારી શકે એવી કોઈ તાકાત દુનિયામાં નથી. આપણી એક એક પ્રત કોઇપણ દેશના બંધારણ કરતા વધુ મૂલ્યવાન છે. કારણ કે તેમાં જીવનજીવવાની કળાથી લઈને નિગોદથી નિર્વાણ સુધીના માર્ગનું પ્રતિપાદન છે.
વિચાર તો કરો, આવી હજારો-લાખો પ્રતો લહીયાઓ દ્વારા હાથેથી કેવી રીતે લખાઈ હશે?ન કોઇ ભુલ, નકોઈ છેકછાક, મોતીના દાણા જેવા એક સરખા અક્ષર...જાણે આજે જ પ્રિટ કરાવીન હોય ! આવો અદ્ભુત અલૌકિક – અનુપમ શ્રુતવારસો આપણને મળ્યો છતા દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે આ શ્રુતવારસાનું સંવર્ધન કરવાની વાત તો દૂર રહી, જતન અને રક્ષણ કરવામાં પણ સરીયા નિષ્ફળ રડ્યા છીએ. હજારો લાખો ગ્રંથો ફોરેનમાં જતા રહે, મ્યુઝીયમની શોભા બની જાય, સરકારી કજામાં જતા રહે, ઉધઈઓ લાગી જાય, સડી જાય, બળી જાય, ફાટી જાય, છતા કોઈના પેટનું પાણી ન હલે એ કેવી કરૂણતા કહેવાય?
આમ પણ આપણે 'સર્જનમા શૂરા' અને 'રક્ષણમાં અધૂરા' છીએ. યાદ રહે – શાસ્ત્રો એ શાસનનો પાયો છે – બંધારણ છે – ઇમારત છે સર્વેસર્વા છે. શાસ્ત્રો છે તો જ શાસન છે. શાસ્ત્રો છે ત્યા સુધી જ શાસન છે. એટલે જ કહ્યુ છે કે પાંચમાં આરાને છેડે એક માત્ર બચેલું દશવૈકાલિક શાસ્ત્ર જ્યારે નષ્ટ થશે ત્યારે તેની સાથે શાસનનો પણ ઉચ્છેદ થઈ જશે. એનો અર્થ એ જ થાય છે. શાસ્ત્ર અને શાસન અભિન્ન છે. અવિનાભાવે રહેલા છે. જાણે એક સિક્કાની બે બાજુ જ છે. પર્યાયરૂપ
ક્ષયોપશમીક હીનતાને કારણે આપણે હેમચંદ્રાચાર્ય – હરીભદ્રસૂરિજી કે મહો. યશો વિજયજીની જેમ શાસ્ત્ર સર્જન ન કરી શકીએ એ બનવા જોગ છે. પણ 'રક્ષણ' પણ ન કરીએ – એ ગુનો અક્ષમ્ય છે. આ કાળમાં વિદ્વાન જંબૂવિજયજી થયા તેમણે શાસ્ત્રોની ઘણી ચિંતા કરી... સર્જન સંશોધન-સંપાદન-રક્ષણ ક્ષેત્રે સખત પ્રયત્નો કર્યા. શ્રાવક ક્ષેત્રે બાબુભાઈ બેડાવાળાએ પણ છેલ્લા થોડા વર્ષોથી તન-મન-ધનથી શ્રુતજ્ઞાનના મહાયજ્ઞમાં જીવનને ઓતપ્રોત બનાવ્યું છે.
આવા પચાસ-સો જંબૂવિજયજી જેવા શ્રુતપ્રેમી મહાત્માઓ મળી જાય અને બાબુભાઈ જેવા પચાસ-સો શ્રુતભક્ત શ્રાવકો શાસનને મળી જાય તો પણ શ્રુત સજીવનમાં કંઈક આશાનો સંચાર થાય. હું તો મૃતની આજની હાલત જોઈ ઘણો જ વ્યથીત છુ... શક્ય પ્રયત્ન કરૂ છું... શક્ય પ્રેરણાઓ કરુ છું. પરિણામ પણ મળે છે. પણ આભ તુટયુ હોય ત્યાથીગડામારવા જેવું... પ્રત્યેક શાસનપ્રેમીના અંતરમાં અદ્ભુત શ્રુતપ્રેમ ઊભો થાય એ જ એક અંતરની શુભાભિલાષા.
અહોંશ્રુતજ્ઞાન ખળખળખળ
Page #6
--------------------------------------------------------------------------
________________
જો શ્રત ન હોત તો...
પૂ. સંયમૈકલક્ષી આ. શ્રી જગચંદ્રસૂરિજી શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
સુશ્રાવક શ્રી બાબુલાલભાઈ
T S S
T F BE
SITSIST S IJ[, SOBIS
તમારી શ્રુતભક્તિની અને એના આલંબને તમારા દ્વારા થતી શાસનની અદભૂત સેવાની અને ભૂરી ભૂરી અનુમોદના કરીએ છીએ.
છેલ્લા ઘણા વર્ષોથી પ્રભુશાસનના જ્ઞાનનિધાનનું સંમાર્જન, સંરક્ષણ અને સંવર્ધન માટે તમે જે ભોગ આપી રહ્યા છો તે અમેનજરે-નજર જોયુ છે. હૃદય તમારાતે ભવ્યપુરૂષાર્થને નમન કરે છે. જિનશાસનના સંશોધકો, સંપાદકો, સંકલનકારો, અનુવાદકારો માટે તમે મુખ્ય સ્ત્રોતરૂપે અનન્ય સહાયકરૂપે કે પૂરકરૂપે જે ભાગ ભજવ્યો છે તે ચિરંજીવી રહેશે. અભ્યાસુ મહાત્માઓ માટે પ્રતો કે પુસ્તકો પહોંચતી કરવા માટે તમે જે દક્ષતા, સજ્જતા દાખવી છે તે પ્રાયઃ અદ્વિતીય છે. લાખ ધન્યવાદ.
શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થાય એટલે શાસનની સ્થાપના થાય શ્રુતજ્ઞાન નાશ થાય એટલે શાસનનો વિચ્છેદ થાય છે. આ વાત ઉપરથી એટલુ નક્કી થાય છે કે વિશ્વમાં મોક્ષમાર્ગનું અસ્તિત્વ એકમેવ શ્રુતજ્ઞાનના આધારે જ છે. જો કે શ્રુતનો પ્રાદુર્ભાવ કેવલ્યમાંથી થાય છે. તેમ છતાં કેવળજ્ઞાન તે મૂકજ્ઞાન હોવાથી તેમાં સ્વાશ્રય ઉપકારકતા હોવા છતાં પરઉપકારકતા એમાં નથી. માટે જ આપણા માટે કૈવલ્યજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન વધુ પૂજયને ઉપાસનીય છે. પ્રકાશકર્તાની દ્રષ્ટિએ કેવળજ્ઞાન પ્રધાન છે. પણ ઉપકારકતાની દ્રષ્ટિએ શ્રુતજ્ઞાન જ મુખ્ય છે. એટલે જ શ્રુતજ્ઞાનને પાંચજ્ઞાનોમાં રાજાના સ્થાને સ્થાપિત કર્યો છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિના મૂળમાંય શ્રુતની ઉપાસના જ કારણભૂત છે. શ્રુતજ્ઞાનની સમ્યક ઉપાસનાથી પ્રગટ થાય છે. ટકે છે વધે છે. આચાર ધર્મમાં આત્માનો પ્રવેશ થાય છે. આચારમાં શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે. આચારની શક્તિ વધે છે. એના આલંબને આત્માના અધ્યવસાયોની શુદ્ધિ વધે છે. એકાગ્રતા આવે છે. ધ્યાનની વિશિષ્ટ ભૂમિકામાં સર્જાય છે. વિશિષ્ટ કર્મોની નિર્જરા થાય છે. ઉત્તરોત્તર અધ્યાત્મદશામાં આગળ વધાય છે. ફલતા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે.
- આમ શ્રુતજ્ઞાન સર્વસંપદાનું મૂળ છે. સર્વ વિપત્તિઓનું નિર્મલ નિવારણ કરે છે. આ ઘોર કલિકાલમાં પરમ આશીર્વાદરૂપ છે. હામUIણી ઢંઢંતા નનહંતોનિનામો |
જો પ્રભુ પ્રરૂપિત આગમ ( શ્રુતજ્ઞાન) ન હોત તો અનાથ નિરાધાર એવા અમારી શું હાલત થાત એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આવા પરમ મંગલભૂત પરમાનંદના પ્રબળ નિમિત્તભૂત શ્રીશ્રુતજ્ઞાન ભગવાનને મનથી વચનથી અને કાયાથી.... કરણ કરાવણ અનુમોદનાથી. શક્તિની સમગ્રતાથી આરાધીએ – પરમપદને નિકટ બનાવીએ એ જ મંગલ કામના.
અહો શ્રુતજ્ઞાનમ્ આત્માનો સાક્ષાત્કાર
ગુર્વાજ્ઞાયી દાનપ્રેમ વિજયજી ના ધર્મલાભ.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રભુનો શબ્દ-સ્પર્શ
રંજીરનાર પર વિકાસ
હagવામાણિamanક 6િ
refragiliઇજીર
,
વટાતિની મળી
425હિ
'PRATIBટ
તેને દઈ શકશન
R/દ્વિરિત્રકમતા દારાણકીઝ
TRAILW Uજ '
ભક્તિયોગાચાર્ય પૂ. આ.શ્રી યશોવિજય સૂરિજી
(પૂ. શ્રી ૩ૐકારસૂરીજી સમુદાય) એકવાર દહેરાસરમાં હું સ્તવના રટી રહ્યો હતો.પૂજ્ય પદ્મવિજયજી દ્વારા રચાયેલી આ સ્તવના હતી. એની એક પંક્તિ આહતી: ‘આશા ઘરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ...'
એક બાળક માની પાસે આવે ત્યારે એ મા પોતાને બાહોમાં સમાવશે પોતાની પીઠ પ્યારથી થપથપાવશે. આ જ લયમાં સ્તવનકારે કહ્યું ‘આશ ધરીને હું પણ આવ્યો, નિજ કર પીઠ થપેટીએ...'
મેં પ્રભુને એ વખતે પૂછ્યું: પ્રભુ ! પદ્મ વિજયજી મહારાજ બહુ મોટા ગજાના ભક્તિ યોગાચાર્ય હતા. તેમણે કહયું પણ હશે અને તમે એમની પીઠ થપથપાવી પણ હશે. શું મને તમે આવો સ્નેહ આપશો?
પ્રભુની કોર્ટમાં બોલ ફેંકીને હું ઉપાશ્રયે ગયો. ‘ઇરિયાવહી” કરી હું આસન પર બેઠો. એ વખતે, દર વર્ષની જેમ આચારાંગ સૂત્રનો મારો સ્વાધ્યાય ચાલતો હતો. ટેબલ પર શ્રી આચારાંગજીનું પુસ્તક હતું. અચાનક જ એકપુષ્ઠ ફેરવ્યું. પહેલું જ જે સૂત્ર આવ્યું વાંચતાં જ હું નાચી ઉઠ્યો!વાહ!પ્રભુ તો મારા અસ્તિત્વને કેટલા પ્યારથી પંપાળી રહ્યા છે. સૂત્ર આ હતું: મUTTIUસોવાળાTIUોળિરુવUT,વંતેમાટોતુ પ્રભુ કહી રહ્યા હતા. બેટા! કેટલાક સાધકો અનાજ્ઞામાં ઉદ્યમશીલ છે, કેટલાક સાધકો આજ્ઞાપાલન માંહતોત્સાહ છે. પણ તને આવું નહો!
વું તે મા દો તુ..”તને આવું ન હો! હું ઉછળી પડયો! વાહ! પ્રભુએ તો મને કેટલો બધો પ્રેમ આપી દીધો. કેવીપ્રભુની મારાપરની શ્રદ્ધા! જાણે કે પ્રભુ મને કહી રહ્યાહતા: you are my beloved one, my son! તું મારો પ્રીતિપાત્ર છે. બેટા! પ્રભુનો કોમળ હાથ આ રીતે પસરાવાતો પણ અનુભવ્યો છે. અને કયારેક પ્રભુની મીઠી તમારા પણ ખાધી છે! હા, પ્રભુની હતીને! એ મધુર જ હોય ને! મથુરાથિપતેરવિને મથુર..માધુર્યના અધિપતિ પ્રભુનું બધું મધુર જ હોય છે.
એકવાર પ્રવચન આપીને ખંડમાં હતો. આચારાંગજી નું પુસ્તક સહજ રીતે ખૂલ્યું સૂત્ર આવ્યું: ‘ળો નો સ્પેસમાં વરે...” બેટા! તારે લોકેષણામાં, લોકસંજ્ઞામાં જવાનું નથી. મારા અહંકારનાં ફુગ્ગામાં ટાંકણી ઘોંચાઈ! પ્રભુ!તારો બહુજ ઋણી છું.
શ્રાવણ વદ ૧૧, ૨૦૭૫ તા. ર૬-૮-૨૦૧૮ ઝીંઝુવાડા
અહો કૃતજ્ઞાનમ્ર પ્રકૃતિનો અહેસાસ
Page #8
--------------------------------------------------------------------------
________________
સંપાદન સંશોધન અંગે ક..ખ..ગ.. પૂ. આ. શ્રી વિજય મુનિચન્દ્રસૂરિજી શ્રી ઉૐકારસૂરિજી સમુદાય
છેલ્લા થોડા વર્ષોથી દીક્ષાઓ વધી છે. સાધુ સાધ્વીજીઓ પ્રતિલિપિ કરવા માટે ગ્રંથોની માંગ કરતા હોય છે.
ક્યો ગ્રંથ પ્રતિલિપિ સંપાદન સંશોધન માટે લેવો એ મૂંઝવણ ભર્યોપ્રશ્ન બને છે.
આપણે ત્યાં છપાયેલા ગ્રંથોનું લીસ્ટ નથી. (ગીતાર્થ ગંગાએ આગમોના મુદ્રિત સંસ્કરણોનો પરિચય પ્રકાશિત કર્યો છે. અન્ય ગ્રંથો વિષે પણ કાર્ય ચાલે છે. શ્રુતભવન (પુના) પણ આવી સૂચિ તૈયાર કરે છે. આ. કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પાસે પણ એવું સોફ્ટવેર છે કે એમના જ્ઞાનભંડારમાં રહેલા દરેક-ગ્રંથો એમાં આવતા પેટાગ્રંથોપણ પ્રકાશિત થયાની વિગત આપે છે.)
અપ્રગટ ગ્રંથોની પ્રતિલિપિ જ નહીં, કોમ્યુટરમાં એન્ટ્રી વગેરે કરાવીને યથાશક્ય પ્રફરીડીંગ કરીને ૬૦૦થી વધુ ગ્રંથો શ્રતભવન (પુના)માં તૈયાર કરવામાં આવ્યા છે. કોઈપણ અભ્યાસી એનું સંપાદન કરવા ઇચ્છે તો ગ્રંથની સોફ્ટ કોપી – હસ્તલિખિત પ્રતની નકલ વગેરે મેળવી શકે છે. આપણે ત્યાં હસ્તલિખિતપ્રતોનું સંકલિત લીસ્ટ બનાવવાનું જૈનગ્રંથાવલી"માં થયું. એ પછી 'જિનરત્રકોશ'ભા-૧માં વધુવ્યવસ્થિત અને વિશાળ ફલક ઉપર થયું.
(માત્ર સૂરતના ભંડારો પૂરતું પણ સૂર્યપુરના અનેક જ્ઞાનભંડારોની સૂચિમાં થયું છે.) પણ આ બધા કાર્યો ઘણા વર્ષો પૂર્વે થયા છે. આટલા વર્ષોમાં કેટલાક ભંડારોનું સ્થળાંતર વગેરે થયું છે. હસ્તપ્રતોનું વિસ્તૃત સૂચિપત્ર મૃતભવનમાં તૈયાર થઈ રહ્યું છે. બે થી ત્રણ લાખ પ્રતોનો ડેટા સંગ્રહિત થયો છે. હજુ અડધે પણ પહોંચાયું નથી. કોબામાંથી પણ હસ્તપ્રતોની વિગતો અને એની ઝેરોક્ષપ્રત સહેલાઈથી મળી શકે છે.
અપ્રગટગ્રંથોની જેમ પ્રગટગ્રંથો પણ કેટલાક સારી રીતે સંપાદિત કરવાની જરૂર છે. સંસ્કૃતગ્રંથો કરતાં પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથોનું કાર્ય કરવાનું બાકી છે. અને એ બધાં કરતાં પ્રાચીન ગુજરાતી (મારુ-ગૂર્જર) ભાષામાં પુષ્કળ ગ્રંથો અપ્રગટ છે.
મારુ-ગૂર્જર સાહિત્યનો પરિચય મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૧ થી ૯) માં આપ્યો છે. ગ્રંથકારો અને એમના ગ્રંથોની વિગત (પ્રકાશિત અપ્રકાશિત તમામની) અને અકારાદિ ક્રમે 'ગુજરાતી સાહિત્યકોશ' અંક-૧ મધ્યકાળમાં અપાઈ છે. અને તમામ ગૂર્જરકૃતિની અકારાદિક્રમે વિગત 'કૃતિકોશ'માં અપાઈ છે. બંનેના પ્રકાશક 'ગુજરાતી સાહિત્ય પરિષદ' અમદાવાદ છે. આ સૂચિઓ જોઈએ તો ખ્યાલ આવે કે પ્રાચીન ગુજરાતીમાં છેલ્લા સાતસો વર્ષમાં જે સાહિત્ય રચાયું છે. એમાં મોટો ભાગ ૯૦% થી વધુ કૃતિઓ જૈનમુનિઓએ રચી છે.આમાંથી ઘણી અપ્રગટ છે.
લાખો હસ્તપ્રતોમાં સચવાયેલ આ સાહિત્યની પ્રતિલિપિ કરવી એ પણ બહુ મોટું કાર્ય છે. આ માટે પ્રાચીન લિપિને ઉકેલતા શિખવું જરૂરી છે.
પ્રાચીન લિપિને ઉકેલતા શિખવા લિપિના આચાર્યે, જૈનશ્રમણોની લેખનકળા' ( લિ. આગમપ્રભાકર પુણ્ય વિજયજી મ.સા.) મધ્યકાલીન લિપિ દેવનાગરી લિવ્યંતર વગેરે સામગ્રીઓ ઉપલબ્ધ છે.
આમ આ બધી સુલભ સામગ્રીઓ દ્વારા કોઈ પણ અભ્યાસી પ્રાચીન ગ્રંથોના સંશોધન સંપાદનના કાર્યમાં આગળ વધે તો બહુ મોટી શ્રુતસેવા થશે. અભ્યાસીઓ જિજ્ઞાસુઓ મૃતભક્તો આગળવધે.
અહોત!ક્યૂ
સતરબોળ
Page #9
--------------------------------------------------------------------------
________________
અંતરની વાત પૂ. આ. શ્રી કુલચંદ્રસૂરિજી મ. સા.
પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય જ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે. (૧) સમ્યક કૃત (ર) મિથ્યાશ્રુત. તેમાંથી સૌપ્રથમ મિથ્યાશ્રુતની વાત કરીએ તો અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા જીવની સાથે સમ્યત્ત્વની પ્રાપ્તિન થાય. ત્યાં સુધી રહેલું છે. સંસારમાંથી નીકળીને મોક્ષે જવું હોય તો મિથ્યાશ્રુતને સમ્યકશ્રુતમાં ટ્રાન્સફર કરવું જ પડે. કારણ કે મિથ્યાશ્રતને પામીને સંસારમાં કોઈપણ જીવનું કલ્યાણ થયું નથી થતું નથી, અને થશે નહિતે ત્રિકાલ સત્ય છે. માટે આપણે સહુએ મિથ્યાશ્રુતનો ત્યાગ કરી સમ્યકશ્રુતની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગશ્રુતમાં સર્વજ્ઞકથિત વચન સ્વરૂપ જિનાગમ અને તેને અનુસરતા પ્રકરણ ગ્રંથો વિગેરે નો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન થાય કે સૌપ્રથમ શેનું વાંચન કરવું? કારણ કે સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. વાંચન ગ્રંથો હજારોની સંખ્યામાં છે. તેથી પ્રારંભિક કક્ષામાં નિર્ણય કરવો મુશ્કેલ થઈ જતો હોય છે, અને કહેવાય પણ છે -
Art is long, Life is short Moment is flitering, Judgement is difficult.
આ પશ્ચિમના દેશોની સમસ્યા છે. તેનું પૂર્વના મહાપુરૂષો સમાધાન આપતા કહે છે કે જે અત્યાવશ્યક છે. મહત્વના છે. સ્વપર હિતકારી છે. અને સદગુરૂ યોગ્યતા અનુસાર જે જણાવે તે પ્રમાણે તે ગ્રંથો સૌપ્રથમ વાંચન કરી લેવા. કારણ કે સદગુરૂના અનુભવજ્ઞાન વિના સભ્યશ્રુતજ્ઞાન પણ આત્મામાં પરિણતિને પામતનથી.
આ તો થઈ વાંચનની વાત, વાંચનની ફલશ્રુતિરૂપમતિજ્ઞાનનો ક્ષયોપશમ શાસ્ત્રપરિકર્મિત થાય છે. પછી સંશોધન + પ્રકાશન + લેખનમાં આગળ વધવા જેવું. કારણ કે આજે પણ પ્રકાશિત અભૂત ગ્રંથોની સંખ્યા હજારોની છે. એમાં પણ પ્રકાશિતગ્રંથો બધાયને ખૂબ જ ઉપયોગી હોવા છતાં મધ્યમ બોધવાળા એ માટે સુબોધ નહોય તેવા ગ્રંથોનું વિદ્વાનોએ ક્રમસર એક-એક ગ્રંથનો ઊંડો અભ્યાસ, મનન અને પરિશીલન કરી સુબોધ સંસ્કૃત ભાષામાં વિવેચના સાથે. સામાન્ય જિજ્ઞાસુઓ માટે હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે ગ્રંથો તૈયાર કરવા જેવા છે. જેનાથી જિજ્ઞાસુઓને પરમકૃપાળ પરમાત્મા દ્વારા પ્રવર્તિત શાસનનો પરિચય થાય અને સર્વજ્ઞોપદિષ્ટ પદાર્થોની જાણકારી પ્રાપ્ત થાય. જીવન સન્માર્ગે વળે અને ભાવધર્મની પ્રાપ્તિ થાય. જેથી અનાદિ દુઃખમય સંસાર સમુદ્રનો અંત કરવા મોક્ષ પ્રતિ પ્રસ્થાન કરે. અને અનાદિકર્મ સંયોગ અને જન્મમરણાદિ દુઃખોથી મુક્ત થઈ શાશ્વત સુખના ભોક્તા બને એ જ અભ્યર્થના,અને અપ્રકાશિત ગ્રંથો પણ પ્રકાશિત ગ્રંથો કરતા અનેક ગણા હસ્તલિખિત જ્ઞાનભંડારોમાં રહેલ છે. તેથી વિદ્વાનોએ હસ્તલિખિત લિપિનો અભ્યાસ કરી અપ્રકાશિત મહત્ત્વના ગ્રંથો પ્રકાશિત કરી વાંચનમાં આવે તે પ્રમાણે પ્રયત્ન કરવા જેવો. દા.ત. ઓઘનિર્યુક્તિ પર. પૂ. મલયગિરિ મ. સા. ની પણ ટીકા છે. એવું જૈન ગ્રંથાવલીમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે. આવા તો અનેક ગ્રંથો છે. તેના પર કાર્ય કરવા જેવું. હવે કેટલાક પ્રકરણગ્રંથો એવા છે જે પૂર્વના મહાપુરુષોએ આપણા પર ઉપકાર કરી ગ્રંથોની રચના કરી છે. પરંતુ તેના પર હજી સુધી કોઈ ટીકારૂપી વિવેચના થઈ જ નથી. દા.ત. સત્તરભેદી પૂજાના રચયિતા પ. પૂ. મહોપાધ્યાય શ્રી સકલચંદ્ર વિજયજી રચિત પ્રાકૃત ભાષામાં "શ્રતાસ્વાદ" નામનો ગ્રંથ અદ્ભુત છે. એ ગ્રંથ પર વાચનાઓ પણ થઈ. અદ્ભૂત નવા-નવા પદાર્થો જાણવા મળ્યા. તો આવા અનેક પ્રકરણ ગ્રંથો પર વિદ્વાન મહાત્માઓ અર્થો સુગમ કરવા માટે સંસ્કૃત ભાષામાં વિવેચના માટે પ્રયત્ન કરવો જોઇએ એ જ અભ્યર્થના. આ પ્રમાણે આપણે સહુ સલ્લુરૂના માર્ગદર્શનાનુસાર ગ્રંથોનું વાંચન, ત્યાર પછી પ્રકાશિત ગ્રંથો પર સુગમ ટીકારૂપ વિવેચના તથા અપ્રકાશિત ગ્રંથોનું સંશોધન + પ્રકાશન અને અવિવેચિત પ્રકરણ ગ્રંથો પર નૂતન ટીકાનું આલેખનરૂપ શ્રુતકાર્યમાં યથાશક્તિઅનુસાર જોડાઈ પ્રભુશાસનરૂપી જ્યોતને આવતા૧૮૫૦૦વર્ષ સુધી પ્રજ્વલિત રાખવા પ્રયત્ન કરીએ એજ.
Relaasum
'જીવજી
Page #10
--------------------------------------------------------------------------
________________
। तथ्यं श्रुतं ।।
पू. आ. श्री गुणरत्नसूरिजी म. सा पू श्री प्रेम भुवनभानुसूरिजी समुदाय
S = Sacrifice of ego H = Happiness bringer R = Restriction of sins U = Under control T = Target of salvation
अस्मिन् विकरालावसर्पिकलिकाले पंचमारके भरतक्षेत्रे तीर्थंकरगणधरयुगप्रधानपूर्वधररहिते
यदि किमपि तारकतत्वमस्ति तर्हि तत्श्रुतज्ञानं जिनबिम्बं चैवास्ति । श्रुतज्ञानमपि तदेव सम्यक् अपवर्गकारणंचास्ति यस्मिन् पंचाभिसन्धयः पूर्णीभवन्ति।
(१) Sacrifice ofEgo : यथा यथा श्रुतज्ञानं वर्धते तथा तथा नम्रतागुणो वर्धितव्यः । यदि
ज्ञानेन सार्धमहंकारो वर्धते तर्हि ज्ञानस्याजीर्णं मन्तव्यं । "अहं ज्ञानी",
"अहमियज्जानामिइति गर्वो नैव कर्तव्यः । उपलक्षणमिदंक्रोधमायालोभानां । (२) Happiness bringer : ज्ञानेनात्मन आनन्दोऽभिवर्धेत । आत्मनः स्वरुपं
सच्चिदानंदरुपम् तस्य प्रादुर्भावोऽनेन भवति । यदि ज्ञानेन, सहोद्वेगो व्यग्रता मनस्तापो
वृद्धिंयान्ति तर्हि तन्मिथ्याज्ञानम् । (३) Restriction of sins : 'ज्ञानस्य फलं विरतिः' इत्यागमोक्तिना यदि ज्ञानेन सह
यथाशक्ति हेयस्य त्याग उपादेयस्य ग्रहणं स्वजीवनेन भवति तन्नास्ति ज्ञानमेव।। (४) Under Control : शब्दरुपरसगंधस्पर्शेषु पंचविषयेषु प्रवर्तमानानि इन्द्रियाणि
ज्ञानेन संयमितानि भवन्ति । अनिगृहीतेषु रुपगंधरसस्पर्शशब्देषु
पतंगभृड़मीनेभसारंगवत् जीवो याति दुर्दशां। (५) Target of Salvation : जिनशासने लघीयानपि उपचारः मोक्षाशयेन कृतः
सदनुष्ठानं भवति । अन्यथा विषगरलाननुष्ठानेषु अन्यतमो भवति । अतः कस्मिन्नपि कार्ये मोक्षस्य लक्ष्ये लक्षितव्यः।
गमणकालयाला JUHEERB017
मली श्रुतनम् | ક આત્માનું આરોપણ
Page #11
--------------------------------------------------------------------------
________________
-- કે 'આભાસ'ના સુખનો પર્દાફાશ કરનાર શ્રુતજ્ઞાન'
પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિજી મ.સા.
પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય એક દુઃખ 'અભાવ'નું હોય છે જંગલમાં સખત તરસ્યા થયેલ હરણને પાણીનું ટીપુંય નથી મળતું અને એ તરફડી તરફડીને પરલોકમાં રવાના થઈ જાય છે. જ્યારે એક દુઃખ 'અલ્પતા'નું હોય છે. તરસ લાગી હોય છે. પાંચ બાલદીના જળ જેટલી અને હરણને પાણી મળે છે અડધી બાલદી જેટલું જ. એ પરલોકમાં રવાના થઈ જાય છે. જયારે એક દુઃખ છે 'અધિક'નું, તરસ હોય છે પાંચ બાલદીની અને હરણ પી જાય છે સાત-આઠબાલદી જેટલું પાણી અનેનપચવાના કારણે એપરલોકમાં રવાના થઈ જાય છે. પણ સબૂર ! એક સુખ હોય છે 'આભાસ'નું, જ્યાં પાણી હોતું જ નથી ત્યાં હરણને પાણી દેખાય છે. એને પીવા માટે એ એક સ્થળેથી બીજે સ્થળે દોડતું રહે છે અને પરિણામ સ્વરૂપે પરલોકમાં રવાના થઈ જાય છે. સંસાર આખરે છે શું? આભાસનું સુખ, સંપત્તિમાં સુખનો આભાસ. પદ-પ્રતિષ્ઠા-પ્રશંસા અને પ્રસિદ્ધિમાં સુખનો આભાસ.
વાસનાપૂર્તિમાં અને ઈચ્છાપૂર્તિમાં સુખનો આભાસ. આભાસના આ સુખે જ જીવને અનંતકાળથી સંસારમાં રખડવાનું કામ કર્યું છે. અને આભાસના આ સુખનો પર્દાફાશ કરી દેવાની કોઇ એક જ પરિબળમાં જોતાકાત હોય તો એ પરિબળનું નામ છે, શ્રુતજ્ઞાન....
પાંચ જ્ઞાનમાં રાજાનાં સ્થાને બિરાજમાન જ્ઞાન છે શ્રુતજ્ઞાન... તીર્થને ચલાવનાર જ્ઞાન છે શ્રુતજ્ઞાન. કેવળજ્ઞાની ભગવંતો પણ જે જ્ઞાનને પ્રમાણ કરે છે એ જ્ઞાન છે શ્રુતજ્ઞાન. ર૧૦૦૦ વરસ સુધી વીરના શાસનને ચલાવનાર જ્ઞાન છે શ્રુતજ્ઞાન. સાધના-સમાધિ-સદ્ગતિ અને પરમગતિ માટે પ્રોત્સાહક અને પ્રેરણાદાયક બનનાર જ્ઞાન છે શ્રુતજ્ઞાન.
આવા વંદનીય અને આદરણીય શ્રુતજ્ઞાનના મહિમાને સર્વત્ર પ્રસરાવવા કટિબદ્ધ બનનાર ચતુર્વિધ શ્રી સંઘના તમામ સભ્યોને અંતરના અભિનંદન... આવા પવિત્ર શ્રુતજ્ઞાનને જીવનમાં આત્મસાત કરીને અમલી બબનાવવા શક્ય પુરુષાર્થ કરનાર તમામ પુણ્યવાન આત્માઓના એ સમ્યક્ પુરુષાર્થની ખૂબ ખૂબ અનુમોદના અને આ શ્રુતજ્ઞાન પૃથ્વીતલ પર ચિરંજીવ ધબકતું રહે એ જ અંતરની શુભકામના....
Ama (RJIL ત્રિાઢા |
હૃતોપાસક-સુશ્રાવક બાબુલાલજી તમારી આગમસેવાની હાર્દિક અનુમોદના. સમય જ્યારે બદલાયો છે. શ્રાવકોમાં જ્ઞાનમાર્ગની ચિંતાપ્રેરક ઉપેક્ષા થઈ રહી છે ત્યારે તમારા જેવા વિદ્વાન શ્રાવકો પરિણત શ્રાવકો અમારા માટે આપના આનંદ અને ચિંતા ને હળવી કરી આવતી કાલની ઉજાસ ભરી પળોની કલ્પના આપી જાય છે.
"અહો શ્રુતજ્ઞાનમ્"ખજાનો શ્રુતજ્ઞાનમ્ - મંજુષાશ્રુતજ્ઞાનમ્ જુદા જુદા રેફરન્સો-પાઠો ગ્રંથોના પરિચયો આ બધુ સંશોધનને સંપાદન માટે અત્યંત ઉપયોગી બની રહ્યું છે. તમારી આ શ્રુતભક્તિની વારંવારઅનુમોદના.
અમારા વિદ્વાન મુનિ તીર્થયશવિજયજી તો તમને એમના સંશોધનમાં સહાયક થયા બદલ ખૂબ જ યાદ કરતા હોય છે. ખૂબ હજુ ય ક્ષિતિજ વિસ્તરે. પૂ. વિજયયશોવર્મસૂરિજી પૂ. શ્રી વીરયશસૂરિજી, શ્રી ભાગ્યયશસૂરિજી, શ્રી દર્શનયશસૂરિજી ના ધર્મલાભ
અહો શ્રુતજ્ઞાન સર્વાગીણ શીતળતા
Page #12
--------------------------------------------------------------------------
________________
સૂત્રકૃતાંગમાંથી સમજવા જેવું
વિજયમુક્તિ-મુનિચંદ્રસૂરિજી મ.સા કચ્છવાગડ શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય
| (A)જિજ્ઞાસાઃ આજના વૈજ્ઞાનિકો H 0ના સિદ્ધાંત દ્વારા પાણીની ઉત્પત્તિ વાયુ દ્વારા બતાવે છે. (બે અણુહાઈડ્રોજન અને એક અણુ ઓક્સિજનવાયુના સંયોગથી પાણી બને છે.) આના માટે આપણા શાસ્ત્રોમાં કોઈ આધાર ખરો? તૃપ્તિઃ હા, શાસ્ત્રમાં તેના આધારો મળે છે ખરા. વાયુયોનિવાળા પાણીનું વર્ણન સૂત્રકૃતાંગ સૂત્રમાં મળે છે. તેનો પાઠનીચે મુજબ છે. 'स्थावरणं च' हरितलवणादीनां प्राणिनां सचित्ताऽचित्तभेदभिन्नेषु शरीरेषु तद् अप्कायशरीरं वातयोनिकत्वात् अप्कायस्य वायुना उपादानकारणभूतेन सम्यक् 'संसिद्ध' निष्पादितम् गगनगतवातवशाद दिवि सम्मच्छते जलम । इदमक्तं भवति- वातयोनिकत्वात अप्कायस्य यत्र यत्र असौ तथाविधपरिणामपरिणतो भवति तत्र तत्र तत्कार्यभूतं जलमपि सम्मूर्च्छते।
ભાવાર્થ લીલોતરી-મીઠું વગેરે પ્રાણીઓના સચિત-અચિત એવા ભેદવાળા શરીરમાં તે અપકાય(પાણી) નું શરીર હોય છે. કારણ કે પાણીની યોનિ વાયુ છે. તે પાણી ઉપાદાન કારણરૂપ વાયુથી બનેલું છે. આકાશમાં રહેલા વાયુના કારણે આકાશમાં પાણી પેદા થાય છે. પાણીની યોનિ વાયુ હોવાથી જ્યાં જ્યાં એ વાયુ તેવા પ્રકાર પરિણામથી પરિણત બને છે ત્યાં ત્યાં તેનું કાર્યભૂત પાણી ઉત્પન્ન થાય છે. સૂત્રકૃતાંગ, દ્વિતીય શ્રુતસ્કંધ સૂત્ર-પ૯ની ટીકા ૩-આહારપરિજ્ઞા અધ્યયન: (ટીકાકાર આ. શીલાંકસૂરિ) પેજ-૩૫૮
તા.ક. જોકે આગળપાણીની યોનિવાળાપાણીની વાત પણ જણાવી છે. પાણીની યોનિવાયુ જ છે, એવું જૈન શાસ્ત્રો એકાને કહેતા નથી. સમુદ્રનું પાણી સૂર્યની ગરમીથી વરાળ બની વાદળ બને છે, એવૈજ્ઞાનિક વાત પણ ઉપલબ્ધ શાસ્ત્રોમાં કયાંય સ્પષ્ટ જોવા મળી નથી.
(B) જિજ્ઞાસા એવું જાણવા મળે છે કે નેપાળ વગેરે પ્રદેશોમાં એવા રત્નકંબલ બનતા કે જે શીયાળામાં ગરમી આપે, ઉનાળામાં ઠંડક આપે અને ચોમાસામાં વરસાદથી રક્ષણ કરે, મેલાં થઈ જાય તો પાણીમાં નહિ, પણ અગ્નિપર રાખવાથી ચોખાં થઈ જાય. કારણકે નિભાડાના ઉદરોના રોમમાંથી તે તૈયાર કરવામાં આવેલા હોય છે. તેની કિંમત એક લાખ સોનામહોર હતી), ખરેખર શું અગ્નિથી પ્રજવળતા નિભાડામાં ઉદરપેદા થઈ શકે શાસ્ત્રોમાં એવા ઉંદરોની વાત ક્યાંય આવે છે. વર્તમાનમાં આવા ઉદરોક્યાંય જોવા મળે છે?
તૃપ્તિ: વર્તમાનમાં આવા ઉંદરો જોવા મળે છે, એવું ક્યાંય સાંભળ્યું નથી, પરંતુ શાસ્ત્રોમાં તો તેવા પ્રકારના ઉદરોની વાત આવે છે. દા.ત. સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા શ્રુતસ્કંધના ત્રીજા આહારપરિજ્ઞા અધ્યયનમાં પ૮મા સૂત્રની ટીકામાં વિકસેન્દ્રિય જીવોની સચિત્ત-અચિત્તમાં ઉત્પત્તિનું વર્ણન કરતાં જણાવ્યું છે. "મારે તુ સવિરે તેનઃાયાતી મૂપિવિત્વેન ત્વચન્ત " બીજા કેટલાક જીવો સચિત્ત અગ્નિકાય વગેરેમાં ઊંદરડી વગેરેરૂપે ઉત્પન્ન થાય છે.'
- - અહો કૃતજ્ઞાનમ્ - સ્વનું સર્જન
10
Page #13
--------------------------------------------------------------------------
________________
કરી
કે
'દો થશે
?
BISKE HRUBO RIDOSSIE GES
#1: 3
5
Sup
DEMISES
(C) જિજ્ઞાસાઃ પદ્મવિજયજીકૃત્ નવપદ-પૂજામાં છઠ્ઠી દર્શન-પૂજામાં નીચે મુજબની છેલ્લી ગાથા છે. જેહથી હોદેવ-ગુરુપુનિ, ધર્મરંગઅટ્રિમિંજીએ; ઈસ્યો ઉત્તમ દર્શનપામી 'પદ્મ' કહે શિવલીજીએ.
અહીં પુનિ' અને 'અટ્રિમિજીએ' – આ બે શબ્દનો અર્થ સમજાતો નથી. તે બન્નેનો અર્થ શું થાય? તૃપ્તિઃ પુનિ પુન: સંસ્કૃત શબ્દમાંથી બનેલો શબ્દ છે. એનો અર્થ થાયઃ 'વળી 'અટ્રિમિંજીએ'નો અર્થ થાયઃ અસ્થિ-મજ્જા, અસ્થિ એટલે હાડકા અને મજ્જા એટલે હાડકામાં રહેલી મજ્જા. ધર્મરંગ એવો લાગવો જોઇએ કે જે હાડકા અને મજ્જા સુધી ઊતરી જાય. ક્યારેય ઊતરે નહિ. હમણાં સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના બીજા ક્રિયાસ્થાન અધ્યયનની ટીકામાં શીલકસૂરિએ શ્રાવકો કેવા ધર્મના રંગે રંગાયેલા દ્રઢ હોય તે સમજાવવા એક પરિવ્રાજકની કથા આપી છે. એ પરિવ્રાજક નગરની બધી રૂપાળી સ્ત્રીઓને ઉપાડીને લઈ જતો. આખરે રાજાએ તેનો વધ કરી બધી સ્ત્રીઓ છોડાવી, પણ એમાંની એક સ્ત્રી પોતાના પતિને ચાહતી જ નથી. તે જ પરિવ્રાજકને યાદ કરતી રહે છે. આખરે જાણકારોની સલાહથી તેને પરિવ્રાજકના હાડકા ઘસી-ઘસીને દૂધ સાથે આપવામાં આવ્યા. બધા હાડકાં ઘસાઈને પૂરા થઈ ગયા ત્યારે જ પેલીનો પરિવ્રાજક પરનો પ્રેમ દૂર થયો. શ્રાવકપણ ધર્મના રંગે આવોરંગાયેલો હોય.
SEME TESTE GIBT E
( ૨ રોજ તો છે રામ
SIDઇáિષTERESBS US
SIC BESg/HSEB SHજાર EIGHS
TORTO 1560MSKESSUS
વર્તમાન સાહિત્ય દુનિયામાં હોકાયંત્ર છે – અહો શ્રુતજ્ઞાનમ્ વર્તમાન વિશ્વમાં પુષ્કળ વાંચન સામગ્રી છે તેના વિવિધ પ્રકાશકો પોત પોતાના કેટલોગ્સ પ્રગટ કરતા હોય છે તેમજ વિવિધ સંસ્થાઓ પણ પ્રોફેશનલી આવી વ્યવસ્થા ગોઠવતી હોય છે કે જેથી વાચકો વાંચન સાહિત્ય સુધી પહોંચી શકે. પરંતુ જિનશાસનનાં સાહિત્યક્ષેત્રમાં આ મુજબની વ્યવસ્થાન હતી ત્યારે અહો ! શ્રુતજ્ઞાન ની અદભુત સેવા પ્રદાન કરતી વ્યવસ્થા ઊભી થતાં વાચકો તથા અભ્યાસુ આભાઓ પોત પોતાને જોઈતી જરૂરી વાંચન કે અભ્યાસ સામગ્રી સુધી પહોંચી શકે છે. તે શ્રેય અહો શ્રુતજ્ઞાનને જાયછે.
વાંચન સાહિત્ય અને વાચક સાથે સીધો સંબંધ જોડવાનું કાર્ય અહો ! શ્રુતજ્ઞાનમ્ બજાવી રહ્યું છે. સાથે સાથે નૂતન સાહિત્ય જે તૈયાર થઈ રહ્યા હોય છે તેની યાદીથી ફાયદો મળે છે કે સભ્ય મહાત્માઓ પણ એ જ વિષયક સંશોધન કે સર્જન કરતા હોય તો બંને વચ્ચે સંપર્ક બને છે. અથવા તો એક જ કાર્યપાછળ બે શક્તિ ખર્ચાતી નથી. સાહિત્યકારોની યાદી દ્વારા સાહિત્યકારની ઓળખથાય છે તેમનામાં રહેલી પ્રતિભા બહાર પ્રગટ કરવાનું માધ્યમ બને છે. અહોશ્રુતજ્ઞાનમુ.
મંઝીલ પર પહોંચવા પ્રયત્ન કરતો મુસાફર હોકાયંત્ર દ્વારા સાચી દિશા પામે છે. તેમ સંશોધન, સર્જન કરતા સાહિત્યકારોને ક્યા ક્ષેત્રમાં, ક્યા વિષયમાં સંશોધનની આવશ્યક્તા છે, ક્યા વિષયનું સંશોધન થઈરહ્યું છે કે થઈગયું છે તેનાથી અવગત કરનાર કોઈ હોય તો તે અહો!શ્રુતજ્ઞાન છે.
તમારી નિઃસ્વાર્થ ૧૨ વર્ષની સેવા કૃત સાહિત્યમાં મહત્ત્વનો ફાળો આપી રહી છે. એ જ રીતે ભવિષ્યમાં પણ તમારી સેવા મળતી રહે એ જ શુભાભિલાષા.' પૂ. આ. વિજય ચન્દ્રભૂષણસૂરિજી મ.સા પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય
અહો થતજ્ઞાનમ્ પરમની પ્રીત
Page #14
--------------------------------------------------------------------------
________________
|| SUBM / Jત્ર ag ની પરીકથાક ત્રી 22/TBAો . દર) Samen B1
જ્ઞાન સંપન્નતા પૂ. આ. શ્રી જયસુંદરસૂરિજી મ. સા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની એક માર્મિક વાત છે.
ઓગણત્રીશમા અધ્યયનમાં ૬૧માં સૂત્રની અંદર પ્રશ્ન કરાયો છે. नाणसंपन्नयाएणंभंते!जीवे किंजणयइ? જ્ઞાનસંપન્નતાથી જીવ શું પ્રાપ્ત કરે છે? જવાબ આરીતે અપાયો છે. १) नाणसंपन्नयाएणंसव्वभावाहिगमंजणयइ २)नाणसंपन्ने अणंजीवे चाउरते संसारकंतारेन विणस्सइ, 'जहा सूई ससुत्ता पडिआविन विणस्सइ। तहाजीवे ससुत्ते संसारे न विणस्सइ।।' જેમ જેમ જીવશ્રુતજ્ઞાન ભણતો જાય તેમ તેમ સર્વપદાર્થોનો બોધ થતો જાય.... ઘણીવાર જ્ઞાન કોર્સ હોય તો માત્ર માહિતી કોશ વધારે પણ એમાં જો મોહનીય કર્મનો ક્ષયોપશમ ભળે તો એ જીવને વિવેકની પ્રાપ્તિ કરાવે. જેમ જેમ મોહનીય કર્મનો ક્ષયોપશમ વધતો જાય તેમ તેમ વિવેકપણ ગાઢ-તીવ્ર અને પારદર્શક બનતો જાય.મોહનીય કર્મનો પોતાનો બળવાનપ્રભાવ દેખાડે તો વિવેક ઘટતો પણ જાય.વિવેક એટલે કઈ વસ્તુ ક્યારે? કોને ? કેટલા અંશમાં ? ક્યાં ક્ષેત્રમાં ? કેટલા પ્રમાણમાં ? હિતકારી છે/કે અહિતકારી છે એનું ભાન.કોઇપણ ડૉક્ટર દવા આપે ત્યારે ઉપરની બધી જ વાતનો વિવેક એને રાખવો પડે તો જ એ કુશલ ડૉક્ટર બની શકે.
એક તાવનો રોગ પણ ક્યા કારણથી આવ્યો છે? કઈ રીતે આવ્યો છે? કેટલા પ્રમાણમાં ? કે કેટલા અંતરે આવ્યો છે? વગેરે બધી જ તપાસ કરીને કુશલડૉક્ટર જ દદીર્ની દવા કુશલ રીતે કરી શકે છે. તેમ જ્ઞાન પણ જે પોતાનું અને બીજાનું કલ્યાણ કરનાર એક કુશલ ડૉક્ટર કે વૈદ્યની ગરજ સારે છે. કોઈપણ કાર્યમાં કુશલતા એના વિવિધ પાસાઓના જ્ઞાનથી સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમ અધ્યાત્મ ક્ષેત્રમાં મોહનીય કર્મના ક્ષયોપશમથી યુક્ત જ્ઞાન જ પારદર્શકતા આપી શકે છે....
આત્માને માટે હેય = છોડવા યોગ્ય અને ઉપાદેય = સ્વીકારવા યોગ્ય, એવા બન્ને ભેદોની સ્પષ્ટતા વિવેકથી પ્રાપ્ત થાય છે. એટલે જ પ્રશ્નના જવાબ બે રીતે અપાયા છે. પ્રથમ નંબરે જ્ઞાન ભણવાથી પદાર્થોનો બોધ થતો જાય. સર્વાગીણ બોધ પમાય. અને બીજા નંબરે અતિ મહત્ત્વની વાત કરી કે જ્ઞાનસંપન્ન બનેલો જીવ આ દુખમય સંસારમાં ભટકતો નથી. આ દુખ:મય સંસારમાં ખોવાતોનથી. મોક્ષમાર્ગથી દૂરજતો નથી અર્થાત્ મોક્ષમાર્ગની નજીક આવતો રહે છે.....
આ વાત ક્યારે બને ? જ્યારે જીવમાં મોહનીયનો ક્ષયોપશમ થતો જાય એટલે વિવેક વધતો જાય એટલે મોક્ષની નજીક આવતો રહે.એવા જીવોની પ્રથમ નંબરે દુર્ગતિ તો ટળી જ જાય નરસિરિયેસુવિનીવા પાર્વતિનકુવરવતોગડ્યું અને પછી શીધ્ર અનન્ત સુખથી પરિપૂર્ણ એવી મુક્તિને પામે છે. સૂત્રમાં દ્રષ્ટાંત આવ્યું છે કે જેમ સોય સૂતરમાં દોરામાં પરોવાયેલી હોય અને કચરા વગેરેમાં પડી જાય તોય ખોવાતી નથી નાશ પામતી નથી દોરાના કારણે તરત હાથમાં આવી જાય. તેમ જીવ મન જો સૂત્રથી પરોવાયેલું હોય એટલે કે જ્ઞાનયુક્ત હોય તો એ ક્યારેય સંસારમાં પડે નહીં. ફસાય નહીં, ભટકે નહીં. કદાચ ક્યારેક નિકાચિત કર્મના કારણે કે ભારે કર્મીપણાને કારણે સંસારના કાદવમાં પડી જાય તોપણ સંસારમાંવધુ ભટકે નહીં.
Aટ, ક્રિટ છે?
sea / પીવાની
- Age
અહો શ્રુતજ્ઞાનમ્ વિહંગ વિહાર
Page #15
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનરૂપી દેરાથી પરોવાયેલ હોવાથી ફરીથી સંસારમાંથી બહાર આવી જાય અને પશ્ચાતાપના કારણે શીધ્ર મુક્તિગામી બની જાય. નંદિષેણ મુનિ તીવ્ર નિકાચિત કર્મના કારણે સંસારના દલદલમાં ફસાઈ ગયા પડી ગયા પણ જ્ઞાનસંપન્નતા હોવાને લીધે અભિગ્રહ કર્યો કે રોજ દસ જણાને પ્રતિબોધ કરીને પછી જ ભોજન લઈશ.
એમાં એક વાર દસમો કોઈ તૈયાર થતો ન હોવાથી વેશ્યાએ સહેજ ટકોર કરી કે દસમાં તમે" જુઓ જ્ઞાન સંપન્નતા આને કહેવાય.... કે કોઈ પણ ઘટના બનતી હોય અને હુમલો પોતાની ઉપર આવે ત્યારે એને પડકાર સમજીને ઝીલી લેવો એ જ જ્ઞાનસંપન્નતા છે. તેજીને ટકોરોની જેમ શ્રી નંદિષણ મુનિએ પડકાર ઝીલી લીધો. તૈયાર થઈ ગયા. સંસારનો ત્યાગ કરી કાદવમાંથી બહાર નીકળી ગયા. સંયમ સ્વીકારી લીધું અને એ જ ભવમાં કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણજ્ઞાનપામી ગયા....
સાધુ કે શ્રાવક બધા જ આવી જ્ઞાનસંપન્નતા દ્વારા દુઃખમય સંસારનો ઉચ્છેદ કરી શીધ્ર શાશ્વતકાળ માટે પૂર્ણજ્ઞાનપામી અનંતસુખના ભોક્તા બને એ જ અંતરના આશિષ. એ જ મનની મનોકામના એ જ હૃદયની શુભભાવના
દેવ ગુરુભક્તિકારક શ્રી બાબુભાઈ, અહોશ્રુતજ્ઞાનમ્ " અંકની અર્ધશતાબ્દી પૂર્ણ થઈરહ્યાનું જાણીઆનન્દ.... અહો! શ્રુતજ્ઞાનના માધ્યમે તમોએ પણ નિઃસ્વાર્થ ભાવે ઘણી મૃતભક્તિ કરી એનાથી એવું જણાય છે. કે ભવિષ્યમાં તમારે કૃત ભણવા-શીખવા-સમજવા માટે બહુ મહેનત નહીં કરવી પડે. દેવ-ગુસ્નીપૂર્ણ કૃપાના આધારે ઓછી મહેનતે તમે કૃતના પારગામી થશો ત્યારે તમારા આત્મ પ્રદેશોમાંથી આ ભાવ સરી પડશે.
અહોશ્રુતજ્ઞાનમ્ .. શ્રુતજ્ઞાનની ભક્તિના માધ્યમે સમતા-સમાધિ અને સદ્ગતિની પ્રાપ્તિ દ્વારા શ્રતના પગામી બની આજના શ્રી નેમિનાથપ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી 3પ કેવળજ્ઞાન પામી અનન્ત કાળ માટે શાશ્વત સુખના ભોક્તા બનોએવા અંતરના આશિષ.
અહો! જિનશાસનમ્ શાસ્ત્રોમાં કેવલજ્ઞાન કરતાં પણ એક અપેક્ષાએ શ્રુતજ્ઞાનને ચઢીયાતું કર્યું છે - શ્રુતજ્ઞાનના ઉપયોગ દ્વારા (વાસ્તવમાં દોષિત છતાં) નિષ્કપટ કૃતોપયોગથી તપાસ બરાબર કરીને મહાત્મા ગોચરી લાવ્યા હોય તો કેવલજ્ઞાની ભગવંત શ્રુતજ્ઞાનના પ્રામાણ્યને અબાધિત રાખવાના હેતુથી કશું પૂછયા વિના એ ગોચરી વાપરી જાય છે ત્યારે દિલમાં એમ થાય કે
'અહોશ્રુતજ્ઞાનમ્' આ. શ્રીમવિજય જયઘોષ સૂરશ્વરજી મહારાજા તેમજ જયસુંદરસૂરિજી તરફથી
- અહોતજ્ઞાનમ્ર
સંવગ સાગર
Page #16
--------------------------------------------------------------------------
________________
આપણી આવશ્યક્તા પૂ. આ. શ્રી તીર્થભદ્રસૂરિજી કચ્છવાગડ શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય
ચરમ તીર્થપતિ પરમ ઉપકારી શ્રી વીરપ્રભુનું શાસન શ્રમણ પરંપરા અને શ્રવણ પરંપરાને આધારે ચાલી રહ્યું છે અને એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. બન્ને પરંપરાનું મૂળ છે શ્રુતજ્ઞાન.
શ્રુતજ્ઞાનનું રક્ષણ અને વિસ્તૃતીકરણ એ આપણું સૌનું કર્તવ્ય છે. અને એ કર્તવ્ય આપણે સૌ યથારુચિ - યથાશક્તિ અદા કરી રહ્યા છીએ.
જે ગચ્છમાં સૌથી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતો છે અને શ્રાવક-શ્રાવિકાઓ પણ, જે ગચ્છમાં, સૌથી વધુ શાસન પ્રભાવવાના કાર્ય થઈ રહ્યા છે, એ શ્રી તપાગચ્છમાં અભ્યાસ માટેનું કોઈ સુરેખ માળખું ખરું? કોઈ પોતિકી યુનિવર્સીટી ખરી ? જ્યાં કોઈ પણ આવીને સંશોધનો કરી શકે કોઈ પણ વિષયનો કોઇ અભ્યાસ કરીને પારંગત થઈ શકે એવું કોઈ સ્થાનખરું?
એક સુરેખ સમિતિનું નિર્માણ જરૂરી જણાય છે. એ સમિતિની સંમતિ બાદજ કોઇપણ પુસ્તક છપાઈ શકે. (જેથી બિનજરૂરી મહેનતખર્ચા – આશાતનાદિઘણું ઘણું બચી શકે.)
કોઈને પણ કોઇ પણ ગ્રંથ પર કામ કરવું હોય તો તે સમિતિને જાણ કરે. સમિતિના વિદ્વાનો તેમને સાચું માર્ગદર્શન આપતો કાર્યખુબ સુંદર થઈ શકે.
એ સમિતિ હેઠળ બધા જ પંડિતજીઓનું સંગઠન થાય. જે સાધુ-સાધ્વીજી ભગવંતોને ગામડાઓમાં અથવા તો જ્યાં અભ્યાસનો યોગ નથી મળતો એવા સ્થાનોમાં ચાતુર્માસ/વિહાર કરવાનું થાય તો પણ તેમને સમિતિ તરફથી પંડિતજીની સગવડ મળી રહે. (આવું થાય તો નાના/નવા ક્ષેત્રોને પણ સરળતાથી ચાતુર્માસનોયોગમળે. ત્યાં જૈનો જૈન બની રહે.)
ભારતભરના જ્ઞાન ભંડારોનું પણ સંકલન થાય. જ્યાં બિલકુલ ઉપયોગમાં નથી આવતા અને અભ્યાસ લક્ષી કે દુર્લભ પુસ્તકો છે તો ત્યાંથી વધુ વપરાશવાળા ક્ષેત્રોમાં લાવવામાં આવે તો જાળવણી પણ સારી થાય અને ઉપયોગીપણનીવડે. | સર્વ જ્ઞાન ભંડારોનું સાચા અને પ્રોપર એડ્રેસનું લીસ્ટ પણ જરૂરી છે. તેમાં પણ સક્રિયનિષ્ક્રિયનું વિભાગીકરણ. સક્રિયમાં પણ નવા પુસ્તકો સ્વીકારનાર / હવેથી નવા ન સ્વીકારતા. નવા સ્વીકારનારમાં પણ માત્ર અભ્યાસલક્ષી- સંશોધનાત્મક ગ્રંથો જ સ્વીકારનાર/બધા જ પુસ્તકો સ્વીકારનારનું સ્પષ્ટ વિભાગીકરણ હોય. દરેક જ્ઞાનભંડારોમાં પણ સામાન્ય જનઉપયોગી કથાગ્રંથો - પ્રવચનાદિના પુસ્તકોનું, અભ્યાસલક્ષી ગ્રંથો – પુસ્તકોનું તથા વિવિદ્ ભોગ્ય ગ્રંથો – પુસ્તકોનું પણ વિભાગીકરણહોય તો તેનો ઉપયોગ વધુ થઈ શકે.
બીજુ, અત્યાર સુધીના બધા જ વિભાગોના પ્રકાશનોનું પણ લીસ્ટ તૈયાર થવું જોઇએ. જેમકે - ગીતાર્થ ગંગા તરફથી 'આગમ' ગ્રંથોનો સંપૂર્ણ પ્રકાશન કેટલોગ બહાર આવ્યો. એ જ રીતે (૧) પ્રકરણ ગ્રંથો (ર) ચાયના ગ્રંથો (૩) ગણિતાનુયોગના ગ્રંથો (૪) કથાગ્રંથો (૫) સ્તુતિસ્તોત્રો (૬) મધ્યકાલિક રાસાદિ કૃતિઓ (૭) ઐતિહાસિક કૃતિઓ વગેરે. વિભાગો દિઠ કાર્ય થાય તો ખૂબ જ ઉપયોગી નિવડે. આજે આપણી પાસે કેટલું છે? તેનો આપણે પણ પૂરો ખ્યાલ નથી.
આ બધું જ શક્ય ત્યારે જ બની શકે કે આપણે બધા એક થઈએ અને એક સમિતિનું સંગઠન
થાય તથા એમના અનુશાસનનો સર્વ સહર્ષ સ્વીકાર કરે. આવું થાય તો પ્રભુશાસનનો જયનાદ વધુ અહો શ્રતોનમ ગુંજી ઉઠે.... આ આનંદ ઉપવન
Page #17
--------------------------------------------------------------------------
________________
ज्ञान-साधना का अनुमोदनीय पुरुषार्थ
2NER
आचार्य जिनमणिप्रभसूरिजी. पू. गच्छाधिपति स्वरतरगच्छ
पूजा में गाया जाता है - इसपंचम काल में दो का ही हमें सहारा है।1. जिनप्रतिमा 2. जिनवाणी।
जिन शासन के इतिहास में आचार्य देवर्धिगणी क्षमाश्रमण ने सर्वप्रथम जिन देशना को सुरक्षित, संरक्षित करने का क्रान्तिकारी निर्णय लिया। आगमों को लिपि-देह के माध्यम से परमात्मा महावीर की वाणी को हजारों वर्षों के लिये संरक्षित कर दिया। जिन वाणी की सुरक्षा में उन आचार्यों का बहुत बड़ा योगदान है, जिन्होंने समय समय पर परमात्मा महावीर की वाणी को विविध विषयों के माध्यम से अभिनव ग्रन्थों का सर्जन किया । ऐसा कोई विषयव विद्या नहीं है, जिस पर जैनाचार्य भगवंतो की कलम ने पुरुषार्थनहीं किया हो।व्याकरण,न्याय, काव्य, चरित्र,आख्यान,गीतिका आदिहर विद्याद्वारा उन्होंने अपने अन्तर हृदय के समर्पण को अभिव्यक्त किया। __ मेरे दादा गुरु आचार्य जिनहरिसागरसूरि एवं मेरे गुरुदेव आचार्य जिनकान्तिसागरसूरि ने जैसलमेर के ज्ञान भंडारों की प्रतिलिपियों अपने सानिध्य में करवाई थी। लगभग 20 वर्षों तक लगातार यह कार्य चलता रहा था।लिपिकारों से प्रतिलिपियां करवाकर उनका संशोधनवे स्वयं करते थे। इस कार्य में कई विदुषी साध्वियों का भी योगदान रहा था । आगम-सुरक्षा के प्रति जो जागरुकता श्रीसंघ में होनी चाहिये, उसका अभाव दृष्टिगोचर होता है। इसके कारणों की खोज करने पर ये मुख्य कारण प्रतीत होते हैं - 1. ज्ञान के प्रति रुचि का अभाव :- पूर्व में काफी स्थानों पर हस्तलिखित ग्रन्थों का भंडार था। श्री संघ के अधीन था । श्रावक-वर्ग उसका मूल्य नहीं समझ पाया । उसके लिये ये रद्दी के समान थे । इस कारण हजारों ग्रन्थ कूडे में डाल दिये गये । असावधानी के कारण भंडार खुले नहीं। उनमें जीव पड गये..... उधही लग गई।इस प्रकार कितने ही ग्रन्थ नष्ट हो गये। 2. अर्थ लोलुपता:-जब लोगों का इसका मूल्य समझ में आने लगा तो उन्होंने अर्थ-लोभ में आकर ग्रन्थों का विक्रय कर दिया। परिणामस्वरूपबडी संख्या में ग्रन्थ विदेशों के पुस्तकालयकीशोभाबन गये। 3. अधिकारत्व भाव:-ज्ञान भंडार के प्रति अधिकार का भाव आजाने से कई स्थानों के भंडार वर्षों से ऐसे ही बंद पडे हैं। उनकी प्रतिलेखना भी नहीं हो पाती।न उपयोग में आते हैं, न उनकी सुरक्षा है।
वर्तमान का समय बदला है। ज्ञान भंडारों के प्रति, ज्ञान की पोथियों के प्रति जागरुकता का विकास हुआ है । पिछले दस वर्षों में ज्ञान के क्षेत्र में अनुमोदनीय कार्य हुए हैं । प्राचीन ग्रन्थों के प्रकाशन/पुर्नप्रकाशन का कार्य तीव्र गति से चल रहा है। साधुसाध्वियों में पठन पाठन के प्रति रूचिका लगातार अभिवर्धन हो रहा है । अध्ययन, संशोधन हेतु शा। बाबुलालजी सरेमलजी का पुरुषार्थ परम अनुमोदनीय है। हमने अनुभव किया है कि आपकोई भी पुस्तक उन्हें लिखकर अतिशीघ्र प्राप्त कर सकते हैं। ज्ञान-साधना के क्षेत्र में चतुर्विध श्री संघ और आगे बढे और ज्ञान-ध्यान के द्वारा अपने सम्यक्त्व का निर्मलीकरण कर क्रमशः कर्मक्षय कर अपनी आत्मा का कल्याण करें,यही कामना है।
यावर
અહો શ્રુતજ્ઞાનમ્ આનંદતીર્થ
LALAAA
स
ATETTTTTTTTIRIT
MARRIAAAS
Page #18
--------------------------------------------------------------------------
________________
शिवमस्तु सर्व-जगतः
પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા. પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય
મુનિજીવન સ્વીકાર્યા પછી મુનિનું એક જ લક્ષ્ય હોય, આરાધના-સાધના-સેવા-જ્ઞાનાભ્યાસ કે યેનકેન પ્રકારેણ, નિર્મળ આત્મપરિણતિની પ્રાપ્તિ કરવી. એક બહુજ સરસવાય છે. "સાધુનો દિવસ જ્ઞાન માટે, રાત્રી ધ્યાનમાટે"
જેમ જેમ શ્રુતજ્ઞાનનો અભ્યાસ વધતો જાય તેમ તેમ મુનિ આત્મસ્વભાવમાં વધુ ને વધુ ઉતરતો જાય, કારણ કે શ્રુતજ્ઞાનનો અભ્યાસ – એનું જ નામ છે સ્વાધ્યાય.
આવા સ્વાધ્યાય યોગમાં નિશદિન દત્તચિત્ત મુનિઓ વિધવિધ ગ્રંથોનું વાંચન કરતા જ રહે છે. તેમાં શ્રી પુંડરિક ચરિત્ર ગ્રંથનું વાંચન ચાલતું હતું, "એમાં એક બહુ જ મજાની ઘટના વર્ણવેલી, સામાન્યથી એવું હોય કે દેવો હંમેશા લોમાહારી હોય છે. છતાં મહાન પુરુષો વિનંતિ કરે તો એમના આનંદખાતર કવલાહાર કરેપણ ખરા."
તો પુંડરિક ઉલ્લેખ કરે છે કે – "સંઘપતિ ભરતે વિવિધ પ્રકારના ભોજન પીરસાવ્યા અને સ્વપરિવારની સાથે ઇંદ્રે ત્યાં સ્વધર્મી બંધુ ભરતરાજાને ઘરે, લોકોને આનંદ ઊપજાવવાની ખાતર કવળઆહાર કર્યો."(સર્ગ-૮). કેટલું આશ્ચર્ય થાયને આવાંચીને !
એજ રીતે ધ્યાન શતકનો સ્વાધ્યાય ચાલુ હતો એમાં એકાગ્ર મન અને ચિત્તની વ્યાખ્યા હતી કે"જે સ્થિરમન છે તેને ધ્યાન કહેવાય અને જે અસ્થિર મન છે તેને ચિત્ત કહેવાય. અને તે ચિત્તના ૩
પ્રકાર છે.
અ– ભાવના સ્વરૂપ બ - અનુપ્રેક્ષા સ્વરૂપ ક– ચિંતા સ્વરૂપ"
ધ્યાન શતક શ્લોક – ૨ આ જે ચંચળ ચિત્ત છે તેને જ વશમાં કરવાનું છે. આ સંદર્ભમાં વિચારીએ તો શ્રી અમૃતવેલની સજઝાયમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે. "ચિત્તડમડોળતું વાળીએ"
અર્થાત જે ડામાડોળ – ચંચળ એવું મન – ચિત્ત છે તેને વાળીએ – અટકાવીએ અને સ્થિરમન - ધ્યાનસ્વરૂપ બનાવીએ. આવા તો અનેકાનેક પદાર્થોમળે પણ શરત એટલી જ કે સતત સ્વાધ્યાયમાં રત રહેવું પડે.
અહો શ્રુતજ્ઞાનમ્ પરિપત્ર, શ્રુતજ્ઞાન – સ્વાધ્યાયનો અજબગજબનો યજ્ઞ પ્રારંભ્યો છે. એની અંતરથી અનુમોદના અને પરિપત્રના સંચાલક બાબુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ કે આ જ્ઞાનયોગ સરિતાનું સ્વાધ્યાયવહેણ હંમેશા વહેતું જ રહો.
1 અહો શ્રતોન્મ
વિરતિ વાટિકા
૨૦૭૫ – ભા. સુ. ૧૧ પેલેસ - જામનગર
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્વર્ણિમ સૂચનો
પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ. સા
પૂ. પં. ધર્મવિજયજી ડહેલાવાળા સમુદાય વિ. સં. ૨૦૬પ થી લગાતાર ચાતુર્માસમાં પ્રાપ્ત થતું 'અહો ! શ્રુતજ્ઞાન' માસિક ૧૧વર્ષ પરિપૂર્ણ કરે છે તે ખરેખર આનંદ, અનુમોદના એવં અનુકરણ એમ ત્રણેયનો વિષય બની રહે છે. આવા પ્રકારનાં વિચારને પ્રેરણા, પ્રગતિ તેમજ પ્રોત્સાહન પૂરુ પાડનારા સહુ કોઈ ધન્યવાદને પાત્ર છે. શ્રી જિનશાસનનાં ભિન્ન-ભિન્ન સમુદાયોનાં કોઈપણ ગુરુભગવંતો અથવા મુનિભગવંતો દ્વારા પ્રગટ થતા આગમો-શાસ્ત્રો-ગ્રંથો કે પછી સામાન્ય સ્તવન/સજઝાય આદિ યા વ્યાખ્યાન આદિનાં પુસ્તક/પુસ્તિકાઓની સંક્ષિપ્ત માહિતીનું સુંદર-સુઘડ-સમયસરનું સંપાદન અને સાથે સાથે અન્ય પણ સમ્યગ જ્ઞાનનાં ક્ષેત્રમાં ખંતપૂર્વક ખેડાણ કરી રહેલા મુનિપુંગવોનાં કાર્યની વિગતો વહેંચવાનું વિરલ કામ તેમજ આ સિવાય પણ છૂટક-છૂટક શ્રત અને સમિતિ આદિ વિષયો પર વિચાર કરી મુકે તેવા લઘુલેખોનું પ્રકાશન એ 'અહો ! શ્રુતજ્ઞાનપ્ની આગવી ઓળખ છે.
પ૦માં અંકનાં પ્રગટીકરણ અવસરે આ માસિક આ જ રીતે નહીં બલ્ક એથીય વધુ ઉજળી રીતે નિષ્પક્ષ બનીને અણીશુદ્ધ એવા શ્રી જિનશાસનની અકલ્પનીય આરાધના અને પ્રભાવના માં અગ્રેસર બનતું રહે એવી આશા વર્તમાનકાળની વિષમ પરિસ્થિતિ જોતાં અસ્થાને નહીંગણાય.
આ સુવર્ણઅંકનાં ઉપલક્ષ્યમાં ઉપયોગી થાય એવા કેટલાક સૂચનોમાં નં. ૧અદ્યાવધિ જુદા-જુદા અંકો દ્વારા પ્રગટ થયેલ પુસ્તક સૂચિને વ્યવસ્થિત વિભાગવાર ગોઠવીને એક સૂચિગ્રંથ પ્રકાશિત કરવો જોઇએ. નં. ૨ હવે પછીનાં પ્રગટ થનારા અંકોમાં આગમગ્રંથો-શાસ્ત્રોની માહિતી અને વ્યાખ્યાન કે સ્તવનાદિ સામાન્ય વિષયોને લગતા પુસ્તકોની માહિતી અલગ-અલગ પ્રગટ કરવી. નં. ૩ 'અહો શ્રુતજ્ઞાનમાં પ્રગટ થતી સૂચિનાં પુસ્તક/પ્રત વગેરે કમ સે કમ સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રાપ્ત કરાવી આપવાની સુવિધા તૈયાર કરવી. નં. ૪ વિશિષ્ટ કહી શકાય એવા ગ્રંથો કે પછી દુર્લભ/અપ્રાપ્ય જેવા પુસ્તકોની માહિતી સામે ચાલીને પણ મેળવી પ્રકાશિત કરવાનો પ્રયાસ કરવો. નં. ૫ અત્યાર સુધી પ્રગટ થયેલા અંકો ને સંગ્રહી ૩/૪ ભાગમાં પ્રકાશિત કરી દેવા જેથી ભવિષ્યમાં પણ કોઇને પૂર્વનાં અંકો જોવા હોય તો તે માટેની અનુકુળતા બની રહે તેમજ તે દ્વારા જ્ઞાનભંડારમાં પણ સર્વઅંકો સુરક્ષિત તથા સંપ્રાપ્ત થતાં રહે.
અંતે 'અહો ! શ્રુતજ્ઞાનમ્' દ્વારા અવિચ્છિન્ન પણે અંતરાય કે અડચણ વિના આ જ ક્રમથી શ્રમણ-શ્રમણી ભગવંતોની ભક્તિ થતી રહે... એવા શુભાશીષ
અહો શ્રુતજ્ઞાનમ્ માત્માના અજવાળા
Page #20
--------------------------------------------------------------------------
________________
પૂ.ઉદયરતજી મહારાજાના સ્તવનોમાં સુધારો
chlesid
|
| | છે ટી
પૂ. આ.શ્રી યોગતિલકસૂરિજી (પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજી સમુદાય) આપણો મધ્યકાલીન ગૂર્જર સાહિત્ય વારસો વિશાળ છે. તેમા કેટલાક કવિવરોની રચનાઓ આજે પણ લોકજીભે વિશેષ ગૂંજી રહી છે. આવા કવિવરોમાં જેમનું નામ નિ:સંદેહમૂકી શકાય તેવા કવિવર છે: પૂ. ઉદયરત્નજી મહારાજા. તેઓશ્રીજીની પ્રાપ્ય લગભગ બધી રચનાઓ ઉદય અર્ચના પુસ્તકમાં સમાવેશ પામી છે. તે પુસ્તકની બીજી આવૃતિ પણ પ્રગટ થઈ છે.
પ્રાચીન પ્રગટ-અપ્રગટ ચોવીશીઓનું કાર્ય હાથ પર લેતા પૂ. ઉદયરત્નજી મહારાજાની એક ચોવીશીની હસ્તપ્રત આ. શ્રી ચન્દ્રસાગરસૂરિજ્ઞાનમંદિર, પારકુઆ, ઉજ્જૈનથી પ્રાપ્ત થઇ(પ્રત.નં.ર૩પ૦) તેના આધારે એક મહત્વપૂર્ણ સંશોધન થયું છે તે અત્રે નોંધવામાં આવે છે. ‘મુજ મનડામાં તું વસ્યો રે...” આ આદ્યપંક્તિથી શરૂ થતું સ્તવન ‘ઉ. અ.’ પુસ્તકમાં પૃ. ર૬ પર શીતલનાથ પ્રભુના સ્તવન તરીકે મુદ્રિત છે. અને અત્યારે સંઘમાં પણ વ્યાપકપણે આ રૂપે જ તે ગવાય છે. જ્યારે ઉક્ત હસ્તપ્રત અનુસાર તે સ્તવન ચોવીશીમાં સાતમાં ભગવાનના ક્રમે સ્પષ્ટરૂપે જણાય છે. શબ્દો આપ્રમાણે છે; મુજ મનડામાં તુ વસ્યોરે... તુમસ્યુ રંગ લાગો(ર) હોસ્વામી સુપાસ શ્રી મહારાજ તુમન્સુરંગ લાગો લાગો ત્રિભુવનનાથ સોજીતરામાં જે દિનરે દીઠી તુમ દેદાર. અહિંપ્રચલિત પાઠમાં ‘સોજિત્રામાં’ને સ્થાને ‘શીતલ સાહિબ' આવું બદલાઈ ગયું છે. આ સિવાય નાના-મોટા અનેક સંશોધનો આ સ્તવનનું કાર્ય કરતાં ધ્યાનમાં આવ્યા છે. જેમકે સ્તવનનાપૂર્વમુદ્રિત પ્રામાણિક સંશોધનવાળા પુસ્તકો એકત્રિત કરતા એક પુસ્તક હાથમાં આવ્યું શંખેશ્વર સ્તવનાવલી: સંગ્રાહક: મુનિશ્રી વિશાલવિજયજી મ., પ્ર શ્રી યશોવિજય જૈન ગ્રન્થમાલા ભાવનગર પ્રકાશન વર્ષ વિ.સં.૨૦૦૩ તેના આધારે પૂ.ઉદયરત મહારાજાના સ્તવનનમાં એક સુંદર સુધારો થયો છે, જે આ મુજબ છે ઉદય અર્ચનામૃ.૪.૪૩પરપાર્શ્વનાથપ્રભુના સ્તવનની પ્રથમ કડીઆ મુજબ છપાઈ છેઃ અજબબનીરે સૂરત જિનકી ખૂબ બની રેમૂરતપ્રભુકી... નીરખતનયનથી ગયો ભયમેરો, મિટગઈ પલકમેં મૂઢતા મનકી... આમાં અધોરેખિત પંક્તિઓનો અર્થ જ નથી સમજાતો. જયારે ઉપર જણાવેલા પુસ્તકમાં પૃ.૭૮ પરપંક્તિ આમછે: નીરખતનયન થકીત ભયે મેરે-અર્થાત્ પ્રભુની મુરત નીરખતા મારા નયનો થકીત =સ્થગિત સ્થિર થઈ ગયા છે! કેવો સરસ અર્થ! આ સુધારાઓ મોકલવાનો મુખ્ય આશય એ પણ છે કે અમારી પાસે મુદ્રિત ૭૦૦૦ સ્તવનોની અકારાદિ સૂચી તૈયાર છે. જેમાં આદ્યપંક્તિ, કર્તા નામ અને ગાથાસંખ્યા સૂચિત થવામાં છે. આ સિવાય સ્તવનાદિના પૂર્વમુદ્રિત લગભગ ૧૫૦૦ પુસ્તકોની અકારાદિ સૂચી તૈયાર થવામાં છે. આ વિષયમાં કોઈ માર્ગદર્શન-સુચન અથવા અપ્રગટ ચોવીશીઓની હાથપોથી મોકલી શકાય તો મોકલવા વિદ્વજ્જનોને વિનંતિ છે. આ તકે એ નોંધવું અસ્થાને નથી કે સુશ્રાવક બાબુભાઈ આવી શ્રુતભક્તિમાં સહાયક બનવા હમેશા તત્પર રહયા છે.
-અહો શ્રુતજ્ઞાનમ નિજ પ્રતિબિંબ
- 18
Page #21
--------------------------------------------------------------------------
________________
Tી શ્રુતજ્ઞાન તો શાસનનો શ્વાસ-પ્રાણ છે.
પૂ. આ. શ્રી કલ્યાણબોધિસૂરિજી
પૂ.શ્રી પ્રેમ ભુવનભાનુસૂરિજી સમુદાય 'સુસ્સ માવો' કહેવા દ્વારા શ્રુતને સાક્ષાત્ ભગવાન કહેવામાં આવે છે. શ્રત છે તો શાસન છે. સંઘ છે....વ્યવસ્થા છે. સાધના છે અને શુભ ભાવો છે.
એક અપેક્ષાએ સાતક્ષેત્રમાંથી સૌથી મહત્ત્વનું ક્ષેત્ર છે સમ્યજ્ઞાન..... અને આજે સૌથી ઉપેક્ષિત ક્ષેત્ર પણ છે આ જ્ઞાન, આજે રૂપિયા કે વ્યવહારિક જ્ઞાનની જેટલી મહત્તા અને ઉપયોગિતા ગ્રહસ્થોને જણાય છે તેના લાખમાં ભાગની મહત્તા પણ જ્ઞાન પ્રત્યે હશે કે કેમ એ સવાલ છે. સંપત્તિ બહ-બહ તો સામગ્રી કે સગવડ આપી શકે છે. પણ શાંતિ-સમાધિ અને પ્રસન્નતા આપવાની તાકાત સમ્યજ્ઞાનની જ છે.
‘|||| ગાડુ મારે જ્ઞાનથી વસ્તુ તત્ત્વની યથાર્થતાનો પ્રકાશ થાય છે. જ્ઞાનથી જીવન જીવવાની કળા આત્મસા થાય છે. જ્ઞાનથી પૌગલિક પરાધીનતા પાતળી પડે છે. જ્ઞાનથી આધ્યાત્મિક ઉત્થાન થાય છે. જ્ઞાનથી તપ-ત્યાગ-વૈરાગ્યની છોળો ઉછળે છે. જ્ઞાનથી ઘટનાઓને નિહાળવાની દ્રષ્ટિનો ઉઘાડ થાય છે. જ્ઞાનથી સમતા અને સમાધિરસમાં નિમગ્રતા સધાય છે. ગૃહસ્થ જેમ પૈસા નથી તોખોખલો મનાય છે. તેમ જ્ઞાન વિનાનો જીવખોખલો છે... અંધ છે. ક્યાં સમયે કેવી રીતે વર્તવું? ક્યાં સમયે શું વિચારવું ? કે જેથી સ્વ-પરનું હિત થાય આ માસ્ટર કળા જ્ઞાનમાં ભરેલી છે. જ્ઞાની શાંત હોય.... સ્વસ્થ હોય.... મસ્ત હોય.
સંપત્તિની છોળો વચ્ચે હાઈપર ટેન્શન, સ્ટ્રેસ અને ઉકળાટની આગમાં સળગતા જીવોને જોઇએ ત્યારે જ જ્ઞાનની મહત્તા સમજાય.અબજો રૂપિયા હોવા છતાં સંપત્તિ માટે બે ભાઈઓને ઝઘડતા જોઈએ ત્યારે જ જ્ઞાનની મહત્તા સમજાય. હાઈ સામગ્રીઓના ઢેરના ઢેર વચ્ચે ય સંઘર્ષોના મહાભારત જોતા હોઈએ ત્યારેજ જ્ઞાનની મહત્તા સમજાય છે.
ધન્ના અણગાર ખાખી ફકીર હતા છતા પરમસુખી હતાં. પુન્યા શ્રાવક પાસે એક દિવસના ખાવાના ફાફા હતાં. છતાં તેની ખમીરી સમ્રાટને શરમાવે એવી હતી. કારણ અંતરમાં જ્ઞાનના કરોડો દિવડા ઝગમગતા હતાં. જે બાધ્ય સામગ્રીના અભાવની ઉદ્વિગ્નતાના અંધારાને ઉલેચવા સક્ષમ હતાં. ખરેખર, પૈસાની અછત કે અનાજના દુકાળ કરતાં પણ ખતરનાક છે. જ્ઞાનનો અભાવ અને વિપરીત જ્ઞાન. શાહી પ્રતિષ્ઠાઓ કે મહામહોત્સવોના દબદબા માત્રથી શાસન જયવંતું થઈ જતુ નથી કે ચોથો આરોવર્સી જતો નથી. સંઘોમાં આજે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથાદિ ગ્રંથોના જાણકાર કેટલા? સંસ્કૃત-પ્રાકૃતનું જ્ઞાન કેટલાને? શ્રાદ્ધવિધિ વિ. શ્રાવકાચાર પ્રધાન ગ્રંથોના અભ્યાસ કેટલા ? ૧૦૦૦/૧૫૦૦ ઘરના સંઘમાં અતિચારને અજીતશાંતિ ભાવથી બોલનારા કેટલા ? જિનમંદિર બનાવનારને અષ્ટપ્રકાર દુહા અને ઉપધાનતપ કરાવનારને 'અમ્મુદ્રિયો' ન આવડતો હોય તે કેટલી દયનીય બીના કહેવાય. શાસ્ત્રમાં શ્રાવકના ય વિશેષણો મળ્યા છે. ત્રદ્ધદાગરિદુ અર્થાત શાસ્ત્રના અર્થો જેણે જાગ્યા છે. ગ્રહણ કર્યા છે. તેવા શ્રાવકો હોય.જ્ઞાનની કિંમત સમજાય તો જ્ઞાનપામવાનોપરિશ્રમ થાય. શાસ્ત્રનું એક-એક વચન આત્માને પરમ શાતા આપવા સમર્થ છે. સંઘર્ષોને ટાળવા સમર્થ છે. સંઘોમાં જ્ઞાન અને જ્ઞાનભંડારોની ઉપેક્ષા ખૂબ હદયદ્રાવક અને અકળાવનારી બધા જોવા મળે છે. જગ્યાનો અભાવ... જગ્યા હોય તો કબાટનો અભાવ... કબાટ હોય તો ગ્રંથોનો અભાવ... ગ્રંથો હોય તો સારસંભાળનો અભાવ.....
19
શિખરાનુભૂતિ
Page #22
--------------------------------------------------------------------------
________________
નવા આવેલા ગ્રંથો મહિનાઓ સુધી લીસ્ટ ચઢે નહીં. તે ભંડારમાંથી ગયેલા ગ્રંથો મહિનાઓ સુધી આવે નહીં. કોણ રક્ષણહાર? જ્ઞાનભંડાર સાચવનાર ગ્રંથપાલો કેટલા સંઘમાં? આપણા જ્ઞાનભંડારમાં કેટલા ગ્રંથો છે? કેટલી પ્રતો?કેટલા પુસ્તકો? કેટલા હસ્તલિખીત ગ્રંથો? કેટલી તાડપત્રીઓ? વિગેરેની જાણકારી કેટલા ટ્રસ્ટીઓને? જ્ઞાનપ્રેમી ટ્રસ્ટીઓ કેટલાને પૈસાપ્રેમી ટ્રસ્ટીઓ કેટલા? યાદ રહે, સંઘ અને શાસનનો આધાર જ્ઞાન જ છે. જ્ઞાનથી જ બાકીના ક્ષેત્રો પ્રકાશિત અને પ્રજ્જવલીત બને છે.
પૈસા અને વ્યવહારિક જ્ઞાનની મહત્તા વધતા શ્રાવક વર્ગમાં શાસ્ત્રજ્ઞાનની મહત્તા ઘટી. તો ધર્મપ્રસંગની મહત્તા વધતા સાધુવર્ગમાં જ્ઞાનવૃદ્ધિની ઝંખના ઘટી હોય એવું અચૂક લાગે છે.
શ્રુતસ્થવીર પૂ. જંબૂવિજયજી મ.સા.વ્યંગમાં ઘણીવાર કહેતાં મહોત્સવપ્રિયા સાથવ: અર્થાત્ સાધુઓ પણ જ્ઞાનવિપાસુ થવાને બદલે મહોત્સવ પિપાસુ થતાં જાય છે.
સંઘો માટે પણ વેધક પ્રશ્ન છે કે તમને જ્ઞાની ગીતાર્થ સાધુ ખપે કે પ્રવચનકાર ? ગીતાર્થની પ્રવચનશક્તિ ઓછી હોય અને પ્રવચનકારમાં ગીતાર્થતાનો અભાવ હોય તો પસંદગી કોના ઉપર? પ્રવચનકારના શીર ઉપર જ ને? છીછરી દ્રષ્ટિનું આ પરિણામ છે.
સંઘોમાં ફેલાયેલા સંઘર્ષોનું એકમાત્ર કારણ છે જ્ઞાનગર્ભિત પરિણતિનો અભાવ; સંઘોમાં વિરાટકાય જ્ઞાનભંડારો હોય... જ્ઞાનભંડારોની સમુચિત જાળવણીઓ થતી હોય જ્ઞાનવિપાસુ આત્માઓ તેનો ભરપુર લાભ ઉઠાવતા હોય. નવા ગ્રંથો લખાવવા-છપાવવાની-સાચવવાની સંઘોની ઉત્કંઠાને જિજ્ઞાસા હોય...પંડિતો...પાઠશાળાના શિક્ષકો અને જ્ઞાનવિપાસુઓને પ્રોત્સાહિત કરાતા હોય...પુરસ્કૃત કરાતા હોય, વિદ્વાન-જ્ઞાની-પંડિતોને સમાજમાં સન્માનગૌરવની નજરે જોવાતા હોય, બાળ-યુવા સહુને ધર્મજ્ઞાન માટે જે રીતે થાય તે રીતે પ્રોત્સાહિત કરાતુ હોય. પ્રાચીન સાહિત્યના અમૂલ્ય શ્રુતવારસાને સુરક્ષિત અને સંવર્ધિત કરવાના પ્રયતો સંઘો અને સમર્થ સાધુઓ દ્વારા થતાં હોય.
શ્રીસંઘ અને જ્ઞાનપ્રેમી શ્રદ્ધાળુ શ્રાવકો દ્વારા સાધુ-સાધ્વીજીના અધ્યયનાર્થે સર્વાગીણ પ્રયાસો થતાં હોય. વિદ્વાન સાધુ-સાધ્વીઓ દ્વારા પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદન-શુદ્ધિકરણ-પ્રકાશન થતાં હોય અને નૂતન ગ્રંથોના શાસ્ત્રાનુસારી સર્જનો થતાં હોય. આધુનિક ઢબે જ્ઞાનશાળાઓનો સર્વાગીણ વિકાસ, થતો હોય.
'મહાવીર શ્રુત મંદિરના માધ્યમે દેશ વિદેશમાં ઘર-ઘરમાં પ્રભુ વીરના મૌલિક પદાર્થોનું અવગાહન ચિંતન-મનન-પરીક્ષા-પુરસ્કારો વિ.ના આયોજનો થતાં હોય. શૈક્ષણિક પાઠ્યપુસ્તકોમાં પ્રભુવીરના અહિંસા-સંયમ-અપરિગ્રહ અને અનેકાંતવાદના નિરૂપણો થતાં હોય અને તેના અભ્યાસથી તે સિદ્ધાંતો જીવનમાં આત્મસાત્ થતા હોય..... જૈનકુળમાં જન્મેલા... જિનશાસન પામેલા પ્રત્યેકને ઓછામાં ઓછુ પાંચ પ્રતિક્રમણ – બે પ્રતિક્રમણ – ગુરુવંદન – દેવવંદન ચૈત્યવંદન સામાયિકવિધિ, દેવસી-રાઈપ્રતીક્રમણ વિ. પ્રાથમિક ધર્મક્રિયાઓ આવડતી જ હોય.
સ્તવન-સઝાય-પ્રવચનાદિની બુકો કરતાં પ્રાચીન શાસ્ત્ર ગ્રંથોના પુનરુદ્ધારાદિ કાર્યોમાં સંઘના જ્ઞાનનિધિનો અને જ્ઞાનવિપિસુઓની સંપત્તિનો વ્યય થતો હોય.આ સમ્યજ્ઞાનક્ષેત્ર તો કેવું ઝાઝરમાન અને દિપતુ હોય ! સાચવણીના અભાવે અગણિત ગ્રંથો કાળશરણ થયા છે. અજ્ઞાનતાના કારણે અગણિત ગ્રંથો ફોરેનોમાં વિદેશીઓને શરણ થયા.
અહો કૃતજ્ઞાનમ્ આત્મવનમાં વિહાર
Page #23
--------------------------------------------------------------------------
________________
તો અદ્દેશીતાના કારણે આજે અગણિત ગ્રંથો સરકારના શરણ થયા છે. થોડુ બચ્યું છે તે સંઘના હાથમાં છે. તેનષ્ટપ્રાય થશે તો શાસન શે બચશે? સંઘ શેચાલશે?
શ્રુતજ્ઞાનતો શાસનના શ્વાસને પ્રાણ છે. શ્રુતવિચ્છેદ = શાસનવિચ્છેદ. શ્રુતરક્ષા માટે સંઘો અને સાધુઓએ જાગૃત થવાની તાતી જરૂર છે.
અમારા ગુરુદેવશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા 'ઋતરક્ષા' માટે છેલ્લા ૪૦ વર્ષથી સખત સંઘર્ષ કરી રહ્યા છે. સેંકડો ગ્રંથોને જીવનદાન આપ્યું છે.સાતસો-આઠસો વર્ષથી આવેલા પુન્યગ્રંથોને બીજા સેંકડો વર્ષ સુધી સુરક્ષિત કરવાનું ભગીરથ કાર્ય જૈફ વયે પણ પૂર્ણ ખંતથી કરી રહ્યા છે. તેઓની મૃતભક્તિ જોઈ અમારું મસ્તક ઝુકી જાય છે. ભારતભરમાં સમસ્ત સંઘોપૂ. ગુરુદેવશ્રીના આ શ્રુતરક્ષાના મહાઅભિયાનથી સુપરિચિત છે.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના માધ્યમે પૂ. ગુરુદેવશ્રીએ શ્રુતરક્ષા શ્રુતસર્જન અને શ્રતોદ્વારના જે કાર્યો કર્યા છે. તે કાબીલેદાદ છે. જેને જૈન શાસન ક્યારેય નહી ભુલે. ૪૦૦થી અધિક ગ્રંથોની ઓફસેટ દ્વારા ૪૦૦/૪૦૦ નકલ કરી ભારતભરના જ્ઞાન ભંડારોમાં ભેટ મોકલવા દ્વારા જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં આવ્યા છે.
હાથવણાટના કાગળો ઊપર લહિયાઓ દ્વારા ૩ હજારથી અધિક ગ્રંથો લખાવવામાં આવ્યા છે. ઓરિસાના લહિયાઓ દ્વારા શ્રીલંકન તાડપત્રો ઊપર ૨ હજારથી અધિક આગમ ગ્રંથો લખાવવામાં આવ્યા છે. સેંકડો વર્ષ ટકે એવા ટકાઉ અને કિંમતી કાગળ ઉપર રપ૦ થી અધિક શાસ્ત્રગ્રંથોની ૨૦૦/૨૦૦નકલો પ્રિટ કરી ભારતના વિશિષ્ટ જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરાયા છે.
તામ્રપત્ર ઉપર અનેક આગમ ગ્રંથો કોતરાયા છે. કોતરાઈ રહ્યા છે. પ્રાચીન હસ્તલિખિત તથા તાડપત્રીય ગ્રંથોના ડીઝીટલાઇઝેશન કરવાનું.... તેનું એડિટીંગ કરી પુનઃ સેંકડો વર્ષો સુધી ચાલે તેવા કાગળો ઉપર પુનર્મુદ્રણ કરવાનું અને તેના દ્વારા તે તે ગ્રંથોને સંપૂર્ણ જીવનદાન અને નવજીવન આપવાનું શકવર્તી કાર્ય ચીલઝડપે ચાલી રહ્યું છે. લાખો ગ્રંથોને જીવનદાન અપાયું છે. વિદ્વાન સાધુઓ દ્વારા શાસ્ત્ર ગ્રંથોના સંશોધન-સંપાદન-નવસર્જન-પ્રકાશન આદિ અનેક કાર્યો થઈ રહ્યા
પાટણ-અમદાવાદ (પરિમલ) ચાંદખેડા (અમદાવાદ) ખાતે ભવ્ય વિશાળ જ્ઞાનમંદિરોના નિર્માણ થયા છે. આવા કલ્પના બહારના શ્રતોદ્ધારક ના અનેકવિધ કાર્યો પૂગુરુદેવજી પ્રેરણાપ્રયત અને આશીર્વાદથી છેલ્લા ૪૦ વર્ષથી થઈ રહ્યા છે. એટલે જ સંઘ સમાજ અને જૈનશાસન આ ગુરુદેવશ્રીને "પ્રાચીન શ્રુતસમુદ્ધારક"ના પર્યાય સ્વરૂપે પણ નવાજે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા પામીને બાબુભાઈ બેડાવાળા પણ શ્રુતભક્તિના અનેકવિધ કાર્યોમાં
ઓતપ્રોત બની ગયા છે. 'શ્રુતભક્તિ' એ તેમના જીવનનો પર્યાય બની ગયો છે. ભારતના કોઈપણ ખૂણે વિચરતા કોઇપણ સાધુ-સાધ્વીજીને જે પણ પ્રત-પુસ્તકની જરૂર પડી નથીને – બાબુભાઈને યાદ કર્યા નથી. સમાચાર મળતા જ તે તે પ્રત-પુસ્તક બને એટલા જલ્દી તે ગુરૂભગવંતને પહોંચતા કરવામાં તેમને જીવનનો અનેરો આનંદ મળે છે. એટલુ જ નહી તન-મન અને પોતાના લાખો રૂપીયાના ધનથી આ શ્રત ભક્તિનો મહાયજ્ઞ કરી કેવળજ્ઞાનને નિકટ કરી રડ્યા છે. તેમની અનુમોદના કરવી જ રહી. અંતે એક જ ભાવવ્યક્ત કરવાનુ મન થાય કે જિન મંદિર અને જિનપ્રતિમાં ક્ષેત્રે સંઘમાં જે ભક્તિ ઉલ્લાસ અને જાગૃતિ જોવા મળે છે. 'શ્રુત' ક્ષેત્રે (શ્રુત સર્જન - શ્રત રક્ષણ – શ્રુત સંવર્ધન-શ્રુત સંશોધન- સંપાદન -પ્રકાશન - શ્રતોદ્ધારાદિ) પણ તેવી જાગૃતિનું સર્જન થાય. મૃતસેવા અને શ્રુત અધ્યયન દ્વારા સૌ કોઈ પોતાના કેવળજ્ઞાનને નિકટ કરે એ જ એક અંતરની અભ્યર્થના.......
અહો શ્રુતજ્ઞાનમ્. નિજમાં નિમગ્રતા.
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનના ચાર સ્તંભ
Hala
પૂ.આ. શ્રી યશોવિજયસૂરિજી મ. સા શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય આંતર્રાષ્ટ્રીય શિક્ષા આયોગે ૧૯૯૬માં ર૧મી સદીમાં શિક્ષણ કેવું હોવું જોઈએ? તે માટે યુનેસ્કોમાં એક રિપોર્ટ રજુ કર્યો હતો. જેસડેલર્સની અધ્યક્ષતામાં તૈયાર થયેલ રિપોર્ટમાં શિક્ષણના ચાર હેતુ બતાવ્યા હતા. આજના આપણા શ્રુતજ્ઞાન માટે પણ તે ખૂબ વિચારણીય છે. ૧) જાણવા માટે ભણવું?-કેટલુંક શ્રુતજ્ઞાન એવું હોય છે જે આપણને માહિતી આપે છે, સાત નરક કે બાર દેવલોકના પદાર્થો 'જાણવા માટે ભણાય છે. ૨) કરવા માટે ભણવું:- ભક્ષ્યાભઢ્યની જાણકારી અભક્ષ્યનો ત્યાગ કરવા માટે મેળવવાની છે. જીવવિચાર વગેરેનું જ્ઞાન જીવોનું રક્ષણ કરવા માટે મેળવવાનું છે. આ બધું જ શ્રુતજ્ઞાન 'કરવા માટે ભણવામાં આવે છે. ૩) સાથે રહેવા માટે ભણવું:- માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જ્ઞાન, ધર્મબિંદુમાં દર્શાવેલ તે-તે ભૂમિકાના ગુણોનું જ્ઞાન. આ બધું શ્રુતજ્ઞાન સમાજ સાથે રહેવા માટેનું શિક્ષણ કહી શકાય. જે સજ્જન બનાવે છે, સજ્જન બનવાનું શીખવાડે છે. ૪) હોવામાટે ભણવું:- આ બહુ જ મહત્ત્વપૂર્ણ પ્રકાર છે. જેમાં આધ્યાત્મિક જ્ઞાનનો સમાવેશ થાય છે. શાંત, નિર્મળ, સ્વરૂપસ્થ થવામાટે- બન્યા રહેવા માટે જે ભણવામાં આવે તે આ ચોથા પ્રકારમાં સમાવિષ્ટ થાય છે. આપણે ત્યાં સમાજમાં જ્ઞાની + તપસ્વી + સજ્જન + આધ્યાત્મિક આ ચારેય ગુણો ધરાવનારી વ્યક્તિ બહુ જૂજ જોવા મળશે. સજ્જન હશે તો શાસ્ત્રોનું જ્ઞાન નહીં હોય, માટે તે વ્યક્તિ ધર્મક્ષેત્રે આગળ નહીં આવે, જ્ઞાની હશે તો તપસ્વી નહીં હોય, તપસ્વી હશે તો આધ્યાત્મિક નહીં જોવા મળે. સ્વસ્થ જૈન સમાજમાં આ ચારેય વિશેષતાઓનો ઈષ્ટતમ પ્રમાણમાં સમન્વય હોવો ઘટે..... ચારેય વિશેષતાઓનો છૂટો-છૂટોપ્રકર્ષ આજે જોવા મળે છે, પરંતુ તે ઉપકારક ઓછો બને છે. આ ચારેયનો સમન્વય ખૂબ ઉપકારક બને. આ માટે જરૂરી છે, ચારેય પ્રકારનું શિક્ષણ.... પાઠશાળાથી લઈ પ્રવચન સધી આ ચારેય પ્રકારનું શ્રતજ્ઞાન પીરસાય તે આજે જરૂરી છે. બાળકોને પણ આ ચારેય પ્રકારનું શ્રુતજ્ઞાન પીરસો તથા પ્રવચનમાં પણ આ ચારેયપ્રકારવણીલો તોરોચકતા તો વધશે જ, ઉપકારકતા પણ વધશે.... એક વિચારઃ ક્યારેક વિચાર આવે, જિનશાસનમાં દર વર્ષે પ્રિન્ટીંગનું કાર્ય કરોડો રૂપિયાનું થાય છે. હા! ખરેખર એક અંદાજો માંડતા પુસ્તકથી લઈ પંચાંગ અને પરિપત્રોનો પ્રિન્ટીંગ ચાર્જ ગણવામાં આવે તો કરોડો રૂપિયા પ્રતિવર્ષ પ્રિન્ટીંગની દુનિયામાં ખર્ચાય છે...
આમાં પણ બે પ્રકારનું પ્રિન્ટીંગ દેખાયઃ (૧) હાઈ ક્વોલિટીવાળું ખર્ચાળ, (ર) સામાન્ય પ્રિન્ટીંગ, સસ્તુ ક્વોલિટી વિનાનું....
પુસ્તકો છપાવવા વગેરેમાં શ્રાવકો લગભગ ઉદાસીન વલણ ધરાવે છે. તેવું વિશેષ જ્ઞાન ધરાવનારા, તેનું ટેકનીકલ નોલેજ ધરાવનારા શ્રાવકો જૂજ છે. આખરે મહાત્માએ જ પ્રફચેકીંગથી માંડીપ્રેસનક્કી કરવા સુધીના કાર્યો કરવાના આવે છે. એમાં સંસાર ત્યાગી મહાત્માઓ ઉણા ઉતરે છે, પ્રેસવાળા ક્યારેક તો રીતસર છેતરે છે, મૂર્ખ બનાવે છે. આ સમસ્યા ઘણી જ નુકસાનકારક થતી જાય છે, આના સમાધાન તરીકે એક કેન્દ્રીય જૈન પ્રેસ હોય તો શું થાય? તેવો વિચાર આવી જાય.... જો જાણકાર શ્રાવકો, પ્રિન્ટીંગ ટેક્નોલોજીના મહારથીઓની સહાય લઈ, થોડી સદ્ભાવના સાથે એકઠા થાય અને જૈન પ્રેસની સ્થાપના કરે તો કદાચ વર્ષે દહાડે કરોડો રૂપિયા શ્રીસંઘના વેડફાતા બચે. શબ્દશઃ કરોડો રૂપિયા બચે....
અહો શ્રુતજ્ઞાનમ્ - શાંતિનું સામ્રાજ્ય
Page #25
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતમ્ ના માધ્યમે એક વિચાર મૂક્યો છે.... દરેક ક્ષેત્રે સંગઠન અને સંકલનનો અભાવ આપણને નડી રહ્યો છે, આ જલ્દીથી નાબૂદ થાય - તેવી અંતરથી પ્રાર્થના.... અનુમોદના સંન્નિષ્ઠ શ્રાવક એક ચાતુર્માસિક માસિક શરૂ કરે, અને તે ૫૦મા અંક સુધી ભર્યું-ભાદર્યું થઈને પહોંચે, સાથે પોતાના સંકલ્પને સાકાર કરવા કૃતનિશ્ચયી રહે... આવું કદાચ અગ્યાર વર્ષ પહેલા સ્વપું પણ નહીંઆવતું હોય, આજે એ સાકાર થઈ ગયું છે.
મૃતોપાસક બાબુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદને અને અનુમોદનને પાત્ર છે. શ્રુતવિશ્વની અને પુસ્તકવિશ્વની સંકલ્પનાત્મક માહિતી અને પ્રેરણાત્મક લેખો દ્વારા તેમણે સુંદર કાર્ય કર્યું છે.
ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ...
શ018, G
શ્રી શંખેશ્વર-જીરાવલાપાર્શ્વનાથાય નમઃ પૂજ્યવાદ ૪૩૧ દીક્ષાદાનેશ્વરી સૂરિપ્રેમલબ્ધપ્રસાદ જગજગવંતશ્રીજીરાવલાદિ તીર્થોદધારક માર્ગદર્શક પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ્ વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા. તરફથી સમ્યજ્ઞાન પ્રેમીસુશ્રાવક શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાલાને ધર્મલાભ, દેવગુરુકૃપાથી અમે સુખશાતામાં છીએ.
વિશેષ- તમે સમ્યગૃજ્ઞાનના વિશિષ્ટપ્રેમી બની ઉત્તમ જ્ઞાનભંડાર ઉભો કર્યો. ગ્રંથો છપાવવા અને છેલ્લા ૧૧ વર્ષોથી "અહોશ્રુતજ્ઞાનમ્"નું ચાર્તુર્માસિક પત્ર બહાર પાડી ઉત્તમ વ્યુતભક્તિનો દાખલો પૂરો પાડ્યો છે. ૫૦મો સુવર્ણઅંક છપાઈરહ્યો છે. જાણી આનંદ.
'અહો શ્રુતજ્ઞાનની સામગ્રીમાં એક વિશેષતા છે. દરેક પાના પર મહાત્માઓને શ્રુતરસિકોને ઉપયોગી ઓથેટીક માહિતીજ હોય. કોઈચીલાચાલુ વાત નહિ.
આ અંકોથી ઘણાને લાભ થયો છે અને થશે. ક્યાંય ડુપ્લીકેશન થતુ હતુ તો અટક્યું છે. મહેનત વધે, સમાજ કે જ્ઞાનદ્રવ્યનો પૈસો વધે અને નવાગ્રંથ પર મહેનત થાય. જ્ઞાનભંડારોને પોતામાં સમાવિષ્ટ કરી શકાય એવા રત્ન પ્રકાશિત ગ્રંથોની માહિતીથી સંચાલકોને સરળતા રહે. આના તો કેટકેટલા લાભો ગણાવી શકાય. ૫૦માં સુવર્ણ અંક પ્રકાશન સમયે ખૂબ-ખૂબ આશીર્વાદ "જ્ઞાનદાન મહાદાન” “Knowledge is Power." But the knowledge which is used in a proper way is more powerful જ્ઞાનનો ઉપયોગ સારી રીતે અને સાચી રીતે થાય એ તમારો ઉમદા આશય છે, એમાં તમે સફળતા પામો એ જ શુભાશિષ. રત્નત્રયીની આરાધના કરીમોક્ષ પામોએ જ શુભેચ્છા.
सालगिह नाम एरिसरंयएको कानावारडिणव पास्तबियन राबकुरापासारा स्मविविखणाद अयोगानाधारण IQualls! niતિથી
ગુરુગુણચરણરજ વિજય રસિમરત્નસૂરિ. સં. ૨૦૭૫ ભા. સુ. ૧૩ સુરત
અહો શ્રુતજ્ઞાનમ્ પરમનો સ્પર્શ
Page #26
--------------------------------------------------------------------------
________________
મૃતોપાસના
,
31STRY
પૂ. આ. શ્રી શીલચંદ્રસૂરિજી મ. સા. પૂ. શ્રી નેમિસૂરિજી સમુદાય
જૈન શાસનનાં મંડાણ જે કેટલાંક મૂળભૂત તત્ત્વો ઉપર થયાં છે તેમાં એક મુખ્ય તત્ત્વ છે શ્રુતજ્ઞાન અથવા સમ્યમ્ જ્ઞાન. વળી, જ્ઞાનના પાયા ઉપર ચણાયેલી આ લોકોત્તર ઇમારતનું શિખર પણ જ્ઞાન જ છેઃ કેવલજ્ઞાન. અહીં જ્ઞાનની સમ્ય આરાધના તે જ શાસનની આરાધના છે, અને પૂર્ણ જ્ઞાનની ઉપલબ્ધિ તેજપરમપદકેપરમ આત્મસુખ છે.
આપણે વિષમ કાળમાં જીવીએ છીએ. આવા વસમા કાળમાં જ્યારે સર્વત્ર મલિન ભાવોનું પ્રસર્યું અને પ્રસર્યે જતું હોય ત્યારે આત્માર્થી સાધકોને માટે તે વિષમતાથી બચવાનું એકમાત્ર અને ઉચિત આલંબન છે શ્રુતજ્ઞાન. શ્રતની ઉપાસના ચિત્તને મલિન ભાવોથી બચાવે છે, મલિનતાના નિરંતર થતાં આક્રમણો સામે રક્ષણ આપે છે, હારવા નથી દેતી.
આવા શ્રુતજ્ઞાનની અનેક પ્રકારે ઉપાસના થઈ શકે તેમ છે. તેનાં બાધ્ય સાધનો કે તેની બહિરંગ ઉપાસના અંગે આપણા મહાપુરુષોએ કેટલાંક અનુષ્ઠાનો બતાડ્યાં છે. જેમ કે -
"તેહનાં જે સાધન કથા રહે, પાટીપુસ્તક આદિ, લખેલખાવે સાચવે રે, ધર્મેધરી અપ્રમાદોરે, ભવિયણ ચિત્ત ધરો, મન વચન કાયા ઉમાક્યોરે જ્ઞાન ભગતિ કરો."
આ પંક્તિઓને અનુસરીને જે પુણ્યાત્માઓ જ્ઞાનના ગ્રંથો સ્વયં લખે છે, લખાવે છે, વર્તમાનમાં છાપે અને છપાવે છે; સાચવે છે અર્થાત્ સાર સંભાળ કરે છે; તેમજ ભણનાર-ભણાવનારને ગ્રંથો પૂરા પાડવા વગેરે અનેક રીતે સહાયક બને છે, તેવાધર્મજીવોપણ કૃતોપાસક જ ગણાય.
આવા શ્રતોપાસક તેમજ શ્રુતસહાયક આત્માઓ ઠેર ઠેર પથરાયા હશે. હું વિશેષ રૂપે આવા બે સગૃહસ્થોને ઓળખું છું.
(૧) શ્રી સેવંતીલાલ અ. મહેતા, સુરત
(ર) શ્રી બાબુલાલજી બેડાવાલા, સાબરમતી. આ બન્ને ગૃહસ્થો પાસે આગવી સૂઝ છે, ક્ષમતા છે, શ્રુતજ્ઞાન પ્રત્યેનું બહુમાન તથા ધગશ છે, ભણનારાઓને વિવિધ રીતે સહાયરૂપ થાય છે. સૂરતનો શ્રી૩ૐકારસૂરિ જ્ઞાનભંડાર એ સેવંતીભાઈની પોતાની સંકલ્પના તથા પુરુષાર્થની નીપજ છે, એક વણિકવૃત્તિનો શ્રાવક આવો દ્રષ્ટિસંપન્ન હોય અને તે આવા લક્ષાધિક અદ્ભુત તથા ગ્રંથોનો સમૃદ્ધ જ્ઞાનભંડાર સર્જે તે વિષેનું મારું આશ્ચર્ય કયારેય ગમતું નથી. એ જ પ્રકારે બાબુલાલજી પાસે પણ આગવી સૂઝબૂઝ છે. તેમણે પણ અનોખો ગ્રંથભંડાર સરજેલો છે. અપ્રાપ્ય અને દુર્લભ ગ્રંથોને તેમજ હસ્તલિખિત પ્રતોની નકલોને ઉપલબ્ધ કરાવવામાં તેમને ઊંડો રસ તથા સૂઝ છે.
આ બન્ને ગૃહસ્થો અમને અને અમારા જેવા અનેક સાધુઓને તથા સાધ્વીજીઓને હંમેશા, થાક્યા-કંટાળ્યા વિના, જ્ઞાનાભ્યાસમાં સહાય કરવા તત્પર હોય છે, અને તે વાતે તે બન્નેને ખોબે ખોબે આશીર્વાદ મળે છે તેનો આનંદ છે.
તેમની જ્ઞાનોપાસના તેમને માટે તારણહાર બનો !
- અહી
શ્રતHHE
ભીતરી હરિયાળી
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રુતભક્તિ સદા અનુસરીયે
પૂ. આ. શ્રી ઉદયપ્રભસૂરિજી મ.સા.
પૂ. શ્રી કેશરસૂરિજી સમુદાય જિનશાસનના શ્રમણને 'ગીતાર્થ નો મુદ્રાલેખ મૃત અધ્યયનના આધારે મળે છે. ગીતાર્થ બન્યા સિવાય જિનશાસન સંચાલનની વિશેષ 'ધૂરા' મળી શકતી નથી. કેવલી શ્રી તીર્થંકરપ્રભુ શાસન સ્થાપનાનું પ્રથમ ચરણ દ્વાદશાંગીનું બીજ ૩પન્નવાવિ મેક્વા છુવેવા ના પ્રકાશ દ્વારા અર્થાત શ્રત દ્વારા આરંભે છે. આના પછી જ 'ગણધરો'ની સ્થાપના થાય છે. દ્વાદશાંગી રચાય છે. ૪ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન કારણ છે
મતિજ્ઞાનની વિશદતા, ઊંડાણ, ઉપ્રેક્ષાશક્તિ પાછળ 'શ્રુત' જ્ઞાન કારણ છે. શ્રુત જ્ઞાન દ્વારા તત્ત્વની સંવેદનાત્મક ચિંતા (ચિંતન) કરતા શુભ અધ્યવસાયો ઉભા થાય છે અને તેનાથી 'અવધિ" જ્ઞાનપ્રગટ થાય છે.
'કરેમિભંતે' સૂત્ર ઉચ્ચરતા તીર્થકર ભગવંતોને મન:પર્યવજ્ઞાન પગટ થાય છે. શ્રુતજ્ઞાનનો ત્રીજો ભાવના જ્ઞાન દ્વારા ક્ષપક શ્રેણીમાં આગળ વધતા અંતમહતમાં જ કેવળ જ્ઞાનપ્રગટ થાય છે.
જિનશાસનની સ્થાપના કરનાર કેવળી હોય છે પણ સમગ્ર શાસનની સ્થિતિમાં શાસનના અંત સુધી 'શ્રુતજ્ઞાન' નું અસ્તિત્વ રહે છે. અર્થાત જિન ધર્મના અસ્તિત્વમાં મહત્ત્વપૂર્ણ યોગ દાન 'શ્રત' જ્ઞાનનું છે.
કેવળી બન્યા બાદ પણ તીર્થકર ભગવંત 'શ્રુતને પ્રમાણ જ ગણે છે. કોઈ શ્રમણ ગોચરી આદિ સમગ્ર શ્રત દ્વારા પરીક્ષા કરી સવિધિ લાવે અને તેમાં કેવળીની દ્રષ્ટિએ કોઈ દોષ રહી જાય છે કેવળીને સ્પષ્ટ છે છતાં તે કેવળીભગવંતોતે ગોચરીને પ્રમાણ ગણી ગ્રહણ કરે છે. કેવળીનું જીવન શ્રુતના આધારે ! કેવળી ભગવંતોને કોઇ સંજોગોમાં રાગાદિ સંભવતા નથી છતા સ્ત્રી કેવળી જેમકે શ્રી મલ્લીનાથ તીર્થકરાદિ રાત્રીવાસ, આહારપાણી આદિનું ગ્રહણ સાધ્વીજીના સહવાસમાં જ કરે છે. એટલે કે શ્રુતકથિત 'વા'ની પરંપરા કેવળી ભગવંત જાળવે જ છે.
દ્રહનું પાણી જેઠ માસની તીવ્ર ગરમીથી અચિત થવા છતા 'મૃત' ને પ્રમાણ રાખી શ્રી વીર પ્રભુ કેવળીએ તેના ગ્રહણ માટે તૃષાળુ પણ શ્રમણોને પરવાનગી ન આપી. કેવી 'શ્રુતની વફાદારી તીર્થકરોનેય હોય છે.
શ્રતને સંપૂર્ણ પ્રમાણ ગણીને જ તીર્થકરો સ્વની હાજરીમાંય શ્રુત-નિધિ ગણધરોને પ્રવચન આપવાની રજા આપે છે. તેમજ દીક્ષિત થનારા મુનિઓને ધર્મસ્થ એવા સ્થવિરોને સોપે છે.
દરેકની પરિણતિ કેવળીઓ સાક્ષાત જાણવા છતા, તે તે વ્યક્તિના મુખે સંભળાતા (શ્રત-શબ્દ) ના આધારે – દેવાતી આલોચનાના આધારે પ્રાયશ્ચિત આપે છે. તેથી દ્વાદશાંગી, પ્રથમ ગણધરને 'તીર્થ' કહ્યા છે. પ્રભુવીરના નિર્વાણ પછી મહદઅંશનો શાસનકાળ 'શ્રુત'ના આધારે જ ચાલે છે તેથી કેવળી ભગવંતોએ માયરિયાપુથ્વીવાયંનાન્તિકહી આખા શાસનની ધૂરા બહુશ્રુતધરને આપી દીધી
મોટા દુકાળો પડવા છતા ક્ષયોપશમને મંદતા છતા આજ સુધીમાં જે શાસન આપણા સુધી આવ્યું છે તેમાં સર્વાધિક યોગદાન 'છ' મોટીવાંચનાઓનો કહી શકાય.
25
- અહોબ્રતાનમ પરિણતિનોપારાવાર
Page #28
--------------------------------------------------------------------------
________________
આમ શ્રુતનું ઘણી રીતે મહત્ત્વ, અનિવાર્યતા, ઉપયોગીતા સમજી શકાય. તેથી જ માનો વાર્ષિક ૧૧ કર્તવ્યમાં "શ્રુત પુજા"ને વિશેષ સ્થાન અપાયું છે.
અહો શ્રુતજ્ઞાનને આવકારીએ !
વર્તમાનના લેખકો/ સંપાદકો દ્વારા જે પ્રાચીન કે અર્વાચીન ગ્રન્થો વિસ્તાર કે ટૂંકાણથી પ્રકાશિ થઈ રહ્યા છે તેની જાણકારી 'અહો શ્રુત જ્ઞાનમ્' નામની નાનકડી મેગેઝીન દ્વારા મેળવતા હર્ષ થાય
છે.
GET SEી જી જી !! GEO , ੩ ਈਰਖਦਾ । કામ કરતાં કહ્યું,
કેમકે આનાથી ૧. આપણા શાસનમાં કેટલા 'શ્રુત સિતારા છે તેની જાણ થાય છે. ૨. તે તે ગ્રન્થોનું પુનરાવર્તન (નિષ્કારણ જ)ન થાય. ૩. કોઈને સ્વકીય ગ્રન્થસંપાદન માટે સંદર્ભ રેફરન્સ મેળવવાનું સહેલુ બને ૪. એ બહાને લેખકો/ સંપાદકોનો પરસ્પર પરિચય પ્રેમ વધવાનું રહે. ૫. અમુક ઈષ્ટ વિષયમાં ઉંડાણથી સ્વાધ્યાય કરવો હોય તો પસંદગી કરી શકાય. એક સૂચન કરવાનું મન થાય છે. પ્રસ્તુત મેગેઝીનમાં .......... ૧. જે જે ઉપયોગી ગ્રંથો હજુ હસ્તપ્રતિમાંથી પુસ્તકસ્થ બન્યા નથી. એટલે કે પ્રાચીન લીપીમાંથી વર્તમાન લોકભોગ્ય ભાષામાં રૂપાંતર થયા નથી તેની એક નોંધ ટૂકડે ટૂકડે મળી રહે, તેવું આયોજન કરી શકાય. ૨. જે ગ્રન્થોહાલ સુધી અનુવાદ પામ્યાનથી તેની એક નોંધ આપી શકાય.
૩. ગ્રન્થોના નામો મળે છે પણ હાલ અનુપલબ્ધ છે તેની એક જાણકારી પ્રસ્તુત મેગેઝીનમાં આપી શકાય છે.
शुभं भवतु-क्षेमं भवतु सफल संघस्य
नमो सुयनाणस
અમારા અંતરના આશીર્વાદ છે તમે ખૂબ સરસ કામ કરો છો. વિશેષમાં જણાવવાનું કે -આજે કોબા જેવી સંસ્થાઓમાં અનેક ગ્રંથોનું એકત્રીકરણ કર્યું છે. તેનાથી ગ્રંથો એક જ સ્થાનેથી શીધ્ર ઉપલબ્ધ થાય છે. તેથી કાર્ય કરવામાં સુગમતારહે છે.
પરંતુ અલગ અલગ સ્થાનોમાં પણ ગ્રંથો રખાય તે જરૂરી છે. કેમકે તિબેટની રાજધાની લેહમાં બૌદ્ધના અતિમૂલ્યવાન ગ્રંથોનો મોટો ભંડાર હતો. અમેરીકનો એ તેના પર બોમ્બ ફોડ્યો ૧૮૦૦૦ જેટલી પ્રતો વગેરે બધુ ય સાફ. સખત વિરોધના અંતે અમેરીકનોએ કહ્યું “Very Sorry" પણ અકથ્યનુકશાન તો થયુ જ... પૂ. આ. શ્રી અભયચંદ્ર સૂરિજીના ધર્મલાભ..... પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય ૧૯-૯-૨૦૧૯, વિજયવાડા
અહો શ્રુતજ્ઞાનમ્ મુક્ત ઉડાન
Page #29
--------------------------------------------------------------------------
________________
- ઉપેક્ષાને પ્રતીક્ષા અને અપેક્ષામાં પલટાવનાર 'અહો શ્રુતજ્ઞાન
પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરિજી મહારાજ
પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય જિનશાસનમાં સાત પુણ્યક્ષેત્રો તરીકે જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાની ગણના કરવામાં આવે છે. આ ક્ષેત્રો સદ્ધર રહે, એ રીતે દાનની ગંગા વહેતી રાખવાનું વિધાન અને ફરમાન શાસ્ત્રોમાં ઠેરઠેર વાંચવા મળતું હોવા છતાં. 'જિનાગમ' સંજ્ઞક જે ક્ષેત્ર વધુમાં વધુ ઉપકારક બની શકવા સમર્થ છે. એની જ વધુમાં વધુ ઉપેક્ષા થતી જોવા મળી રહે છે. આથી વર્તમાન પરિસ્થિતિમાં 'અહો શ્રુતજ્ઞાન'નું પ્રકાશન ખરેખર સકળસંઘની ઉપેક્ષાને અપેક્ષામાં પલટાવવા માટે ઠીકઠીક સફળ બન્યું છે, એમ કહી શકાય. ૫૦મો અંક શ્રુતવિશ્વમાં નવલાં નજરાણાં સમા કોઇ ગ્રંથની ગરજ સારનારો બને. એવી ભાવના ખરેખરખૂબ જ સ્તુત્ય છે.
આજ સુધીના 'અહો શ્રુતજ્ઞાનન્ના અંકોનું અવલોકન કરીએ તો ખ્યાલ આવે કે, જે ઉદ્દેશ અને ભાવના સાથે આનું પ્રકાશન પ્રારંભાયું હતું. એ ભાવનાની પૂર્તિના ક્ષેત્રમાં પ્રકાશકો અને વાચકોનો સહિયારો સથવારો ઠીકઠીક સફળતા સિદ્ધ કરી શક્યો છે.
જૈનસંઘમાં પ્રકાશિત થતા સાહિત્યની વાચકોને જાણકારી, સાહિત્યના સંશોધકો-પ્રકાશકોને જ્ઞાનના ક્ષેત્રે ચાલતી ગતિ-વિધિઓની માહિતી તેમજ ભવિષ્યમાં હાથ ધરનારી પ્રવૃત્તિનો આછો પાતળો અંદાજ, 'અહો શ્રુતજ્ઞાનમ્' ના માધ્યમે સંઘને મળતો રડ્યો છે. એમ કબૂલવું જ રહ્યું.
'અહો શ્રુતજ્ઞાનમાં પ્રકાશિત થતી નૂતનપ્રકાશનોની નોંધ તો સહુને એક સરખી ઉપયોગી બનતી હોવાથી વધુ વંચાય છે, આના આધારે મળતી માહિતી નવુ સાહિત્ય વસાવવા માટે ખૂબજ ઉપયોગી અને ઉપકારક નીવડે છે. બીજા બીજા માર્ગદર્શક લખાણો પણ વિવેકપૂર્વક વાચવાવિચારવા જેવા હોય છે. જ્ઞાનપ્રેમી શ્રી બાબુલાલ સરેમલ બેડાવાળાએ એકલપંડે પ્રારંભેલી આ પ્રવૃત્તિ થોડાક જ સમયમાં આ રીતની વ્યાપક ફલશ્રુતિ આણવામાં નિમિત્ત બની જશે, એવી તો એમની પણ ધારણા અને કલ્પના નહિ જ હોય.
સકળસંઘમાં ઉપેક્ષાના બદલે જ્ઞાનક્ષેત્રે જાગેલી અપેક્ષાલક પ્રિતીમાં ધીરે ધીરે હજી વૃદ્ધિ થવા પામે, તેમજ હસ્તલિખિત જે ગ્રંથોને મૂળાધાર બનાવીને આ શ્રુત-પ્રવૃત્તિ આજે ફળી ફૂલી શકી છે, એમૂળાધાર હજી વધુને વધુ મજબૂત બનવા પામે એવી કલ્યાણ કામના.
|
| |
તમારીશ્રુતભક્તિનો નિરંતર વિકાસ..... તમને શ્રુતજ્ઞાનથી કેવલજ્ઞાન સુધી પહોંચાડો. ૫૦માં અંકનીમંગલઘડીએ... આ 'અહોશ્રુતજ્ઞાનમ્' નો વિસ્તાર વાચકો તરફથી અને ઊંડાણલેખકો તરફથી ખૂબવૃદ્ધિ પામો. એજ, અંતરના આશિર્વાદ આપું છું. પૂ. આ. શ્રી અજિતયશસૂરિજી મહારાજા તરફથી પૂ. આ. શ્રી લબ્ધિસૂરિજી સમુદાય
અહો શ્રુતજ્ઞાનમ્ પર્મ પ્રેક્ષા
Page #30
--------------------------------------------------------------------------
________________
તુલનાત્મક અધ્યયન પૂ. આ. શ્રી. મહાબોધિસૂરિજી મ.સા. પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
વર્તમાન જૈનસંઘના વિદ્વાનોને સંશોધનકાર્યમાં જેટલી અનુકુળતા મળે છે, એટલી ૫૦ કે ૧૦૦ વર્ષ પૂર્વેનતી મળતી. એ હકીકત છે. છતાં દુઃખની વાત એ છે... આજથી ૫૦ કે તેથી અધિક વર્ષો પૂર્વે જૈનસંઘમાં જેવું સંશોધન કાર્ય/ સંપાદન કાર્ય ચાલતું હતું.. તેવુ અનેકવિધ સગવડો મળી હોવા છતા હાલમાં નથી ચાલતું.મુખ્ય વાત તો એ કરવાની છે. વર્તમાનમાં કોઇપણ ગ્રંથનું સંશોધન સંપાદન કે વાંચન પણ કરવું હોય તો તુલનાત્મક અધ્યયનની પદ્ધતિ વિકસાવવા જેવી છે. એમ કરવાથી અનેક પદાર્થોનું જ્ઞાન દીવાની જેમ અત્યંત સ્પષ્ટ થાય છે. વળી પૂર્વ પૂર્વમાં આચાર્યોને પરવર્તી આચાર્યે કેટલુ અનુસર્યા છે. કયાં પોતાની મૌલિક પ્રજ્ઞા અને પ્રતિભા બતાવી છે. એનો પણ ખ્યાલ આવે. સહુથી મોટી વાત .. હસ્તપ્રતોની અશુદ્ધિને લીધે પાઠમાં જયાં ગરબડ થઇ હોય.. ત્યાં શુદ્ધિ થાય છે.
આવી શુદ્ધવાચનાના સ્વાધ્યાયથી અનેરો આનંદ આવે છે. આગમ ગ્રંથની જેટલી ચૂર્ણ, ટીકા વગેરે ઉપલબ્ધ હોય.. તેને સમક્ષ રાખીને જોવાંચન કરવામાં આવેતો ઉપરોક્ત લાભો થયાવગરનરહે.
એક દ્રષ્ટાંતથી આ વાત સમજાશે.
ભગવાન પાર્શ્વનાથનું નામ પાર્જ કેમ પડયું? એ અંગે સુબોધિકા (કલ્પસૂત્રટીકા) માં પાસેથી (પાર્શ્વત:) સર્પને સરકતો જોયો માટે પાર્શ્વ નામ પાડવામાં આવ્યું.. એવો ઉલ્લેખ છે. જયારે આવશ્યકની હારિભદ્રી ટીકામાં સરકતા સાપને ‘પાસ-પૂણ્યતિ જુવે છે. અંધારામાં પણ સાપને જોયો, માટે પાર્શ્વનામ પાડવામાં આવ્યું.. આવો ઉલ્લેખ મળે છે. આમ બંને ગ્રંથમાં ભિન્ન વ્યાખ્યા મળે છે. અલબત આવશ્યકવૃત્તિ પૂર્વ વતી ગ્રંથ છે. સુબોધિકા પરવત છે. આ સિવાય અન્ય ચરિત્રકારો વગેરે ક્યા નામને : વ્યાખ્યાને અનુસરે છે. આ બધુ વિચારીને કોઈ એક વ્યાખ્યાને નિશ્ચિત કરી શકાય.
આવા તો અનેક પદાર્થો છે. જેનો નિર્ણય કરવો હજી બાકી છે. આ રીતે જો અધ્યયન થશે તો ઘણો લાભ થશે. છેલ્લા અનેક વર્ષોથી ‘અહો મૃત જ્ઞાન” ના માધ્યમે શ્રીસંઘને ખાસ કરીને વિદ્વાન શ્રમણ/શ્રમણી ભગવંતોને સુશ્રાવક બાબુભાઇ બેડાવાળા દ્વારા નવા નવા ગ્રંથોનો પરિચય કરાવાયો. જે અત્યંત ઉપયોગી બન્યો છે. આ જ રીતે આવનારા વર્ષોમાં આવ્યવસ્થા વધુ વિકસિત બને એવી શુભેચ્છા.
વર્ષોથી શ્રુતપ્રકાશનની વિવિધ સમુદાયના મહાત્માના નવીનત પ્રકાશનોની યાદી પ્રકાશિત થાય છે તે અતિઉપયોગી બની છે. શ્રુત સમુદ્ર છે. અનેક પૂર્વની મહાપુરુષો અપૂર્વ મૃતનો વારસો આપી ગયા છે. અપ્રગટ સાહિત્યઘણું છે. નાનું જેટલું સંરક્ષણ થાય તે ભાવિપ્રજાને ઉપયોગી થશે. આજે જ્ઞાનની સુંદર ઉપાસના કરનાર, સંશોધન કરનારનવું ચિંતન રજુ કરનાર મહાત્માઓને ધન્યવાદ છે. આ બધામાં તમારી શ્રુતભક્તિ ચાલુ રાખશો. મૃતની રક્ષાથી શ્રુતપ્રભાવનાથી લાભ અપરંપાર છે. અભિનવ શ્રુતપદ તીર્થકર પદવીનોલાભ કરાવે છે. આ. શ્રી રાજેન્દ્રસૂરિના ધર્મલાભ પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
ઘાટકોપર (ઇસ્ટ) મુંબઈ.
અહોભતાના અંતરનું ઉપવન
Page #31
--------------------------------------------------------------------------
________________
છે. અહોભાવનું અમૃતાંજનમઃ 'અહોવ્રુતજ્ઞાનમ્
પૂ. આ.શ્રી રાજરત્નસૂરીશ્વરજી મ.સા.
પૂ. શ્રી ધર્મસૂરિજી સમુદાય પ્રભુના આ શ્રેયસ્કર શાસનમાં શ્રુતજ્ઞાનનો મહિમા કેવો અદભૂત છે એ આવશ્યકવિધિના 'સુઅસ્સ ભગવઓ' શબ્દો સાંભળતા સમજાય છે, તો પાક્ષિકાદિ પ્રતિક્રમણની સ્તુતિમાં લખાયેલ 'મોક્ષાગ્રદ્વારભૂત' વિશેષણ વિચારતા સમજાય છે. ધર્મશાસનની સ્થાપના બાદ પ્રભુએ ગણધર ભગવંતોને સર્વપ્રથમ દાન શ્રુતજ્ઞાનનું કર્યું છે, તો શાસનની અંતિમ પાટપરંપરા સુધી ઝળહળતું રહેવાનું સૌભાગ્ય પણ આ શ્રુતજ્ઞાનને જ વર્યું છે.
કેવા કેવા શ્રતધર મહાપુરુષોએ આ શાસનને દીપ્તિમાન બનાવ્યું છે એની માત્ર આછેરી ઝલક પણ બંધ આંખે નિહાળીએ ત્યારે મન-મસ્તક એ મહાપુરુષો પ્રત્યે બહુમાનભાવથી ઝૂક્યા વિના ન રહે. માત્ર બે ગાથા પ્રમાણ કરેમિ ભંતે' સૂત્ર પર અઠ્યાવીશ હજાર ક્લોકપ્રમાણ ટીકા રચનાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ, પાંચસો પાંચસો ગ્રન્થો સર્જનાર શ્રી ઉમાસ્વાતિજી ભગવંત અને ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થો ગૂંથનાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. વગેરે મૃતધરોનું સ્મરણ હૈયે 'અહોજિનશાસનમ્' નો નાદ ગુંજતો કરી દે એવું છે.
બહિર્મુખતાથી તર-બ-તર અને નિતનવા ભૌતિક સાધનોથી ભરપૂર આ કાળમાં ય શ્રમણ પરંપરામાંએ મૃતોપાસનાની પ્રણાલિકા જળવાઈ રહી છેઃ ક્યાંક મહાકાય સંસ્કૃત ટીકાઓની રચનારૂપે, ક્યાંક નૂતન સંસ્કૃત ગ્રન્થસર્જનરૂપે, ક્યાંક સંશોધનરૂપે, ક્યાંક લોકાભિમુખ ઉપદેશરૂપે, તો ક્યાંક અધ્યયન-અધ્યાપનોપયોગી પુસ્તકો રૂપે. ઠેર ઠેર વિચરતા શ્રમણવૃંદો દ્વારા રચાતા આ ગ્રન્થોની-પુસ્તકોની સમયસર જાણકારી સૌમૃતોપાસકોને સમયસર મળી રહે તે માટેની કડી બની રહ્યું છે 'અહો શ્રુતજ્ઞાનમ્'. આ ચાતુર્માસિક સામયિકે છેલ્લા અગિયાર વર્ષોમાં, સર્જાતી કૃતિઓની વ્યાપક સૂચિ પ્રસ્તુત કરીને શ્રુતસર્જકોની શ્રુતભક્તિનો જે પરિચય કરાવ્યો છે. એ આંખોમાં અહોભાવનું અમૃતાંકન કરે એવો છે.
મુરઝાતી જતી મૃતોપાસનાની રુચિના સાંપ્રત વાતાવરણમાંય સર્જનશીલ રહેતા સૌ મૃતોપાસકોને અભિનંદન અને એમના સર્જનની સુવાસ શ્રમણ- સંઘમાં પ્રસરાવતા 'અહો શ્રુતજ્ઞાનમ્' સામયિકને અભિનંદન સાથે વિરમતા પૂર્વે એ પ્રાર્થના કે શ્રુતભક્તિનાં ફળરૂપે સૌ મૃતોપાસકોને શ્રી દશવૈકાલિક આગમકથિત ચાર ઉપલબ્ધિ હોઃ "(૧) મને શ્રુતનો બોધ થાઓ (૨) હું શ્રતમાં તન્મય ચિત્ત બનું (૩) આત્માને ચારિત્રમાં સ્થિર કરું(૪) અન્યોને પણ ચારિત્રમાં સ્થિર કરું"
એક કરવા જેવું કામ ‘અહો શ્રુતજ્ઞાનમ' પચીસમાં સુવર્ણ અંક સુધીની યાત્રા પૂરી કરે છે એ ઘટના મૃતપ્રેમી સાહિત્યોપાસક વર્ગ માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે. આ સિદ્ધિની પાછળનું બળ છે. બાબુભાઈની નિષ્ઠા અને દ્રષ્ટિ. શ્રુત-સાહિત્ય સંબંધી માહિતી ઉપલબ્ધ કરવાનો આ પ્રયાસ એક પાયાની જરૂરિયાત પૂરી પાડે છે. કરવા જેવું આ કામ કરીને શ્રી બાબુ ભાઈએ મૃત જગતનો એક ખાલી ખૂણો ભરી દીધો છે. આમાં પુસ્તકો/પ્રકાશનોની માત્ર સૂચિ જ નહિ, મૃતોપાસના સંબંધી ઉપયોગી વ્યાવહારિક વિચારો પણ રજૂ થાય છે - તે પણ વર્તમાન પડકારો અને જરૂરિયાતોને સામે રાખીને - એ તેની વિશેષતા છે. 'અહો શ્રુતજ્ઞાન!' દ્વારા બાબુભાઈની સેવાઓશ્રી સંઘને અવિરત મળતીરહો એવીમંગળ કામના. ઉપા. શ્રી ભુવનચંદ્ર વિજયજી શ્રી પાર્શ્વ ગચ્છ
અહો શ્રુતજ્ઞાનમ્ I પવિત્રતાનો પવન
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનની મહત્તા અને આપણું કર્તવ્ય પૂ. આ. શ્રી રતાચલસૂરિજી મ. સા પૂ. શ્રી શાન્તિચન્દ્રસૂરિજી સમુદાય એક મુનિ ભગવંતે એક જૈન કાવ્યનું સંશોધન-સંપાદન-નૂતનટીકાસર્જન કરવા પૂર્વકઃ આજથી ૨૦/રર વર્ષ પૂર્વે પ્રકાશન કર્યું. તે ગ્રંથનું એ સૌપ્રથમ સંપાદન-પ્રકાશન હતું. આજે એ પ્રકાશનને ૨૦ વર્ષ થયા છતાં એની બીજી આવૃત્તિ તો દૂર પરંતુ પ્રકાશન સંસ્થામાં હજીય એ ગ્રંથની નકલો પડી છે. તેથી સંપાદકે એક વિદ્વાન આચાર્ય ભગવંતને એ ગ્રંથ વિશે કોઈ લેખ લખી આપવા વિનંતી કરી કે જેથી એ ગ્રંથ પ્રચલનમાં આવે. (આમાં સંપાદકને એ ગ્રંથની બીજી આવૃત્તિનો અથવા પોતાની પ્રસિદ્ધિનો બિલકુલ જ મોહ ન હતો.) ત્યારે આચાર્યશ્રીએ લેખ તો લખી આપ્યો. પરંતુ પ્રત્યુત્તરમાં સાથે એવું લખ્યું કે જે વાંચીને આપણે શ્રુતજ્ઞાનને કેટલું ઉપેક્ષિત કર્યુ છે એનો આછો-પાતળો ખ્યાલ આવે; આરહ્યા તે શબ્દો
"આજે ગ્રંથ સંપાદક રૂપ ઝવેરીઓ અને ગ્રંથ રૂપી રતો ઘણાં છે + નવાં પણ સંશોધનો ઘણા થઈ રહ્યા છે. પરંતુ એની કિંમત કરનારો વર્ગ કાંતો તે વિષયમાં અજાણતાથી કાંતો અજ્ઞાનતાથી પિડીત છે."
(એ ગ્રંથનું નામ – સોમ સૌભાગ્યમહાકાવ્યમ) જેમ અજૈનોમાં સૌપ્રથમ રઘુવંશવાંચવામાં આવે છે, તેમ આપ્રથમ જૈન કાવ્ય છે..... તેના સંપાદક – આ લેખક પોતે.
તે લેખક આચાર્ય ભગવંત એટલે જેઓ આજે સંશોધન-સંપાદન ક્ષેત્રે ખુબ જ અનુભવીવિદ્વાન-લબ્ધપ્રતિષ્ઠિત છે એ પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા. જિનશાસનનું સૌથી વધુ આવશ્યક છતાં પણ સૌથી વધુ ઉપેક્ષિત ક્ષેત્ર હોય તો તે 'જ્ઞાન' છે. આ વાસ્તવિકતા આજે ગંભીર છે અને જો આ જ સ્થિતિ રહી તો દિવસેને દિવસે વધારે ગંભીર થતી જવાની છે...
જેવી રીતે એક થંભીયા મહેલનો આધાર એક જ સ્તંભ પર ટકેલ હોય છે અને તેનો સ્વામી તે એકમેવ સ્તંભનું જાનના જોખમે રક્ષણ કરતાં પણ અચકાતો નથી; બસ! એવી જ રીતે 'શ્રી જિનશાસન પ્રાસાદ'નો એકમેવ આધારસ્તંભ હોય તો તે છે 'શ્રુતજ્ઞાન'.....આજ સુધીમાં અસંખ્ય મહાત્માઓ એ એની રક્ષાર્થે બલિદાન આપ્યું છે. અરે ! ત્યાં સુધી કે મસ્લિમ અને શૈવ આતતાયીઓએ કેટલાય જૈન શ્રમણોની-ગૃહસ્થોની ક્રૂર કત્વ-એ-આમ ચલાવી હતી તેનો ઇતિહાસ પણ હૃદયભેદક છે. (FYI - નાલંદા વિશ્વ વિદ્યાલયના ધ્વંસનો ઇતિહાસ તો બધાય ને ખબર જ હશે પરંતુ રેશમનગરી (Silkcity) કાંચી પુરમ્ (તમીલનાડુ)માં શૈવધર્મી આદ્ય શંકરાચાર્યએ જૈન મુનિઓની એટલી સંખ્યામાં હત્યા કરી હતી કે ત્યાંની એક શેરીનું નામ 'સેંગલનીર ઓડાઈ થઈ ગયું હતું જે હજી પણ લોકમુખે બોલાય છે. (સરકારી રીતે નામ બદલાઈ ગયું છે.) "સેંગલનીર ઓડાઈ' એટલે-લેંગલ– ઈંટ નીર – પાણી ઓડાઈ – શેરી/માર્ગ
ઇંટ જેવું લાલપાણી જ્યાં વહે છે. એ માર્ગ..... એકવાર વિચારજો!
કદાચ કલ્પના પણ લાગી શકે પરંતુ આ હકીકત સત્ય છે. કેટલાક ઇતિહાસકારોના મતે આ ઘટના ભિન્ન સ્વરૂપે છે – જે વસતિમાં સાધુઓ ઉતર્યા હતાં ત્યાં ચારે બાજુ ઘેરો ઘાલી સમગ્ર સાધુઓની હત્યા કરી પછી એ વસતિ પાણીથી સાફ કરી તે પાણી રસ્તાઓ પર વહી નીકળ્યું હતું. તેના કારણે તે શેરીનું નામ 'સેંગલનીરઓડાઈ' થઈ ગયું....
અહો શ્રુતજ્ઞાનમ | | ભવસાગરનો આરો
૩૦
Page #33
--------------------------------------------------------------------------
________________
મદુરાઈ (તમિલનાડુ)નાં પ્રખ્યાત મીનાક્ષી મંદિરમાં એ જ શંકરાચાર્યએ ૮૦૦૦ સાધુઓની હત્યા કરી/કરાવી હતી એશિલાલેખ આજે પણ ઉપલબ્ધ છે.આવો તો ઘણો ઈતિહાસ છે; પરંતુ એ વાત અહીંયા નથી કરવી..વાત છે આપણાં શ્રુતવારસાની.આજે ઘણાં વ્યક્તિઓ-સંસ્થાઓ શ્રતને જાળવવાનો પ્રયત્ન કરે છે, તે સ્તુત્ય છે; પરંતુ એમના પર એ ભાર મુકીને આપણે નિશ્ચિત થઈ ગયા હોઈએતો તે એટલું જ વિચારણીય છે....
હજી પણ સંશોધકોના મતાનુસાર લગભગ ૧૦ લાખથી ૧ કરોડ જેટલી હસ્તપ્રતો છે. જેમાંથી મોટાભાગની (અંદાજિત ૮૫%) જૈન ગ્રંથોની છે. એનું વ્યવસ્થિત સંશોધન કરીએ તો ઘણી અપ્રગટ + મહત્ત્વની કૃતિઓ મળી શકે. આમાં કોઈ બેમત નથી....
હવે આપણી ફરજ શું છે તે જાણીએ વિદ્વાનો આ વિષય પર વિશેષ ધ્યાન આપે અને એક વિદ્વાન મહાત્મા વર્ષ દીઠ માત્ર બે જ ગ્રંથોનું વ્યવસ્થિત સંપાદન કરે તો સમજો કે ૫૦ વિદ્વાનો બે-બે ગ્રંથનું સંપાદન કરે અર્થાત્ એક વર્ષમાં ૧૦૦ જેટલાં અપ્રગટગ્રંથોનું પ્રગટીકરણ થઈ શકે.
(ગ્રંથોનું સંપાદનખુબ જ શ્રમ માંગે છે, એવો સ્વાનુભવ છે, છતાં પણ વર્ષે માત્ર બે ગ્રંથોનું સંપાદન દુઃશક્ય હોઈ શકે પણ અશક્ય તો નહીં જ.) આજે આપણાં ઘણાં વિદ્વાનોની શક્તિ + સમય સંસ્કૃત પત્ર-પત્રિકાઓનાં લેખન-શોધન-સંપાદનમાં જાય છે; તે નિંદનીયનથી પણ...
આ તો વિદ્વાનોની વાત થઈ આમાં સામાન્ય વ્યક્તિ શું કરી શકે? શ્રમણ-શ્રમણી ભગવંતો માટે • મહાત્મા દ્વારા સંપાદિત ગ્રંથનું પ્રફ સંશોધન કરી શકીએ. (છેલ્લે final proof સંપાદક મહાત્મા
જોઈ લે.). • મહાત્માના અન્ય કાર્યો જેમકે- પ્રતિલેખન, પારિષ્ઠાપનિકા, કાપ, ગોચરી-પાણી, ઈત્યાદિ
ભક્તિનો લાભ લઈ શકીએ. યાવ મહાત્મા કોઈ પત્ર લખે તો cover માં pack કરીને સરનામું લખી – યોગ્ય વ્યક્તિ દ્વારા યોગ્ય સ્થળે પહોંચાડી આપવામાં સહયોગ કરવો. આટલો સમય
બચશે તેનો લાભ પણ છેવટેતો શાસનને જ થવાનો છે. • મહાત્માના અક્ષરો સારા ન હોય અથવા મહાત્માને અન્ય કોઈક લખાણ કરવાનું હોય તો આપણે લખી આપવા સ્વરૂપ પણ ભક્તિ કરી શકાય. આ પણ એક ઉત્તમ લાભ છે. વિગેરે ઘણી વાતો જાતે વિચારી શકાય. ગૃહસ્થો માટે
સવાર-સાંજ મહાત્મા પાસે જઈ Courier-post આદિ કાર્ય માટે પૃચ્છા કરવી. કશું પણ સ્ટેશનરીનો ખપ હોય તો ઉત્તમ દ્રવ્યથી ભક્તિ કરવી.આજે ઘણાં જ્ઞાનભંડારોના Lists Online ઉપલબ્ધ છે; તો મહાત્માને જોઇતું પુસ્તક શોધીને લાવીને આપવું....
મહાત્માને જો ચમાં હોય તો તેનો લાભ માંગવો કારણ કે વર્ષ/દોઢ વર્ષમાં કાચ પર સ્કેચ પડી જાય તેથી વાંચનમાં થોડી તકલીફ પડે. (આમાં સર્વશ્રેષ્ઠ લાભ છે કારણ કે મહાત્માને ચશ્મા અનુકુળ હોવા સંશોધન માટે અત્યંત આવશ્યક છે.)
જો સંઘમાં આપણી ઓળખાણ હોય તો જ્ઞાન ખાતાની રકમ માટે સંઘને ( ટ્રસ્ટને) પ્રેરણા કરવી/પ્રસ્તાવનું અનુમોદન કરવું....
આજનો જમાનો fast છે, તેથી મહાત્માને કોઈકવાર (ઘણીવાર) Whats App / E-mail દ્વારા પણ પત્રવ્યવહાર કરવો જરૂરી બનતો હોય છે તો તેમાં મહાત્મા પ્રત્યે શંકા/દુર્ભાવ કર્યા વિના
| શાલીહૂડ્ડાષ્ટ્રિ સદભાવથી કાર્ય કરવું....
આત્માની શીર્થ
Page #34
--------------------------------------------------------------------------
________________
છેલ્લે.... ખાસ
મહાત્માને વારંવાર શાતાપુચ્છા/ગોચરી/ઉપરોક્ત સર્વ કાર્યમાં એટલી બધી (અતિ) વિનંતી ન કરવી કે મહાત્મા હેરાન થઈ જાય.... એટલું ખાસ ધ્યાન રહે કે આપણે મહાત્માને 'નમ્રવિનંતી' કરવાની છે. ઘણાં શ્રાવકો અજ્ઞાનતા/ભોળપણના કારણે ભાન ભુલીને' વિનંતી કરતાં હોય છે.
છેલ્લેશ્રી મોહનલાલ દલીચંદદેસાઈનું વિ.સં. ૧૯૮૯નું વિધાન ટાંકીને લેખપુર્ણ કરૂં છું. "આપણને સ્વતંત્ર આયંબિલ ખાતાનાં મકાનની જરૂરત જણાય છે, સ્વતંત્ર ઉપાશ્રયના મકાનની જરૂરત જણાય છે, તેવી સ્વતંત્રપાઠશાળા કે જ્ઞાનભંડારના મકાનની જરૂરત જણાય છે? જે દિવસે શ્રીસંઘના વહીવટદારોને એ જરૂરત જણાશે તે દિવસથી શ્રી સંઘના આંતરિક વિકાસના પગરણ મંડાયા ગણાશે...."
પ્રાન્ત-હજી સુધી ઉપલબ્ધ ગ્રંથોને પણ વ્યવસ્થિત રીતે સંપાદિત સંરક્ષિત કરીને કરાવીને રાખશું તો ભવિષ્યમાં સંઘ-શાસન જેવી (અવ્યાબાધિત) રીતે આપણાં સુધી પહોંચ્યું તેમ આપણે આગળની પેઢી સુધી પહોંચાડી શકીશું.... અને પૂર્વજોના ઋણમાંથી કદાચ કંઈક અંશે મુક્ત થઈ શકીશું....શાસનના છેલ્લે સમયે (પાંચમાં આરાના અંતે) માત્ર શ્રી દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયનો જ રહેશે એવું વિચારીને જો આપણા પૂર્વજોએ શ્રુતવારસાનું જતન ન કર્યું હોત તો હમણાં સુધી કશુંજ નારડ્યું હોત.
મૃતોપાસકશ્રી બાબુભાઈ! યોગ્યધર્મલાભ..
'અહો!શ્રુતજ્ઞાનનાં સુવર્ણ વિશેષાંક (૫૦)નાં સમાચાર જાણ્યા. ખુબ આનંદ થયો... ખુબ-ખુબ અનુમોદના.... ' 'નાનો પણ રાઈનો દાણો’ એ ન્યાયે માત્ર આઠ પાનાનાં પરિપત્ર શ્રી સંઘમાં જે જાગૃતિ લાવી છે તેનાથી ભાગ્યે જ કોઇ વિદ્વાન અજાણ હશે. ઘણાં ગ્રંથોનું બે-ત્રણ મહાત્માઓ દ્વારા થતું સંશોધન આમાંજ સમાચાર જાણીને એક જ મહાત્મા દ્વારા થયું તેમાં સમય/સંપત્તિનો બચાવ થયો તેનાથી અન્ય એક ગ્રંથને નવજીવન મળ્યું છે. હવે તો આ પરિપત્રને માસિક કરીને થોડું ઘણું) મોટું કરો એ જ આશીર્વાદ આપવાના
છે...
'જૈનસત્ય પ્રકાશ’ વિગેરે પુરાણાં મેગેઝિનોમાંથી યોગ્ય લેખો લઈને બધાં સુધી પહોંચાડવા જોઈએ... અને પ્રકાશિત થતાં ગ્રંથોનું સૂચિપત્ર/પ્રાપ્તિસ્થાન, શ્રુતજ્ઞાન સંબધિત અન્ય કોઈપણ સમાચાર 'માસિક' રીતે મળતાં રહેશે તો વધુ આનંદ થશે...... (મુશ્કેલ છે પણ અશક્ય નથી....) એકલ વીર’ શબ્દ તમારી સાથે વ્યવસ્થિત બેસે છે. કારણ કે ઘણી સંસ્થાઓ સાધુ ભગવંતના માર્ગદર્શનથી ચાલતી હોય છે તમે સ્વયં એકલાજવ્યવસ્થિત રીતે જે કાર્યો કરી રહ્યા છો તેની ખુબ-ખુબ હૃદયથી અનુમોદના....
શાસનદેવ તમને ખુબ જ શક્તિ આપે કે જેથી સંઘ-શાસનની શ્રુતસેવા દ્વારા ઉત્તમ ભક્તિ કરતાં રહો એજ વિપ્ર ભાવથીધર્મલાભ. પૂ. આ. શ્રી રતાચલસૂરિજી પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજી સમુદાય
- અહો કૃતજ્ઞાનમ્ રોહ પરમનો પંથ
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્વપ૨પ્રકાશક જ્ઞાન મૃતણજ્ઞાન
પ. પૂ. આ. શ્રી અજિતશેખરસૂરિજી મ.સા
શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય અહોભાગ્ય ! શ્રુતજ્ઞાન શ્રુતઅધ્યયનરતને અર્પણ કરે છે...... આકેટલું બધું.... o અનુત્તરવાસીદેવોને સંસારના સર્વોત્કૃષ્ટ આનંદમાં કારણ બનતું અનુપ્રેક્ષાધ્યાન. ૦ પ્રભુવીર-ગૌતમ કે પ્રભુ ઋષભ - ૯૮પુત્રોના સંવાદથી ઉદ્ભવતા રસાળ રહસ્યમય પદાર્થોનું મધુરામિષ્ટાન્ન. અપભ્રાજક કે વિરાધકથી બચાવી શાસનપ્રત્યે સન્માન.
સાધુ સાધ્વીગણને ગીતાર્થ અભ્રોત બનાવી શ્રી સંઘનું સુકાન. ૦ સર્વજ્ઞ કથિત વિધિસહિતની સાધનાનું વિશદ વિજ્ઞાન. ૦ તીર્થંકર-ગણધર જેવી સર્વોત્કૃષ્ટ પદપ્રાપ્તિનું કરૂણાસ્વરૂપમહાપ્રાણ. • સમ્યકત્વને નિશ્ચલતા તથા ચારિત્રને નિર્દોષતાનું અમૂલખવિધાન. • માર્ગાનસારિતાથી માંડી મોક્ષ સુધીનાં સંદરઅને સરળ સોપાન • હિંસાથી પ્રારંભી મિથ્યાત્વશલ્ય સુધી અકારુંઅકચ્ચઅપમાન. • વિનયથીવીતરાગતા સુધીનું અઢળક બહુમાન.
તીર્થકર-કેવલજ્ઞાની બનાવી પછી પણ શાસન વ્યવહાર તરફ અવિચલપ્રયાણ. • હા! આ મહાન શ્રુતજ્ઞાન જ અર્પણ કરી રહ્યું છે... મને પણ આ ગુણગાનનું ઉડાન.
જો કે આ જ્ઞાનનું લક્ષણ છે 'સ્વ-પર બન્નેનો બોધ કરાવવો' પણ એક અલગ દ્રષ્ટિકોણથી વિચારીએ તો ખરુ સ્વ-પર પ્રકાશક તો શ્રુતજ્ઞાન જ છે. કેમકે સ્વ-પોતાનો અને પર-બીજા જ્ઞાનોનો પણ પ્રકાશક “ઓળખાવનારું આ વ્યાખ્યાને ગ્રહણ કરવાની તાકાત માત્રને માત્ર
શ્રુતજ્ઞાન જ ધરાવે છે. परोपदेशार्हद्वचनसंस्कृतंविशिष्टावस्थाप्राप्तम् सन्मतिज्ञानं श्रुतमभिधीयते सा निवयनना अनुसारे મતિજ્ઞાનથી વિશિષ્ટ બનેલા શ્રુતજ્ઞાન વિના અવધિ વગેરે ત્રણ પ્રત્યક્ષ જ્ઞાનો પણ પોતાના જ્ઞાન વિષયોને જગત સમક્ષ મુકવા અંગે લાચારી અનુભવે છે.
'સમ્યગ્દર્શનજ્ઞાનવારિત્રાળિ મોક્ષમાર્ગ' અહિંતસ્વાર્થસૂત્રકારને પણ જ્ઞાન તરીકે મુખ્યતયા શ્રુતજ્ઞાન જ ઇષ્ટ છે. કેમકે વીતરાગતા માટે સાધના છે. ને સિદ્ધ થયેલી વીતરાગતાના ઈનામ છે કેવલજ્ઞાન અને મોક્ષ. કેવલજ્ઞાનથી જીવ કૃતકૃત્ય થાય છે. મંઝીલ પ્રાપ્ત થાય છે. તેથી માર્ગ પર ચાલવારૂપ વિશેષ સાધના-આરાધના રહેતી નથી. વળી સૂત્રનો અર્થ છે – સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો હવે અહિં જ્ઞાન કયું લેવું ? ઉત્તર છે શ્રુતજ્ઞાન. કારણ કે બધા જ્ઞાનોની આરાધનાનું અને વિરાધનાનું માર્ગદર્શન પણ એ જ આપે છે. તો ભક્તિ-વિનય-મૈત્રીથી જોતજોતામાં વિશિષ્ટ મતિજ્ઞાનથી કેવલજ્ઞાન સુધી કેવી રીતે પહોંચવું એનું શિક્ષણ શ્રુતજ્ઞાન આપે
ચાલો હવે.....આ 'અહો શ્રુતજ્ઞાનમ્' ના સુવર્ણ અંકે શ્રુતજ્ઞાનને સન્માન આપીએ.... સન્માનિત શ્રુતજ્ઞાન આપણને સર્વોચ્ચ કક્ષાનો દેવ-ગુરુસમર્પણભાવ અર્પણ કરે.....
અર્પિત સમર્પણભાવ શ્રુતજ્ઞાનને સ્થિરતાની ભેટધરે.... સ્થિરતા પામેલું શ્રુતજ્ઞાન આપણને સર્વોત્કૃષ્ટજ્ઞાનની પાવનતમ સ્વર્ણિમ પળોમાં ભિંજવીને જ જપે.... એ જ પરમકૃપાળુ પરમાત્મા મહાવીરદેવને હાર્દિક પ્રાર્થના..
અહી શ્રદ્ધશોનમ કપ
IIકસાઇબલ
Page #36
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શન: એક વિજ્ઞાન દર્શન
જૈનવિજ્ઞાની આચાર્ય શ્રી વિજયનંદીઘોષસૂરિજી પૂ. શ્રી નેમીસૂરિજી સમુદાય
વીતરાગ પરમાત્માએ જે કાંઈ પદાર્થો બતાવ્યા છે. તે સર્વનું ભૌતિક અસ્તિત્વ છે અને તેઓએ કાંઈ પણ કાલ્પનિક પદાર્થ બતાવ્યો નથી. તેથી જૈન દર્શન વાસ્તવિક દર્શન છે. આમ છતાં, કેટલાક પદાર્થો અંગે આપણી નવી પેઢી મુંઝવણ અનુભવે છે. જૂની પેઢી શ્રદ્ધાની પક્ષપાતી છે. તો નવી પેઢી વિજ્ઞાનની પક્ષપાતી છે. તેને ખપે છે માત્ર વૈજ્ઞાનિક સાબિતી. આજના યુગમાં વિજ્ઞાન પણ એક દર્શન છે. તેથી આપણો શ્રમણ વર્ગ પણ હવે વિજ્ઞાનના અભ્યાસ તરફ રસ અને રુચિ કેળવતો થયો છે. પ્રભુ તો કેવળજ્ઞાની હતા તેઓને સમગ્ર બ્રહમાંડના સઘળાંય પદાર્થો હસ્તામલકવ હતા પરંતુ વાણીની મર્યાદાના કારણે બધાજ પદાર્થોનું કથન કરવું શક્ય નથી. તેથી ખૂબ જ મર્યાદિત પદાર્થો તેમણે બતાવ્યા છે અને ઘણું અકથિત છે. આમ છતાં જેટલું પણ છે તે સઘળું બહુમુલ્ય છે. તેનું વૈજ્ઞાનિક નિરૂપણ ભાવી પેઢી માટે જરૂરી છે. તેમાં પણ જૈનદર્શન નિર્દિષ્ટ ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો એટલા ચોક્કસ છે જો તેનો સ્વીકાર કરવામાં આવે તો આજના ભૌતિકશાસ્ત્રના ઘણા ખરા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય તેમ છે. તે સિવાય અન્ય વિજ્ઞાનશાખાઓ સંબંધી અઢળક માહિતી આપણા જૈન આગમોમાં ઉપલબ્ધ છે. તે માટે જરૂરી છે માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટ્રિકોણ અને વિજ્ઞાનનો થોડોક અભ્યાસ તથા વિચારધારા: નવી પેઢી માટે વૈજ્ઞાનિક સંશોધન કરતી વખતે ‘મારું એ જ સાચું” એવું વલણ અખત્યાર કરવાને બદલે ‘સાચું એ મારું વલણ અપનાવીએ તો ઘણા પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત થઈ શકે તેમ છે.કમનસીબે આવું ભાગ્યે જ બને છે, પરંતુ સંતોષની વાત એ છે કે હવે આ પ્રકારનું વૈજ્ઞાનિક માનસ ધરાવતા વિદ્વાન સાધુઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે અને તે જિનશાસનના હિતમાં છે. આ પ્રકારના વૈજ્ઞાનિક સાધુઓ જ નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન આપી શકશે. તો આપણે સૌએ ભેગા થઈ આ દિશામાં પુરુષાર્થ કરીએ કે જેથી નવી પેઢીનું કલ્યાણ થાય.
જિનશાસનનાં અનેકવિધ ક્ષેત્રની ભક્તિ આરાધના ઉપાસના દ્વારા સ્વ-પરનાં ઉપકારક બનવાનું સૌભાગ્ય તમે મેળવ્યું છે. તેમાં પણ વર્તમાનકાળે શ્રાવકવર્ગમાં વિશેષથી ઉપેક્ષાપાત્ર બની રહેલ એવા શ્રુતજ્ઞાનના વિષયમાં રસ કેળવીને 'અહો ! શ્રુતજ્ઞાનમ્' આદિનાં માધ્યમે તમે જે સર્વગથિત-અદ્દભુતઅનુપમ અને અદ્વિતીય એવા શ્રુતજ્ઞાનનાં સંરક્ષણ-સંવર્ધન-પ્રસારણનું કાર્ય કરી રડ્યા છો તેની સવિશેષ અનુમોદના. આ 'અહો ! શ્રુતજ્ઞાનમ્' મેગેઝીન અનુક્રમે સુવર્ણ અંક સુધી વિકાસ સાધી ચૂક્યું છે તે અતિ આનંદની વાત છે. ખરેખર ભૌતિક કે આધ્યાત્મિક તમામ ક્ષેત્રોમાં જ્ઞાન મહત્વનું સાધન છે. ચા બનાવવાની હોય કે Leadership કરવાની હોય, driving કરવાનું હોય કે construction કરવાનું હોય, business કરવાનો હોય કેoperation કરવાનું હોય તે તમામ ક્ષેત્રોમાં જ્ઞાન આવશ્યક બને જ છે. અને તેવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ પ્રતિક્રમણ કરવાનું હોય કે પૂજા કરવાની હોય, ગુસ્સેવા કરવાની હોય કે તીર્થયાત્રા કરવાની હોય, મુઠપત્તીનું પડિલેહણ કરવાનું હોય કે વાંદણાની ક્રિયા કરવાની હોય. અહીં પણ સર્વત્ર જ્ઞાન આવશ્યક છે જ. માટે જ પરમપવિત્ર આગમસૂત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર જણાવે છે કે પઢમંનાજ્ઞાન એપ્રથમ સ્થાને છે.
બાબુલાલજી ! તમારી આ શ્રુતભક્તિ- જિનશાસનભક્તિસાનુબંધ બને એવા અંતરના શુભાશિષ અને તે સાનુબંધ શુભાનુષ્ઠાન માટે તમારું આરોગ્ય સદૈવ સુચારુ રહે - તમે દીર્ધાયુ બનો તેવી પ્રભુને પ્રાર્થના. પં. શ્રી. ચંદ્રશેખરવિજયજીના પ્રશિષ્ય પૂ. આ. શ્રી. હંસકીર્તિસૂરિજી મ.સા. સાબરમતી,આસો સુદ.૧, ૨૦૭૫
અહો શ્રતાનમ્ સંધર્માસ્વામિની શાખા
3A
Page #37
--------------------------------------------------------------------------
________________
સમ્યગજ્ઞાનની ભક્તિ
પૂ. આ. શ્રી રતસંચયસૂરિજી મ.સા
પૂ. શ્રી શાંતિચંદ્રસૂરિજી સમુદાય
દુનિયામાં જ્ઞાન બે પ્રકારના છે. મિથ્યાજ્ઞાન, સમ્યગ જ્ઞાન મારા પરમાત્માએ જ ત્રિપદી દ્વારા જ્ઞાન આપેલ તે સમ્યગજ્ઞાન છે અને આ જ ત્રિપદી સાંભળીને ગણધર ભગવંતે તો સમસ્ત દ્વાદશાંગીની રચના માત્ર અંતમુહુર્તમાં કરે છે. દીપ વિજયજી કવિ બહાદુરે પૂજાની ઢાળ અને ચૈત્યવંદનમાં આ પ્રમાણે દ્વાદશાંગીના જ્ઞાનના પ્રમાણનો ઉલ્લેખ પણ કરે છે.
कोडाकोडी वीश वली, उपर छयासी कोड। अडसठ लाख ने पांच हजार, घटशत उपर जोड ।। ए पद द्वादशांगी तणा, गणधर लब्धि जोगे।
अंतमुहुर्तमां रच्यु, क्षय उपशम संयोगे ।। એટલે વીસ લાખ અબજ, છયાસી કરોડ, અડસઠ લાખ, પાંચ હજાર, છસો પદની રચના ગણધર ભગવંતે પોતાના જ્ઞાનનાં ક્ષયોવંશમ દ્વારા અંતમુહુર્ત સમયમાં કરે છે. અને આ પદના શ્લોકો એકાવન કરોડ, આઠ લાખ, ક્યાસી હજાર, આઠસો ચાલીસ બને છે. પ્રવચન કિરણાવળી ગ્રંથમાં આનું પ્રમાણ બતાવેલ છે. આટલુ બધુ વિશાળ અને વિશિષ્ટ જ્ઞાન આપણા સુધી પહોચતા સાગર આખોખાલી થઇ ગયો છે. માત્ર બિંદુ જેટલુ જ્ઞાન જ બચ્યું છે. ગણધર ભગવંતો પાસે સાગર જેટલું જ્ઞાન હતું અને આપણી પાસે બિંદુ જેટલું બચ્યું છે પણ આ બિંદુ આપણા માટે તો સાગર સમાન છે માટે આ જ્ઞાનને સાચવવા માટે સંયમી આત્માની તનતોડ મહેનત હોવી જોઇએ. હસ્ત લેખીત કાગળમાં કપડામાં તાડપત્રીઓ ઉપર ગ્રંથો મઢિ સ્યાહી, સુવર્ણસ્યાહીથી લખાવવા માટે પ્રેરણા કરવી જોઇએ.
દરેક પુસ્તકોમાં દ્વાદશાંગીનો અંશ રહેલો છે માટે પુસ્તકોને પુઠા ચડાવવા, બાઇંડીંગ કરાવવા, નામ લખવા, નંબર પ્રમાણે મુકીને યથાશક્તિ જ્ઞાનની ભક્તિ કરવાથી પરંપરાએ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાનપંચમી પર્વ આવતા પૂર્વે જ્ઞાનભંડારોની સાફસફાઇ, પુસ્તકો બહાર કાઢવા, પાછા અંદર મુકી જ્ઞાનપંચમીએ પુજા કરવી એ પણ જ્ઞાનની ભક્તિ છે તો આવી પ્રેરણા દરેક સાધુ-સાધ્વીજીઓ કરવા માંડે તો જ્ઞાનાવરણીય કર્મો પણ ખપે. સાથે સાથે જ્ઞાન સારી રીતે જળવાઇ રહે. ચતુર્વિઘ જ્ઞાન પ્રત્યે આદર બહુમાન, વિનયભાવ રાખી આગળ વધો એજ શુભકામના.
અહો શ્રુતજ્ઞાનમ્ દિવ્ય દ્રષ્ટિ
T
ET TAT
TET //પકા
TVT "JTY
\/\\\/\/\
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રુતજ્ઞાનઃ આપણો અમૂલ્ય વારસો
૫ આ. શ્રી શતચંદ્રસૂરિજી મ.સા પૂ.પં. શ્રી ધર્મવિજયજી ડહેલાવાળા
ઉપન્નઈવા, ધુવેઇવા વિગમેઈવાના ત્રિપદીનાદ થી શરુ થયેલ શ્રુતજ્ઞાને સાચી દષ્ટિ, સાચી દિશા અને સાચુ ધ્યેય જગતને આપ્યું.
જેમ અંધ માણસ કશું જોઇ શકતો નથી, તેમ અજ્ઞાની જીવપણ સારાસારના વિવેકને જોઇ શકે નહી. એના માટે શ્રુતજ્ઞાન ખુબ જરુરી છે.
મિથ્યાત્વના આટાપાટામાં અથડાતા ઇન્દ્રભૂતિના અજ્ઞાન પડલ શ્રુતજ્ઞાનથી જ દૂર થયા ને? ઇન્દ્રભૂતિ બ્રામણમાંથી ગણધર ગૌતમસ્વામીનું નવું સ્વરુપ ઉભરાયું.
શાસનની સ્થાપના ભલે કેવળજ્ઞાનથી થાય પણ શાસન ચલાવવાનું કામ તો શ્રુતજ્ઞાન જ કરે છે. પાંચ પૈકી ચાર જ્ઞાન મુંગા છે એકમાત્ર શ્રુતજ્ઞાન જ બોલતું છે.
તીર્થસ્થાપના અને દ્વાદશાંગીની રચના થયા બાદ અનેક મહાપુરુષો થઇ ગયા કે જેમણે શ્રુતજ્ઞાનના વારસાને આપણા સુધી પહોંચાડયો.
સૂત્ર ઉપર ભાષ્ય ચૂર્ણિ-ટીકા, અવચૂરિ જેવા વિવરણો રચાયા અને આમ આગમશાસ્ત્રના રહસ્યો સામાન્ય જન સુધી પહોચ્યા છે.
ખાસ કરીને જ્ઞાન એટલા માટે જરુરી છે કે એના કારણે વિરતિના પરિણામો જાગે છે. જ્ઞાન ન હોય તો દયાપણ પાળીન શકાય. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે કે પ્રથમ જ્ઞાનને પછી યાઅજ્ઞાની શું કરી શકે? જેને જ્ઞાન જ નથી, સમજણ નથી તે દયા કેવી રીતે પાળી શકે? તેને વૈરાગ્ય કેવી રીતે જાગે?
બીજીવાત – આપણી એવી માન્યતા છે કે જ્ઞાની બનવા માટે જ્ઞાનવરણીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. પણ તે એક ભ્રમણામાત્ર છે. હા, જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમથી વિદ્વાન બની શકાય છે. અચ્છા લેખક કે સારા કવિ પણ બની શકાય, સારા ગાયક, સારા વક્તા બનાય પણ જ્ઞાની નહીં, કેમ કે જ્ઞાની બનવા માટે મોહનીય કર્મનો ક્ષયોપશમ જરૂરી છે. મોહનીયનો ક્ષયોપશમ થાય તો સાચું જ્ઞાન આવે, સમ્યક્તપ્રગટે. જેટલું શ્રુત હોય તે બધુ જ સમ્યક બની જાય. મોહનીય ના ક્ષયોપશમ વિનાના ગમે તેટલા ગ્રંથો ભણે તો પણ મિથ્યાશ્રુત જ કહેવાય માટે મોહનીય કર્મના ક્ષય કે ક્ષયોપશમનું લક્ષ્ય રાખી શ્રુતજ્ઞાનની સાધના કરવી જોઇએ. એ રીતે આપણા આ અમુલ્ય વારસાને આગળની પેઢી માટે આગળ વધારતા જઈએ.
सुश्रावक बाबुभाई अहो श्रुतज्ञानम् आप द्वारा प्रकाशित परिपत्र श्रमणसंघमें ज्ञान विषयक एवं संपर्क कड़ी बना है प्रयास सफल एवं स्तुत्य है श्रावक संघ मे भी ज्ञानविषयक रुचि बढे..... आगे ...भी कुछ विचारणा कर कुछ शुभअति करे शासन संबंधि कितने ही प्रश्नो पर भी चर्चा विचारणा का माध्यम यह पत्र बने एसीशुभाभिलाषा. आ.जयानंदसूरिजी की शुभाभिलाषा पू. राजेन्द्रसूरिजी त्रिस्तुक समुदाय
અહો શ્રુતજ્ઞાનમ્ સ્વની સૃષ્ટિ
36
Page #39
--------------------------------------------------------------------------
________________
પૂ. આ. શ્રી હાર્દિકરતસૂરિજી મ.સા શ્રતોપાસક સાત સૂરીશ્વર
પૂ. શ્રી નીતિસૂરિજી સમુદાય ૧) રાજગચ્છીય આચાર્યશ્રી સિંહતિલકસૂરિ
ચૌદમી સદીનાં મહાન શ્રુતપાસક પૂજયશ્રીનાં ગુરૂ આચાર્ય શ્રી વિબુધચંદ્રસૂરિજી હતા. ગુરૂકૃપાપ્રાપ્ત કરીને આચાર્ય શ્રી એ વિ.સં. ૧૩ર૩માં વર્ધમાન વિદ્યાકલ્પ, પરમેષ્ઠિવિદ્યામંત્રસ્તોત્ર- ઋષિમંડલયંત્ર સ્તોત્ર લઘુનમસ્કારયંત્રસ્તોત્ર ગણિતતિલકવૃત્તિ સં. ૧૩ર૬માં આ. પદ્મપ્રભસૂરિકૃત 'ભુવનદીપક'ની ટીકા વિગેરે ગ્રંથોની રચના કરી. આ આચાર્ય ભગવંત સમર્થ સિદ્ધપુરૂષ અને યોગમાર્ગના પ્રખરજ્ઞાની હતા તેના પુરાવા રૂપે તેમની રચેલી કૃતિઓમાં કુંડલિની વિષે કાંઈને કાંઈ માહિતી મુશ્કેલી છે. જૈનાચાર્યોમાં કુંડલિની વિષે આટલું સ્પષ્ટ વિવેચન કોઇએ કર્યું હોય એવું જોવામાં આવ્યું નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ સ્વરચિત ગ્રંથોમાં કુંડલિની સંબંધી ચર્ચા કરેલી છે પણ આચાર્યશ્રી સિંહતિલકસૂરિજીની કુંડલિની સંબંધી સ્પષ્ટતા સાધકોના ઉત્સાહમાં પ્રાણ પુરે છે. જોકે આ આચાર્યજી રચિત ગ્રંથો દુ:સ્પ્રાપ્ય થયા છે.
૨) લઘુખરતરગચ્છીય આચાર્યશ્રી જિનપ્રભસૂરિ
જેમની દીક્ષા સં. ૧૩ર૬ અને આચાર્ય પદ સં. ૧૩૪૧માં થયેલ. તેઓએ પદ્માવતીદેવીની વિધિપૂર્વક સાધના કરી, તેથી દેવીએ પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું હતું. સં. ૧૨૩૩માં કલ્યાણનગરમાં જે શ્રી ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે પ્રતિમાને મુસલમાનો ઉઠાવી લાવ્યા અને સં. ૧૩૮૫માં દિલ્હીબાદશાહી મહેલના પગથિયામાં ગોઠવી દીધી. તે પ્રતિમાને આચાર્ય દેવે બાદશાહ પાસેથી મેળવીને તેની કલ્યાણનગરમાં પ્રતિષ્ઠા કરી. વળી પૂજ્યશ્રી થી પ્રભાવિત થઈ બાદશાહે તેની પૂજા માટે બે ગામ અર્પણ કર્યા. બાદશાહ શત્રુંજય તીર્થની યાત્રાએ ગયો ત્યારે આચાર્યશ્રીએ રાયણવૃક્ષમાંથી દૂધની વૃષ્ટિ કરાવી હતી. આચાર્યશ્રીનાં જીવનમાં ઘણા ચમત્કારો થયા છે. આ જિનપ્રભસૂરિને 'ધૂર્ણ સરસ્વતી' અને 'પ્રત્યક્ષ સરસ્વતી' એમ બે બિરૂદો મળ્યા હતા. આ જિનપ્રભસૂરિને એવી પ્રતિજ્ઞા હતી કે હંમેશા ઓછામાં ઓછી પાંચ નવી ગાથા રચ્યા પછી જ આહાર લેવો આથી તેમના રચેલા ઘણા ગ્રંથો આજે પણ પ્રાપ્ત થાય છે. જેમકે – વિવિધ તીર્થકલ્પ- વિધિપ્રથા - ભયહરસ્તોત્રટીકા – ઉવસગ્ગહરવૃત્તિ – અજિતશાન્તિવૃત્તિ – સમસ્મરણવૃત્તિઓ - પંચપરમેષ્ઠિ સ્તવ આદિ. વળી આ જ મહાપુરૂષે આચાર્ય મલ્લિષેણ સૂરિને
'સ્યાદ્વાદમંજરી' રચવામાં મદદ કરી હતી. ૩) બૃહદગચ્છીય આચાર્યશ્રીમાનદેવસૂરિ (દ્વિતીય)
જૈન પરંપરામાં બે માનદેવસૂરિ થયા છે. જેમાં પ્રથમ માનદેવસૂરિ તે 'લઘુશાન્તિ'ના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. બીજા માનદેવસૂરિ આચાર્યસમુદ્રસૂરિના શિષ્ય અને આ. હરિભદ્રસૂરિના ગુણનિધાન મિત્ર હતા. ગુરૂજીએ તેમને પ્રગટ અતિશયવાળા જોઈને વિ.સં. પ૮રમાં સૂરિપદે સ્થાપ્યા તેમને ગુરૂજી તરફથી ચંદ્રકુળનો અને આ. હરિભદ્રસૂરિ તરફથી વિદ્યાકુળનો અને એમ વાચના સિદ્ધ બે સુરિમંત્ર મળ્યા હતા. કાળક્રમે બંન્ને સૂરિ મંત્રો દારૂણ દુકાળ આદિના કારણે વિસરી ગયા. તેમણે ગિરનાર તીર્થમાં ૧૬ ઉપવાસ કરી અંબિકા દેવીને પ્રસન્ન કરી સીમંધર
સ્વામી પાસેથી પુનઃ સૂરિમન્ત્ર પ્રાપ્ત કર્યો. ભગવાન સીમંધરસ્વામીએ કહેલ તે મંત્ર 'અંબિકામંત્ર' તરીકે પ્રસિદ્ધિ પામ્યો.
Page #40
--------------------------------------------------------------------------
________________
૪) તપાગચ્છના આચાર્યશ્રી રત્નાકરસૂરિ
તેઓ તપાગચ્છની વૃદ્ધ પોષાળ (વડી પોષાળ)ના ૪૯માં ભટ્ટારક હતા. તેમના ઉપદેશથી 'સૂક્તરનાકર મહાકાવ્ય ધર્માધિકાર'ની પ્રતિઓ લખાઈ. સં. ૧૩પ૩માં ભગવતીસૂત્રટીકા સહિત લખાયું.
શત્રુંજય તીર્થ ઉપર નવા જિનપ્રસાદમાં ભગવાન ઋષભદેવની નવી પ્રતિમાની નવી પ્રતિષ્ઠા પાટણના શાહ સૌદાગર સમરાશાહ ઓસવાળે કરાવી ત્યારે આ આચાર્ય શ્રી હાજર હતા. આચાર્ય રત્નાકરસૂરિની આત્મનિંદાગર્ભિત અમરકૃતિ એટલે 'રત્નાકરપચીશી. આ રપ ગાથાનું સ્તોત્ર આજે પણ સમસ્ત જિનશાસનમાં ભાવવૃદ્ધિ કરી રહ્યું છે. વળી તેઓશ્રીએ અમદાવાદમાં 'વસન્તવિલાસ'ની ગુજરાતી રચના કરી હતી.
૫) આચાર્યશ્રી રતસિંહ સુરિ(સં. ૧૫૨થી૧૫૩૦)
જુનાગઢના રા'મહીપાલે (મેપાએ) આ. રતસિંહસૂરિનાં ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભગવાનનેમિનાથદાદાનાં જિનાલયને સોનાનાપતરાથી મઢાવ્યો હતો.
આ. રતસિંહસૂરિએ સં. ૧૪૭૧માં રતચૂડ રાસ રચ્યો. ૬)તપાગચ્છીય આચાર્યશ્રી સોમવિમલ સૂરિ |
સોળમી સદીનાં પ્રાંત્યભાગથી સત્તરમી શતાબ્દિના પૂર્વાર્ધમાં પૂજ્યશ્રીએ અનુપમ શાસનપ્રભાવના કરી હતી. તેમણે સં. ૧૫૭૪માં માત્ર ૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. 'અજાણીતીર્થ'માં જઈ સરસ્વતીની આરાધના કરી વરદાન મેળવ્યું હતું. તેમણે 'ગૌતમપૃચ્છા ટબો, શ્રેણિકરાસ, નવતત્ત્વલોક, કલ્પસૂત્ર ટબો, સંઘચરિત્ર, નવકાર ચોપાઈ, ધમ્પિલકુમારરાસ, ચંપકશ્રેષ્ઠિરાસ, દશવૈકાલિક ટબો, વિપાકસૂત્ર ટબો, ક્ષુલ્લકકુમાર રાસ. વિગેરે ગ્રંથોની રચના કરી. તેઓ અષ્ટાવધાનીઈચ્છાલિપિવાચક-ચૌર્યાદિભયનિવારક માત્ર સંદેશ દ્વારા વિવિધ રોગોનું હરણ કરનારા. પાદપક્ષાલનજલથી રોગમુક્તિ કરનારા આદિ અનેક અદ્ભુત પ્રભાવવાળા
હતા. ૭) તપાગચ્છીય આચાર્યશ્રી મુનિસુંદર સૂરિ
જિનશાસનનાઝળહળતા સૂર્ય સમાન આચાર્યમુનિસુંદરસૂરિજીની પ્રભાવકતા બેનમુન હતી. તેઓએ સં. ૧૪૪૩માં ૭ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી હતી. ૪ર વર્ષની ઉમરેઆચાર્યપદપ્રાપ્ત થયું હતું. ખંભાતના દફખાન આ. મુનિસુંદર સૂરિને 'વાદિ ગોકુલ સાંઢ' તરીકે માનતો હતો. દક્ષિણના પંડિતોએ સૂરિજીને 'કાલિ સરસ્વતી'નું બિરૂદ આપ્યું હતું. આ. મુનિસુંદર સૂરિના નાનપણથી જ હજાર નામ અવધારણ કરી શકતા. હજાર અવધાન કરનારા સહસ્ત્રાવધાની હતા. ૧૦૮ કટોરીઓનો અવાજ ઓળખી શકવાની શક્તિ હતી. મેવાડ-દેલવાડામાં (અથવા ધારા નગરીમાં) દુષ્ટદેવીઓએ કરેલા ઉપદ્રવને શાન્ત કરવા માટે સૂરિમ–ગર્ભિત સંતિકર સ્તોત્રની પ્રાકૃતમાં રચના કરી હતી. તેમણે ચતુવિંશતિસ્તોત્ર રતકોશ, નૈવેદ્યગોષ્ટી, શાન્તસુધારસ, ઉપદેશ રત્નાકર સ્વોપજ્ઞવૃત્તિસહ, જયાનંદ ચરિત્ર મહાકાવ્ય મિત્રચતુષ્ક કથા અધયાત્મકલ્પદ્રુમ આદિગ્રંથોની અમર રચના કરી હતી.
- આવા તો અનેક શાસનપ્રભાવક શ્રુતોપાસક સૂરીજીઓથી જિનશાસન ભર્યુ-ભાદર્યું છે. શ્રુતધરોને અનંતશઃ વંદન.
આધાર : જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૧,૨,૩
Page #41
--------------------------------------------------------------------------
________________
मन की बात पू.आ.अरिहंतसागरसूरिजी
पू. श्री. पंडित युगभूषणसूरिजी कल्याणकारी श्री जिनशासन रूपी राजमहल के आधार स्तंभ है, भगवान द्वारा बताए गए सात क्षेत्र । जिनबिंब, जिनालय, जिनागम, साधु, साध्वी, श्रावक और श्राविका-इनमें से एक भी स्तंभ के कमजोर होने से पूरा राजमहल गिर सकता है। अतः शासन के सदस्य होने के नाते हम सभी का यह परम कर्तव्य बनता है । कि कमजोर होते प्रत्येक क्षेत्र का ध्यान रखें।
वर्तमान समय में वैसे तो सातों क्षेत्रों की अवस्थाओं को मजबूती देने की आवश्यकता है लेकिन विशेष तौर पर ज्ञान क्षेत्र पर ज्यादा ध्यान देने की जरुरत है जो उपेक्षा का शिकार बना है । एक अपेक्षा से देखा जाए तो ज्यादा महत्व ज्ञान क्षेत्र का है। हालांकि इस क्षेत्र में रुचि वाले और कार्य करनेवाले कुछ लोग जरुर है लेकिन सभी के कार्यों को एक नेटवर्क स्थापित कर एक सूत्र में पिरो दिया जाएँ तोन सिर्फ कार्य में न गति और निखार आएगा बल्कि अनेकों के समय-शक्ति और संसाधनों की बचत भी होगी।
वैसे तो आपसे (बाबुलालजी से) कभी मुलाकात नहीं हुई लेकिन शासनश्रुत के प्रति आपकी चिंता, श्रुतज्ञान के क्षेत्र में आपको उत्साह का परिचय आपके द्वारा प्रकाशित "अहो श्रुतज्ञानम्" के अंको से हुआ। घर-परिवार की चिंता हर कोई करता है लेकिन शासन की चिंता करनेवाले विरले ही होते है । संशोधन-प्रकाशन, ज्ञानभण्डार, पाठशाला, संघ की व्यवस्थाओं आदि के क्षेत्र में आपके प्रयास अनुमोदनीय है और अन्य श्रावकों के लिए भी प्रेरणादायी है । साधु-साध्वी उपदेश द्वारा श्रुतज्ञान का महत्त्व समझाएं और आप जैसे सक्रिय श्रावक इस क्षेत्र में करने योग्य कार्यों का व्यापक प्रचार प्रसार करें तो चतुर्विध श्रीसंघ में इस क्षेत्र के प्रति और अधिक जागृति आ सकती है । श्रुतज्ञान की उपासना करते करते हर कोई केवलज्ञान की प्राप्ति करें ऐसी शुभेच्छा।
જ અહો શ્રતજ્ઞાનમ વિશ્વાવલોકન
Page #42
--------------------------------------------------------------------------
________________
આજની બે તાતી જરૂરીયાતો
પૂ. આ. શ્રી વિજય હિતવર્ધન સૂરિજી પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય શ્રુતજ્ઞાન તો અરિહંતના શાસનની લાઈફ લાઈન છે. ભગવતી સૂત્રની ટીકામાં શ્રુતજ્ઞાનને પરમેશ્વર કડ્યું છે, તીર્થકરવત્ પૂજ્ય કહ્યું છે. આ શ્રુતજ્ઞાન આગમો, આગમાનુસારી શાસ્ત્રો તેમજ શાસ્ત્રનું સારી ગ્રંથોમાં સમાયેલું છે. તેથી શાસ્ત્ર જ ભૂત-વર્તમાન અને ભાવિકાળના શ્રી સંઘ માટે પ્રાણત્રાણ અને સર્વસ્વ છે. પહેલી જરૂરીયાતઃ- શ્રુતજ્ઞાનના અધ્યયનનો પ્રધાન અધિકારી વર્ગ શ્રમણ સંસ્થા છે. તેથી શ્રુતજ્ઞાનના અધ્યયન, રક્ષણ, સંશોધન, સંકલન, વિનિયોગ આજે શ્રુતજ્ઞાનના અંગરૂપ શાસ્ત્રોગ્રંથોનાપ્રકાશન કેપુનઃપ્રકાશનનો રસ વધી રહેલો દેખાય છે પણ આ રસને વાળવાની જરૂર છે.
શ્રુતજ્ઞાનના ક્ષેત્રમાં આજે જે સ્થિતિ પ્રવર્તે છે તે જોતાં બેશક કહેવું પડશે કે પ્રકાશન કે પુનઃપ્રકાશનનો રસ ઘટાડી પહેલા નંબરે પ્રગટ શાસ્ત્રો-ગ્રન્થોના ઉડા અભ્યાસનો રસ કેળવવાની જરૂર છે અને તે પછી અપ્રગટ શાસ્ત્રો-ગ્રંથોના સંશોધનનો રસ કેળવવાની જરૂર છે. વર્તમાન સ્થિતિઃ- જેટલાં શાસ્ત્ર-ગ્રંથો આજે પ્રગટ થઈ ચૂક્યાં છે તેને વ્યાપક અને ઉંડ અધ્યયન કરનારાની સંખ્યા ઘટી રહી છે, કદાચ ઉત્તરોત્તર ઘટી રહી છે. હવે, પ્રગટ ગ્રંથોનું બહોળુ અને ઉડાણ ભર્યું અધ્યયન નથી કર્યું તો તેવા મહાત્માઓ અપ્રગટ શ્રુતના સંશોધન માટે જરૂરી સજ્જતા ક્યાંથી પામી શકશે? અપૂર્ણ સજ્જતા ધરાવનારા મહાત્માઓ સંશોધન કરશે અને અપ્રગટ શ્રતને પ્રગટ કરાવશે ત્યારે કેવી કેવી દ્વિધા-અવ્યવસ્થા અને ક્યાંક વિપરીત અર્થો પેદા થઈ શકશે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે....
આ સ્થિતિને ટાળવા માટે અને અપ્રગટ કૃતના સુસજ્જ સંશોધન-પ્રકાશન સંઘને મળી રહે તે માટે શ્રમણવર્ગમાં શાસ્ત્રોનો ઉડો અભ્યાસ થાય, વૃદ્ધિ પામે તેમજ તે પછી ગ્રંથ પ્રકાશનના બદલે સંશોધનનો રસ સીંચાય અને ફળીભૂત બને તે જરૂરી છે. બીજી જરૂરીયાતઃ- પ્રકાશિત શાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી ગ્રંથોની પણ શુદ્ધવાચના તૈયાર થવી જોઈએ અને સંશોધન પામી રહેલાં ગ્રંથોને પણ શુદ્ધવાચના તૈયાર કરીને જ વિજંભિત કરવા જોઈએ. આ બીજી જરૂરીયાત છે અને ખૂબ અગત્યની જરૂરીયાત છે.એક પછી એક પ્રગટ ગ્રંથોના અનેક અનેક વાર પુનઃપ્રકાશન થતાં રહે પણ શુદ્ધવાચના તૈયાર નહીં થયેલી હોવાથી અશુદ્ધ પાઠો અને તેના કારણે વિપરીત અર્થો ચિરંજીવી બને છે. પુનઃપ્રકાશન કરતાં પહેલાં તે ગ્રંથની તમામ પ્રગટ પ્રતો અને અને તેના આધારરૂપ હસ્તપ્રતો મેળવી પાઠશુદ્ધિ કરવી જોઈએ અને તે પછી તેની સંપૂર્ણ શુદ્ધવાચના તૈયાર કરી તેનું પ્રકાશન કરવું જોઇએ. એ જ રીતે સંશોધનને આધીન ગ્રંથોને પણ પ્રગટ કરી દેવાની ઉતાવળ ન કરતાં પ્રથમ તેના તમામ ફ્લેવરને શુદ્ધિ બક્ષવી જોઈએ. ઉપર કહ્યું તે મુજબ તેની સાદ્યુત શુદ્ધવાચના તૈયાર કરવી જોઈએ.ભવિષ્યકાલીન સંઘને યથાર્થ મૃત વારસો આપવા માટે આ બંને જરૂરીયાતો પૂરી કરવી જોઇએ. અહો! શ્રુતજ્ઞાનમ્.... અંગે....
"જિનમંદિરના જિર્ણોદ્ધારમાં ઘણા રસ લે છે. મને જ્ઞાનમંદિરના જિર્ણોદ્ધારમાં રસ છે" બાબુભાઇ બેડાવાળાએ મને આ શબ્દો કહેલાં. શબ્દોને સાર્થક કરતાં હોય તેમ અનેક અવસરે સંશોધન માટે અપેક્ષિત હસ્તપ્રતો મેળવી આપવામાં મને તેમણે શક્ય સહાય પણ કરી છે. તેમની મૃતભક્તિનાજ પ્રતીક રૂપ તેમના દ્વારા પ્રગટ થતું 'અહો શ્રુતજ્ઞાનમ્' મુખપત્ર છે.
આ મુખપત્રમાં પ્રગટ થતી શાસ્ત્ર અબાધિત માહિતીઓને આવકારું છું અને સુશ્રાવક બાબુભાઈને તેમની નિછળ શ્રુતભક્તિ બદલ અભિનંદન સહઆશિષ પાઠવું છું...
અહો શ્રતાનમ્ - મહેક મહેક મહેંક
40
Page #43
--------------------------------------------------------------------------
________________
श्रुतज्ञान की महत्ता
आ. श्री. विजय रत्नसेनसूरीश्वरजी म. स.
पू. आ. रामचंद्रसूरिजी समुदाय चरम तीर्थपति देवाधिदेव भगवान महावीर परमात्मा जन्म से ही मति, श्रुत और अवधि तीन ज्ञानों से युक्तथे। जन्म से ही तीन-तीन ज्ञानों से युक्तहोने पर भी वे अरिहंत परमात्मा न तो गृहस्थ जीवन में धर्मोपदेश देते हैं और न ही तीर्थ की स्थापना करते हैं।
संसार का त्याग कर ज्यों ही वे तारक परमात्मा दीक्षा अंगीकार करते हैं, त्योंही उन्हें चौथा मनःपर्यवज्ञान भी उत्पन्न हो जाता है, फिर भी वे तारक परमात्मा तीर्थ की स्थापना नहीं करते हैं।
साडेबारह वर्ष की घोर साधना के बाद ऋजुवालिका नदी के तट पर छ? तपपूर्वक गोदोहिका आसन में बैठकर आतापनाले रहे भगवान महावीर परमात्मा को केवलज्ञान की प्राप्ति हुई। __ऋषभदेव प्रभु से लेकर पार्श्वनाथ प्रभु तक सभीअरिहंत परमात्माओं ने केवलज्ञान की प्राप्ति के बाद उसी दिन 'तीर्थ' की स्थापना की और वे भाव तीर्थंकर बने, परंतु भगवान महावीर प्रभु की पहली ही देशना निष्फल गई जो इस अवसर्पिणी काल के १० आश्चर्यो में से एक आश्चर्य बना।
भगवान महावीर ने दूसरे दिन इन्द्रभूति आदि ११ ब्राह्मणों को भागवती दीक्षा प्रदान की और प्रभु ने चतुर्विध-संघरूपी तीर्थ की स्थापना की। इन्द्रभूति ने प्रभुसे पूछा, भयवं! किंतत्तं?' प्रभु ने कहा, 'उप्पन्नेइवा।' पुनः प्रभुसे पूछा, 'भयवं! किं तत्तं!' प्रभु ने कहा,'विगमेइ वा!' पुन इन्द्रभूति ने पूछा, 'भयवं! किं तत्तं!' प्रभु ने कहा,'धुवेह वा!'
इस प्रकार वीर प्रभु के मुख से त्रिपदी का श्रवण कर इन्द्रभूति आदि गणधरों ने द्वादशांगी की रचना की।
यह द्वादशांगी भी तीर्थस्वरूप है। प्रभु के द्वारा स्थापित शासन इसी द्वादशांगी के आधार पर २१००० वर्ष तक चलनेवाला है।
वीर प्रभु ने केवलज्ञान की प्राप्ति के बाद शासन की स्थापना की, परंतु प्रभु के द्वारा स्थापित शासन श्रुतज्ञान के बल पर ही चलनेवाला है।
पांच ज्ञानों में मति, अवधि, मनः पर्यवज्ञान व केवलज्ञान को मूक कहा गया है, जबकि एक श्रुतज्ञान ही वाचाल है। पांच ज्ञानों में से आदान-प्रदान एकमात्र श्रुत काही हो सकता है।
तारक तीर्थंकर परमात्मा समवसरण में बैठकर जो धर्मदेशना देते हैं, उसे द्रव्यश्रुत कहा जाता है,उस द्रव्यश्रुत का श्रवणकर श्रोताओं को जो श्रुतज्ञान का क्षयोपशम होता है, उसे भावश्रुत कहा जाता है। शासन की स्थापना केवलज्ञान के आधार पर होती है,परंतुशासन का संचालन तो श्रुत के आधार पर ही होता है। केवलज्ञान का विच्छेद एक साथ होता है,जबकि श्रुतज्ञान का ह्रास और नाश धीरे-धीरे होता है।
અંહો શ્રુતજ્ઞાનમ અસ્મિતા વૃક્ષ
Page #44
--------------------------------------------------------------------------
________________
जंबुस्वामी के निर्वाण के साथ ही भरत क्षेत्र से केवलज्ञान का उच्छेद हो गया, परंतु श्रुतज्ञान तो पांचवें आरे के अंत तक रहेगा। जब तक इस जगत में श्रृतज्ञान का अस्तित्व रहेगा, तब तक छठा आरा चालू नहीं होगा, प्रलयकाल नहीं आएगा । भरतक्षेत्र में धीरे-धीरे श्रुतज्ञान का ह्रास होते-होते एक मात्र दशवैकालिक सूत्र बचा रहेगा। उसी सूत्र के आधार पर शासन की व्यवस्था चलेगी। और ज्योंही उस श्रुत के धारक दुप्पहसूरिजी म.का स्वर्गवास होगा,त्योंही भरत क्षेत्र से श्रुत का विच्छेद हो जाएगा।
श्रुतज्ञान और श्रुतज्ञानी का अभेद संबंध है। श्रुतज्ञानी का कालधर्म होते ही श्रुतज्ञान का विच्छेद हो जाएगा, इसके परिणामस्वरूप भरत क्षेत्र' में प्रलयकाल चालू हो जाएगा। सारे मंदिर-सभी धर्मग्रंथ नष्ट होजाएंगे। लोगों में रहीधर्म-श्रद्धा नष्ट हो जाएगी,लोग श्रद्धा-भ्रष्ट हो जाएंगे।
श्रुतज्ञान और श्रुतज्ञानी का अस्तित्व प्रलयकाल पर ब्रेक लगाने का काम करता है। श्रुतज्ञान के बल से निर्दोष भिक्षा हो, वह भिक्षा केवली की दृष्टि में दोष युक्त हो तो भी केवली उस भिक्षा का उपयोग कर लेते हैं, इससे स्पष्ट है कि साधु जीवन का समस्त व्यवहार केवलज्ञान के आधार पर नहीं, बल्कि श्रुतज्ञान के आधार पर ही चलता है।
शास्त्रों में केवलज्ञान को सर्य की उपमा दी है और श्रुतज्ञान को दीपक की। सूर्य अस्त होने के बाद रात्रि में दीपक की ही जरुरत रहती है। जंबुस्वामी के निर्वाण के साथ भरत क्षेत्र में केवलज्ञान का सूर्य अस्त हो गया था,अब भरतक्षेत्रवासियों के लिए श्रुतज्ञान रूपी दीपक ही परम आधार रूप है क्योंकि उसी के आधार पर अब उन्हें आगे कदम बढाना है।
आपने पुनः पत्र के माध्यम से ५० वे अंक प्रकाशन निमित्त प्रसादी की मांगनी की प्रसादी तो अहो श्रुतज्ञानम् है जो चातुर्मास के पर्व दिनो में ही मिलती है। लंबे समय से आप का परिचय है। आप अकेले हाथ जो ज्ञान का कार्य कर रहे हो, वह सचमुच अनुमोदनीय है | अहो श्रुतज्ञानम् को ५० अंक तक ले जाना वह ५-५० दिन की बात नही है पुरे १० साल की महेनत है।
अहो श्रुतज्ञानम् ज्ञान जगत में प्रकाशित नूतन प्रकाशनों को स्थान देकर बडे बडे ज्ञानी-प्रभावक-आचार्यो आदि के पास अपना स्थान बना लेता है (बना लिया है)।
मेरा एक निर्देश है की यूभी ज्ञान के प्रति उदासीनता सर्वत्र फैल चूकी है फिरभी ज्ञान के अर्थी आज भी उपलब्ध है तो हर हमेशज्ञान की खोज करते ही रहते है। तो प्रतिवर्ष नूतन प्रकाशनो का एक केटलोग प्रकाशीत हो और नूतन प्रकाशन की पूर्ण माहिती प्राप्त करने हेत लेखक/संपादकको एक कोम भेजा जाये जिसमें पस्तक (साहित्य संबंधिपर्ण विगत उन्ही के हाथो से भरवाइजाये ताकीसरत चूक ना हो और वह कोम के द्वारा केटलोग तैयार होजो ज्ञानभंडार आदि में अत्यंत उपयोगी रहेगा। इस विषय पर प्रयास करे......... सफलता आप के साथ है ......... गुर्वाज्ञासे मुनि हीर विजयजी का धर्मलाभ पू. श्री प्रेम-भुवनभानुसूरिजी समुदाय २०-९-२०१९, विजयवाडा
અહો શ્રુતજ્ઞાનમ્ સૌન્દર્યનો સંસ્પર્શ
Page #45
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન'પાસે બે અપેક્ષાઓ પૂ. આ. શ્રી વિજય યુગચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય શ્રુત'ની સેવા માટે 'અહો શ્રુતજ્ઞાનનું પ્રકાશન નિરંતર થઈ રહ્યું છે. એના લીધે સંઘમાં કંઈક અંશે હવે 'ઋત'ની ઉપેક્ષા ઓછી થઈને 'અપેક્ષા'માં પલટાઈ ચૂકી છે. પૂર્વપેઢીના પગલે પગલે નવી પેઢીના શ્રમણ-શ્રમણીઓમાં 'શ્રુતભક્તિ' વૃદ્ધિ પામી રહી છે. સંશોધન અને સર્જનના ક્ષેત્રે સારી જાગૃતિ આવી રહી છે. હજુ વધુને વધુ શ્રમણ-શ્રમણીઓ એમની શક્તિને 'શ્રુત'ની ભક્તિમાં લગાવે તો ભવિષ્ય સારું જણાય છે. તપાગચ્છમાં જે રીતે આશાસ્પદ ભવિષ્ય ધરાવતા 'શ્રમણ-શ્રમણીઓની દરવર્ષે ભરતી થઈ રહી છે, તે જોતાં દશ વર્ષ પછી તેઓને એક મજબૂત શક્તિશ્રુતની સેવા માટે મળી શકશે. ગુરુજનો દ્વારા આ સશક્ત શ્રમણ-શ્રમણીઓને માટે ૧૦ વર્ષ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, કર્મગ્રન્થ, આચારગ્રન્થોના અધ્યયન-અધ્યાપન માટે વ્યવસ્થિત ગોઠવણ કરવામાં આવે તો શ્રત સર્જન અને સંશોધન બન્ને ક્ષેત્રમાં યુવા શ્રમણ-શ્રમણીઓનો બહુ સરસ લાભ મળી શકે.
પ્રાચીન હસ્તપ્રતોના લિવ્યંતર અને સંશોધન પર હાલના સંજોગોમાં સૌથી વધુ ઝોક આપવો જોઈએ. કેમકે આપણા હસ્તલિખિત સંગ્રહમાં હજારો પ્રતો વણઉકલી હાલતમાં પડી છે. જો કે હાલમાં ભારતમાં ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોનું સાહિત્ય પણ ઘણું બધું હોવા છતાં ભારત બહાર ફ્રાન્સ, જર્મન, જાપાન, ઈટલી, લંડન વગેરે સ્થળોમાં આપણા કરતાં વધુ સાહિત્ય ખજાનો ચાલ્યો ગયો છે. અને તે હસ્તપ્રત સાહિત્યમાં વૈવિધ્યસભર ઘણું બધું પ્રાચીન સાહિત્ય હોવાનો અંદાજ છે. ઈટલીની એક લાયબ્રેરીમાં ૧ લાખથી વધુ જથ્થામાં હસ્તપ્રત હોવાનો સંદેશ મળ્યો છે, ત્યારથી આ અંગે પ્રવચન શ્રતતીર્થ શંખેશ્વરના કાર્યકરો પ્રયત્નશીલ છે. પણ હજુ સુધી એની માહિતી મળી નથી. આ બાબતે કોઈપણ પુણ્યાત્માની ઓળખાણ-કડી ગોઠવાઈ જાય તો અવશ્ય કરવા જેવું આ કાર્ય છે. પંડિતવર્ય છબીલદાસ કેસરીચંદ ખંભાતવાળાએ નજરોનજર જોયેલી અને સંભળાયેલી ઘટના મુજબ એક સ્ટીમર ભરીને ખંભાત બંદરેથી હસ્તપ્રતોનો ખજાનો પરદેશ ભેગો થયો હતો. શ્રતમંદિરના સંસ્થાપક શ્રી બચુભાઈ પોપટલાલ શાહ પાટણવાળા સાથે એમના એક પરિચિત બહેન દ્વારા સમાચાર મળેલ કે, ઈટલીમાં એક લાયબ્રેરીમાં ૧ લાખ હસ્તપ્રતો છે. એના મેમ્બર બનવા માટે બહુ જ કડક નિયમો છે. એ લાયબ્રેરીની કોઈ જ વિગત બહાર ન જાય માટે બહુ જ કડક અંકુશ રખાય છે. આપણે ત્યાં ભંડારોમાં જે સાહિત્ય મળતું નથી, તેવું ઘણું બધું પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય ત્યાંની લાયબ્રેરીમાં પહોંચી ગયું હોવું જોઇએ. ખરેખર કોઇકપુણ્યાત્મા આની ખોજ શરુ કરે તો કંઈક સફળતા મળવાની સંભાવના ખરી ! આમાં સમય-સંપત્તિનો વ્યય થશે, પણ સફળતા મળી ગઈ તો અઢળક હસ્તપ્રતોનો સંગ્રહ મળી જતાં જૈનશાસન ન્યાલ થઈ જશે. આપણે સૌ ધન્ય થઈ જશે. આ કાર્યમાં કોક તો અગ્રેસર બની આગળ વધે એવી ભાવના. 'અહો શ્રુતજ્ઞાન માં એવી શ્રુતભક્તિ-શક્તિ છે કે વણઉકેલી હજારો પ્રતો લિäતર થવા પામે અને પરદેશની ભૂમિ પર ચાલી ગયેલો મૃતખજાનો પુનઃ પ્રાપ્ત થવા પામે, આ આશા-અપેક્ષા વધુ નહિ ગણાય અને અસ્થાને નહિ ગણાય એવા હૃદયના અતૂટ વિશ્વાસ સાથે 'અહો શ્રુતજ્ઞાનને અંતરના આશીર્વાદ !
| અહો શ્રુતજ્ઞાન ://Y/ / \/ \/ / \ \/ / \ \7, 7 } *67
F ;
| સમતા સરિતા
Page #46
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન વિના પશુ સારિખા, જાણો ઇણે સંસાર
પૂ.પં.શ્રી. રતબોધિવિજયજી મ.સા. પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય જ્ઞાનનું મહત્વ ૧) જ્ઞાન આ ભવમાં અને પરભવમાં હિતકારી છે કેમ કે પ્રાયઃ તેનાથી જ ઇષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે.
તેના વિના ઇષ્ટ કાર્યની સિદ્ધિ થતી નથી. દા.ત. ભોજન, ગમન, શયનવગેરેમાં ભાવીનાનુકસાનને
જાણે તોજીવતેમાં પ્રવર્તતો નથી અને ભાવીની ઇષ્ટસિદ્ધિને જાણે તોજીવતેમાં પ્રવર્તે છે. ૨) દ્વેષ વગેરે બધા દોષો કરતા પણ અજ્ઞાન વધુ ભયંકર છે. કેમ કે અજ્ઞાનથી આવરાયેલો જીવ
હિત-અહિતને જાણતો નથી. ૩) જ્ઞાન એપ્રયત વિનાનો દીવો છે. ૪) જ્ઞાનએ હંમેશા ઉદય પામેલ સૂર્ય છે. ૫) જ્ઞાનએ ત્રીજી આંખ છે. ૬) જ્ઞાનએ ચોરી ન શકાય એવું ધન છે. ૭) જ્ઞાનથી પાપમાંથી નિવૃત્તિ થાય છે, શુભકાર્યમાં પ્રવૃત્તિ થાય છે અને વિનયનો સ્વીકાર થાય છે. ૮) તત્વોની શ્રદ્ધારૂપે દર્શન વગેરે પણ જ્ઞાન હોતે છતે જ મળે છે. આથી હિતકારી પુરુષના ઉપદેશ વગેરેથી જ્યાં સુધી તત્વોનું જ્ઞાન થતું નથી. ત્યાં સુધી તેમની ઉપર શ્રદ્ધા થતી નથી. ઉતરાધ્યયન
સૂત્રમાં કહ્યું છે नाणेण जाणइ भावे, दंसणेण य सद्दहे। चरितेण निगिण्हइ, तवेण परिसुज्झह ।। २८/३५ ।। અર્થ – જ્ઞાનથી પદાર્થોને જાણે છે. દર્શનથી શ્રદ્ધા કરે છે, ચારિત્રથી નિગ્રહ કરે છે અને તપથી શુદ્ધ થાય છે. શ્રુતજ્ઞાનનું મહત્વ ૧) શ્રુતજ્ઞાનથી બાકીના જ્ઞાનોનું સ્વરૂપ કહી શકાય છે. ૨) પ્રાયઃ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ પછી જ બાકીના જ્ઞાનો મળે છે. ૩) શ્રુતજ્ઞાન અપેક્ષાએ કેવળજ્ઞાન કરતા પણ ચઢિયાતું છે. પિંડનિર્યુક્તિમાં કહ્યું છે.
ओहो सुओवउतो, सुअनाणी जह वि गिण्हइ असुद्धं । तं केवली वि भुंजइ, अपमाणं सुअंभवे इहरा ।। ५२४ ।। અર્થ – શ્રુતના ઉપયોગવાળો શ્રુતજ્ઞાની કદાચ અશુદ્ધ ગ્રહણ કરે તો કેવળી પણ તેને વાપરે. જો કેવળી તેને ન વાપરે તો શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય. વિશેષાવશ્યકભાષ્યમાં પણ કહ્યું છે 'सुअनाणं महिड्ढिअं, केवलं तयंणंतरं । अप्पणो सेसगाणंच, जम्हा तं पविभावगं ||' અર્થ : શ્રુતજ્ઞાન મોટી ઋદ્ધિવાળુ છે, કેવળજ્ઞાન તેના પછી છે, કેમકે શ્રુતજ્ઞાન પોતાને અને બીજાને જણાવનારુ છે. ૪) જ્ઞાન શ્રેષ્ઠ ઉપકારી છે. પાંચ જ્ઞાનોમાં શ્રુતજ્ઞાન મુખ્ય હોવાથી બધી શક્તિથી તેની આરાધના કરવી જોઇએ.પુષ્પમાળામાં કહ્યું છે.
અિહો શ્રતોના
જ આનદન આકાશી
Page #47
--------------------------------------------------------------------------
________________
'जई वि हु दिवसेण पयं, धरिज्ज पक्खेण वा सिलोगद्धं । उज्जोगं मा मुंचसु, जई इच्छसि सिक्खिउं नाणं ।। २९ ।।' અર્થ : જો જ્ઞાન ભણવા ઇચ્છતા હો તો એક દિવસમાં એકપદ (શબ્દ) અને ૧૫ દિવસમાં અડધો શ્લોક યાદ રહેતોપણ ઉદ્યમાન છોડવો. પ) સમ્યદ્રષ્ટિએ ભણેલ વ્યાકરણશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, નાટકશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વગેરે શ્રુતજ્ઞાનરૂપ બને છે. ૬) જેમ દોરડું ઉન્માર્ગે જતા બળદને માર્ગે લાવે છે જેમ લગામ ઉન્નમાર્ગે જતા ઘોડાને માર્ગે લાવે છે, તેમ જ્ઞાન ઉન્માર્ગે જતા જીવને માર્ગેલાવે છે. દા.ત. યુવરાજર્ષિ વગેરે... ૭) શ્રુતજ્ઞાનની આરાધનાથી પૃથ્વીપાલ રાજાની જેમ તે જ ભવમાં કેવળજ્ઞાન મળે છે. વૈવિધ્યસભર શ્રુતજ્ઞાન: ૧) હરિભદ્રસૂરિજીએ ૧૪ ગ્રંથોની રચના કરી. ર) ઉપાધ્યાયશ્રીયશોવિજયજીએ રહસ્ય, સાર, પરીક્ષા અંતવાળા ઘણા ગ્રંથો રચ્યા. ૩) ઉપાધ્યાયશ્રી મેઘવિજયજીએ રચેલા સતસંધાન મહાકાવ્યમાં ૧-૧ શ્લોકમાંથી ૭ – ૭ અર્થો
નીકળે, ૭ કથાઓ એક સાથે ચાલે. ૪) યોગશાસ્ત્રના પહેલા ક્લોકના ૧૦૮, ૧૦૦૮અર્થો કર્યા છે. ૫) ર૦૦૦ વર્ષો પૂર્વે થયેલ ઉમાસ્વાતિ વાચકજીએ તત્વાર્થના દસ અધ્યાયોમાં ઘણા પદાર્થોનો
સંગ્રહ કર્યો છે. ૬) વસ્તુપાળ-તેજપાળે નરનારાયણાનંદ મહાકાવ્ય, નેમિનાથ સ્તોત્ર, અંબિકાદેવી સ્તોત્ર
વગેરેની રચના કરી. ૭) કુમારપાળ મહારાજાએ આત્મનિંદાદ્વત્રિશિકાની રચના કરી. ૮) વસ્તપળ-તેજપાળે૭૦૦પાઠશાળા બનાવી. જ્ઞાનભંડાર નિર્માણમાં ૭ કરોડ રૂપિયાનો વ્યય
કર્યો. સર્વ શાસ્ત્રોની ૧-૧પ્રતિ સોનાની શાહીથી લખાવી. ૯) માંડવગઢના મંત્રી પેથડશાહ રાજયસભામાં જવા હાથીની અંબાડી ઉપર બેસે ત્યારે પણ
'ઉપદેશમાળા' ગ્રંથની પ્રત સાથે રાખતા. ૧૦) ભુવલયગ્રંથ આંકડા પર રચાયેલો છે. વિશ્વની ૪૦૦થી વધુ ભાષાઓમાંતે વાંચી શકાય છે. ૧૧) દ્વિવર્ણરતમાલિકામાં દરેક શ્લોકમાત્ર બેવર્ણોનો ઉપયોગ કરીને બનાવાયો છે. ૧૨) એકાક્ષરી શ્લોકો પણ શાસ્ત્રોમાં મળે છે જેમાં એક જ વર્ણનો ઉપયોગ થયો છે. ૧૩) રત્નાકરવતારિકામાં રત્નપ્રભસૂરિજીએ અમુક ભાગમાં ૧૨ અક્ષરોનો ઉપયોગ જ કર્યો નથી. જ્ઞાનનું માહાત્મય કાવ્યમાં ૧) જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાનપરમ સુખહેત,
જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્વસંકેત ૨) જ્ઞાની કે અજ્ઞાની જન, સુખદુખ રહિતનકોઇ
જ્ઞાની પૈર્યથી ભોગવે, મૂર્ખ ભોગવે રોઇ ૩) ભણતા પંડિતનીપજે, લખતા લહીયો થાય,
ચારચારગાઉ ચાલતા, લાંબો પંથ કપાય.
અહો શ્રુતજ્ઞાનમ્
તરબતર
45
Page #48
--------------------------------------------------------------------------
________________
૪) જાણ્યું તો તેનું ખરું, મોહેનવિલેપાય,
સુખદુખ આવે જીવને, હર્ષ-શોકનવિથાય. ૫) વિદ્યારૂપી ધનતણું, અતિ આશ્ચર્ય જણાય,
ખરચ્યા વિણ ખૂટી પડે, વધે જેમ વપરાય.
He who doesn't know, and knows, that he doesn't know, is a fool – leave him He who knows, and doesn't know, that he knows, is asleep awake him He who doesn't know, and knows that he doesn't know, is simple - teach him He who knows, and knows, that he knows, is wise follow him
શ્રુતભક્તિ
૧) શ્રાવકના વાર્ષિક ૧૧ કર્તવ્યોમાંનું આઠમું કર્તવ્ય કૃતભકિત છે. શાસ્ત્રગ્રંથો લખવા, લખાવવા,
છપાવવા દ્વારા શ્રુતજ્ઞાનને આગળ ધપાવીને આ શ્રુતભકિત થઇ શકે છે. ૨) શ્રાવકના દૈનિક ૬ કર્તવ્યોમાંનુ છઠું કર્તવ્ય જિનવાણીનું શ્રવણ છે. તે પણ એક પ્રકારની
શ્રુતભક્તિ જ છે. ગુરુદેવના શ્રીમુખે દરરોજ પરમાત્માની વાણી સાંભળીને આ રીતે શ્રુતભક્તિ
કરી શકાય છે. ૩) શ્રાવકના જીવનભરમાં કરવાના ૧૮ કર્તવ્યો ૧૦ મું કર્તવ્ય પુસ્તક લેખનવાંચન છે. શાસ્ત્રો
લખાવવા-છપાવવા, શાસ્ત્રોની વાચનાઓ ગોઠવવી વગેરે દ્વારા આ કર્તવ્યનું પાલન થઇ શકે
૪) મહજિણાણની સજઝાયમાં બતાવેલા શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં ૩૫મું કર્તવ્યપુસ્તક લેખન છે.
તાડપત્ર,કાગળ, તામ્રપત્ર વગેરે ઉપર શાસ્ત્રો લખાવી-છપાવીને શ્રુતનો ઉદ્ધાર કરવોએ હાલ
શ્રાવકનું પરમ કર્તવ્ય છે. ૫) શ્રુતને ગ્રંથસ્થ કરીને જેમ શ્રુતભક્તિ થાય તેમ શ્રુતને કંઠસ્થ કરીને પણ શ્રુતભક્તિ થાય. ૬) ચતુર્વિધ સંઘને ભણવા-ભણાવવા માટે પાઠશાળા પંડિતોની વ્યવસ્થા, આર્થિક સહાય વગેરે
દ્વારા શ્રુતભકિત થઇ શકે. ૭) જ્ઞાનભંડારોવ્યવસ્થિત કરવા, સાચવવા વગેરે દ્વારા પણ શ્રુતભક્તિ થાય. ૮) લલ્લિગ શ્રાવક ઉપાશ્રયમાં રત બેસાડીને તેના પ્રકાશમાં હરિભદ્રસૂરિજીને શાસ્ત્રો લખવાની
સુવિધા કરી આપીને શ્રુતભક્તિ કરી હતી. ૯) કુમારપાળ મહારાજાએ ૭૦૦ લહિયા બેસાડીને હેમચન્દ્રસુરિજીના મુખમાંથી નીકળતી
મૃતગંગાને તાડપત્રો ઉપર અંકિત કરાવીને શ્રુતભક્તિ કરી હતી.
|
અહો શ્રુતજ્ઞાનમ્ શિખર સ્પર્શ
I
/\/\/\/\/ ૧
/// //
//yyyyyyક8/yyyy)""""""
Page #49
--------------------------------------------------------------------------
________________
સુવર્ણસિદ્ધિ = ધૃતસિદ્ધિ..
પંન્યાસ શ્રી મોક્ષાંગરતવિજયજી મ.સા.
શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય સાધક પોતાની સાધનાનું સંપૂર્ણ જોમ એક લક્ષ્યને સિદ્ધ કરવા કામે લગાડી દે છે. એ સિદ્ધિ સામે બાકીની બધી બાબતો એને મનનોંધ લેવા લાયક રહેતી નથી. અને જ્યારે એની પ્રાપ્તિનો રસ અંતરમાં ઢોળાય ત્યારે એ ખુદને અચંભિત અનુભવતો હોય છે. આ છે સુવર્ણસિદ્ધિ.... જે ઘણો બધો/ઘણા બધાનો વ્યક્તિ દ્વારા ભોગમાંગી લેતી હોય છે. - વર્તમાનનો માનવી પણ પોતાની સંકલ્પશક્તિને આંબવા બધા પ્રયત્નો કરી છૂટે છે. કાશ !!! એની ઇચ્છા પૂરી થતી હોય તો....ને....!
પુણ્યની અછતને લીધે એ સતત નર્વસનેસ અનુભવતો હોય છે. અને ક્યાંક જાહેરાત-બેનરમાં વાંચે કે "મન સારાત્મ શોવ" Positive Thinking નો સેમિનાર અમુક જગ્યાએ અમુક ટાઈમે પ્રસિદ્ધ મોટીનેશનલલેક્ટરરનો ગોઠવાયો છે એને મનમાં થાય "ચાલ જઈએને થોડા હળવા થઈએ" અને ત્યાં જઈ થોડો યુ-ટર્ન લઈ આવે. (સંપૂર્ણ નહીં)
પરમાત્માનું શ્રુત અહીં દરેકને જબરદસ્ત આહાન આપે છે કે – જીવનમાં આવી પરિસ્થિતિનું જ નિર્માણન થાય એની બાંહેધરી અમારી.
અને વધુ તો શું કહેવું – Positive Thinking તો જ્ઞાન (શ્રુત) ની જ દેન છે. જ્ઞાન બધી પરિસ્થિતિમાં આનંદિતશે રહેવું તે શીખવાડે છે. સમ્યકજ્ઞાનપૂર્વકની બધીજ પાપપ્રવૃત્તિ પણ પુણ્ય પ્રવૃત્તિ બની જાય છે.
"ને માસવા, તે પરિસંવા" સંસાર ભ્રમણમાં ૯૫% ફાળો મિથ્યાજ્ઞાનનો, સંસારમુક્તિમાં ૯૫% ફાળો સમ્યકજ્ઞાનનો... જ્ઞાન વધે તેમ અજ્ઞાનતાનો ખ્યાલ પણ વધે. (-આની તો આજ સુધી મને ખબર નહોતી.)
ઉપકાર પ્રભુશાસનનાં શ્રુતનો જેને યત્કિંચિત અંશે પામી શક્યો છું. બસ એની માટે આવશ્યક છે સુવર્ણ સિદ્ધિસમાં મૃતસિદ્ધિને પામવાનો સાધક જેવો પ્રયત.... હવે મારો પૂરો પ્રયાસ-આયાસ એની જ માટે.... આર્યરક્ષિતની માં ને સુતસિદ્ધિ (-પુત્ર પ્રાપ્તિ) જેટલો આનંદ હતો, એનાથી કંઈ ગણો અધિક દિકરો મારો મૃતસિદ્ધિ - દ્રષ્ટિવાદ ભણી આવે) એનો હતો. શાસનને પામેલ શ્રાવિકાનો આ અહોભાવ – આદર શ્રુતાભ્યાસનો હોય, તો આપણો.... ? મહો. યશો વિ. મ. એ તો ત્યાં સુધી કહ્યું કે – તીર્થશાસનની અવિચ્છિન્ન પરંપરા જાળવવી હશે તો એ એકમાત્ર શ્રુતના માત્ર અભિલાષથી નહીં. બબ્બે સ્વક્ષયોપશમ મુજબના અભ્યાસથી જ શક્ય છે. "તીર્થપ્રવર્તન જ્ઞાનાભ્યાસાથીનમ્ (ગુરુતત્તવવિનિશ્ચય 152.1)" આ સિદ્ધિ વહેલી તકે સહુ કોઈને પ્રાપ્ત થાઓ એ મંગલકામના.
અહી કૃતજ્ઞાનમ સમાધિ તીર્થ,
Page #50
--------------------------------------------------------------------------
________________
S'
?
હસ્તપ્રતોમાં રહેલા જ્ઞાનવારસાની સુરક્ષા માં કે
પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજય પૂ. શ્રી રામચન્દ્રસૂરિજી સમુદાય વિશ્વમાં કોઈની પાસે ન હોય તેવો અદ્ભુત જ્ઞાનનો વારસો જૈન સંઘ પાસે છે. ભારતની ૦.૪% ટકા જેટલી વસ્તી ધરાવતા જૈનો પાસે ભારતની હસ્તપ્રતોનો લગભગ ૧૫% જેટલો હિસ્સો છે. પરંતુ અજ્ઞાન, ઉપેક્ષા જેવાં કારણસર ઘણી હસ્તપ્રતો નાશ પામી ગઈ. તેની સાથે જ તેમાં લખાયેલું જ્ઞાન પણ નાશ પામી ગયું. આજે જેટલી હસ્તપ્રતો બચી છે તેની સુરક્ષા માટે આયોજન કરવું જરુરી છે. લક્ષ્ય નક્કી કરીને કાર્યાન્વયન માટેની પદ્ધતિ ગોઠવવી જરુરી છે. હસ્તપ્રતોમાં રહેલા જ્ઞાનવારસાની સુરક્ષા માટેના ત્રણ લક્ષ્યો છે. લક્ષ્ય-૧: હસ્તપ્રત ભંડાર ૧) અત્યારે જેટલા હસ્તપ્રતભંડારો છે તેની માહિતી એકત્રિત કરવી જોઈએ. ભંડારોની સંખ્યા, તેમાં રહેલી હસ્તપ્રતોની સંખ્યા નિશ્ચિત થઈ જાય તો પ્રાથમિક કામ પૂરું થઈ જાય. એપછી કોઈપણ ભંડારની કે તેની હસ્તપ્રતો આઘીપાછી થવાની કે ચોરી થવાની સંભાવના ઘટી જશે. આપણા દરેક જ્ઞાનભંડારની સ્થાપનાના ઇતિહાસ છે. એ ઇતિહાસને ઉજાગર કરવો જોઇએ. ૨) તે ભંડારોમાં હસ્તપ્રતોને સાચવવાની પૂરતી સગવડ ઉપલબ્ધ કરી આપવી. તે માટેની પદ્ધતિ ગોઠવી આપવી. જે ગામ કે સંઘ હસ્તપ્રત સાચવવા સમર્થન હોય તે ગામ કે સંઘની હસ્તપ્રતો યોગ્ય જગ્યાએ જ્યાં તે સારી રીતે સચવાય અને બીજાને ઉપલબ્ધ થાય તેવી જગ્યાએ સ્થળાંતરિત કરી દેવી. જ્યાં સ્થળાંતરિત થઈ હોય તેની ઐતિહાસિક નોંધ પણ હોવી જરુરી છે. ૩) દરેક હસ્તપ્રત ભંડારની પ્રતોની બીજી કોપી કરાવવી, યા તો લખાવી શકાય અથવા સ્કેન કરાવી શકાય. આમ કરવાથી તે હસ્તપ્રતોમાં લખાયેલું જ્ઞાન સચવાઈને આગળ વધશે. કદાચ કોઈ કુદરતી આપત્તિ આવી જાય અથવા કાળને કારણે તે પ્રત જીર્ણ થઇને નષ્ટ થઈ જાય તો પણ તેમાનું જ્ઞાન સચવાઈ રહેશે. શ્રીહંસવિજયજી લાઈબ્રેરી (વડોદરા), જૈનાનંદ પુસ્તકાલય (સુરત)ના હસ્તપ્રતભંડારોમાં કોપી કરેલી પ્રતો જળવાયેલી છે. ૪) સ્કેન થયેલી પ્રતોનો ડેટાબેઝ એક જગ્યાએ ઉપલબ્ધ રહેતેની કેંદ્રવર્તી વ્યવસ્થા ગોઠવાય જેથી દરેકને તે મળી રહે. હમણાં જૂદી જૂદી સંસ્થાઓ દ્વારા સ્કેનિંગનો કાર્યક્રમ ચાલે છે. ઘણાં ભંડારો સ્કેન થાય છે પણ પરસ્પર આદાન-પ્રદાનના અભાવે સર્વાગીણ વ્યવસ્થાપન થતું નથી. સંશોધક વિદ્વાનની જરૂરિયાતો સહજતાથી પૂરી થતી નથી. ૫) સ્કેન કરેલી પ્રતોનો ડેટા સુરક્ષિત કરવો અને રાખવો. આ બધાં કાર્ય માટે જરુર પડે તો આણંદજી કલ્યાણજી પેઢી જેવી સ્વતંત્ર પેઢી બનાવવી જે આ જ્ઞાનતીર્થની રક્ષા અને વહીવટ કરે. ૬) દરેક સંસ્થાએ જે જે ભંડારો સ્કેન કર્યા હોય તેની સૂચિ એક બીજાને આપવી. લક્ષ્ય-૨: હસ્તપ્રતોની સૂચિ
સ્કેન થયેલી હસ્તપ્રતોની એક સૂચિ બનાવવી જેમાં નિર્ધારિત ફિલ્ડ હોય અને બધા ભંડારોની સૂચિ એક સરખી હોય. બે પ્રકારની સૂચિ બને. એક, કૃતિસૂચિ બને. છેલ્લી સદીમા; અનેક વિદ્વાનોએ ઈતિહાસ ગ્રંથો લખ્યા છે. તેના આધારે ભગવાન શ્રી મહાવીરસ્વામિથી શરુ કરી ઉપાધ્યાયશ્ર યશોવિજયજી મહારાજ સુધીના (અથવા આજ સુધીના) કાલખંડમાં રચાયેલી કૃતિઓની સૂચિ બને. આમાંની ઘણી કૃતિઓ આજે ન મળતી હોય તેવું બની શકે પણ તેમની નોંધ શ્રુતજ્ઞાનનો વારસો બની રહેશે. આ એક ગંજાવર કામ છે. ભવિષ્યની પેઢી માટે તે વિશ્વકોશની ગરજ સારશે. વિદ્વાન સાધુભગવંતોની સહાયતાથી જ આ કામ શક્ય બનશે. તેઓ જ સંપૂર્ણ કૃતિઓની સૂચિને અધિકૃત કરી શકશે. એક હસ્તપ્રતમાં રહેલી અનેક કૃતિઓની સૂચિ બનાવી શકશે.
- -
અહો શ્રુતજ્ઞાનમ્ આનંદ ઝરા
Page #51
--------------------------------------------------------------------------
________________
બીજી, હસ્તપ્રતસૂચિ બને. હસ્તપ્રત ભંડારોનાં સૂચિપત્રોના આધારે હસ્તપ્રતોની સૂચિ બને. આજે ઉપલબ્ધ થતા હસ્તપ્રત ભંડારોનાં સિત્તેર ટકા જેટલા હસ્તપ્રત ભંડારોનાં સૂચિપત્રો બન્યા છે તે પણ અધિકૃત નથી. સૂચિપત્ર બનાવવા માટે તેમ જ હસ્તપ્રત ભંડારોને સાચવવા માટે કુશળ ગ્રંથપાલ હોવા જોઇએ.
આ સૂચિબે સ્તરે થઈ શકે. એક – પ્રતની સૂચિ અને બે-પ્રતમાં રહેલી પેટાકૃતિઓની સૂચિ. આનાથી ત્રણ શક્યતાઓ સર્જાશે. એક, ઇતિહાસ ગ્રંથોના આધારે બનેલી કૃતિઓની સૂચિ તૈયાર થશે. બે, અનુપલબ્ધ કૃતિઓની માહિતી મળશે.
ત્રણ, હસ્તપ્રત ભંડારોનાં સૂચિપત્રોના આધારે કૃતિઓની સૂચિ તૈયાર થશે. લક્ષ્ય-૩: સમન્વય
આ જ્ઞાનના વારસાને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય સાધુભગવંતો કરી શકે છે. આજે ઘણા શ્રમણભગવંતોને હસ્તપ્રતોને આધારે સંશોધન કરવામાં રુચિ છે પરંતુ તેમને સામગ્રી મળતી નથી. તેમને પડતી મુશ્કેલીઓ આ પ્રકારની છે - ૧) હસ્તપ્રતના ભંડાર કેટલા છે તે ખબર નથી. ર) જે શાસ્ત્રનું સંશોધન કરવું છે તેની હસ્તપ્રતો ક્યાં છે તેની ખબર નથી. ૩) ખબરપડેતો જે સ્થાનમાં હસ્તપ્રત છે ત્યાંના ટ્રસ્ટીહસ્તપ્રતનું સૂચિપત્ર પણ આપતા નથી.
હવેuત જ નહીં મળે તો કામ કેવી રીતે કરી શકાય?પ્રત જ્ઞાનભંડારમાં પડી પડીજીર્ણ થાય છે. અને મહારાજ સાહેબપ્રતનથી મળતી તેથી નિરાશ થઈ બીજા ક્ષેત્રમાં જોડાઈ જાય છે.
આમુશ્કેલી દૂર કરવા ત્રણ કામ થઈ શકે. 1) સંશોધન ક્ષેત્રે કાર્ય કરતા ગુરુભગવંતો અને વિદ્વાનોનો એક ડેટાબેઝ તૈયાર કરવો જોઇએ.
તેઓ અરસપરસ માહિતીનું આદાન-પ્રદાન કરતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવી રહે. ii) તેમને જે ક્ષેત્રમાં રુચિ હોય તેમાં તૈયાર કરવાની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ii) હસ્તપ્રતોના ક્ષેત્રે કામ કરનારી સંસ્થાઓએ એકત્ર આવીને કોમન મિનિમમ એજંડા બનાવવો જોઈએ. એકબીજાના પૂરક બનીને કેવી રીતે કામ કરી શકાય તે વિચારવું જોઈએ. ગઈકાલ કરતા આપણી આજ ઉજળી છે અને આપણે જો યોગ્ય આયોજન કરીશું તો ભવિષ્ય પણ ઉજળું છે. આજે શ્રમણસંઘમાં સાધુભગવંતોને હસ્તપ્રતોના સંપાદન ક્ષેત્રે રુચિ વધી છે. તેમને સાધન અને સામગ્રી સંપાદન કરાવવામાં શ્રાવકસંઘ સક્રિય બને તો આપણા આખા જ્ઞાનવારસાનો જીર્ણોદ્ધાર થઈ શકે છે. આ જ્ઞાનવારસાનો જીર્ણોદ્ધાર તીર્થોદ્ધાર સમો ગણાશે, શાસનોદ્ધાર સમો ગણાશે. અહોશ્રુતજ્ઞાન પરિપત્રના માધ્યમે સુ. બાબુભાઈ સમન્વયનું ઉત્તમ કામ કરી રહ્યા છે તે અત્યંત અનુમોદનીય છે. આ લેખ તૈયાર કરવામાં મૃતભવન સંશોધન કેન્દ્રના વિશ્વસ્ત સુશ્રાવક ભરતભાઈ તેમજ સુશ્રાવક જિતેન્દ્રભાઈએ મહત્ત્વનાં સૂચનો કર્યા છે. તેમનો આભાર.
૨૪-૯-૨૦૧૯ શ્રુતભવન સંશોધન કેન્દ્ર
અહો શ્રુતજ્ઞાનમ્ | શિખર સંવેદના ૪ : 04
Page #52
--------------------------------------------------------------------------
________________
Sીuસુ વરચર
4િu: જનરેઝી प्रविश्यामिण
ને 5051m 2 થ્રી- સર્વ ધર્મ
જો આવું થઈ જાય તો..... !
L લેખકઃ- પંન્યાસ શ્રીપભ્રંબોધિવિજયજી શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
દાનના ક્ષેત્રે દિન-રાત હરણફાળ ભરતો જૈનસંઘ શ્રુતજ્ઞાનના ક્ષેત્રે થોડો પાછો પડતો ક્યારેક જણાય છે. આ પીડામાંથી એક સપનું ઉદ્ભવ્યું છે. જો આવું થઈ જાય તો! સ્વપ્ર કલ્પના એવી છે.... - પૂજ્ય ગીતાર્થોની સૂચના કે માર્ગદર્શન જો મળે તો તદનુસાર જ સુશ્રાવકો સંઘનું સમગ્ર રાષ્ટ્રવ્યાપી, સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોને આવરી લેતું એક વોટ્સએપ ગૃપ બને... જેનું નામ હોય "શ્રુતજ્ઞાનપ્રેમી પરિવાર."
જેમાં જોડાયેલા સમસ્ત લોકોને એવો નિષ્ઠાપૂર્વકનો નિયમ હોય કે- રોજ એક ગાથા, અથવા ગાથાની બે લીટી તો ગોખવી જ ! રોજ એક નિયત સમયે એવોટ્સએપ ગૃપના એડમીન-સંચાલક શુદ્ધ-સ્પષ્ટ અને સુંદર અવાજમાં બે પ્રતિક્રમણ – પાંચ પ્રતિક્રમણની ક્રમશઃ ગાથાનો ઓડીયો મોકલે. સાથે તે ગાથાનો ટૂંકો-મુદ્દાસર અર્થ રજુ કરતો બીજો એક ઓડિયો મોકલે ! અને રાત્રીશયન પહેલાં એમાં જોડાયેલા લાખો જૈનોએ ગાથા સ્વયંશિસ્ત સાથે નિકા-નિયમપૂર્વક ગોખી જ લે....! - ઓડિયો સાથે તે ગાથા શુદ્ધ ટાઇપિંગમાં પણ લખેલી હોય...એક ગાથાનો ઓડિયો, એક મદાસર અર્થનો ઓડિયો અને એક તે જ ગાથાનું શુદ્ધ ટાઈપિંગ ! આમત્રણ રીતે રજુઆત થાય. એ ગાથા રોજ હજારો લોકો ગોખી જ લે ! ટૂંકો અર્થ પણ સમજી લે !
બીજા દિવસે નવી ગાથા - નવો અર્થ ! બે વિભાગમાં આ ગ્રુપ વહેંચાયેલું હોય ! પ્રાથમિક અને માધ્યમિક ! બે પ્રતિક્રમણ વાળા પ્રાથમિક ગ્રુપમાં હોય.... પંચ પ્રતિક્રમણ વાળા માધ્યમિક ગ્રુપમાં હોય... પછી આગળ એ લોકો ઉચ્ચતર માધ્યમિક ગ્રુપમાં આવી પહોંચે ! આને એક રીતે "મોબાઈલપાઠશાળા" અથવા "જીવંત પાઠશાળા" કહી શકાય ! - એક અભ્યાસુ પંડિતજી આના એડમિન હોય... એ પંડિતજીને ખાસ્સો પગાર મળતો હોય... આ કાર્યને સંપૂર્ણ વફાદાર અને વળગેલા હોય... ! આ ગૃપ "એડમિન પોસ્ટ"થી સુરક્ષિત હોય...! ગાથા સિવાયના કોઈ જ સમાચાર કે સૂચના આમાં ન આવતા હોય....! આ ગૃપના એડમિન પંડિતજીને એક સુંદર ઓફિસ આપી હોય...! સવારથી સાંજ "ઓનલાઈન" હોય ! કોઈ ગીતાર્થભ્રમણની સીધી નજર હેઠળ આપંડિતજી સંકળાયેલા હોય....!
હજારો જૈનો પોતાનું કર્તવ્ય,ફરજ અને આભાર સમજીને આમાં જોડાતા જાય....!
જો આવું થઈ જાય તો પુસ્તકમાં જ અટવાઈ ગયેલી ગાથાઓ મસ્તકમાં રમતી થઈ જાય...! ઘરે ઘરે શ્રુતજ્ઞાન જીવંત અને જયવંત થઈ જાય...! જે યુવા-યુવતીઓ પાઠશાળા સુધી પહોંચવાના નથી, તો આનાથી પાઠશાળા એમના સુધી પહોંચી જશે... શરમના કારણે અને સમયની ખેંચના કારણે પાઠશાળા ન આવી શકતા વડીલો-વયોવૃદ્ધો પણ આ પાઠશાળાના માધ્યમે આવશ્યક સૂત્રોના સ્વાધ્યાયી-અભ્યાસ બની શકે...! ગિરનાર યાત્રાની ઝુંબેશ ઉપડી તો ભૂલાયેલો ગિરનાર આજે ઘર ઘર પહોંચી ગયો..! આવું અથવા આના જેવું જોથઈ જાય તોજ શ્રુતજ્ઞાન કંઠસ્થ, હૃદયસ્થ, જીવનસ્થ થશે...!
વધુ તો આ અંગે વિચારકો વિચારશે... મૈતો એક "સ્વ"જે વિચાર્યું છે તે જ રજૂ કર્યું છે! પણ ''જો...આવું થઈ જાય તો....."કમાલતો થઈ જ જાય !
r
I
Hrastna
વિ2િ5 at:5કો છે
सदारा अप्रवि
અહોશ્રુતજ્ઞાનમ્ આત્માની પુષ્પપૂજા
50
Page #53
--------------------------------------------------------------------------
________________
श्रुतं द्वादशांगीसारम् ।।
ગણિવર્ય મુનિ શ્રી ધર્મતિલક વિજય || નામ વીર શિરસારથી II | નમામિ નિત્યં ગુરુરામવન્દ્ર IT"
પૂ. શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય પરમતારક આસન્ન ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન્ શ્રી મહાવીર સ્વામી પરમાત્મા એ શ્રમણ ધર્મ અંગીકાર કર્યા બાદ ૧૨ વર્ષની ઘોરાતિઘોર સાધના કરવા દ્વારા ઘનઘાતી એવા ચાર કર્મો ખપાવી વૈ. સુ. ૧૦ના પુણ્ય દિવસે કૈવલ્ય લક્ષ્મીને પ્રાપ્ત કરી વૈશાખ સુદ-૧૧ના શુભદિવસે અપાપાપુરી નગરીના મહસેન ઉદ્યાનમાં ધર્મતીર્થની સ્થાપના કરી તે સમયે પ્રભુજીના વદન કમલથી નિચૂત ત્રિપદી પામીને બીજબુદ્ધિના ઘણી એવા ગૌતમગોત્રી શ્રીઇન્દ્રભૂતિ પ્રમુખ ૧૧ ગણધર ભગવંતોએ અન્તમુહુર્ત પ્રમાણ સમયમાં ૨૦,૦૦૮૬,૬૮,૦૫,૬૦૦ પદપ્રમાણ દ્વાદશાંગીની રચના કરી હતી. વર્તમાન કાલીન સમગ્ર શ્રુત સંપદાના ઉદ્દગમ સ્થાનભૂત પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામી ભગવંત છે. શ્રી ગણધર ભગવંત ગુંફિત દ્વાદશાંગી તો અલ્પશબ્દ અને અનંત અર્થ સ્વરૂપ હોવાથી બાળજીવોને દુર્ગમભૂત હોય છે તેથી જ આ દ્વાદશાંગીને પામીને પછીના શ્રીશ્રુતસ્થ વિશે પ્રત્યેકબુદ્ધો - પૂર્વધર મહાપુરુષો દ્વારા પરમાત્માની દેશનાનો સાર આગમગ્રંથોમાં સંગૃહીત થતો હોય છે. પ્રભુજીના સમયમાં દ્વાદશાંગી સહિત ૭૬ આગમો હતા. ત્યારબાદ ૫૦૦વર્ષના સમયગાળામાં જુદા જુદાપૂર્વધર મહાપુરુષોએ સૂત્રોની રચના કરતા ૮૪ આગમો થયા. વર્તમાનમાં છેલ્લા ઘણા સમયથી ૧૧ અંગ + ૧૨ ઉપાંગ +૧૦પયન્ના + ૬ છેદ +૪મૂળ + ૨ચૂલિક એમ ૪૫ આગમસૂત્ર તરીકે અને શેષ આગમ સૂત્રોને આગમ બાથ સ્થાન આપવામાં આવ્યું છે.
આ આગમસૂત્રો અર્ધમાગધી – માગધી -પ્રાકૃત ભાષામાં રચાયેલા છે. તેના અતિ ગહન ગંભીર રહસ્યોને ખોલવા માટે પૂર્વના બહુશ્રુત મહાપુરુષોએ (૧) નિર્યુક્તિ (ર) ભાષ્ય (૩) ચૂર્ણિ, (૪) વૃત્તિ - સંસ્કૃતટીકાઓની રચના કરવા દ્વારા યોગ્ય-અધિકારી ભવ્ય જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. આ આગમસૂત્રો ગુરુપરંપરાથી યોગ્ય અને અધિકારી શિષ્યોને જ તેમની યોગ્યતા મુજબ અને દીક્ષાપર્યાય મુજબ યોગોદ્ધહન કરાવવા પૂર્વક જ આપવામાં આવતા હતા અને શિષ્યો પણ ગુરુકૃપાના બળે જ તેના રહસ્યને પામીને સ્વ-પરનું કલ્યાણ સાધતા હતા. સાધી રહ્યા છે. અતિસૂક્ષ્મ પદાર્થોનું પણ તલસ્પર્શી નિરુપણ કરનાર આગમસૂત્રોનું અવગાહન કરવા માટે જેમ ગુરુકૃપા અતિ જરૂરી છે તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ કરતા પણ સવિશેષ દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ ખૂબ જ જરૂરી છે. એમ કહેવાય છે કે આગમો ખોલવા તેના રહસ્યોને પામવા જ્ઞાનચક્ષુ કરતા પણ અપેક્ષાએ ચારિત્રચક્ષુની વધુ જરૂર છે. કારણ કે આગમગત પદાર્થો અતિગહન અને અતિગંભીર રહસ્યોથી ભરેલા છે. અને આપણી પ્રજ્ઞા ખૂબ જ સીમીત-અલ્પ છે તથાવિધ આગમ જ્ઞાતા આચાર્ય ભગવંતનો વિરહ છે. તો જિનવચનો નય-નિપેક્ષ-પ્રમાણ સપ્તભંગીથી યુક્ત છે. હેતુ-ઉદાહરણનો અસંભવ છે. "ક્યાં દરિયા જેવડા વિશાળ રહસ્યગર્ભિત જિનવચનો અને ક્યાં ખાબોચિયા જેવડી આપણી અલ્પમતિ" તેથી કેટલીકવાર તે પદાર્થો ન સમજાય તો પણ હૈયામાં અવિહડ વિશ્વાસ હોય કે મારા પરમાત્મા ત્રણ કાળમાં ખોટું તો કહે જ નહિ.
આવા અનુપમ આગમસૂત્રો સ્વયં વાંચવાની વસ્તુ નથી. અનુવાદો કરવાની વસ્તુ નથી. અનુવાદો વાંચવાની વસ્તુ નથી. પરંતુ વિનયપૂર્વક-વિધિપૂર્વક ગુરુબહુમાનથી શ્રી ગુરુ ભગવંતના ચરણોમાં બેસીને તેના રહસ્યો પામવાની ઉત્તમ વસ્તુ છે. તે આગમસૂત્રોને પ્રાપ્ત કરવા માટે યોગોદ્વહન કરવા અતિ જરૂરી છે. યોગો દ્વહન કરવા દ્વારા આગમ મેળવવાની બાથ યોગ્યતા પ્રાપ્ત થાય છે. અને ભગવદ્ભક્તિ - સૂત્ર બહુમાન - ગુરુબહુમાનવાળા ભાવ દ્વારા - આંતરિક યોગ્યતા પ્રાપ્ત થાય છે. બન્ને યોગ્યતા વાળા શિષ્યને અધિકાર મુજબ પ્રાપ્ત થયેલા આગમસૂત્રો સ્વ-પર શ્રેયસાધક બની શકે છે. આવા આગમસૂત્રોને પામીને આપણે આત્મશ્રેયઃ સાધનારા બનીએ એ જ શુભકામના.
|
અહો શ્રુતજ્ઞાનમ્ આનંદ ઝરણા
Page #54
--------------------------------------------------------------------------
________________
એક જ એ ચિનગારી, મહાનલ ! પૂ. મુનિ સૌમ્યરત્ન વિજયજી (અહો ! શ્રુતજ્ઞાનમ્ - ઉદ્ભવ અને વિકાસ) શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય વિ. સં. ૨૦૬૪, વૈશાખ માસ. અમદાવાદની પોળ. ગૌરવવંતી ઐતિહાસિક ધરોહરનો સંગ્રાહક પગથિયાનો એ ઉપાશ્રય. સાંજે લગભગ ૪:૩૦નો સમય જાણે કે શુભમુહૂર્તનો લગ્નસમય ! વિશાળ પરિવાર સાથે બિરાજમાન ઉપકારી ગુરુભગવંતને વંદન કરવા બશ્રાવકપધાર્યા. જિનશાસનની સમયસૂચક ભક્તિના સોણલાં સેવિત ગુરુ ભગવંતે અવસર નીરખી, યોગ્યતા પરખી, સાતક્ષેત્રમાંના મહત્વના બે ક્ષેત્ર (૧) જિનબિંબ અને (૨) જિનાગમ ક્ષેત્રે પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે કંઈક કરવાની પ્રેરણા કરી.
આ બંને ક્ષેત્રે જૈનસંઘમાં પ્રતિવર્ષ કરોડોની આવક અને સદવ્યય છતાં એના પારસ્પરિક માહિતિસભર જોડાણના અભાવે જ્ઞાનક્ષેત્રે દ્રવ્ય અને શક્તિશયક ક્યાંક એકના એક કાર્યો એક મહાત્માઓ દ્વારા થાય અને કરવા યોગ્ય કાર્યોની ક્વચિત ઉપેક્ષા થાય. એ જ રીતે દેવદ્રવ્ય જિનાલય નિર્માણ સંદર્ભે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અપેક્ષિત સુધારામાં કંઈપરિવર્તનનદેખાતું હોય ! બહુ મોટા પાયે પરિવર્તન ભલે અશક્યપ્રાયઃ હોય, છતાં શુમે યથાશપ્રિયતિતવ્યમ્' એ સુબોધિકા ન્યાયે આપણે કંઈક તો કરવું જ જોઇએ. ભલે સૂરજ કે ચાંદ પ્રગટાવી ન જાણીએ, પણ દીપક કે સગડી તો પ્રગટાવવી જ જોઈએ.
આ શ્રાવકોનો અહોભાવપ્રતિબદ્ધ પ્રશ્ન હતો : 'ગુરુદેવ ! શું થઈ શકે ?' ગુરુદેવ : વિશેષ કાંઈ નથી. પ્રારંભિક તો એક એવું પરિપત્ર હોય, જે જિનાલય અને જિનાગમ ક્ષેત્રે સઘળાંય મહાત્માઓને co-ordinate કરે. શાસનની વર્તમાન ગતિવિધિઓથી સૌને વાકેફ કરે. કોઈ પણ પ્રકારના ગણભેદ કે સમુદાયભેદ વિના સૌ કોઈ મહાત્મા-પંક્તિ વગેરેને ઉપયોગી થવાની પ્રવૃત્તિમાહિતિપ્રચાર-પ્રસાર કરે. શાસનના કરવા યોગ્ય કાર્યોનો નિર્દેશ કરે. 'એપરિપત્ર કેવું હોય ?'- જાણે કે મેથનોગર્ભ બંધાતો હોય, એમ એક શ્રાવકે પ્રશ્ન કર્યો. ચાતુર્માસના ચાર મહિના માટે, ચાર કે પાંચ અંક ચાતુર્માસિક માસિક સ્વરુપે હોય. માત્ર ૮પેજની સંક્ષિપ્ત-સરળ માહિતી હોય, પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર અને દિશા-નિર્દેશ હોય. આપણી મુખ્ય ભૂમિકામધ્યસ્થી સ્વરુપેહોય... આ પ્રમાણે પ્રાયોગિક ધોરણે કાર્યમાં આગળ વધી શકાય. તહત્તિગુરુદેવ! – અંતરમાંથી રણકાર થયો. - વિ.સં. ૨૦૬૪ના ચાતુર્માસમાં 'અહો ! શ્રુતજ્ઞાનમ્' નામે એક પરિપત્ર પ્રારંભાયું. જિનાલય ક્ષેત્રે આવું જ એક પરિપત્ર 'અહો ! જિનમંદિરમ્'પ્રારંભ કરવાનો બીજા શ્રાવકનો ભાવ હોવા છતાં અમુક કારણોસર એ અમલમાં ન લાવી શક્યા. ધંધાદારી સદગૃહસ્થના આ ક્ષેત્રના બિન-અનુભવને કારણે પ્રારંભના અંકોની જવાબદારી પૂજ્ય ગુરુભગવંતે સંભાળી લીધી. જાણે કે પાવની ગંગોત્રીનો જન્મ થયો! કેટલાંક ઝરણાઓ પ્રારંભાઈને વિલીન પણ થઈ જાય છે. જ્યારે અહીં તો હતું ઉત્સાહનું ઘોડાપૂર અને ઉલ્લાસનું નદીપૂર. અંકો સ્વદ્રવ્યથી છપાવતા, બધાને મોકલવા, દરેકના પ્રતિભાવો અને મનોભાવો જાણવા વગેરે કેટલાયે સ્ટેશનો અહીં આવે. દિશાદર્શીના માર્ગદર્શન અનુસાર આગળ આગળનો પંથ ખંઘે જવો, તે એક વીરતાસભર' કાર્ય હતું. આંતરિક ઉલ્લાસે રુચિ અનુયાયી વીર્યથી એ બધું જ સધાતું ગયું.
અહો શ્રુતજ્ઞાનમ્
ઓળ ઘોળ
Page #55
--------------------------------------------------------------------------
________________
એ સુશ્રાવકની વિશિષ્ટતા એ છે કે, જે પણ સારું લાગ્યું તે તુરંત અમલમાં મૂકી દેવું. પ્રારંભના અંકોમાં જ, આ કાર્યની દીર્થસ્થાયિતા અને કાર્યના અહંકારનો સ્પર્શન થાય એ માટે અપનાવાયેલ સૂત્ર દ્વાસોડહંસર્વસાધૂનામ્ | આ જ સુધી માત્ર પ્રીન્ટીંગમાં જ નહિ, જીવનમાં પણ તેઓએ વણી લીધું છે. અને કદાચ ! આ જ કારણે અનેકાનેક પૂજય ગુરુભગવંતોના નિર્મળ આશીર્વાદને પાત્ર બન્યા છે. કાર્યની આગળની ધારામાં અન્ય પણ પૂજ્ય ગુરુભગવંતોનું અવસરે અવસરે સુચારુ માર્ગદર્શન તેઓને સાંપડ્યું અને આજે ઉપસ્થિત છે તેનાં પ૦માં પડાવે. જે માસિક છેલ્લા ૧૧વર્ષમાં પ્રકાશિત અનેક ગ્રંથો સંશોધન-સંપાદન કરવા યોગ્ય ગ્રંથો, શ્રુતજ્ઞાન ક્ષેત્રે કરવા યોગ્ય કાર્યો વગેરે અનેક મહત્વની ઉપલબ્ધ સામગ્રીઓને સ્વાંકે સમાવીને બેઠું છે. આ 'અહો ! શ્રુતજ્ઞાનપ્ના પ્રારંભિક પ્રેરણાસ્ત્રોત હતા પ. પૂ. વર્ધમાન તપોનિધિ આ. ભ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા (તે સમયે પંચાસજી), અને એ પ્રેરણાને યથાર્થ ઝીલનારા એ સુશ્રાવક હતા. શાહ બાબુલાલજી સરેમલજી બેડાવાળા. પૂજ્યપાદ પ્રાચીનભૃતોદ્ધારક વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ગુરુદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં વતન (જૂના) બેડામાં સૌપ્રથમના પોષદશમીના અઠ્ઠમતપથી જોડાયેલ આ પરિવારે શ્રી આશાપૂરણ જૈન જ્ઞાનભંડાર, સ્વદ્રવ્ય નિર્મિત પ્લેટીનમ હાઈટ્સ શાહીબાગ જિનાલયે અંજનશલાકા પ્રતિષ્ઠા વગેરે અન્ય પણ ધર્મસુકૃતો પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં આદરીને જીવન સાર્થક અને સફળ કરી રહ્યાં છે. પગથિયાના ઉપાશ્રયના એ પ્રેરક અને પ્રારંભ બિંદુનો હું સાક્ષી છું. આજેય એ ઘટના આંખ સામે તાદૃશ તરવરે છે. એ સમયની મહાનલની એક જ ચિનગારી, આજે દીપક બની પ્રગટી છે. કવિવર શ્રી હરિહર ભટ્ટની સુપ્રસિદ્ધ કાવ્યપંક્તિઓને સહેજ સાર્થક શબ્દફેર કરીને શ્રીમાન્ બાબુલાલજી વતી રજૂ કરું તો
એક જ એચિનગારી, મહાનલ!
એક જ એ ચિનગારી. સૂરજ પ્રગટયો, ચાંદો પ્રગટયો, પ્રગટયો દીપક મારો..... મહાનલ !....
અહો શ્રુતજ્ઞાનમ્ આત્માવલોકન
Page #56
--------------------------------------------------------------------------
________________
રાગાતા. ૧૬
रोमागिह नाम
થયો ! તેં वादारकिण
अस्मबियढम હજી||સો. ત્રિવિદgUItવી maછાદિ
पदासना।।।स तिपयन
લેખન- સંપાદન-પ્રકાશન ગાઇડ -પ્રિયમ્
નવા-નાનાપૂજ્યો માટે આપણે ત્યાં દર વર્ષે સેંકડોની સંખ્યામાં નવા પ્રકાશનો થતા હશે. સંયમજીવનની ચર્ચા અને
મર્યાદામાં એકાદ પણ પુસ્તકનું સંપાદન કરવું એ વિકટ છે જ એમાં પણ જો મહાત્માને આ વિષયનો અનુભવ ન હોય તો એ કાર્ય અનેકગણું વિકટ બની શકે છે. અહી પ્રસ્તુત છે એ વિષેની
કેટલીક ઉપયોગી વાતો. 9) is Ridg 24224 auld sel 9. When you have nothing to say, say nothing
જ્યારે તમારી પાસે કાંઇ કહેવા જેવું ન હોય, તો કાંઇ ન કહો. કયારેક એવું બની શકે કે શ્રોતાઓ આખાપ્રવચનમાં પ્રવચન શરુ થવાની રાહ જોઇ રડ્યા હોય. તમારા હોઠ ફફડે એ અર્થપૂર્ણ અને મહત્ત્વપૂર્ણ વસ્તુ બોલવા માટે જ હોવું જોઇએ. આ જ વસ્તુ લેખનની બાબતમાં પણ સમજવા
જેવી છે. મિતં પસારંવવવોદિવાગ્મિતાપરિમિત અને સારભૂત વચન એખરી વકતૃત્વ કળા છે. ૨) કંઇ પણ શરુ કરતા પહેલા એની જરુરિયાત અને ઉપયોગિતાનો વિચાર કરો, એ માટે
સંતોષકારક જવાબનમળે, તોએ કાર્ય કરવું રહેવા દો. ૩) લખવા ખાતરન લખો, દરેક પાનું, દરેક લીટી, દરેક શબ્દ જાનદાર હોય, જીવંત અને અસરકારક
હોય એવો પ્રયાસ કરો, એવુ ન લખાયું હોય એને છેકી દેવામાં ઉદારતા દાખવો. ૪) જે લખો એ શાસ્ત્રસાપેક્ષ લખો, હિતકારક લખો, સ્વપ્રશંસા, પરનિંદાના ત્યાગપૂર્વક લખો. ભગવાનની વાણીના ૩૫ ગુણોમાંથી ઘણા ગુણો કેળવવા ખૂબ જ સરળ છે. તે ગુણોને
અપનાવવા પ્રયાસ કરવો જોઇએ. ૫) રફ જેવું લખાણ હોય, તેને મહેનત બચાવવા ટાઇપિંગમાં આપી દેવાથી પ્રાયઃ સરવાળે મહેનત વધે છે. તેમને કામની જરુર હોય, તેથી ના ન પાડે, પણ એવા કામમાં એ ય હેરાન થાય અને આપણે ય હેરાન થઇએ. એની બદલે સુવાચ્ય અક્ષરોમાં ફેર કરીને આપવું સારું. અક્ષરો સારા નહોય તો સુધારવાની મહેનત કરાય. ૬) જે પુસ્તકાદિકરાવવું હોય એની A to Z બધી મેટર એક સાથે આપી દો. દરેક પ્રકે કે વગર પૂરું
પૂંછડા ન જોડો. તેનાથી કામ લંબાય છે ને કરનારનો ઉલ્લાસ તૂટે છે. ટાઇટલની મેટર, પ્રસ્તાવના, અનુક્રમણિકા વગેરે બધું જ પહેલાથી આપી દો. પુસ્તક વિષે બીજો પણ જે વિચાર
કરવો હોય એ પહેલાથી કરી દો. ૭) પ્રફમાં ફકત ટાઇપિંગ મિસ્ટેક જ સુધારવાની હોય, નવી સ્ફણા, સુધારા, વધારા, પરિવર્તનો,
સંશોધન આ બધું પ્રકમાં કરવાની વસ્તુ નથી. એ બધું ટાઇપિંગમાં આપતા પહેલા થઇ ગયું હોવું જોઇએ. બહુ મોટો પ્રોબ્લેમ ન થતો હોય, તો આપણે જે એક વાર આપી તે મેટર તે શબ્દોને વળગી રહેવું જોઇએ. જરા-તરા, પસંદ-નાપસંદ, નવી સ્ફણા જેવા કારણોસર પરિવર્તનો ન કરવા જોઇએ. એનાથી ટાઇપિંગ કરનારને ગદ્ધા મજૂરી જેવું લાગે. ચાર્જ, ઉલ્લાસ, સમય –
બધી દષ્ટિએ ફરક પડી જાય. ૮) બને તો પહેલા પ્રફનું રીડિંગ ત્રણ જણ પાસે કરાવો. એ શકય ન હોય, તો જાતે ત્રણ રીડિંગ
કરો. આ રીતે કર્યા પછી બીજા પ્રફમાં ફકત એ મેચ કરો કે પહેલા પ્રફની ભૂલો સુધરી છે કે નહી, જે રહી ગઈ હોય એને અને જેમાં સુધારતા કંઇ ક્ષતિ થઇ ગઇ હોય એને બીજા પ્રકમાં
સુધારી દો. આ રીતે કરવાથી ત્રીજું પ્રફ પ્રાયઃ ફાઇનલથઇ જશે. ૯) ઇન્થિયા પલ્વિયા કબ હુ ન શુદ્ધિયા - સ્ત્રી અને પુસ્તક કદી શબ્દ હોતા નથી, એ કહેવતને
અનુસારે પુસ્તકોમાં પ્રાયઃ ભૂલો (ટાઇપિંગ વગેરેની) રહી જતી હોય છે. છતા સુવાચ્ય પ્રેસકોપી તૈયાર કરવાથી અને વધુ જણ પાસેપુફ રીડિંગ કરાવવાથી મહત્તમ ભૂલો સુધરી શકે છે. શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય
અહો શ્રુતજ્ઞાનમ્ આત્મવિકાસ
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦) ટાઇપિંગવાળાને શી રીતે અનુકુળ પડશે એનો દરેક બાબતમાં વિચાર કરો. એનાથી
હકીકતમાં આપનું કામ સરળ બનતું હોય છે. ૧૧) એકવાર તમે પ્રેસકોપી કે પૃફ ટાઇપિંગવાળાને આપો પછી એને ભૂલી જાઓ. તમે તમારા
આગળના કામે લાગો. તમે રાહ જોઇ રહ્યા છો તો પ્રેસ એ નરક છે. તમે આગળના કામમાં પરોવાઇ જશો. તો તમે ૧૦ની બદલે ૧૦૦ ચોપડીનું કામ કરી શકશો. પ્રેસવાળા તમને પ્રુફ આપે ત્યારે તમને યાદ આવવું જોઇએ કે તમે આ કામ આપ્યું હતું. તેઓ દબાણ કરવા છતાં એક કામમાં વચ્ચે બીજું કામ લઇ શકતા હોતા નથી. દબાણ કરવાથી એમનો ને આપણો સમય
બગડે છે જેની અસર તે કામ અને આગળના કામપર થાય છે. ૧૨) તમારે કોની પાસે છપાવવું છે, તેનો પહેલાથી વિચાર કરી લો, અને એમને જ ટાઇપ કરવા
આપો. ટાઇપિંગ મજુરી છે. કંઇક કમાણી પ્રિન્ટીંગમાં થતી હોય છે. જેમનો પોતાનો પ્રેસન હોય, એમને પણ પ્રેસવાળા પાસેથી કંઇક કમિશન મળતું હોય છે. બધી મજૂરી કરાવીને પછી બીજાને છાપવા આપવા માટે ફાઇલ માંગવી એ માણસનું હૃદય માંગવા જેવું છે કે એની તિજોરીની ચાવી માંગવા જેવું છે. યા પહેલાથી વિચારી લેવું જોઇએ ને અપાઇ જ ગયું હોય, તો પછી તેમને જ
છાપવા દેવું જોઇએ. નહીંતો ઘણા કષાયોમાં નિમિત્ત બનાય અને કામ પણ બગડે. ૧૩) પ્રિન્ટીંગમાં ૧૦૦૦નો જ ચાર્જ લાગવાનો છે એમ વિચારીને ૧૦૦૦નકલ છપાવી દેવાનો વિચાર ન કરો. કેટલી નકલની જરુર છે એ વિચારો, ક્યાં મોકલવાની છે. એ વિચારો, એનો જે ફિગર આવે એમાં રપ/૫૦ ઉમેરીને સંખ્યા નક્કી કરવીએ બહેતર છે. પ્રિન્ટીંગનો ભલે ૧૦૦૦ નો ચાર્જ હોય, પણ કાગળ અને બાઇન્ડિંગના ચાર્જમાં ફરક પડે છે. ટ્રાન્સપોર્ટેશન વગેરેમાં ફરક પડે છે અને જયાં સ્ટોકનો મુદો આવે ત્યાં ખર્ચો લાખો કે કરોડોમાં ય પહોંચી શકે છે. સતત માનસિક
ભાર રહે એ જુદુ. એટલે વધારાની ૫૦૦-૭૦૦ નકલ સરવાળે ખૂબ ખૂબ મોંઘી પડે છે. ૧૪) જ્ઞાનભંડારો, પજ્ય સંયમી ભગવંતો. શ્રાવકો-જેમને પસ્તક મોકલવાના હોય તેમના પોસ્ટલ
સરનામાંઓ પ્રેસવાળાને જ આપવાથી તેઓ જ પોસ્ટ કરી છે, અને આપ એકદમ હળવા બની
શકો. ૧૫) જ્ઞાનખાતાનું કે ભક્તનું દાન મળવું સહેલું છે, પણ યોગ્યશ્રાવક વહીવટકરનારનહોય, તો
કદાચ તમારે શ્રાવક બનવું પડે, સ્વરુચિથી માથે લેનાર કોઇ હોય, તોજ સંપાદન કામ કરવું અનેપ્રફવાંચનની આગળનું બધું કામ એજ કરે એવી નીતિ રાખવી એ સંયમજીવનમાંખૂબ
અનુકુળ રહે છે. સમયદાનવગરનું સંપત્તિદાનસંયમજીવનમાં વિપત્તિબની રહે છે. ૧૬) પ્રાચીન ગ્રંથનું સંપાદનાદિ હોય તો તેમાં ટાઇટલ પેજમાં અને ફર્ટ પેજમાં મૂળ ગ્રંથકારટીકાકાર ભગવંતોનું નામ ખાસ લખવું અને આપણા કે આપણા ગુરુ ભગવંતના નામ કરતા વધુ સારી રીતે આવે તે રીતે લખવું. ગ્રંથનાનામપછી2"numberમાં આંખે ઉડીને વળગે એવુમૂળકારશ્રી-ટીકાકારશ્રીનું નામ હોય, એવું કરવું એ આપણું ઔચિત્ય છે. નહી તો ગ્રંથ આપણા નામે ચડાવવાનો સૂક્ષ્મ દોષ લાગે. જ્ઞાનભંડારનું લિસ્ટિંગ કરનારા તે ગ્રંથના કર્તા તરીકે સંપાદકનું નામ લખી દેતા હોય છે, તેમાં તેમનું અજ્ઞાન અને આપણું
અનૌચિત્ય બંને કારણહોય છે. ૧૭) પૂર્વસંશોધક-સંપાદક અને પૂર્વપ્રકાશકને પણ યોગ્ય ન્યાય મળે એ રીતે એમનો ઉલ્લેખ
કરવો જોઇએ. ૧૮) પેમેન્ટ પહેલા તે ગ્રંથની PDF File, Open File અને Fonts તથા ટાઇટલની પણ આ બધી
1 અહો કૃતજ્ઞાનમ્ વસ્તુ વહીવટદારને અપાવી ચેક કરાવી લેવી જોઇએ.
| સર્વતાની સિદ્ધિ
55
Page #58
--------------------------------------------------------------------------
________________
૧૯) પ્રેસવાળાને કહેવું જોઇએ કે બીજીવાર છપાવવાનું થયું તો તમને જ આપવાની ભાવના રાખીએ
છીએ. પણ પ્રકાશક પાસે આ બધું હોવુજરુરી છે, માટે માંગીએ છીએ. ૨૦) બીજીવાર છાપવા પણ તે જ વ્યક્તિને આપવું જોઇએ, કારણ કે તેમણે મહેનત કરી હોવાથી,
દરેક આવૃત્તિ તેમને જ છાપવા મળે એવી તેમને અપેક્ષા હોય અને ગાઢ તકલીફ ન હોય તો
પ્રકાશકનું પણ તેમને જ આપવાનું ઔચિત્ય બને. ર૧) મોંઘી પત્રિકા ટાઇપના કામોને બાદ કરીએ, તો પ્રેસ લાઇનમાં કમાવાની અપેક્ષાએ માથાકૂટ વધારે છે. એમાં ય ડી.ટી.પી વર્ક તો લેબર વર્ક જ છે. તેના અનુભવી હોય અને સારું કામ કરતા હોય, તેમને કસવા કરતા ખુશ રાખવા એ વધારે સારુ છે. તો એ આ લાઇનમાં જીવતા રહેશે.
નહીંતો ફયુચરમાં ડબલ ચાર્જ દેતાય આ બધુ - સંસ્કૃતાદિટાઇપિંગ કરનાર મળશે નહી. રર) પ્રેસવાળાએ લગભગ ઓવર લોડ લઇ લીધા હોય છે. ફકત તમને બંધાયેલા કોઇ હોતા નથી.
એમના વચનો મુજબની સમયમર્યાદામાં કામ થઇ જશે એવી આશા રાખવી નહીં. તમે એક જ જણને પકડીને એને અનુકુળ થઇને ખુશ રાખ્યા હોય, તો કાર્ય સરળ બને, તેવું શક્ય ન હોય, તો જે પ્રેસવાળા તદન નજીક હોય, રોજ આવવું હોય તો આવી શકે તેમ હોય તે આપણી નજીકમાં
હાજરી હોવાથી એકટીવ થઇ જતા હોય છે. ૨૩) ચોપડી હાથમાં ન આવે તે પહેલા વિમોચન તારીખ નક્કી કરવી એ પોતાની અને પ્રેસવાળાની
અસમાધિનો ઉપાય છે.
આપ મૃત દ્વારા જિનશાસનની વિરલ-અદ્દભૂત-અબૂલ કોટીની સેવા કરી રહ્યા છો. તેની અત્તરના ઊંડાણથી ખુબ ખુબ અનુમોદના...
સાધુ-સાધ્વી સંસ્થા પ્રત્યે અત્યંત બહુમાનને ધારણ કરીને... તેઓશ્રી દ્વારાજ શાસનને ધબુકતું રાખવાનીઆપની ખેવનાને ખરેખર સલામ છે. પુસ્તકો વસાવીમોટો જ્ઞાન ભંડાર બનાવ્યો... ગમે ત્યારે ગમે તે પૂજ્યોને પુસ્તકો પહોંચતી કરવી... પાછી આવે એટલે જમા કરવી. ન હોય તો મગાવીને વસાવવી... નકલ ઓછી પડે તો એની નકલ કરાવવી. સંશોધન કાર્યમાં સાધુ ભગવંતોને જોડવા... 'અહો કૃતજ્ઞાનમ્' પરિપત્ર દ્વારા જ્ઞાન-શ્રુતની ગરિમા-મહિમાને ચારે કોર પ્રસરાવવી.. દૈનિક સવારે ઉપાશ્રયમાં બિરાજમાન ગુભગવંતોને વંદના જવું.... શ્રી પાર્શ્વનાથ ફાઉન્ડેશનના ઉપક્રમે ડાક્ટરી-દવાકીય ઉત્તમ સેવા દ્વારા શાતા અર્પવી. અમદાવાદ-સુરત-મુંબઈ વગેરે શહેરોમા’ જઈપૂજ્યોના સંપર્કમાં રહેવું જાતના ખર્ચે (સુકૃતથી) કઈ-કેટલી સેવા આપ કરી રહ્યા છો... વગેરે વગેરે આપના શ્રેષ્ઠ સુકૃતોની ખુબ ખુબ અનુમોદનાઅનુમોદના-અનુમોદના.શાસન દેવ આપને વધુને વધુ શક્તિ-સહાય આપે... અને દીર્ધાયુ બની શાસનની ખુબ ખુબસેવા કરતા રહો એવી અન્તરની શુભેચ્છા. એટલું જ નહિ -આજ ભવેચારિત્રમોહનીયનો ભુક્કો બોલાય.. આવતા ભવે ૮ વર્ષની વયે ચારિત્રા પામી - ૧૪ પૂર્વેધર બની.... જિનશાસનની ખુબ સેવાપ્રભાવના-રક્ષા કરીનને પરમ પદ પામોએવી શુભેચ્છા.
શેષશુભમાંદેવદર્શનાદિમાં યાદ કરશો ધર્મારાધનામાં ઉજમાળ રહોએજ શુભેચ્છા.
ખાસ... જીવતુ-જાગતુ' ક્ષેત્ર એટલે શ્રી ભુવનભાનુ સ્મૃતિ મંદિર. તેના દર્શન-પ્રદક્ષિણા વગેરે અવારનવાર કરજો... ખુબ લાભ થશે. અનુમોદના પ.પૂ. મુનિ શ્રી કુલભાનુ વિજયજી મ.સા. પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય
અહોશ્રુતજ્ઞાન સુભગ સૌદર્ય
Page #59
--------------------------------------------------------------------------
________________
સંશોધિતમ્ શ્રી બારસાસ્ત્રમ્
પૂ. આ. શ્રી રૈવતભૂષણ વિજયજી મ. સા
૫.શ્રી રામચંદ્રસૂરિજી સમુદાય શ્રમણભગવાન શ્રી મહાવીર પરમાત્માનું શાસન વિજયવંત છે. સહુથી વધુ સૌભાગ્ય આપણું એ જ છે કે એ શાસન આપણને મળ્યું છે. આ શાસનમાં વર્તતા ભવ્યજીવોને તરવા માટે બે આલંબન છે. જિનપ્રતિમા અને જિનાગમ. સંપ્રતિ આપણે જિનાગમ અંગે વિચારશું. લાંબા સમય સુધી ચાલી શકે તેવું હસ્તલિખિત સાહિત્ય તૈયાર કરવામાં આપણી સહુની ધીરતા ખૂટી, ખર્ચાળ લાગી એટલે ટુંકમાં તૈયાર થઈ જાય; વળી, જેનું આયુષ્ય પણ અલ્પ સમયનું છે તેવા પ્રીન્ટીંગ તરફ આપણે ઝંપલાવ્યું.
વર્તમાનમાં જાણે કહી શકાય કે છાપકામ ક્ષેત્રે સુવર્ણયુગ આવ્યો છે. રોજ-પ્રતિદિન નવા-નવા ગ્રન્થો પ્રગટ થાય છે. વળી, ઘણા રીપ્રીન્ટ પણ થાય છે. માત્ર પ્રકાશક કે સંપાદકના નામ બદલાઈ ગયા હોય છે. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વમાં સકળ સંઘમાં ઉલ્લાસભેર વંચાતા મહામહિમ શ્રીબારસાસૂત્રની પ્રતોમાં પણ એક પછી એક માત્ર રીપ્રીન્ટ કે દેખાદેખીથી પ્રકાશન કરવાની હરિફાઇમાં સૂત્રોમાં શુદ્ધતા જળવાતી નથી.
વિ.સં. ૨૦૬૧માં મુંબઈ મધ્યે ચાતુર્માસમાં શ્રી બારસાસ્ત્રનું વાંચન કરતાં મારા ગુરુદેવ પરમશ્રધ્યેય ગચ્છાધિપતિ પ.પૂ. આ. ભ. શ્રીમદ્વિજયહમભૂષણ સૂરીશ્વરજી મહારાજને સૂત્રમાં વિવિધ સ્થળે ભૂલો જોતાં મનમાં વિચાર ઉદ્ભવ્યો કે આ પવિત્ર શ્રી બારસાસૂત્રમાં સંશોધન કરી શુદ્ધિ આણવી જોઇએ. શાસનના વિવિધ કાર્યો વચ્ચે તે કાર્ય શક્ય ન હોવાથી “વિજયરામચન્દ્રસૂરિ શિષ્યાણુ”ને તે કાર્ય સોંપવામાં આવ્યું. અલ્પ સયમાં ઘણી મહેનતે તેઓએ પ્રાચીન હસ્તલિખિત તાડપત્ર તેમજ વર્તમાન વિવિધ ગુણવત્તાવાળી મુદ્રિતપ્રતોને મેળવણી કરી જ્યાં જ્યાં અશુદ્ધ પ્રયોગ જણાયો, જયાં જયાં પાઠભેદો જણાયા ત્યાં ત્યાં નીચે ટીપ્પણીમાં ઉલ્લેખ કરવા પૂર્વક શ્રી બારસાસ્ત્રનું સંશોધિત સાહિત્ય તૈયાર કર્યું.
આ ગ્રંથ તૈયાર કરવામાં મુખ્ય લક્ષ્ય સંશોધનનું ન હતું માત્ર બને તેટલા શુદ્ધ પાઠો લઈ વાંચવા યોગ્ય પ્રતિ તૈયાર કરવાનું હતું. વર્ષોથી જે પાઠો ચાલુ છે તેમાં સાચું પણ પરિવર્તન કરવાથી આ પ્રતિ સર્વગ્રાથ નહીં બને તેમ લાગવાથી બધા પાઠ સુધાર્યા નથી. કેટલેક સ્થાને પ્રચલિત પાઠ મૂળમાં રાખી શુદ્ધપાઠ ટીપ્પણી (ફૂટનોટ)માં મૂક્યાં છે. વિવિધ સ્થળે નાના-મોટા પાઠભેદોને પ્રાયઃ ૧૯ર જેટલી ફૂટનોટ દ્વારા દર્શાવ્યાં છે. તે ઉપરાંત સૂત્રોમાં જ્યાં સુધારા આવશ્યક હતાં તે પણ જરૂરી લાગતાં કર્યા છે. તેના કેટલાક ઉદાહરણ આપુ છું. ઘણી મુદ્રિત પ્રતોમાં તેમાં તેíવાને તે સમi એવું સાથે જોવા મળે છે. પણ તે યોગ્ય નથી. તેમ કરવાથી અર્થ બદલાઈ જાય છે. તે સ્થાને
તે ને આમ યોગ્ય છે તેથી આ મુજબ રાખ્યું છે.સૂત્ર નં. ૭માં 'ગથ્થોગદું રેડ્ડર રેત્તા" તેવું ઘણી મુદ્રિત પ્રતોમાં જોવા મળે છે. નવા વાંચન કરનાર સાધુઓ આપંક્તિ કેવી રીતે વાંચવી તે સમજી ન શકે તેથી સ્પષ્ટ કરવા માટે અમે "મોઢું વરે, મથ્યોગદંરેત્તા" એ મુજબ પૂર્ણ પાઠ રાખ્યો છે. સૂત્ર નં. ૮ ઇત્યાદિમાં મોનામો, પુત્તનામો આમ ટૂંકમાં છાપેલ છે ત્યાં સુધારો કરીને મોનાનામો ટેવાnિg! પુરૂનામોટુવાલુng! એ રીતે પાઠ ટાંક્યો છે. સૂત્રનં. ૧૦માં પણ તાડપત્રીયમાં મળતો પાઠ મુદ્રિત પ્રતમાં અપૂર્ણ જણાય છે તેનોનીચે ટીપ્પણીમાં ઉલ્લેખ કર્યો છે. આવા તફાવત તો ઘણા છે જે ટીપ્પણીમાં નોંધ્યા છે.
અહો શ્રુતજ્ઞાન
Page #60
--------------------------------------------------------------------------
________________
સૂત્રને. પ૧માં 'સુમિનો રિતાઓ' તથા જ્યાં સંબોધન હોય ત્યાં ઢવાણુo' તેમજ સૂત્રને. ૧૦૧માં 'મસUi૪" આ મુજબ ટુંકમાં લખી અક્ષરો સૂત્રવાંચનારને આપમતિથી ઉમેરવાના રાખ્યા હતાં. પરંતુ નવા સાધુ અનુંસંધાન જોડી ન શકે તેથી તે સ્થાને અનુક્રમે"સુમિળોગર રત્તા," તેવાણુfપ્પણ', તેમજ'મસ પUરવાસા'પૂર્ણપાઠ લીધા છે. સત્રનું, ૧૧૪માં "સત્યમેવ પંપમુદ્રિથ નોર્વરે, સત્તા" અહિં ગ્રન્થ લાઇવ કરવા ટૂંકમાં હતું જે બધાન સમજી શકે માટે ત્યાં "સરા" ને સ્થાને "સત્યમેવ પંચમુટ્રિયનોયે રેત્તા' આમપુનઃ પૂર્ણપાઠ લખ્યો
સૂત્રનં. ૧૧૭માં "વાયુરિવ" તેમજ "મોમે' જોવા મળે છે ત્યાં અનુક્રમે "વાડફવ" તેમજ "મનો" કર્યું છે. અંતરાઓમાં સૂત્રનં. ૧૭૩માં "નવસયા' જોવા મળે છે ત્યાં "નવવસિસયા' જોઈએ તેમજ સૂત્ર નં. ૧૮૧માં 'નસીમે સંવછરે ગચ્છ' જોવા મળે છે ત્યાં "નસીમે સંવચ્છરે 51ને ગચ્છડું" જોઈએ તથા સૂત્ર ૧૮૬ થી ૧૮૯ માં "સહસ્તેહિં રૂથ્વી" પદ છે તે ખોટું છે. ત્યાં "સહસ્તેટિં ૩UTPમિન્વી' જોઇએ. તે બધે જ સ્થળે સુધારેલ છે.
જ્યારે દેવાનંદા બ્રાહમણી ઋષભદત્ત બ્રાહ્મણને તથા ત્રિશલારાણી સિદ્ધાર્થ મહારાજાને આવેલા ચૌદસ્વપની વાત કરે છે ત્યારે માત્ર ''નવનાવસિટિંવ" આમ ટૂંકમાં લખેલ છે તેમન બોલે તે સમયે ચૌદે ચૌદ સ્વપનાં નામ બોલે તેથી અમે સંપૂર્ણગાથા ૧૪ સ્વરૂના નામ વાળી લીધી છે અન્યત્ર "ગયગાવસિદિંવ" રાખેલ છે.
આ મુજબ અન્ય ઘણાં સ્થળોમાં આવશ્યક લાગતા સુધારા કર્યા છે. વાંચનારને અનુકૂળ રહે તે માટે દરેક સૂત્ર નવા પેરેગ્રાફથી શરૂ કરી દરેક સૂત્રને છુટા પાડ્યા છે. અક્ષરોનું કદ, શબ્દો વચ્ચેનું અંતર, વાક્યો વચ્ચે મૂકાતા કોમા વિગેરે બરાબર છે કે નહી ? આ બધી જ બાબતો મેટર કંપોઝ કરાવતા બીજી પ્રતો પણ નજર સામે રાખીને કરેલ છે. લાંબા સમાસિક શબ્દો બોલવામાં સહેલા પડે તે માટે વચ્ચે ડેશ આપી સામાસિક શબ્દો છૂટાપાડ્યાં છે. વિષય બદલાતાં નવા શીર્ષક સાથે વિવિધ પ્રસંગો પ્રદર્શિત કર્યા છે. શબ્દોનો વર્ણ બોટલગ્રીન રાખવામાં આવ્યો છે કે જેથી ૨ થી ૩ કલાક પણ નવા સાધુને વાંચવામાં અક્ષરોઆંખમાં ખૂંચે નહીં પણ ઠંડક આપે.
આ ગ્રન્થની વધુ ઓળખાણ તો ગ્રન્થને વાંચવાથી જ થશે પણ તેની શરૂઆતમાં "સંશોધક ની નજરે"લખાણ વાંચવાથી દરિયામાં ડૂબકી લગાવ્યાનો અહેસાસ થશે. - પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપા તેમજ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય “વિજયરામચંદ્રસૂરિશિષ્યાણ” ના ઉપનામ હેઠળ સંશોધન કાર્ય સંપન્ન કરી પોતાનાં નામની નિઃસ્પૃહતા વ્યક્ત કરનાર સંશોધકશ્રીને લાખ લાખ ધન્યવાદ આપવા ઘટે તેવું સુંદર કાર્ય તેઓએ બજાવ્યું છે.
છઘસ્ય અવસ્થા, પ્રમાદાદિ કારણે આ સંશોધન, સંપાદન, મુદ્રણ ઈત્યાદિમાં ક્ષતિ રહેવાની સંભાવના છે. વિદ્વાનો તે તરફ અમારી દ્રષ્ટિ ખેંચે એવી અભિલાષા.
પરમશ્રદ્ધેયપ્રકાશન ટ્રસ્ટ દ્વારા મદ્રણ તેમજ હસ્તલિખિત તાડપત્ર તથા સુવર્ણશાહીથી આ ગ્રન્થ તૈયાર થઈ રહ્યો છે. ટ્રસ્ટના સરનામે સંપર્ક કરવાથી તે ગ્રન્થ પ્રાપ્ત થઈ શકશે. આ ગ્રન્થ સાથે બતાવાતા ચિત્રોમાં પણ ઘણાં સુધારા હતાં તેનું પણ કાર્ય આ સાથે જ થઈ રહ્યું છે.
બસ અંતે એટલું જ કહેવું છે કે પૂર્વ મહર્ષિઓ આપણા માટે ઘણું મૂકીને ગયાં છે. પણ, છપાવવાની ઉતાવળ આદિના કારણે આપણે તે શ્રતને અશુદ્ધ કરી રહ્યા હોઇએ તો તેમાં કાળજી રાખી આગળ વધવું જોઇએ એ જ શુદ્ધિથી મારો તમારો આત્મા શુદ્ધસ્વરૂપને ધારણ કરે એ જ શુભાભિલાષા.
અહો શ્રુતજ્ઞાનમ્ પોતાનું પ્રતિબિંબ
Page #61
--------------------------------------------------------------------------
________________
એક લોકોત્તર શ્રુતમંદિરનું સ્વપ્ર
પૂ. આ. શ્રી રશ્મિરત્નસૂરિજી શિષ્ય પૂ. યશરનવિજયજી
પૂશ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય શ્રુતજ્ઞાનની સુરક્ષા માટે જૈનસંઘમાં સેંકડો વર્ષોથી ભગીરથ પ્રયતો ચાલી રહ્યા છે. શાસ્ત્રો પુસ્તકાઢ થયા. લહિયાઓ દ્વારા શ્રુત લિપીબદ્ધ બન્યું, તાડપત્રો પર શ્રુતાલેખન થયું, ગ્રંથોની સુરક્ષા માટે જ્ઞાનાગારોનું નિર્માણ થયું, ગ્રંથોની અનેક પ્રતિલીપીઓ તૈયાર થઈ.... એમાં પણ અદ્યતન ટેકનોલોજીએ શ્રુતરક્ષાના મિશનને વિરાટ રૂપ આપ્યું. હજારો ગ્રંથો સંપાદન-સંશોધન થઈ પ્રકાશન પામ્યા. લાખો પ્રતિકૃતિઓ ભારતભરના મૂર્ધન્ય જ્ઞાનાગારોમાં સુરક્ષિતપણે ગોઠવાઈ.
શ્રુતજ્ઞાનની સુરક્ષાના આ ભગીરથ કાર્યમાં આજેય જૈનસંધની સક્રિયતા જોવા મળે છે એ ખૂબ જ આનંદની વાત છે. પણ પ્રશ્ન એ થાય છે કે, ચોવીસ તીર્થકરોની હયાતીમાં એક પણ શાસ્ત્ર પુસ્તકરૂઢનહોતું કે એક પણ ધર્મગ્રંથ લીપીબદ્ધ નહોતો. ત્યારે શ્રુતજ્ઞાનતો હતું જ.
ત્યારે વક્તા સદગુરુ પાસે નિર્મળ પરિણતિ હતી, સ્પષ્ટ બોધ હતો, ગુરુ-લાઘવની વિશદતા હતી, ઐદપર્યની ગવેષિતા હતી, શાસ્ત્રાર્થનું પરિણમન હતું અને આગળ વધીને પોતાનો વારસો વિનય પરંપરામાં પ્રવાહિત કરવાની કરુણા-ભાવના હતી.
બીજી બાજુ શ્રોતા વિદ્યાર્થી પાસે તત્ત્વની અર્થિતા હતી, સત્યની મીમાંસા હતી, મર્મની જિજ્ઞાસા હતી, માર્ગની પીપાસા હતી... તલપ હતી, તરસ હતી, તૈયારી હતી, તિતિક્ષા હતી.... બીજાપાનની યોગ્યતા હતીને એ યોગ્યતા કુળકૃપ બને તેવી જાગૃતિ પણ હતી. આ જ શ્રુતજ્ઞાનની સાચી સંપદા હતી.... આ જ એની અસલી મૂડી હતી. આ જ એની મૌલિક પરંપરા હતી. આ જ એની ઊર્જસ્વી ઉર્વરા હતી. પણ આની સુરક્ષા માટે આજે કોણ કાળજી લેશે ? ગ્રંથો સચવાશે પણ ગ્રંથો સાંભળનારું દિલ નહીં સચવાય શું થશે ? જ્ઞાનાગારો જીવંત હશે પણ જ્ઞાનપરિણતિ મૃતપ્રાયઃ થઈ ગઈ હશે. ત્યારે આ જિનશાસન કેવું હશે? જે કામ સોપદો કરી શકે તે કામ એક પાન કરી શકે છે જે કામ સોપાના કરી શકે તે કામ એક પુસ્તક કરી શકે છે. જે કામ સોપુસ્તક કરી શકે તે કામ એક કબાટ કરી શકે છે. જે કામ સો કબાટ કરી શકે તે કામ એક જ્ઞાનભંડાર કરી શકે છે. જે કામ સો જ્ઞાનભંડાર કરી શકે તેટલું કામ કેવળ એક જ્ઞાની કરી શકે છે. જ્ઞાની જો ગેરહાજર થઈ જાય, તો જ્ઞાનની આ આખી હરિયાળી વેરાન થઈ જાય.
શાસ્ત્રગ્રંથો કે ધર્મપુસ્તકો તો શ્રુતજ્ઞાનના બાહ્ય પરિબળો છે. તેઓને સળગાવનારા વિદ્યાર્થીઓ જો વિદ્રોહી ગણાય, તો ઉપર જણાવેલી જ્ઞાનપરિણતિ કે જે શ્રુતજ્ઞાનની સાચી સંપદા છે, તેને ભૂલી જનારા, તેની ઉપેક્ષા કરનારા, તેને નાબૂદ કરનારા જો સ્વધર્મીઓ હોય તો તેઓ પણ શાસનના, વિદ્રોહી કેમ ન ગણાય ? જ્ઞાનદ્રવ્યનું ભક્ષણ કરનારા જીવો જો અનંત સંસારી થાય, તો રાગ-દ્વેષ કે વિષય-કષાયની વાસનાસોના ઘેરાવામાં ચિત્ત ચોટાડીને જ્ઞાનપરિણતિનું ભંજન કરનારા જીવો પણ અનંત સંસારી કેમ ન બને? પત્થરમાં પ્રાણપ્રતિષ્ઠા થયા પછી તે પ્રતિમા બની જાય છે, તેમજ્ઞાનપરિણતિ જોડાયા પછી તે પ્રત, પુસ્તક, પાનું કેપંક્તિપ્રવચનપ્રતિમા બની જાય છે. જિનશાસનના તમામ સભ્યોમાં જ્યારે આ પ્રાણપ્રતિષ્ઠા થશે, ત્યારે દરેક પંક્તિમાં શ્રુતજ્ઞાનની પ્રતિમા સાકાર થશે અને દરેક સંઘમાં શ્રુતમંદિરનું નિર્માણ થશે.
આ રચના લોકોની કલ્પનાથી પર હશે, ત્યારે જિનશાસન સાચા અર્થમાં લોકોત્તર બનશે..... શાસનના આ લોકોત્તર જીર્ણોદ્ધાર માટે અને આંતરિક સુરક્ષા માટે આપણે સહુ એક કેન્દ્રબિંદુ પર જોડાઇએ એ જ મંગલકામના સાથે સર્વમંગળ યાચું છું..
અહોભૃતજ્ઞાનમ્ પરમનો પ્રવાહ ૬
Page #62
--------------------------------------------------------------------------
________________
श्री गौतम स्वामी का रासः इतिहास की सुवास मुनि श्री मनित प्रभसागरजी श्रीखरतरगच्छ
जैन साहित्य भण्डार न केवल जैन समाज की अपितु सम्पूर्ण भारतीय साहित्य कोषकी गौरवपूर्ण निधि है । जैनाचार्यो, उपाध्यायों और मुनियों ने मौलिक-वृत्त्यादि, गद्य-पद्य, संस्कृत-प्राकृत-गुर्जरि-मरुतमिल, हर तरह से सुरुचिपूर्ण शैली और मधुर-सुन्दर शब्दावली में शास्त्र-कोषको सुसमृद्ध बनाया है। ___ हजारों कृतियों में से एक कृति आज भी जन-जन के कण्ठ का हार-श्रृंगार बनी हुई है । कि इस सुकाव्य का निर्माण तृतीय दादा गुरुदेव आचार्य श्री जिनकुशलसूरि महाराज साहब के शिष्य लब्ध प्रतिष्ठ विद्वद्वर्य श्री विनय प्रभोपाध्याय द्वारा किया गया है। भले ही यह काव्य-कृति खरतरगच्छीच उपाध्याय द्वारा विरचित है पर परम पुण्य के खजाने को भीतर मे समेटने वाला यह रास आज समस्त गच्छों में महामांगलिक के रुप में कार्तिक शुक्ला प्रतिपदा, नववर्ष प्रारंभ में गाकर गणीधर गौतरस्वामी का स्मरण किया जाता है। ___ इतिहास के गवाक्षसे झांकते हैं तो पाते हैं कि इस रास का निर्माण उपाध्यायश्रीने अपने निर्धन भ्राता की सुख-सम्पत्ति-समृद्धि के लिये किया था जिसका उल्लेख "जैन गुर्जर कविओं" के प्रथम भाग में किया गया है जिसमें अजीमगंज के श्री नेमिनाथ मंदिर से संलग्न ज्ञान भण्डार की प्राचीन प्रत में निम्नोक्ट पाठ प्राप्त होता है। ___ 'तया श्री गुरुमिः श्री जिनकुशलसूरिभिः विनयप्रभादि-शिष्येभ्यः उपाध्याय पदंदत्तं येन * विनयप्रभोपाध्यायेन निर्धनीभूतस्य निजभ्रातुः सम्पत्तिसिद्धयर्थं मंत्रगर्भित गौतमरासो विहितः तद्गुजनेन स्वभ्राता पुनऋद्धिवान जातः । इस रास का निर्माण स्तंभन पार्श्वनाथ तीर्थभूमि खंभात पर विक्रम संवत् नूतनवर्ष 1412 के नव्य सुनहरे प्रभात में किया गया था।
उन्होंने विनय पद उवज्झायथुणीजे पदके द्वारा स्वनामको अभिव्यक्ति दी है।
इस रासका पठन धन-यशलाभ तो देता ही है पर उससे अलौकिक शाश्वत समाधि-सुख व साधना के अक्षयपुंजलब्धि निधान श्री गौतम स्वामी के कृपा, कमनीयता, कोमलता आदिगुणों को भी समर्पित करता है। गौतम स्वामी के गुणों की वर्णना में उनकी अभिव्यक्ति अद्वितीय है। 'चिन्तामणि कर चढियो आज, सुरतरु सारे वांछित काज, कामकुंभ सहुवश हुआए।'
गौ अर्थात् कामधेनु त अर्थात कल्पतरु और 'म' अर्थात चिन्तामणि स्वरुप गौतम गुरुदेव के द्वियभव्य रासकी, अनूठी शैली, प्रांजल शब्दावली, सरस-सुबोध पद्धति, मरु-गुर्जर-प्राकृत आदि भाषाओं का मंगल-संगम, विविध छंद-अलंकार और अनुप्राश का प्रकाश जैसे मन को हर लेता है । चित्त को चिन्तन की चांदनी से सुसौम्य बना देता है।चित्त को चमत्कृत, हत्र को झंकृत और विचारों को विस्मित करने वाला यह रास उन दिव्य पलों में बना कि हजारों तन्त्र, मन्त्र, सिद्धि, कृद्धि, लब्धि, विधा,शान्ति, साधना इसमें आकर प्रतिष्ठित होय गये । परिणामतः यह सुवासित रास अनन्त-अखण्ड गुणों का अक्षय कोषागार बन गया।
*दुसरी बहुत प्रतियो में यह पाठ नहीं है। जिनशासन में अनेकानेक ज्ञानागार आजभी मौजूद है। जिन में श्री गौतमस्वामी के रास की अन्यान्य प्रतियों में कर्ता के अन्यान्य नाम प्राप्त होते है। 'विनय' प्राय: सब में सामान्य है, केवल अजीमगंज की प्रति को ही प्रमाण माना जाये, यह संभव नहीं है। तत्वं तु केवलिगम्यम्। -संपादक
રોમે રોમે રોમાંચ
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રભુના મુખમાંથી નીકળેલી ગંગોત્રી એટલે શ્રુતજ્ઞાન
મુનિ શ્રી હેમહર્ષ વિજયજી આ. શ્રી નીતિસૂરિજી સમુદાય
અકબરના દરબારમાં સંગીતરત તાનસેન હતો. સંગીતની જોરદારકલા કેટલાય સંગીતકારોને હરાવી દીધાં. એકવાર કોઈએ ચેલેન્જ આપી. સામ-સામે બેઠાં, તાનસેને તોડી રાગ છેડ્યો. જંગલમાંથી હરણીયા દોડીને આવ્યાં. એક હરણના ગળામાં તાનસેને હાર પહેરાવ્યો. પછી હરણીયા ભાગી ગયાં. તાનસેન બોલ્યો – આ હાર પાછો લાવી આપો. પેલાએ સરસ મૃગનંદિની રાગ છેડ્યો. એકલું હાર વાળું હરણ આવ્યું. એણે પેલા નવા સંગીતકારની સામે માથું નમાવ્યું. હાર કાઢયો - તાનસેનને પરત આપ્યો.
હવે, કોઇક નવો સંગીતકાર આવ્યો. – તેણે કાળમીંઢ પથ્થર સામે મૂક્યો અને રાગ છેડ્યો. – કાળમીંઢ પથ્થર મીણની જેમ ઓગળવા માંડ્યો. તેમ તેણે પોતાનો તંબુરો મૂક્યો અને કહ્યું – તાનસેન આમાંથી મારો તંબુરો કાઢીને આવ.
પથ્થરને લીક્વીડ ફોર્મમાં જોઈને તાનસેનના મુખ પર પરાજયના ભાવ આવ્યાં – લીક્વીડ ફોર્મ પથ્થરપાછો ઘન સ્વરૂપમાં થયો. તાનસેને માફી માંગી અને પછી પૂછ્યું.
મારા ગુરૂએ મને કહ્યું હતું કે "મારાથી ચઢિયાતો એમનો એક શિષ્ય તૈયાર થઈને નીકળ્યો છે.'બૈજુ બાવરા' એ જ આપ છો? પેલાએ 'હા' પાડી."
પછી ઔચિત્યથી પૂછ્યું - આપે ક્યો રાગ છેડ્યો હતો. ત્યારે જવાબ મળ્યો. – “માલકૌશ રાગ” બસ, કાળમીંઢ પથ્થરને પણ ઓગાળી દે તેવા 'માલકૌશરાગ'માં પરમાત્મા દેશના આપે. પ્રભુની દેશના સાંભળતી વખતે૪વસ્તુ જરૂરી છે.
૧. વિધિ- વન્દનાદિ વિધિ કરવી. ૨. વિસ્મય - અહો ! કેવું સુંદર ! કેવી અદભૂત દેશના પ્રભુની. કેવલજ્ઞાનીપણ આચાર્ય સાથે સાંભળે. બહુ જાણતા હોવા છતાં. ૩. લક્ષ્ય - આત્મકલ્યાણના લક્ષ્ય સાથે સાંભળે. ૪. ધારણા – શબ્દોને ધારી રાખવા – ભૂલવાંનહિ.
સમવસરણમાં પરમાત્માએ ગણધરોને ત્રિપદી આપી. અને ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. પ્રભુ સમવસરણમાં બધા જીવોના મનમાં રહેલા પ્રશ્નો જાણતાં હતાં પણ બધાને બોલાવી "તારોઆ પ્રશ્ન છે" એનો જવાબ આ રીતે થાય એવું નહોતા કહેતાં. પરંતુ પ્રશ્નશૈલીથી કરતા હતાં.
ગૌતમ આવીને પ્રશ્નપૂછથો-વિતરં ભગવાન તત્વ શું છે? પ્રભુ '૩૫ન્નેવા'
ફરીથી પ્રશ્ન -પ્રભુ – વિમેવા ફરીથી પ્રશ્ન-થુવેવા | જે ઉત્પન્ન થાય છે – નાશ પામે છે અને કાયમ રહે છે. સોનામાંથી બંગડી બનાવી એ 'ઉપૂનેવા' તેનો નાશ વિમેવા પણ સોનું પદાર્થ તરીકે કાયમ રહેશે તે આ રીતે, ઉત્પાદ ધ્રૌવ્ય વ્યય ત્રિપદીમાંથી ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી. તેમાંથી શાસ્ત્રો-ગ્રંથો-ભાષ્યો-ચૂર્ણાઓ-ટીકાઓ આદિની રચના થઈ. એ રીતે પછીના આચાર્યએ તેમાંથી નવા ગ્રંથો બનાવ્યાં. પ્રભુનું આગમ ત્રિપદી તે આત્માગમ ગણધરોની રચનાતે અનન્તરાગમપછીના આચાર્યોની રચનાને પરંપરાગમ.
અહીં શ્રુતજ્ઞાન ધન્યતાનો ધોધ
61
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રભુના સમયે શ્રુત કંઠસ્થ હતું. શિષ્યની પરંપરાથી શ્રુત આગળ વધતુ હતું. પછી ક્ષયોપશમની ન્યૂનતાને કારણે પ્રભુના ૧૦૦૦ વર્ષ પછી થયેલા "દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ"ની અધ્યક્ષતામાં પ૦૦ આચાર્ય ભગવંતની વાચના વલ્લભીપુરમાં થઈ. અને તે સમયે શ્રુત ગ્રંથસ્થ થયું. એ શ્રુતજ્ઞાન જીર્ણ થતું-થતું આપણા સુધી પહોંચ્યું છે.
એ મૃતરૂપી નદીનું સંરક્ષણ ઘણાં જ્ઞાન ભંડારો અને મહાત્માઓ કરી રહ્યા છે. તેમાં અત્યારે જે મહાત્મા શ્રુત-આગમનું સંપાદન અને લેખન કરી રહ્યાં છે. તેની જાણકારી “શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જ્ઞાન ભંડાર" "અહો ! શ્રુતજ્ઞાન' મેગેઝીન દ્વારા આપી રહ્યું છે. તેનો જે વિશેષાંક બહાર પાડી રહ્યો છે. તેની અનુમોદના..... અનુમોદના....
પ્રભુના નિર્વાણથી ૧૦૦૦ વર્ષ દરમ્યાન શ્રુતરક્ષા માટે થયેલ વાચના ક્યાં
| ક્યારે | કોની નિશ્રામાં | વિશેષ | (૧) નેપાલ
વી. સં. ૧૬૦
આ.ભદ્રબાહુસ્વામીજી મ. | શ્રી દ્વાદશાંગ શ્રત (પાટલીપુત્ર)
આ. સ્થૂલિભદ્રસ્વામીજી મ. સંકલન વાચના (ર) ઉજ્જૈન
સમ્રાટ સંપ્રત્તિની વિનંતીથી વી.સં. ૨૪૫ થી ર૯૧ આ. સુહસ્તિ સૂ. મ.
આગમ સંરક્ષણ વાચના (૩) કાલિંગદેશ
આ. સુસ્થિત સૂ. મ. | સમ્રાટ ખારવેલની વિનંતીથી
વી.સં. ૩૦૦ થી ૩૦૩ (ઉદયપર્વત)
આ. સુપ્રતિબદ્ધ સૂ. મ. આગમ વાચના (૪) દશપુરનગર
વી.સં. પ૯ર | આ. આર્યરક્ષિત સૂ.મ. ચતુરનુયોગ વિભાગ વાચના (૫) મથુરા
વી.સં. ૮ર૭ થી ૮૪૦ | આ. કન્દિલ સૂ. મ. આગમ અનુયોગ વાચના (૬) વલ્લભીપુર વી.સં. ૮ર૭ થી ૮૪૦ | આ. નાગાર્જુન સૂ. મ. | આગમ અનુયોગ વાચના (૭) વલ્લભીપુર વી.સં. ૯૮૦ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ પુસ્તક લેખન વાચના
મહાપુરૂષોએ કરેલ ગ્રંથરચનાની ઝલક ૧) પરમાત્માના ૧૪,૦૦૦ શિષ્યો - ૧૪,૦૦૦ પન્ના ૨) આ.શ્રી ભદ્રબાહુસ્વામીજી - નિર્યુક્તિગ્રંથો – કલ્પસૂત્ર ૩) આ. શ્રી મદ્ભવાદી સૂ. મ. - ૧ શ્લોકના આધારે ૧૦,૦૦૦ શ્લોક પ્રમાણ
દ્વાદશાહનચક્ર ૪) આ. શ્રી આર્યરક્ષિત સૂ. મ. - ચાર અનુયોગનું વિભાગીકરકણ ૫) આ. શ્રી ઉમાસ્વાતિ મ. સા - પ૦૦ ગ્રંથો (તત્ત્વાર્થ સૂ.પ્ર. ચિ.) ૬) આ. શ્રી હરિભદ્રસૂ. મ. - ૧૪ ગ્રંથો – સંસ્કૃત ટીકાની શરૂઆત કરનાર ૭) આ. અભયદેવ સૂ. મ. - નવઅંગની ટીકા (વૃત્તિ) કરનાર ૮) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મ. - સાડા ત્રણ કરોડ શ્લોક
૧ લીંબુ નીચે પડે તેટલા સમયમાં ૯ શ્લોક બનાવનાર
સિદ્ધ હેમ શબ્દાનુશાસન ૯) સમયસુંદરગણિ
- રાગા નો વઘતે સૌરા” ના ૮ લાખ અર્થ કરનાર.
'અહો કૃતજ્ઞાનમ્ સાક્ષાત ગંગોત્રી
62
Page #65
--------------------------------------------------------------------------
________________
सुअस्स भगवओ
પૂ.શ્રી નિપુણરત્ન વિજયજી
પૂ. શ્રી રાજેન્દ્રસૂરિજી ત્રિસ્તુતિક સમુદાય ઊગતે ગગન સરયતણે મંડલે, દહદિશિ જિમ તિમિરપડલ ફિટે..... - પૂ. ઉપાધ્યાયજી રચિત ૩૫૦ગાથાના સ્તવનાની ૧૭મી ઢાળની ત્રીજી કડીની આ પંક્તિઓ છે. દિશા પૂર્વની જ હોય, સમય વહેલી પરોઢનો જ હોય, નિયમિતતા અને પ્રકાશકતા જેનો ગુણ છે,
અભિધાન ચિન્તામણિ નામમાલામાં જેના ૭ર પર્યાયવાચી નામો છે. તેવો સહસ્ત્રકિરણોથીયુક્ત, નિત્યોદયી સૂર્યની પધરામણી થતા જ સર્વવ્યાપી અંધકાર એ જ ક્ષણે પોતાના સામ્રાજયને સંકેલી
ણે દેશનિકાલ કરી લે છે.... આ દ્રશ્ય આપણે એકવાર નહી, અનેકવાર નજરોનજર નિહાળ્યું છે. આ જ સંદર્ભને દ્રષ્ટિપથ પર રાખી ચાલો એક ચિંતવના કરી લઈએ.... અજ્ઞાનરૂપી અંધકાર.... ભીતરમાં જ્ઞાનનો અભાવ..... સાચાને ખોટું ને ખોટાને સાચું માનવાની ભ્રમણાઓ... વાતે-વાતે અકળામણ... અશાંતિ...આસક્તિ...અનાચારો... આવી અજ્ઞાનતાના અંધકારને નાશ કરનાર, દૂર કરનાર, ભગાવનાર છે. ધૃતરૂપી સૂર્યોદય....
આ મૃતધર્મની, સમ્ય જ્ઞાનની, જિનવચનોની મંગળ પધરામણી થતાં જ જાણે અજ્ઞાનરૂપી અંધકાર પોતાના સામ્રાજયને સમેટી લે છે અને ચિત્તમાં દિવ્ય સમજણનો પ્રકાશ પથરાય છે, અજવાળા જ અજવાળા થાય છે.આ કૃતધર્મના અદભૂત વિશેષણો પુઅરવરદીવઢે સુત્રમાં જણાવેલા છે. આ જ સૂત્રની પ્રથમ ગાથામાં અદભૂત વાત ગણધરોએ ગૂંથી છે.
તમતિમિરનો નાશ કરનાર, દેવગણ અને રાજાઓથી પૂજિત, મોહજાળને ભેદનાર, મર્યાદાને ધારણ કરનાર, જન્મ-જરા-મરણ અને શોકનો નાશ કરનાર, પુષ્કળ કલ્યાણ અને સુખ આપનાર, દેવ-દાનવ-નરેગણોથી પૂજાયેલા આ કૃતધર્મની સ્તુતિ કરતા પૂર્વે આ શ્રુતના પિતાતુલ્ય તીર્થકર પરમાત્માને નમસ્કાર કરવામાં આવેલ છે. તીર્થકર વિના મૃતનું અસ્તિત્વ જ નથી અને એ શ્રુત પ્રભુનું જ વચન છે. એવો દિવ્ય સંદેશ પ્રથમ ગાથાથી આપણને પ્રાપ્ત થાય છે. જેમ ૧૦ની, ૧૦૦ની, પ૦૦ની કે ૧૦૦૦ની નોટ ત્યારે જ પ્રમાણિત બને, જ્યારે તેના પર ગવર્નરની સહી થાય છે. તેવી જ રીતે શ્રુતજ્ઞાનનું મૂળ સ્વરૂપ, ગણધરરચિત દ્વાદશાંગી પણ તીર્થંકર પ્રભુના વાસક્ષેપ વડે પ્રમાણિત બને છે એ જ શ્રત વર્ષોની યાત્રા કરી પરંપરામાં આપણને પ્રાપ્ત થયું છે. જેનું મૂલ્ય સમજવા આપણે સતત સજાગ રહેવું જોઇએ..પુરુષાર્થ કરવો જોઇએ ચાલો, બે-ત્રણ પ્રસંગો વડે આ શ્રતના વધામણા કરી લઈએ..
૧) શ્રીપાલરાસ ગ્રન્થમાં વર્ણન આવે છે, માત્રનામથી ધવલ એવા ધવલશેઠનાદુર્ભાવ અને મલિન વ્યવહારની સામે પણ શ્રીપાલરાજાના અદભૂત સમભાવના દર્શન થાય છે. દરિયામાં ફેંકનાર ધવલને પણ ઊપકારી માનનાર શ્રીપાલકુંવરની સમ્ય સમજણનું મૂળ શ્રુતજ્ઞાન જ... હતુંને ! * અધ્યાત્મસારવિષમેડપિ સંમેલી ચ: સત્તાની સ gfqતઃ
જે વિષમને વિષે પણ સમદ્રષ્ટિવાળા છે, તે જ જ્ઞાની છે, તે જ પંડીત છે. ર) મેતારજમુનિ, ગજસુકુમાલ મુનિ, ધર્મરૂચિ અણગાર કે પછી બંધક મુનિ.... આ સર્વે સમતાધારી મુનિવરોએ મરણતુલ્ય ઉપસર્ગોમાં પણ ઉપસર્ગ કરનારાને ઉપકારી માન્યા અને ઉત્તમકોટિની સમતાને આત્મસાત કરી શુભભાવમાં સ્થિર રહી શુક્લધ્યાનના સ્વામી બન્યા.. એ પણ શ્રુતજ્ઞાનનો જ પ્રભાવ હતોને! * શ્રુતશ્રામખ્યયોગનાંપ્રજ્ઞસભ્યદેત-યોગસાર શ્રત, સાધના અને યોગોનો વિસ્તાર સમતામાટે જ છે.
અહો શ્રુતજ્ઞાનમ્
તજ અને સરસ
63
Page #66
--------------------------------------------------------------------------
________________
૩) મયણા, અંજના, સીતા, સુભદ્રા – આ સર્વે સતિઓના જીવનમાં પ્રતિકુળતાઓના વાવાઝોડાં આવ્યા, પણ આ સતિઓએ મેરૂસમ ધીરતાને ધારણ કરી મનસ્થિતિને મલિનન બનવા દીધી અને ચિત્તપ્રસન્નતાને અખંડિત રાખી, આપણ 'શ્રુતજ્ઞાન'નોજ મહીમા હતો ને !
* ज्ञानसार-स्वभावलाभसंस्कार कारणं ज्ञानमिष्यते
જે જ્ઞાન વડે સ્વભાવની પ્રાપ્તિ થાય છે, તે જ જ્ઞાન ઉપયોગી છે. આવા એક નહી અનેક પ્રવેગો શાસ્ત્રોના પૃષ્ટપૃષ્ટ જોવા મળે છે, સાથે શ્રુતજ્ઞાનની મહીમાને વર્ણવતાં કૃતવચનો પણ જોવા મળે છે. જેમકે-નાઈi પચાસન, પઢમં નાઈi તમો વયા, જ્ઞાનયાભ્યામ્ મોક્ષ:,
જ્ઞાનરૂચિવેલ વિસ્તારના, નરહેકર્સનું જોરરે... ક્રિયા જ્ઞાન કી દાસી..... આદિ... આદિ.... આવા કૃતધર્મને ગણધરોપુકખરવર સૂત્રમાં "ભગવાન" તરીકે સંબોધે છે. અહો શ્રુતજ્ઞાન..............અહો શ્રુતજ્ઞાન.............
અહો શ્રુતમ્ જ્ઞાન પ્રસાર E-PLAN વર્તમાન કાળે જ્ઞાનપ્રસારની સાથે સાથે કેટલીક સમસ્યાઓ જોડાયેલી હોય છે. જેમ કે
• સ્ટોકના પ્રશ્નો
જેમને નથી જોઇતું તેમને મળી જવાના પ્રશ્નો - બિનજરૂરી નકલોના પ્રશ્નો
• પોસ્ટ/કુરિયર/સંગાથ દરેકના અલગ અલગ પ્રશ્નો • પસ્તીમાં જવાથી વિરાધનાના અને આશાતનાના પ્રશ્નો • જ્ઞાનદ્રવ્ય કે સાધારણદ્રવ્યના દુર્થયના પ્રશ્નો જેમને જોઈએ છે તેમને ન મળવાના પ્રશ્નો
અમારા લાંબા સમયના અનુભવથી અમે સમજી શક્યા છીએ કે જિનશાસનના અનેક સંયમી ભગવંતો પુષ્કળ પરિશ્રમથી સર્જન-સંપાદન કરે છે, પણ ઉપરોક્ત પ્રશ્નોથી તેમના પરિશ્રમને યોગ્ય ન્યાય મળી શકતો નથી. માટે હવેથી અમે અહો શ્રુતમ્ દ્વારા પ્રકાશિત થનારા પુસ્તકોને E- plan થી પ્રકાશિત કરવાનો નિર્ણય લીધેલ છે. જે જિજ્ઞાસુઓને અમારા પ્રકાશનો જોઇતા હોય, તેઓ અમને E-mail id આપી શકે છે. અમે તેમને નિયમિત રૂપે પ્રકાશનો પહોંચાડતા રહીશું.
આ પધ્ધતિથી ઉપરોક્ત પ્રશ્નોનો નિકાલ થશે. • પ્રકાશન ચોક્કસપણે અને સમયસર મળી જશે.
જેમને જોઈએ છે, તેમને જ મળવાથી સદ્ધયોગ થશે અને પસ્તીમાં નહીં જાય. જિજ્ઞાસુઓને તે પુસ્તક વાંચ્યા બાદ રાખવું ન હોય તો નજીકના જ્ઞાનભંડારમાં આપશે. કારણ કે જિજ્ઞાસુઓને પુસ્તકનું મૂલ્ય સમજાયું હોય છે. અમે અમારા પ્રકાશનોને રીડર્સ ફ્રેન્ડલી ફોર્મમાં મોકલશું. જેનાથી પ્રિન્ટસને વચ્ચેથી વાળીને પીન લગાડી દેવાથી તે બુક ફોર્મ બની જશે અને વાંચન કરવાની સરળતા રહેશે. જે માટે પ્રિન્ટિંગ, કોમ્યુટર ઝેરોક્ષ મશીનમાં Booklet નું option આપવાનું રહેશે. જિજ્ઞાસુઓને ખાસ વિનંતી
લાભાર્થીઓને વિનંતી આનવી વ્યવસ્થામાં સહકાર આપશો. પ્રિન્ટેડ બુક આપશ્રીને અમારા કોઈ પણ પ્રકાશનની વધારે સંખ્યામાં નકલો આ રીતે મેળવી લેવાથી સમય, શક્તિ અને કુરિયર જોઇતી હોય, તો એની E-mail ફાઇલથી જ આપશ્રીના વગેરે ખર્ચાનો બચાવ થશે. અમારી પાસેથી પ્રિન્ટેડ સ્થાનિક પ્રેસમાં પ્રિન્ટીંગ કરાવી શકશો. આપશ્રીને અમારી નકલ મેળવવાનો આગ્રહ રાખશો નહીં.
સહર્ષ સંમતિ છે. શક્ય હોય, તો તેની નમુનાની નકલ અમોને
મોકલશો જેથી ગુરૂભગવંતોને આપી શકાય. પૂ. સંયમી ભગવંતો ને પ્રિન્ટેડ નકલ પાઠવવા માટે અમે કટિબદ્ધ છીએ, છતાં તેઓશ્રીને વિહારાદિમાં નકલ મળવી અઘરી પડતી હોય, તો તેઓશ્રી તેમના નિકટના શ્રાવકનો ઈમેલ આઈ.ડી આપી શકે છે. જેથી શ્રાવક પ્રિન્ટસ્ કાઢીને તેમને પહોંચતી કરી શકે.
64
અહો શ્રુતજ્ઞાનમ્ - સહજ સુંદર "
Page #67
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનની વિશેષતા
પંડિતવર્ય શ્રી ચન્દ્રકાન્તભાઈ એસ. સંઘવી પાટણ (ઉ. ગુ.) ॐ ही तत्त्वावबोधरूपाय श्रीसम्यग्ज्ञानाय नमः स्वाहा सर्वलोकैकसार-श्रीजिनप्रवचनाय नमो नमः સૂરિપુરન્દર-ગીતાર્થમૂર્ધન્ય શ્રી હરિભદ્રસૂરિજી મ. સાહેબે પ્રભુ સમક્ષ અરજ કરી કે હે પરમાત્મ! તારૂ પ્રવચન-તારૂ શ્રુતજ્ઞાન જો દેવગુરૂ કૃપાથીન મળ્યું હોત તો અમારા જેવા આત્માની શી દશા થાત ! સૂરિજીના આ પ્રાર્થનાશબ્દ શ્રુતજ્ઞાનના મહિમાને કેવો અદભુત બતાવે છે. આ શ્રુતજ્ઞાનના પ્રચારપ્રસારને વર્તમાનકાલુપ્રસરાવતુપરિપત્ર એટલે "અહો શ્રુતજ્ઞાનમ્"
આ પરિપત્ર આ કાલમાં મંત્ર-તત્ર અને સર્વત્ર શ્રુતજ્ઞાન શ્રતગ્રંથાવલિને પ્રસરાવતુ ૪૯ અંકોની સફર પુરી કરીને હવે ૫૦મા અંકમાં-સુવર્ણપ્રસંગે પ્રવેશ પામી રહેલ છે. તેનુ અંતરથી અભિવાદન કરીએ છીએ. સાથે સાથે શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર કાર્ય માટે શ્રુતજ્ઞાનોપાસક શ્રેષ્ટિવર્ય શા. બાબુભાઈ સરેમલજીના ભવ્યપુરૂષાર્થની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
(૧) "અહો શ્રુતજ્ઞાન" આ પત્રિકાએ જિનશાસનની અદભુત તથા અણમોલ સેવા કરેલ છે. સંપાદકો તથા સંશોધકશ્રીઓને શ્રુતજ્ઞાનના સંપાદનાદિ કાર્યમાં ન કલ્પી શકાય તેવી સેવાસહાયતા કરેલ છે. જ્યાં સુધી આપત્રિકાનો ઉદ્ભવન હતો થયો ત્યાં સુધી ગમે તે સંપાદક શ્રી તથા સંશોધક શ્રી સ્વ-ઈષ્ટ ગ્રન્થનું સંપાદન સંશોધન કાર્ય કરીને તે ગ્રન્થ, અન્ય સંપાદક કે સંશોધકશ્રી દ્વારા બહાર પડી ગયેલ હોવા છતાં પુનઃ તે ગ્રન્થ બહાર પાડતા હતા. હવે આ પત્રિકાના પઠનથી જાણકારી મળી રહેતી કે આપણે જે ગ્રન્થનું સંપાદનાદિ કાર્ય કરવા વિચારેલ છે તે ગ્રન્થ અમુક સંપાદકશ્રી આદિ દ્વારા અમુક સાલમાં બહાર પડી ગયેલ છે. પરિપત્રના પ્રભાવથી પરિણામ એ
પનઃ પ્રકાશિત થતા ગ્રન્થોનો પરિશ્રમ તથા અર્થ-વ્યય સ્થગિત થઈ ગયો અને નવા નવા અપ્રકાશિત ગ્રન્થોના સંપાદન – સંશોધન કાર્ય શરૂ થયા.
(ર) "અહો શ્રુતજ્ઞાન" પત્રિકાના માધ્યમથી કઈ કઈ સંસ્થાઓએ, ક્યાં ક્યાં સંપાદકશ્રીઓએ કે સંશોધકશ્રીઓએ ક્યા ક્યા વિષયના સાહિત્ય ઉપર કામ કરીને તે સાહિત્ય કે તે તે ગ્રન્થો જિનશાસનના પ્રાંગણમાં વહેતા મૂક્યા છે તેનુ જ્ઞાન (જાણકારી) ચતુર્વિધ શ્રી સંઘમાં પ્રાપ્ત થયું. શ્રી બાબુભાઇના આ ભવ્યપુરૂષાર્થ અંતરથી વંદન કરૂ છું.
(૩) ઘણા એવા જિજ્ઞાસુ-અભ્યાસકોનો અભ્યાસના ગ્રન્થના અભાવથી અભ્યાસ અટકી જતો હતો, ગ્રન્થો મેળવવામાં પારાવાર તકલીફો અનુભવવી પડતી હતી, અરે ક્યારેક ક્યારેક તો અભ્યાસક કે જિજ્ઞાસવર્ગ નારાજ/હતાશ થઈ જતો, આ પરિસ્થિતિનું નિવારણ શ્રતોપાસક શ્રી બાબુભાઈએ અભુત કરેલ છે, કોઇપણ ક્ષેત્રમાં/સ્થાનમાં વિદ્યમાન કોઈપણ અભ્યાસકને જે ગ્રન્થની આવશ્યક્તા હોય અને શ્રી બાબુભાઈને જાણ કરવામાં આવે તો શીધ્રાતિશીધ્ર તે ગ્રન્થ મેળવી, પ્રિન્ટ વિગેરે કઢાવીને, અથવા ઝેરોક્ષ કરાવીને તે તે સ્થાને તે તે ગ્રન્થ પહોંચાડવાનું અદભુત કાર્ય કરીને શ્રી બાબુભાઇએ જિનશાસનની સેવા કરીને જ્ઞાનાવરણીયાદિ કર્મની વિપુલ નિર્જરા કરીને કેવલજ્ઞાન સુધી પહોંચવાનો ભવ્યપુરૂષાર્થવર્તમાન જન્મમાં કરેલ છે.
(૪) જ્ઞાનભંડારોને કેવી રીતે સક્રિય કરવા, પગભર કરવા, ઉભા કરવા, કે જ્ઞાનભંડારનું સંચાલન કાર્ય કેવી રીતે કરવું, કૃતવિશ્વમાં ક્યા ક્યા મહાત્માઓ કે વિદ્વાનો દ્વારા ક્યા ક્યા વિષયના – કથા ક્યા ગ્રન્થોરૂપી નજરાણા બહાર પડ્યા છે, પડી રહ્યા છે કે પડવાના છે વિગેરે પ્રાપ્ત થયેલ તમામ માહિતી આ પત્રિકા દ્વારા સકલ શ્રી સંઘમાં પહોંચાડવાનું કપરૂ તથાપિ અતિસ્તુત્ય અને પ્રશંસનીય કાર્ય શ્રી બાબુભાઈ શાહ કરી રહેલ છે. તેની અનુમોદના કરવા સહપ્રાને 'અહો શ્રુતજ્ઞાનમ્' પત્રિકા સુવર્ણ અવસરને ઉજવી શતપત્રિકા અવસરને સંપ્રાપ્ત કરે એ જ શાસનદેવ પ્રતિ મંગલ મનીષા
1 અહો કૃતજ્ઞાનમ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાયુ હોય તો મિચ્છામિ દુક્કડમ્
અદ્ભુત અનુભવ
અ
65
Page #68
--------------------------------------------------------------------------
________________
શ્રતજ્ઞાનની ગૌરવયાત્રા પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ |
- કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ?પાટણમાં નીકળેલી 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ની શોભાયાત્રા કે પછી ગાંધીજીએ કરેલી દાંડીકૂચ.
ત્યારે નિરંજન ભગતે ઉત્તર આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય. આ સાંભળી ફ્રેન્ચ અભ્યાસીએ કહ્યું, છેક, એ સમયે આ ઘટના બની કે જયારે અમે સાવજંગલી અવસ્થામાં જીવતા હતા.' | ગુજરાતના ઇતિહાસની આ સૌથી વધુ ગૌરવવંતી ઘટના કેટલાને યાદ હશે ? વિદ્યાના આવા અપૂર્વ મહિમાનો કેટલાને ખ્યાલ હશે ? અને ત્યારે સ્મરણ થાય છે એ હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંરકારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વત્તાપ્રેમી રાજા જયસિંહ સિદ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યો. આ જ્ઞાનભંડારને જોઈને એ આશ્ચર્યચકિત થતો હતો. એમાં ભોજારજ વિરચિત 'સરસ્વતીકંઠાભરણ' નામના વ્યાકરણગ્રંથ પર નજર પડી. પંડિતોને પૂછતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે એ પ્રદેશના ભોજનું આ વ્યાકરણ છે અને વળી તે એના રાજ્યમાં ભણાવાય છે. ભોજરાજની વિદ્વત્તાની પંડિતોએ કરેલી પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા બતાવી. એને સમજાયું કે રાજા ભોજ અને માળવા દેશ સામે હોય કે ન હોય, કિંતુ વિદ્વર્જનોના હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારુંઆવ્યાકરણ છે. - આ જાણીને રાજા સિદ્ધરાજને વિચાર આવ્યો કે તલવારથી મેળવેલા વિજયો આજે મળે અને કાલે ભૂંસાઈ જાય, જ્યારે વિદ્વત્તા એવી હોય છે કે એ વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. વળી એને એ વધુ માહિતી મળી કે જ્ઞાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીઓને ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા છે, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્રશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદઝાંખો પડી ગયો અને એને સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેવડાવવાનો સંકલ્પ કર્યો. વિ. સં. ૧૧૯૩માં સિદ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું. સિદ્ધરાજે આને માટે ઠેર ઠેરથી હસ્તપ્રતો મંગાવી. રાજચિત્ર સાથે પત્રો પાઠવ્યા. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલવામાં આવ્યા અને ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યાં. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણરચનામાં મદદ કરવા માટે મોકલ્યો હતો. - આચાર્યશ્રીએ પ્રચલિત ગ્રંથોનું અધ્યયન કર્યું અને નવા વ્યાકરણની રચના કરી. સાથેસાથે મહારાજ સિદ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું. આજ સુધી યુદ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા એના કાનમાં વ્યાકરણનાં સૂત્રો અને મધુરદ્રષ્ટાંતો ગુંજવા લાગ્યાં. રાજ્યોના વિસ્તારને બદલે વિદ્યાવિસ્તાર અંગે અહર્નિશ ચિંતન કરવા લાગ્યા. રાજકાજમાંથી સમય મળતાં મહારાજા સિદ્ધરાજ ઉપાશ્રયમાં આવીને શાંતિથી એક ખૂણે બેસતા હતા અને વિદ્યા-યજ્ઞમાં સામેલ થતા હતા. સિદ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસનો રંગ પૂર્યો. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો. હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણસર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષ પૂર્ણ થયું. મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના તેમણે કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું હતું. વ્યાકરણનું નામ એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' રાખવામાં આવ્યું.
જુદી જ દુનિયા
66
Page #69
--------------------------------------------------------------------------
________________
એક દિવસ આચાર્યદેવે મહારાજ સિદ્ધરાજને કહ્યું, 'રાજેશ્વર તમારી ઈચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ છે.'જયસિંહ સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને 'સિદ્ધહેમ' વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવા માંડી. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિદ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય-સ્વાગત કરવાની આજ્ઞા બહાર પાડી. | ભારતના જુદા જુદા દેશોમાં – પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યાં. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો. નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી-સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફુલ ને કૂકડાની છાપથી અંકિત ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ ગામનું મહૌજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્રાચાલતા નજરે પડ્યા.
આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતાં. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા હેમચંદ્ર શોભાયાત્રાની મધ્યમાં તેજરાશિ જેવા શોભતા હતા.
મહારાજના પટહસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો અને અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિદ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજાર સ્ત્રીપુરુષો એ ગ્રંથની સ્વાગતયાત્રામાં જોડાયાં. ભારતવર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા-મહારાજાઓ બિરાજમાન થયા હતા. વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતો હતો. ક્યારેક કોઈ મહાશ્રેષ્ઠી આવા હસ્તી પર બેસીને કોઈ ઉત્સવમહોત્સવે મહાલતો હતો, પણ આજે પહેલી વાર હાથીની અંબાડી પર 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્ધત્તાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિદ્ધરાજ ચાલતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.
એક બીજી અનોખી ઘટના એ સર્જાઈ કે રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાચન થયું ત્યારે સર્વ પંડિતો મગ્ધ બની ગયા. એ પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાર્યસ્થ વૈયાકરણ કક્કલને 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આવ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓની જ્ઞાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગાળ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઈરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી. 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણે આજ સુધી કોઇએ ન કર્યું હોય તેવું કાર્ય કર્યું. અગાઉના વ્યાકરણગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રડ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો (વ્યાકરણનાં પાંચ અંગો તે: (૧) સૂત્રપાઠ; (ર) ઉણાદિગણત્ર; (૩) લિંગાનુશાસન, (૪) ધાતુપારાયણ; અને (પ) ગણપાઠ) હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણનાં અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્ય સ્વયં આ પાંચેય અંગોની રચના કરીને પાણિનિ, ભટ્ટજી દિક્ષિત અને ભટ્ટિએ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું.
वकी
અહો શ્રુતજ્ઞાનમ્ આત્માની ઊંચાઈ
Page #70
--------------------------------------------------------------------------
________________
પણ થવા
नतिरेययोसा।
એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્મૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસીને વધુ સુગમ બને તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાધ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે.
એક વર્ષમાં આવ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બ્રહવૃત્તિ અને બીજા અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન – એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આવ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું. - આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી એક વધુ વિશેષતા છે. અભ્યાસીને અનુકુળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. SARL (F. Kehlhorn) 4. "The best grammer of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે 'સિદ્ધહેમ' અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આવ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષાઓનું વ્યાકરણ આપ્યું, પણ સાથે સાથે અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપ્યું, ગુજરાતી ભાષાનું પરોઢ થાય છે આ 'સિદ્ધહેમશબ્દાનુશાસન વ્યાકરણથી. આજ સુધી વાણિજયે શૂરા અને વીરતામાં પૂરા એવા ગુજરાતીઓ સાહસ કરીને ગુજરાતની બહાર ગયા હતા, પરંતુ પહેલીવાર ગુજરાતની વિદ્યા દેશ અને વિદેશમાં ફેલાઈ.
'શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયનાપ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્ય મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશનાં સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે. જેમા ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આદુહાઓમાં કેટલાક લોકોક્તિ રૂપે ઊતરેલા છે.
આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઊતરી આવ્યા છે. અપભ્રંશ દુહાનું અર્વાચીન ભાષામાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓમાં કાવ્યસૌંદર્ય, ભાવવૈવિધ્ય અને ભારોભાર કવિત્વ છે. આ દૂહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે.
ઢોલા સામલા ધણ ચંપા-વણી,
હાઈ સુવણરેહ કસવટ્ટઇ દિણી ઢોલો (નાયક) તો શામળો છે, ધણ (પ્રિયા-નાયિકા) ચંપકવર્તી છે. જાણે કે સુવર્ણની રેખા કસોટીના પથ્થર પર લગાવી હોય તેમ.
જો ગુણ ગોવઈ અLણા, પયડા કરઈ પરમ્સ,
તસુ હઉ કલિજુગિ દુલ્હહહો, બલિ કસિજ્જઉ સુઅણમ્સ જે પોતાના ગુણ ગોપવે છે – ગુપ્ત રાખે છે. પરના-બીજાના ગુણોને પ્રકટ કરે છે તે કલિયુગમાં દુર્લભ સજ્જનનેહું બલિ કરું છું. શૃંગારપછી વીરરસ
અહો શ્રુતજ્ઞાન ભક્તિ ભાગીરથી
68
Page #71
--------------------------------------------------------------------------
________________
ભલ્લા હુઆ જુ મારિઆ, બહિણિ મહારા કન્તુ,
લજ્જર્જં તુ વયંસિઅહુ જઇ ભગ્ગા ઘરું એન્ત. હે બહેન ! ભલું થયું કે મારો કંથ મરાયો, જો ભાગીને નાઠેલો – હારેલો ઘેર આવત તો વયસ્યમાં – બહેનપણીઓથી યા તેમાં હું લજ્જા પામત. ઐતિહાસિક દ્રષ્ટિએ આમાંથી ઘણી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. આના ઉદાહરણ રૂપે આમાંથી મળતી ઋતુઓ અને તોલમાપ વિશેની માહિતી ઘણી રસપ્રદ છે. ભારતીય સમાજમાં વર્ણસંકરતાની વિગત પણ આમાંથી મળે છે. જેમ કે પિતા બ્રાહ્મણ અને માતા ક્ષત્રિય હોય તો એના સંતાનની જાતિ 'મૂર્વાવસિજ્જ' કહેવાય. એ જ રીતે પિતા શૂદ્ર અને માતા બ્રાહ્મણી હોય તો સંતાનની જાતિ 'વાંડાન' કહેવાય. આ રીતે સમાજશાસ્ત્રીય અભ્યાસ માટે પણ આ કોશમાંથી મળતી સામગ્રી ઉપયોગી બની રહે છે.આમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના 'સિદ્ધહેમશબ્દાનુશાસન'વ્યાકરણથી ગુજરાતમાં સરસ્વતી ભરપવહેવા લાગી.
(JSBN) Jain Standard Book Number પૂ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ.સા શ્રી પ્રેમ-ભુવનભાનુસુરિજી સમુદાય જ્ઞાનભંડારોમાં પુસ્તકોના લિસ્ટ બનાવવાની વ્યાપક સમસ્યાનો એક સુંદર ઉકેલ છે JSBN.
શ્રમણ સંમેલન દ્વારા નિયુક્ત થયેલ જ્ઞાનભંડાર સમિતિ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે. દરેક જૈન પ્રકાશક સંસ્થા/સંપાદક ગણને વિનંતી છે કે પુસ્તક (કે પ્રત) છપાવતાં પૂર્વે આપ
તેનોJSBN code લઈનેપુસ્તકમાં છપાવશો. તેના માટે આટલું કરવાનું છે. ૧. WWW.jsbn,in વેબસાઈટ પરપ્રકાશક સંસ્થાનું રજીસ્ટ્રેશન કરવું. ૨. જે પુસ્તક છપાવવાનું હોય – તેની વિગતો (નામ, વૈકલ્પિક નામ, લેખક-સંપાદક વગેરે,
ભાષા, વિષય વગેરે....)ની એન્ટ્રી કરીને JSBN code મેળવવો... ૩. પુસ્તકમાં બીજાપાન અને ટાઈટલની પાછળJSBN code અને તેનો QR code છાપવો.
આટલું કરવાથી આટલા ફાયદા થશે. ૧. કોઈપણ જ્ઞાનભંડારને JSBN code વાળા પુસ્તકનું લિસ્ટ બનાવવામાં મુશ્કેલી નહીં પડે.
મોબાઈલમાં JSBN એપ ડાઉનલોડ કરીને ઈન્સ્ટોલ કર્યા પછી, તેનાથી પુસ્તકમાં છાપેલો
QR Code સ્કેન કરવાથી, પુસ્તકની બધી વિગતો મોબાઈલ પર આવી જશે. ૨. જ્ઞાનભંડારનું લિસ્ટ બનાવવા માટેના સોફ્ટવેરમાં, માત્રJSBN Codeની એન્ટ્રી કરવાથી
જ, બાકી બધી વિગતો સ્વયં આવી જશે. એટલે લિસ્ટપૂર્ણ, શુદ્ધ બનશે. ૩. અભ્યાસને પુસ્તક જોઈતું હોય, તો માત્ર JSBN Code આપવાથી, તે ક્યા જ્ઞાન ભંડારમાં
મળશે?તે સરળતાથી જાણી શકાશે. ૪. જ્ઞાનભંડારમાંથી મંગાવવા માટે માત્ર JSBN Code આપવો પડશે; બીજી વિગતો નહીં
આપવી પડે. એટલે એકના બદલે બીજું પુસ્તક આવી જવાની સમસ્યાનહીં રહે. (જોJSBN Code ખબર ન હોય, તો jsbn.in વેબસાઈટ કે JSBN એપ દ્વારા, પુસ્તકની વિગતપરથીJSBN Codeજાણી શકાશે.) આમ જ્ઞાનભંડારોના લિસ્ટના વિષયમાં સમૂળગી ક્રાંતિ આવશે; દરેકનું કાર્ય સરળ બનશે... લિસ્ટ બનાવવાની આવડતના અભાવપુસ્તકો લિસ્ટ વિના પડ્યા નહીં રહે. લિસ્ટ શુદ્ધ, પૂર્ણ બનશે. અભ્યાસને સરળતાથી ઉપલબ્ધ થશે. તેથી સહુ પ્રકાશક સંસ્થાઓ/સંપાદક ગણને ભારપૂર્વક ભલામણ છે કે, હવેથી નવા પુસ્તકોનું મુદ્રણ JSBN Code સાથે જ કરે..... કદાચ JSBN Code મેળવવામાં કોઈ મુશ્કેલી નડે તો jsbn.help@gmail.com પર પુસ્તકોની વિગત કરવાથી, આપણેSBN Code મોકલી આપવામાં આવશે.....
અહો શ્રુતજ્ઞાનમ્
ભવદ્વીપ
Page #72
--------------------------------------------------------------------------
________________
અનુમોદના
પંડિતવર્ય શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ
આપના તરફથી છેલ્લા અગિયાર વર્ષોથી નિયમિત રૂપે અહો ! શ્રુતજ્ઞાનમ્ ચાતુર્માસિક પત્રિકાનું પ્રકાશન થઈ રહ્યું છે તેની હું પણ ખૂબ અનુમોદના કરું છું. તમારા દ્વારા આ એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે.
જિનશાસનમાં પૂજ્ય સાધુ ભગવંતો/સાધ્વીજી મહારાજો, વિદ્વાનો દ્વારા જ્ઞાનક્ષેત્રે વિપુલ પ્રમાણમાં કાર્ય થઈ રહ્યું છે. છેલ્લા ૨૪ વર્ષમાં તો જ્ઞાન ક્ષેત્રે થયેલા કામો આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અપ્રકાશિત ગ્રંથોનું પ્રકાશન, સંપાદન, સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથોનો અનુવાદ, અલભ્ય ગ્રંથોનું પુનઃપ્રકાશન આદિ અનેકાનેક કાર્યો થયાં છે, થઈ રહ્યાં છે. આ કાર્યો જૈન સંઘો દ્વારા પ્રકાશિત કરવા/કરાવવામાં આવે છે. પરંતુ આ પ્રકારના કાર્યોની માહિતી પૂરી પાડનાર કોઈ કેન્દ્રિય સંસ્થાન હોવાને કારણે તે તે કાર્યોની જાણકારી સહુ કોઇને સુલભ ન હતી. તેથી ઘણીવાર કામો બેવડાતા, પ્રકાશિત થયેલા ગ્રંથો પણ પ્રાપ્ત ન થતા અને જ્યાંથી છપાયા હોય ત્યાં તે ગ્રંથો કબાટોમાં પડ્યા રહેતા હતા. આવી પરિસ્થિતિને કારણેથી સંઘની અમૂલ્ય શક્તિ, સમય અને ધનનો વ્યય થતો હતો. તેની પૂર્તિ આપના અહો! શ્રુતજ્ઞાનમ્ ના પ્રકાશનથી થઈ છે. આ ઉપરાંત આપની પત્રિકામાં અપ્રગટ/અપ્રકાશિત ગ્રંથોની માહિતી પણ વિદ્વાન મહાત્માઓ તથા સંશોધકો માટે ઉપયોગી હોય છે. નવા સંશોધકોને તેનાથી પ્રેરણા મળે છે.આવી માહિતીઓને કારણે જ્ઞાનક્ષેત્રે થઈ રહેલા કાર્યોમાં આપે નિમિત્ત બની વિશિષ્ટ પુણ્યોપાર્જન કર્યું છે.
આપની પત્રિકામાં શોધ નિબંધ તૈયાર કરી રહેલ મહાત્માઓનો પરિચય તથા તેમના વિષયોની વિગતો પ્રકાશિત થાય તો નવા સંશોધકોને પ્રેરણા મળી શકે. હવે વિદેશમાં પણ ઘણું કાર્ય થઈ રહ્યું છે તેની વિગતો પણ પ્રકાશિત થાય તો ઘણો લાભ થશે. વિદેશમાં થતા કાર્યો/પ્રકાશનોની સમાલોચના પણ પ્રગટ થવી જોઈએ.
આવનારા સમયમાં આપણા બાળકોને ગુજરાતી હિન્દી કરતા અંગ્રેજી ભાષાનો મહાવરો વધુ હોવાનો. તેમને માટે ગુજરાતી હિન્દી વાંચવું અને સમજવું અઘરૂં થતુ જાય છે. તેવા સમયે પરદેશી વિદ્ધાનો દ્વારા તૈયાર થયેલા ગ્રંથોજ વંચાશે. તેમાં પ્રગટ થયેલીવાતો સ્વીકારાશે. તેમન થાય તે માટે પરદેશી વિદ્વાનોના ગ્રંથોની સમાલોચનાપ્રગટ થાય તો તે ઘણી જ ઉપકારક થશે.
અંતે આપની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર પ્રગતિ સાધતી રહે તેવી શુભભાવના.
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર અમદાવાદ
175 / 11 / 3//1ર
અહો શ્રુતજ્ઞાનમ / 57 57 570047 "Y7S મોક્ષ માર્ગ
AS
IF
I
TO 31
III II
770 71
23 24 25
Page #73
--------------------------------------------------------------------------
________________
જિનભક્તિ શતક: નજરાણું
ડો. રતનબેન ખીમજી કડવા ભારતીય પ્રાચીન પરંપરામાં શ્રુતિ અને સ્મૃતિનું ખૂબ મહત્વ હતું જેમકે, ‘સુર્ય મે માડસે તેનું મJવયા વમવવારે અર્થાત હે આયુષ્યમાન જંબૂ! ભગવાન મહાવીરે જે કહયું, જે મેં સાંભળ્યું છે, તે હું તને કહું છું. આ રીતે સુધર્માસ્વામી પોતાના પટ્ટધર શિષ્ય જંબૂસ્વામીને સંબોધન કરી ઉપદેશ આપતા. તે પછી સમય જતાં ધીરે ધીરે પરંપરાગત કંઠસ્થ જ્ઞાન ગ્રંથસ્થ થવા લાગ્યું અને કાળક્રમે આ શ્રુતજ્ઞાન તાડપત્રીય હસ્તપત્રોમાં આલેખિત થયું. ત્યાર પછી મુદ્રણયુગ આવ્યો. આમ સમયના વિવિધ તબક્કાઓમાં પસાર થતાં તેમાં અનેક પરિવર્તન આવ્યા. ઉત્તરોત્તર વિકાસ પણ થયો. જેમાં વર્તમાન યુગમાં વિજ્ઞાને તો હરણફાળ ભરી. જેથી શ્રુતજ્ઞાન પણ મુદ્રણમાંથી ધ્વનિમુદ્રણના C.D., V.C.D.,Pendrive,Audio, Video વગેરે અનેક સ્વરૂપોમાં પરિવર્તિત થવા લાગ્યું.
પરમશાંતિની ખોજ માનવી અનંતકાળથી કરી રળ્યો છે. એ પરમ શાંતિ કોઇ ગ્રંથોમાંથી... કોઈ ગુફામાં...કોઇપ્રકૃતિના પ્રાંગણમાં તો કોઈ વિવિધ ધર્મ દર્શનોમાં શોધી રહયો છે. પણ ખરેખર! એ પરમશાંતિ તો માનવીની ભીતરમાં જ છે. એ પરમશાંતિની ઓળખ કરવી અને કરાવવી એ તો સંતો કે ગુરુભગવંતોનું કાર્ય છે.
આવા એક સેવાભાવી સંત એટલે પરમારાથ્યપાદ પૂ. આચાર્યદેવશ્રી ચિદાનંદસૂરિજી મ. સાહેબના શિષ્યરત્નપૂ. મુનિશ્રી મૃગેન્દ્રવિજયજી. જૈનસાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાનપ્રશંસનીય રહયું છે. યુવાનવયથી જ સાહિત્યરુચિ અને શાસ્ત્રસિધ્ધાંતના અભ્યાસ પ્રત્યે એમની લગની વિશેષ રહી તેમણે દાદાગુરુ શ્રી મોહનલાલ મહારાજ વિશે ચિત્રાદિથી સમૃધ્ધ એવા સ્મારક ગ્રંથની રચના કરી. જો કે સાહિત્ય લેખન કે સર્જન પાછળની તેમની ભાવના પ્રભુ સમક્ષ અમૂલ્ય અર્થે ધરીને કૃતાર્થ બનવાની રહી છે. તેઓના શબ્દોમાં જ કહું તો કોઈ ભાગ્યશાળી શ્રીમંતને ભાવના જાગે કે નૂતન જિનપ્રસાદ બંધાવું, પ્રભુની પ્રતિષ્ઠા કરાવું ! કોઇ શિલ્પી વિચારે કે સુંદર સજીવન શિલ્પ કંડારું!પણ મારા મનમાં હતું કે પ્રભુની અમૃતવાણી અક્ષર રૂપે આલેખે જે કદાપિ ક્ષર ન થાય, શાશ્વત બની જાય. પૂજ્ય મૃગેન્દ્રમુનીશ્રીના વિચારના આ બીજનું ધીમેધીમે સંવર્ધન થતું ગયું. શાસ્ત્રોના અધ્યયન કે સ્વાધ્યાય વખતે હૃદયમાં જે જે ઉર્મિઓ જાગી, સ્પંદનો થયા અને લખવાની પ્રેરણા મળતાં એક પછી એક ગ્રંથો સર્જાતા ગયા. જેમ કે, પ્રબન્ધ પંચશતી, ભગવાન મહાવીર જીવન દર્શન, Stories from Jainism, પ્રસંગ પંચામૃત, હૃદય પ્રદીપ ષત્રિશિકા, મા ભગવતી સરસ્વતી દેવી વગેરે વગેરે. તેમની લેખનની શૈલી સરળ, સચોટ અને ઉપદેશાત્મક છે. એટલે જ વાચકના હદયમાં ઉતરી જાય છે.
એકવાર તેમણે GOLDEN TREASURE OF SHLOKAS (શ્લોકોનો સુવર્ણકોશ,) કંઠાભરણ ના શબ્દો સાંભળતા જ તેમનું ભક્ત હૃદય ઝણઝણી ઉઠયું. તેમના મન-હૃદય અને આત્માને સ્પર્શી ગયા. એમને વિચાર આવ્યો કે જૈન સાહિત્ય તો જ્ઞાનનો ભંડાર છે. તેમાં સ્તોત્ર, સ્તવન, સજ્ઝાય, રાસ વગેરે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પણ ઘણા બધા તેનાથી અજ્ઞાત છે. જન સાધારણ માટે તો સૂત્ર, સ્તોત્ર કે ગ્રંથોના પદોનું પઠન-પાઠન મુશ્કેલ રહયું છે કારણ કે મોટા ભાગે તે સંસ્કૃત પ્રાકૃતમાં હોય છે. પણ જો તે(પર્યાય રૂપે) શ્રાવ્ય સ્વરૂપે આપવામાં આવે તો સુલભ અને રુચિકર બને અર્થાત સ્તોત્ર, સૂત્રના પદો વિવિધ રાગોમાં ગેયરૂપે સંગીતના તાલ-લય સાથે પીરસાય તો જન સાઘારણ પણ તેનો લાભ લઈ શકે. જેથી એક તરફ જૈનદર્શનનો પારંપારિક ગીત, સંગીત, કલાનો વારસો પણ જળવાઈ રહે, જીવંત રહે અને બીજી તરફ શ્રાવ્યરૂપે સહુ કોઈ
| અછો થતહાનિમ્ જિનભક્તિનો લાભપામે.
સમતા સરિતા
|
Page #74
--------------------------------------------------------------------------
________________
આ વિચારને તેમણે સાકાર બનાવવાનો નિર્ધાર કર્યો. ઈશ્વરની સાથે નશ્વરનું અનુસંધાન કરવામાં આલંબન પૂરું પાડી શકે એવું એક તત્વ એટલે જ સ્વર ! ઈશ્વર-નશ્વર વચ્ચે સેતુ બની શકતાં સ્વરની ચરમ અને પરમ સાર્થકતા જિનભક્તિના યોગમાં ભક્તને તલ્લીન બનાવી દે છે. આવો એક અદ્ભુત પુરુષાર્થ એટલે...પૂજ્ય મૃગેન્દ્રમુનિશ્રી રચિત “જિનભક્તિ શતક'.
આ જિનભક્તિ શતકમ્ માં પ્રાચીન જિનભક્તિ પદોનું શ્રેષ્ઠ સંકલન કરવામાં આવ્યું છે. પૂજ્ય મૃગેન્દ્રમુનિએ સો શ્લોકો (પદો) પ્રાચીન જૈનગ્રંથોમાંથી સંગ્રહિત કર્યા છે. તેમણે ગૂંથિત શ્લોકોના રચયિતા, ગ્રંથોના નામ, ગ્રંથ પરિચય,અતિ સંક્ષિપ્તમાં પણ સારભૂત સામગ્રી આપવાની પૂરી કોશિષ કરી છે. જોકે શ્રોતાઓની સુરુચિને ધ્યાનમાં રાખીને ‘Index' તથા શ્લોક નંબર આપેલ છે. પ્રભુભક્તિનો આ રસથાળ જન સાધારણ સુધી પહોંચાડવા માટે તેમણે અથાગ મહેનત કરી છે. પ્રથમ તો તેમણે વીસ જેટલા પ્રાચીન ગ્રંથોનું દોહન કરી અર્ક રૂપે શ્રેષ્ઠ એવા જિનભક્તિના પદોને પસંદ કર્યા છે ત્યાર બાદ ધ્વનિમુદ્રણ માટે શ્રેષ્ઠગાયકોની પસંદગી, સાથે સંગીતના તજ્જ્ઞોની શોધ, ઉદઘોષકની વરણી તેમજ ધ્વનિમુદ્રણ માટેનું સ્થળ વગેરે વગેરે. દરેક કામ અતિ પરિશ્રમ માંગી લે એવા છે તેમ છત્તાં તેઓ આ બધાજ વિદ્દોને પાર કરી પ્રભુભક્તિ પ્રત્યેનો અનન્યભાવ, પ્રેમ પ્રગટ કરવામાં સફળ રહ્યાં છે. આ કાર્યમાં તેમને શ્રી ઉદય મઝુમદાર, જહોની શાહ, મીરાં શાહ જેવાં શ્રેષ્ઠ કલાકારોનો સાથ સવિશેષથી મળ્યો છે અને જિનભક્તિ શતકમ્ પ્રભુભક્તિનું શ્રેષ્ઠતમ નજરાણું બન્યું છે. આની થોડીક ઝલક આપણે પણ માણીએ....
સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં હજારો સ્તુતિ, સ્તોત્ર રચાયા છે. તેમાં જૈન આચાર્યોનું બહુ મોટું યોગદાન રહેલું છે. પ્રભુ પ્રત્યેના અંતરાત્માથી ઉદભવેલા શબ્દો એ સ્તોત્ર છે. અથવા તો ભક્તિ ભાવનાથી ગૂંથાયેલા કાવ્યમય પ્રભાવક શબ્દોને સ્તોત્ર કહેવાય છે
આ શ્રાવ્યરૂપમાં આદિ મંગલાચરણ રૂપે જગચિંતામણિ સૂત્રનો પ્રથમ શ્લોક છે. આવશ્યક સૂત્રો પૈકીનું એક સૂત્ર છે. ચૈત્યવંદન તરીકે બોલાય છે. પ્રાકૃતભાષા નિબધ્ધ જગચિંતામણી સૂત્રની રચના ગણધર ગૌતમસ્વામી એ કરી છે. તેઓ જયારે સૂર્યકિરણોનું અવલંબન લઈને અષ્ટાપદગિરિ પર વંદન કરવા ગયા ત્યારે ત્રષભદેવ પ્રભુ આદિ ચોવીસ તીર્થકરોની ઉત્કૃષ્ટભાવે સ્તુતિરૂપે સ્તવના કરી હતી. તેવી જ રીતે મધ્ય મંગલાચરણ રૂપે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત વૈરાગ્ય કલ્પલતા ગ્રંથના મંગલાચરણના પાંચ ઋોકો પાંચ તીર્થંકર પ્રભુની સ્તુતિરૂપે આપ્યા છે. આ ગ્રંથ કાવ્ય શૈલીમાં નિબધ્ધ છે. જેમા યશોવિજયજી એ પરમાત્મા પ્રત્યેના ભક્તિસભર ભાવોથી ભગવાન ઋષભદેવ, ભગવાન શાંતિનાથ, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના ઉપૃષ્ટ ગુણોની સ્તવના કરી છે. અંતિમ મંગલાચરણ રૂપે લોન્ગ સૂત્રની અંતિમ ત્રણ ગાથા આપી છે. આગાથા ચૂલિકારૂપે છે. આ સૂત્ર શાશ્વત છે, જેને ‘નામસ્તવ' પણ કહે છે. જેમા ચોવીસ તીર્થકરોની સ્તુતિ (કીર્તન) કરવામાં આવી છે. આ ત્રણ ગાથા માં ભક્ત દાસભાવે પ્રભુ પાસેથી આરોગ્ય અર્થાત સિધ્ધત્વ પ્રાપ્ત કરવા માટે સમ્યકત્વ અને શ્રેષ્ઠભાવસમાધિ માંગે છે.
“જિનભક્તિ' શતકમ્ માં અનેક આચાર્યો રચિત વિવિધ પદોને ગૂંથ્યા છે આ સિધ્ધસેન દિવાકરસૂરિજી રચિત ‘કલ્યાણ મંદિર’ સ્તોત્ર તેઓના સરસ હૃદયનું પ્રતિક છે. આ સ્તોત્રના અગિયારમાં શ્લોકના અચિંત્ય પ્રભાવથી શિવલિંગમાંથી અવંતિ પાર્શ્વનાથની મૂર્તિનો પ્રાદુર્ભાવ થયો હતો. અત્રે આપેલ ચારપદોમાં ભાવપૂર્વક આરાધ્યદેવની તવના કરવામાં આવી છે.
72
અહો થતાન અંતરનું ઉપવન
Page #75
--------------------------------------------------------------------------
________________
સિધ્ધહેમ વ્યાકરણના રચિયતા આચાર્ય હેમચંદ્રાચાર્યની વિધેતા અને રાજનીતિ, બન્ને ક્ષેત્રોમાં સમાન હતી. છતા તેઓને હદય તો એક ભક્તનું મળ્યું હતું. તેમનું વીતરાગસ્તોત્ર' પ્રભુભક્તિની અમુલ્ય દેન છે. આચાર્ય માનતુંગસૂરીના ભક્તામર સ્તોત્રની તો વિશ્વના વિદ્વાનોએ પ્રશંસા કરી છે. આ સ્તોત્ર એક ભક્ત હદયનું સરળ ર્નિદર્શન છે. આ સ્તોત્રની પ્રસ્તુત ગાથાઓમાં આચાર્યએપ્રભુના નામ-સ્મરણનું મહત્વ બતાવી, અદ્વિતીય એવા પ્રભુને ભાવપૂર્વક નમસ્કાર કરી સ્તવના કરી છે. દિગંબર જૈનાચાર્ય અમિતગતિજી વિરચિત પરમાત્મા દ્વાત્રિશિકામાં આરાધ્યદેવ પ્રતિ શરણાગતિનો ભાવ પ્રગટ કર્યો છે. દિગંબર પરંપરામાં સામાયિક પાઠ તરીકે આ સ્તોત્ર બોલાય છે. આમ મધુકરની જેમ મૃગેન્દ્રમુનિશ્રીએ વિધવિધ ફલો રૂપી ગ્રંથોમાંથી અર્ક એકત્રિત કરી અમૃતરૂપે જિનભક્તિનું આચમન કરાવ્યું છે જિનભક્તિશામાટે ભગવદ્ ગુણોનું કીર્તન કરવું, ભગવાનના ગુણોનું સ્મરણ કરવું તેને સ્તવન-સ્તુતિ કહેવાય.ઉત્તરાધ્યયન સૂત્ર-૨૯ માં દર્શાવ્યું છે કે હે ભગવાન સ્તવ-સ્તુતિ મંગલ કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે સુધર્માસ્વામિ કહે છે કે, સ્તવ-સ્તુતિ મંગલથી જ્ઞાન, દર્શન, ચારિત્ર ૩૫ બોધિ લાભ પ્રાપ્ત થાય છે. બોધિ અર્થાત સમ્યક બોધ-સમજણ સાધકને પ્રથમ શ્રુત-ચારિત્ર ઘર્મની અભિરુચિ થાય છે.ત્યારબાદ આ ત્રણ પ્રકારના બોધિલાભથી જીવ સમસ્ત કર્મોનો અંત કરવા માટેની સાધના કરે છે. પરમાત્માને પામવા માટે ત્રણ યોગ બતાવ્યા છે. જેમકે જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ. ભક્તિયોગનો મહિમા જગતના દરેક દાર્શનિકોએ વર્ણવ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ યોગદ્રષ્ટિસમુચથ્થમાં મન, વચન, કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનશ્વરની ઉપાસનાને એટલે કે ભક્તિને ઉત્કૃષ્ટ યોગબીજ કહયું છે. આમ સાચા હદયથી ઉત્કૃષ્ટ ભાવથી કરેલી પરમાત્માની ભક્તિ ભક્તને ભગવાન બનાવી શકે છે. આત્માને પરમાત્મા, જીવને શિવ અને નરને નરોત્તમ બનાવી દે છે માટે જ ભક્તિને મુક્તિની દૂતી કહેવામાં આવી છે. પ્રભુભક્તિથી અનેક પ્રકારના કર્મોની નિર્જરા થઈ આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે જેવી રીતે લંકાપતિ રાજા રાવણે અષ્ટાપદ તીર્થમાં પ્રભુભક્તિમાં તલ્લીન બની પ્રચંડ પુણ્ય ઉપાર્જન કરી તીર્થકર નામકર્મ બાંધ્યું હતુ. આવો પ્રભુભક્તિમાં અચિંત્યપ્રભાવ રહેલો છે. અંતમાં જિનેશ્વરોની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય(સમ્યક્ત)બોધિલાભ અને સમાધિયુક્ત મરણ પ્રાપ્ત થાય છે. ભક્તિના આવા મહિમાને આત્મસાત કરીને જિનભક્તિ શતકના પદોને ભાવક કે સાધક અંતરમાં સ્થાપિત કરી એકાકાર બની જાય અને તેનું મનમંદિર આનંદિત બની પરમ સુખનો અનુભવ પ્રાપ્ત કરે...તો જ શ્રી મૃગેન્દ્રમુનિ મ. સાહેબે આ સંચય માટે કરેલો પુરુષાર્થ સાર્થક બનશે કારણકે जपकोटिसमंध्यानं,ध्यान कोटिसमोलय: लयकोटिसमंगानं,गानात् परतरंन हिं જિનભક્તિ શતકમ્ ના મધુર પદોને સાંભળી સહુ કોઈ પ્રભુભક્તિના રંગમાં રંગાઈ જાય એવી મંગલકામના...
- અહો શ્રુતજ્ઞાનમ્ છે આત્માનું ઐશ્વર્ય
Page #76
--------------------------------------------------------------------------
________________
'
નુતન પ્રકાશન સંવત ૨૦૭પ
2
બ
ક
દ
m
યુગાંશ
૦
•
ક્રમ
ગ્રંથનું નામ આ કર્તા - સંપાદક પજુસણ આવ્યા રે..... (પ્રતાકાર) | આ.રનસુંદરસૂરિજી ૨ | કલ્પસૂત્રના શરણમાં (પ્રત)
આ.રત્નસુંદરસૂરિજી શ્રી કલ્પસૂત્રમ્ (સુબોધિકા)
પૂ. પુણ્યપ્રભસૂરિજી શ્રી પર્યુષણ અષ્ટાક્ષિકાવ્યાખ્યાન (પ્રત) શ્રી જિનકાન્તિસૂરિજી શ્રી ધર્માચાર્ય બહુમાન કુલક
સા.તત્વલોચનાશ્રીજી | સૂરિરતા ષત્રિશિકા શ્રી દાન પ્રકાશ (સુપાત્રદાન)
આ. હેમેન્દ્રસૂરિજી શ્રી સ્નાત્ર પંચાશિકા (જિનેન્દ્ર ભક્તિ સરિતા) આ. હેમેન્દ્રસૂરિજી આધ્યાત્મિક પરીક્ષા
આ. કીર્તિયશસૂરિજી જિનકલ્પ દર્શનમ્
આ. કીર્તિયશસૂરિજી ૧૧. સમિતિગતિવૈભવમ્
આ. કીર્તિયશસૂરિજી ૧૨ જૈનસ્વરૂપદર્શનમ
આ. કીર્તિયશસૂરિજી હસ્તાક્ષરનું અક્ષયપાત્ર રર, ૨૩,૨૪ પં.વજસેનવિજયજી બત્રીસીના સથવારે કલ્યાણની પગથારે આ અભયશેખર સૂરિજી જૈનવિશ્વકોશ (ભાગ-૫)
ડૉ. કુમારપાળભાઈ દેસાઈ | મોક્ષ માર્ગ કે કદમ
આ. રતનસેન સૂરિજી જ્ઞાનદીપક ૧, ૨, ૩
આ. મેઘદર્શનસૂરિજી બારવ્રત તથા શત્રુંજય આરાધના આ. મેઘદર્શનસૂરિજી Jivvichar
આ. ગુણરત્નસૂરિજી 12 Vrats (Vows)
આ. મેઘદર્શનસૂરિજી સતત્વ(કામલતા ચરિત્ર)
આ. ભુવનભાનુસૂરિજી ગિરનારીનેમિભક્તિ
આ. હેમવલ્લભસુરિજી સમકિતની સવાર
આ. કીર્તિયશ સૂરિજી મહાન જૈનાચાર્ય શ્રી અજિતસાગરસૂરિજી આ. વાત્સલ્યદીપસૂરિજી અષ્ટપ્રકારી પૂજા
આ. વાત્સલ્યદીપસૂરિજી સાધર્મિક ભક્તિ
આકીર્તિયશસૂરિજી ગચ્છ ગૌરવ (ગુણયશસૂરિજી) આ. કીર્તિયશસૂરિજી દાનપ્રકાશ
આ. કીર્તિયશસૂરિજી સન્માર્ગપ્રશ્નોત્તર- ૭, ૮, ૯, ૧૦ આ. કીર્તિયશસૂરિજી ઝાણં ભાગ ૬ થી ૭, ૮, ૯
આ. કીર્તિયશસૂરિજી | દુષ્કર દુષ્કર
આ. કીર્તિયશસૂરિજી ૩૧ તારા ચમત્કારો ગમે (કેલેન્ડર) આ. મહાબોધિસૂરિજી | શ્રી અંતરાયકર્મપૂજા (વિવેચન-પ્રવચન). આ. શ્રી રતચંદ્રસૂરિજી મને વેશ શ્રમણનો મળજો
આ. મેઘદર્શનસૂરિજી કેશરી ચોરનો મહિમા
આ. હેમેન્દ્રસૂરિજી સુચિવોદ અને શ્રી દેવ
આ. હેમેન્દ્રસૂરિજી ૩૬ શાસ્ત્રીય પ્રશ્નોત્તર ૨-૩
આ. હિતવર્ધન સૂરિજી
ભાષા પ્રકાશક- પ્રામિ સ્થાન હિન્દી/ગુજ રત્નત્રયી ટ્રસ્ટ હિન્દી/ગુજ રતત્રયી ટ્રસ્ટ | હિન્દી/સં શ્રી જયકુંજર સૂરિજી સ્મૃતિ ટ્રસ્ટ
હિન્દી | શ્રી જિતકાતિ સાગરસૂરિ ટ્રસ્ટ સં/હિન્દી શ્રી આદિનાથરાજેન્દ્રજૈન પેઢી સં/ગુજ રત્નત્રયી ટ્રસ્ટ સં/ગુજ. | હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથામાળા સં/ગુજ હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથામાળા સંસ્કૃત સન્માર્ગપ્રકાશન સંસ્કૃત સન્માર્ગપ્રકાશન સંસ્કૃત સન્માર્ગપ્રકાશન સંસ્કૃત સન્માર્ગપ્રકાશન ગુજરાતી ભદ્રંકર જ્ઞાનદીપક ચેરી. ટ્રસ્ટ ગુજરાતી | દિવ્યદર્શન ટ્રસ્ટ ગુજરાતી | શ્રી ઉવસગ્ગહર સાધના ટ્રસ્ટ હિન્દી | દિવ્યસંદેશ પ્રકાશન હિન્દી | આત્મશુદ્ધિ પરિવાર ગુજરાતી | આત્મશુદ્ધિ પરિવાર અંગ્રેજી | શ્રી જિનગુણ આરાધના ટ્રસ્ટ અંગ્રેજી | આત્મશુદ્ધિ પરિવાર ગુજરાતી | દિવ્યદર્શન ટ્રસ્ટ ગુજ/હિ/સે ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ | ગુજરાતી સન્માર્ગપ્રકાશન | ગુજરાતી શ્રી મુંબઇ જૈન યુવક સંઘ
ગુજરાતી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય | ગુજરાતી સન્માર્ગપ્રકાશન ગુજરાતી
જૈનશાસન રીલિજીયસ ટ્રસ્ટ ગુજરાતી સન્માર્ગપ્રકાશન ગુજરાતી સન્માર્ગપ્રકાશન ગુજરાતી સન્માર્ગપ્રકાશન ગુજરાતી સન્માર્ગપ્રકાશન ગુજરાતી સુકૃત સેન્ટર ગુજરાતી | રત્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાતી આત્મશુદ્ધિ, પરિવાર ગુજરાતી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા ગુજરાતી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા ગુજરાતી કુસુમ અમૃત ટ્રસ્ટ
૧૯)
રજ,
૩૫
14
Page #77
--------------------------------------------------------------------------
________________
Sાગ(નૂતનપ્રકાશન સંવત ૨૦૭પ)
ભાષા
પ્રકાશક- પ્રાપ્તિ સ્થાન
હિન્દી
હમ ગ્રંથનું નામ
કર્તા- સંપાદક ૩૭(ચોવીસ હસ્તપ્રતોનું સંપાદન
ડૉ. રસીલા સી. કડીઆ ૩૮ પાટણ તથા ખંભાતની ચૈત્યપરિપાટીઓ | ડૉ. રસીલા સી. કડીઆ ૩૯ પાકિસ્તાનના જૈનમંદિરો (વિસરાયેલાવારસાનીવાતો)| શ્રી ગુણવંતભાઈ બરવાળિયા ૪૦| સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન શ્રી ગુણવંતભાઇ બરવાળિયા ૪૧ જૈન ધર્મની ગઇ કાલ, આજ અને આવતીકાલ શ્રી ગુણવંતભાઈ બરવાળિયા
(જ્ઞાનધારા ૧૯)| | અંતરનાદ
જ્યોત્સના દેસાઈ ૪૩ દાદાવાડી દર્શનમ્
પૂ. મનિતપ્રભસાગરજી જ તાક રહી નિગાહે પરિવર્તન કી રાહે પૂ. મનિતપ્રભસાગરજી ૪૫ વિચાર વૈભવ
પૂ. મનિતપ્રભસાગરજી વિચાર વિરાસત
પૂ. મનિતપ્રભસાગરજી ૪૭ ૧૦૦ પહેલિયાં
પૂ. મનિતપ્રભસાગરજી ૪૮| જીવવિચાર પ્રકરણ
પૂ. મનિતપ્રભસાગરજી ૪૯ પ્રત્યાખ્યાન ભાષ્ય પ્રશ્નોત્તરી
પૂ. મનિતપ્રભસાગરજી ૫૦ પૈટિસ બોલ વિવરણ
જિન કાનિસાગરસૂરિજી ૫૧ અનામિકા-સત્ય કથા
પૂ. સમયપ્રભ સાગરજી પર પંચ પ્રતિક્રમણ સૂત્ર (વિધિસહિત) આ. જિનમણિ પ્રભસૂરિજી પ૩ પંચ પ્રતિક્રમણ સૂત્ર (અર્થસહિત) આ. જિનમણિ પ્રભસૂરિજી પ૪ વિવિધ શાસ્ત્રોના ચાર્ટ
ઋષિચિત્ પપ શ્રી તીર્થંકર ચરિત્ર
આ. જયાનંદસૂરિજી પ૬ ધન્ય મુનિવરા
આ. જયાનંદસૂરિજી પ૭ ભક્તામર કથા કામકુમ્ભ
આ. જયાનંદસૂરિજી સમરોડહં (મેં શ્રમણ હું)
આ. જયાનંદસૂરિજી પ૯ ઉપદેશ પ્રસાદ ભાગ-૫
આ. જયાનંદસૂરિજી ૬૦| સાવOી કા રાજહંસ
આ. રામલાલજી ૬૧ ઉર્મિ-૩૪૦
આ. રતનસુંદરસૂરિજી ૬૨ | પ્રવચન અંજન'
આ. પૂર્ણચંદ્રસૂરિજી ૬૩| ણમો તિ–સ્સ: ભાગ -૧૭(પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ તીર્થો)
કમલકુમાર જૈન ૬૪ જિનવાણી કહતી હૈ
આ. રામલાલજી ૬૫ જિનાગમદ્રષ્ટાંત સુધા
આ. રામલાલજી જબ નીંવ ચમકતી હૈ
આ. રામલાલજી ૬૭ભાવયઃ હૈ
આ. રામલાલજી ૬૮ જૈન દર્શન ઔર ફીલોસોફી
આ. રામલાલજી તાલા ઉલટા ચાબી સીધી
આ. રામલાલજી ૭૦|પ્રણવ
આ. રામલાલજી ૭૧ ભ્રામરી
આ. રામલાલજી ૭૨ બ્રહમાક્ષર
આ. રામલાલજી ૭૩ વીર કહે ગૌતમ સે
આ. રામલાલજી
ગુજરાતી | ડૉ. રસીલા સી કડીઆ ગુજરાતી | ડૉ. રસીલા પી. ડીઆ ગુજરાતી
અહં સ્પિરિચ્યલ સેન્ટર ગુજરાતી અશોક પ્રકાશન મંદિર ગુજરાતી અર્ધ સ્પિરિચ્યલ સેન્ટર ગુજરાતી
અર્ધ સ્પિરિચ્યલ સેન્ટર હિન્દી | જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી | જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ
| જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી | જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી | જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી | જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી જિનકાનિસાગરસૂરિજી સ્મારક ટ્રસ્ટ હિન્દી જિનકાનિસાગરસૂરિજી મારક ટ્રસ્ટ ગુજરાતી પરમાનંદ પરિવાર હિન્દી ગુરુરામચંદ્રપ્રકાશન સમિતિ હિન્દી ગુરૂરામચંદ્રપ્રકાશન સમિતિ હિન્દી ગુરૂરામચંદ્રપ્રકાશન સમિતિ હિન્દી
ગુરુરામચંદ્ર પ્રકાશન સમિતિ હિન્દી ગુરૂરામચંદ્રપ્રકાશન સમિતિ હિન્દી ગુરૂરામચંદ્રપ્રકાશન સમિતિ
રતત્રયી ટ્રસ્ટ હિન્દી હિન્દી ગુરૂરામચંદ્રપ્રકાશન સમિતિ હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન
સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી
સાધુ માર્ગી પબ્લીકેશન હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી સાધુ માર્ગીપબ્લીકેશન હિન્દી - સાધુ માર્ગી પબ્લીકેશન
ગુજ.
હિન્દી
RET
75
Page #78
--------------------------------------------------------------------------
________________
નૂતન પ્રકાશન - સંવત ૨૦૭૫
પ.પૂ. દીક્ષા દાનેશ્વરી આ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. તથા પ.પૂ.આ. શ્રી રશ્મિરતસૂરીશ્વરજી મ.સા.
ની શુભ પ્રેરણાથી અલભ્ય પ્રાચીન ગ્રંથોનું પુન મુદ્રણ શ્રી જિનગુણ આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત
ક્રમ
ગ્રંથોના નામ
ક્રમ
ગ્રંથો ના નામ
w
a
૩૦
in
૩૨
૩૩
૩૪
IT
૩પ.
૧૧
| ગચ્છમત પ્રબંધ
૨૭ વિશ્વ રચનાપ્રબંઘ
૨૮ મધ્ય એશિયા અને પંજાબમાં જૈન ધર્મ | ૨૯ તત્વત્રયી મીમાંસા ભાગ-૧ તત્વત્રયી મીમાંસા ભાગ-૨
૩૧ અજીતસેન શીલવતી ચરિત્ર (સં) વેદાંકુશ દેવભક્તિમાલા પ્રકરણ જ્ઞાન પંચમી માહાત્મ અંબડ ચરિત્ર (સં) પદ્ય
૩૬ સુજાતવાર્તકર્ષિ ચરિત્ર (સ) ગદ્ય ૧ર | ભદ્રબાહુસ્વામી ચરિત્ર (સ) ગધે ૩૮ ૧૩ | દશાર્ણભદ્રચરિત્ર (સ) ગદ્ય
૩૯ ૧૪ સુરપ્રિયમુનિ કથા (સ) ગદ્ય
માર્ગાનુસારી પંચત્રિશદગુણ વિવરણ (સં.)|| ૪૧ ૧૬ ચંદ્રાવલ ભૂપ ધર્મદત્ત કથા (સ) સર ૧૭. સર્વજ્ઞસિદ્ધિ પ્રકરણ ૧૮ શુક્રરાજ કથા (સ)
જ ૧૯ પંચનમસ્કારસ્તવ
લઘુશાંતિ સ્તવ
સુસઢ ચરિત્ર (પ્રા) પદ્ય હિંસાષ્ટક (સં.)
ઐતિહાસિક સંશોધન (ગુ.) ૨૪ પરંપરા અને પ્રગતિ (ગુ.) ૨૫ | ૧૦૦ ઉપનિષદો
પ૧ હરિભદ્રસૂરિ ચરિત્ર (સ)
પર |
જિનશતક ભરતેશ વૈભવ Mw ૧-૫ (ગ) મહાજન વંશ મુક્તાવલી વસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (ગુ.) અધ્યાત્મક તત્વાલોક (ગુ.) સ્થૂલભદ્રચરિત્ર (સ) હંસરાજ વત્સરાજ કથા (સં.) પદ્ય શીલવતી સતી કથાનક (સ) પદ્ય
(સં.) પદ્ય સમ્યક્ત પરીક્ષા પ્રશ્નપદ્ધતિ
સ્તુતિ સંગ્રહ સાવચૂરી ધર્મપરીક્ષા કથાનક ઉત્તમકુમાર ચરિત્ર (સ) પદ્ય હંસ વિનોદ પ્રતિક્રમણ ની પવિત્રતા ઉપદેશ કલ્પવલ્લી જૈન જાતિ મહાદેવ દ્રષ્ટાંત રત્નાકર દેવકુમાર ચરિત્ર (સ) ગદ્ય કુંથુનાથ ચરિત્ર (સં) જૈન તત્વસાર જૈન સ્તોત્ર રત્નાવલી દ્રોપદી મેરૂ ત્રયોદશી શકરાજ મુનિકથા (સં)
૪૦.
૧૫
૪૩
પ.
૨૧
૨૨
४८
૨૩
૫૦
ર૬
Page #79
--------------------------------------------------------------------------
________________
સરસ્વતીપુત્રોને વંદના
પૂ. આ. શ્રી યશોવિજયસૂરિજી મ.સા. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય સંમૂર્છાિમ મનુષ્યઃ આગમિક અને પારંપરિક સત્ય સમૂર્છાિમ મનુષ્ય વિષે અઢળક શાસ્ત્ર પાઠો
અને દલીલો સાથેનો ૧૨૦૦ પૃષ્ઠોનો દળદાર શાસ્ત્રીય શોઘ ગ્રંથ
પૂ. આ. શ્રી ભાગ્યયશસૂરિજી મ.સા. (શ્રી લબ્ધિસૂરિજી સમુદાય) ૧) દશવૈકાલિકસૂત્ર – સમયસુંદરજી ની ટીકા – ચૂર્ણ અને ટીકાના આધારે હસ્તપ્રત ઉપરથી
સંશોધન-સંપાદન-પરિશિષ્ટ સહિત ૨) રૂપમંજરી નામમાલા – ૪૦૦ વર્ષ પ્રાચીન રૂપચંદ્રકવિ વિરચિત અદ્યાવધિ અપ્રકાશિત,
પરિશિષ્ટ સહિત સંશોધિત ગ્રંથ
પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજી મ.સા. (પૂ. પં. શ્રી ધર્મવિજયજી ડહેલાવાળા સમુદાય) ૧) બૃહદ વિચાર રત્નાકર – કર્તા આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ.સા. ગ્રંથ પ્રમાણ ૧૪૫૭૩ શ્લોક વિવિધ વિષયોના અનેક શાસ્ત્રપાઠોનો અતિ ઉપયોગી સંગ્રહ સંવત ૧૬૧૭માં લખાયેલ
હસ્તપ્રતના આધારે સંશોધન-સંપાદન ૨) યોગબિંદુ સટીક (વિષમપદ ટીપ્પણીસહ) હિન્દી ભાવાનુવાદ
પૂ. શ્રી તીર્થબોધિવિજયજી મ.સા. (પૂ. શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિજી સમુદાય) શ્રી આવશ્યક સૂત્ર - ચૂર્ણિ - કર્તા શ્રી જિનદાસગણિ – જુદી-જુદી
હસ્તપ્રતના આધારે સંશોધન-સંપાદન શ્રત વિશ્વ-અનુમોદના-જ્ઞાનસત્ર-૧૯
અહંમ સ્પીરિચ્યલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસ છે પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડલિટરી રિસર્ચ સેન્ટર આયોજિત ગોવાલિયા ટેન્ક જૈન સંઘમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૯ પૂ. આ. શ્રી રાજહંસસૂરિજી મસા. તથા પૂ. શ્રી ભાસ્કરમુનિની નિશ્રામાં યોજાયો. પ્રમુખ સ્થાને પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને સંસ્થાના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ બરવાળિયા તથા આયોજનમાં ડૉ. અભય દોશી અને ડૉ. સેજલ શાહે ૧૫૦થી વધુ વિદ્વાનોની જ્ઞાનગોષ્ટીનું સંચાલન કર્યું. જ્ઞાનસત્રનું વિશિષ્ટ પાસું એ હતું કે જૈન જ્ઞાનભંડારોની જાણવણી, સંવર્ધન અને સંચાલન કરનાર શ્રી બાબુલાલ સરેમલ શાહ (અમદાવાદ) શ્રી સેવંતીભાઈ અમથાલાલ મહેતા (સુરત) શ્રી સંદીપભાઈ જયંતીલાલ શાહ (મુંબઈ) તથા શ્રી કૌશલ દીનેશચંદ્ર શાહ સુરતનું સન્માન કરવામાં આવ્યું. જહોની શાહ દિગ્દર્શિત, અર્ચના જહોની શાહ દ્વારા પાહિણીદેવી એકપાત્રીય નાટક પણ રજુ કરવામાં આવ્યું. વિદ્વાનોના શોધનિબંધ સાંપ્રત સમસ્યા ધર્મમાં સમાધાન તથા જૈન ધર્મની ગઈકાલ, આજ અને આવતીકાલ" બન્ને પુસ્તકોનું શ્રી મહેશભાઈ ગાંધી, શ્રી ખીમજીભાઈ કડવા અને શ્રી યોગેશભાઈ બાવીશી,શ્રી ચેતનભાઈ શાહ દ્વારા વિમોચન કરવામાં આવ્યું.
Page #80
--------------------------------------------------------------------------
________________
अथ
श्राद्धवर्यश्रीसरेमल-जवेरचन्द-बेडावाला-परिवारस्वद्रव्यपरिनिर्मित-श्रीपार्श्वप्रासाद-प्रतिष्ठा-प्रशस्ति:
प्रणम्य परमात्मानं-महावीरं जिनेश्वरम् ।
रथयात्रेह दीक्षाया, निर्गता त्रिजगद्विभोः । प्लेटिनमस्थसच्चैत्य-प्रतिष्ठोत्सवमानवे ॥१॥ जनितनयनानन्दै, कुतुकानां शतैः शतैः ॥ १८ ॥ साक्षाद्यत्र स्थित: पार्थो, मूलशद्धेश्वरोपमः । वर्षीदानं विभोर्जातं, रूप्यमुद्रादिकैर्धनैः । सूक्ष्म निरीक्ष्यमाणोऽपि, वर्णावगाहभूषणैः ॥२॥ प्रवरैः सिचयैश्चापि, पात्रप्रभृतिभिस्तथा ॥ १९ ॥ मुखमुद्राऽपि सैवाऽस्ति, मूलशद्धेश्वरे यथा । सङ्घभोजनभक्तिश्च, जाता द्रव्यैर्वरैरिह । गर्भगृहाद्यपि ह्यत्र, मूलशद्धेश्वरोपमम् ॥ ३ ॥ प्रवरेण सुभावेन, प्रधानो भाव एव यत् ॥ २० ॥ तद् राजनगरे ह्येष, साक्षात् शङ्केश्वराधिपः । पञ्चशताधिकास्तत्र, त्रिसहस्रमिता जनाः । पूजनैर्वन्दनैः स्तोत्रैः, सर्वकामफलप्रदः ॥ ४ ॥ भक्तवन्तो महाप्रीति-कारकं प्रीतिभोजनम् ॥ २१ ॥ बेडाग्रामीयतीर्थेश-सम्भवसमविग्रहः ।
अष्टोत्तरीबृहच्छान्ति-स्रात्रमुल्लासपूर्वकम् । श्रीसम्भवप्रभुः सम्यक, सौम्यकान्तिः प्रतिष्ठितः ॥ ५ ॥प्रभोर्जातं मनोवार्धि-समुल्लासनिबन्धनम् ॥ २२ ॥ तथा श्रीसुमतिस्वामी, राजतेऽत्र जिनेश्वरः । प्रभोः प्रतिष्ठया सार्धं, प्रतिष्ठितोऽत्र यक्षराद ।। सुमतिदानदक्षोऽयं, प्रतिष्ठित: प्रभास्वरः ॥ ६॥ माणिभद्राभिधो वीरः, तपोगच्छैकरक्षकः ॥ २३ ॥ शिल्पकला-प्रकर्षोऽत्र, दृश्यते हि पदे पदे । पद्मावती तथा देवी, जिनाधिष्ठानकारिणी । चैत्ये रम्यतया साक्षात्, स्वर्गावतार ईक्ष्यते ॥ ७ ॥ प्रतिष्ठिताऽत्र सच्चैत्ये, भक्तानां शुभदायिनी ॥ २४ ॥ चतुर्दशापि स्वप्नानि, मङ्गलान्यष्ट चापि हि। कल्याणकविधी रूप्य-मये पार्श्वेश्वरेऽभवत् । द्वारशाखासु राजन्ते, दर्शनाऽऽनन्दनान्यहो ॥ ८ ॥ पञ्चधातुमय: शान्ति-नाथोऽत्र शुशुभेतराम् ॥ २५ ॥ नर्तकीनां सुनृत्यानि, पाञ्चालिकामिषादिह । पञ्चधातुमयं सिद्ध-चक्रं देदीप्यतेतराम् । जिनभक्तिस्वरुपाणि, दृश्यन्ते पावनानि हि ॥९॥ अहो जैनेश्वरं चैत्य-महो भक्तिजिनेश्वरे ॥ २६ ॥ साक्षात् श्रीअम्बिकादेवी, परिकरादिमण्डिता। चैत्यनिर्मापणे सूरे-रूपदेशोऽभवत् शुभः । सरस्वती तथा देवी, देवी पद्मावती तथा ॥ १० ॥ वैराग्यदेशनादक्ष-हेमचन्द्रप्रभोरिह ॥ २७ ॥ विराजतेऽत्र चैत्ये तु, लक्ष्मीदेव्यपि भासुरा । वर्धमानतपोऽब्धेश्च, कल्याणबोधिसद्विभोः । सच्छिल्पमयभावेन, जीवद्रूपस्मृतिप्रदा ॥ ११ ॥ सूरेः सत्प्रेरणा जाता, सफलेह न संशयः ॥ २८ ॥ प्रातिहाथैर्युतं रम्यं, मङ्गलप्रतिमात्रयम् ।
शिल्पशास्त्रपरिज्ञाता, सौम्यरतमुनिस्तथा । यक्षिणीयक्षमूर्तिश्च, दिक्पालमूर्तिरेव च ॥ १२ ॥ हेतुरत्राभवच्चैत्य-शुद्धताया विशुद्धधीः ॥ २९ ॥ मण्डोवरेऽत्र सच्चैत्ये, द्वादशापि सरस्वती।
आशींषि गच्छनाथस्य, सिद्धान्तोग्ररुचेरहो । राजते राजतेजोभि-जिनसेवापरायणाः ॥ १३ ॥ ववर्षुः सन्तत सम्यक, जयघोषविभोरिह ॥ ३० ॥ रूप्यकिािय आरम्या:, कलयन्ति कलाऽऽरवम् । हेमचन्द्र-गुणरत्न-मुक्तिचन्द्राख्यसूरयः । चैत्यध्वजनिबद्धास्तु, जिनगीतिसुगायिका: ॥ १४ ॥ मुनिचन्द्र-रश्मिरत-महाबोधि सुसूरयः ॥ ३१ ॥ श्वेतपुष्पसहौर्हि, महापूजाऽभवद्विभोः ।
कल्याणबोधि-संयमबोधिसूरी तथैव च । शुद्धगोघृतदीपैश्च, सदुद्योतोऽभवन्निशि ॥ १५ ॥ सत्सान्निध्यं ददुरत्र, शासनैकप्रभावकम् ॥ ३२ ॥ देवविमानयन्त्रेण, पुष्पवृष्टिस्तथाऽद्भुता ।
श्रमणश्रमणीवृन्दं, सुविशालमभूदिह । भूता जनमन:कक्षे, चमत्कारकरी परा ॥ १६ ॥ प्रभुप्रतिष्ठ्या कान्ते, कमनीये महोत्सवे ॥ ३३ ॥ परमोऽभूज्जगन्नाथ-पञ्चकल्याणकोत्सवः ।
मरुधरीयबेडाऽऽख्य-ग्रामनिवासकारकः । प्रतिदिनं नवैः ', प्रसङ्गैरुपशोभितः ॥ १७ ॥ प्राग्वाटवंशसत्कश्री-विशालगोत्रधारकः ॥ ३४ ॥
78
Page #81
--------------------------------------------------------------------------
________________
परमारोपसंज्ञाऽऽढय:, श्राद्धः सरेमलाभिधः ।
पौत्रादिकलितैरेतैः, स्वद्रव्यपरिनिर्मितम् । भार्याश्रीविमलादेव्या, सह यद्भावमातनोत् ॥ ३५ ॥ चैत्यं विजयतादेतन, निर्मितमविश्वमङ्गलम् ॥३८ ॥ सोऽयं जिनालयस्येह, निर्मापणमनोरथः ।
यावत् सूर्यो विधुर्यावद्, यावदेषा वसुन्धरा । सत्पुत्रैः पूरित: सम्यग, भक्तानामीदृशी स्थितिः ॥ ३६ ॥ प्रतिष्ठा नन्दतादेषा, तावत् कल्याणकारिका ॥ ३९ ॥ सत्पुत्रो बाबुलालाऽऽख्यो, भरतश्चारविन्दक: ।
मङ्गलं भगवान् वीरो, मङ्गलं गौतमप्रभुः । रतनदेव्युषा चापि, सङ्गीता पुत्रयोषितः ॥ ३७ ॥ मङ्गलं स्थूलभद्राद्या, जैनो धर्मोऽस्तु मङ्गलम् ॥ ४० ॥
इति
श्रीराजनगरीय-शाहीबागस्थानस्थितप्लेटिनमहाइट्सजननिवाससङ्कलविभूषणश्राद्धवर्य सरेमल-जवेरचन्द-बेडावाला-परिवार.
स्वद्रव्यनिर्मित-श्रीपार्श्वप्रासादमण्डन
श्रीशङ्ग्रेश्वरपार्श्वनाथप्रभृतिजिनप्रतिमादिसत्कगतिमुनिगगननयन(२०७४)वैक्रमवत्सरीय-फाल्गुनसितदशमीदिनविहितसत्प्रतिष्ठाप्रशस्तिः ।
शुभं भवतु श्रीसङ्घस्य ।
श्रुतज्ञानरक्षार्थं श्रमणसम्मेलनानि _ विजय मुक्ति मुनिचन्द्रसूरीजी पू. आ. कलापूर्णसूरिजी समुदाय
अधुना २०७२ तमे वैक्रमे वर्षे पालीताणायां तपागच्छीयं सुविशालं श्रमण-सम्मेलनं जातम् इति तु वयं विद्मः एव, परं प्राग् एतादृशानि संमलनानि जातानि वा ? इति प्रश्ने जाग्रति वयम् ओम् इति ब्रूमः | १९९०-२०१४-२०४४ तमेषु वैक्रमेषु वर्षेषुत्रीणि श्रमण सम्मेलनानि तु अर्वाचीनानि एव । परं ततोऽपि प्राग् पञ्चषाणि श्रमण-संमेलनानि जातानि एव । परं तेषाम् उद्देशः केवलं श्रुतज्ञानरक्षार्थक: एव आसीत् इति तत्सम्मेलनेषु वैलक्षण्यम् अवगन्तव्यम् । तानि कानि कानि? कुत्र कुत्र च जातानि इति जिज्ञासायां जागरितायाम् इत्थं समाधीयते । संक्षेपेण वयं पश्याम । तथाहि- (तानि सम्मेलनानि शास्त्रेषु वाचनाशब्देन प्रसिद्धानि) वाचना स्थानम् वीर सं. निश्रा
निमित श्रुतम् (१) | पाटलिपुत्रम्
स्थूलभद्रसूरि दुर्भिक्षम् ११अङगानि
१४ पूर्वाणि च कुमारगिरि
पुष्पमित्राss ११ अङगानि सुस्थितसूरि
३०५ (कलिङगदेश)
क्रमणम् । १० पूर्वाणि च दशपुरम्
चत्वास ६०२ आर्यरक्षितसूरि दुर्भिक्षम् (मन्दसौर)
अनुयोगाः उतर मथुरा ८४०
स्कन्दिलसूरि दुर्भिक्षम् श्रुतसंकलनम् द.वलभीपुरम् ८४० नागार्जुनसूरिस दुर्भिक्षम् | श्रुतसंकलनम्
देवर्धिगणि:
पाठ- ८४आगमादि वलभीपुरम् ९८०
भूतदिन्नसूरि संकलनम् लेखनम
१६९
(२)
(३)
(४)
इति संक्षिप्तः श्रमणसम्मेलन-परिचयः ।
79
Page #82
--------------------------------------------------------------------------
________________
PRIYAM'S - ૩
શ્રતમ્' દ્વારા પ્રકાશિત / પ્રસારિત જૈનો માટે નજરાણાં
- જે $
+ $
$
આદિનાથને વંદન અમારા ઓર ન ચાહુ રે કત ચત્તારિ સરણે પવન્જામિ ભગવતીસૂત્ર સંવેદના શ્રાવકનું સૌન્દર્ય ૧, ૨ બુજિઝન્જ ત્તિઉદ્દેજ્જા વેદનાના શિખરે. Sun n Fun
ગુરુ અમૃત કી ખાન ૧૦. ધ મેજિક વિધીન ૧૧. સવિ જીવ કરું શાસનરસી ૧૨. આગમ-અસ્મિતા ૧૩. વર્ષીતપની રહસ્યયાત્રા ૧૪. નારી in Jainism (હિંદી) ૧૫. Jainism in my eye (ગુ/ અં) . ૧૬, God મહાવીર in my Eye ૧૭. પાલીતાણા આવો ત્યારે (ગુજ/ હિ) ૧૮. આગમની આછી ઝલક ૧૯. ટેસ્ટ જૈનીઝમ (ગુજ/ હિ) ૨૦. જૈનીઝમ (ગુજ, હિંદી) ૨૧. એ અહીં જ છે ૨૨. આપના માટેની ભવિષ્યવાણી ૨૩. વરઘોડામાં જતાં પહેલા ૨૪. દાન આપતાં પહેલા ૨૫. ભણતા પહેલા ૨૬. વિલંબ કરતાં પહેલા ૨૭. સગાઈ કરતા પહેલા (ગુ/હિ) ૨૮, પ્રેઝન્ટ ફિલોસોફી ૨૯. પ્રભુ વીરની વાણી ૩૦. આજ્ઞાયોગ
૩૧. આ છે સંસાર (ગુજ/ હિં) ૩૨. સંયમકબ હી મિલે ? (ગુજ/ હિ) ૩૩. Mદ્ઘિ થવું (હિ). ૩૪. ડિલે ઇસ ડેન્જરસ (ગુજ/ હિં) ૩૫. બ્રહ્મ Easy ૩૬. ઈમોશન્સ ૩૭. સમાધાનની અંજલિ ૩૮. સ્ટાર સ્ટોરી ૩૯. આચારની અંજલિ ૪૦. અધ્યાત્મની અંજલિ (ભાગ - ૧૨૩) ૪૧. ધ્યાનયોગ ૪૨. સ્વપ્ન જિનશાસન ૪૩. આત્માની અંતર્યાત્રા ૪૪. સદા મગન મેં રહના ૪૫. અનુભૂતિ ગીતા ૪૬. હેપી પર્યુષણ ૪૭. સમતા ૪૮, આઈ આઈ રે અંજન શલાકા ૪૯. ત્રિપદીશતકમ્ ૫૦. સંદર્ભ સંગ્રહ ૫૧. સંદર્ભ સાગર ૫૨. સંદર્ભ સમૂહ ૫૩. સંદર્ભ સંકલન ૫૪. સંદર્ભ સંદોહ ૫૫. સંદર્ભ સિવુ ૫૬. ફીલિંગ્સ ૫૭. સંયમની અંજલિ ૫૮. અહો જિનશાસનમ્ ૫૯. અંગારની અંજલિ ૬૦. શ્રાવક જીવન
૬ ૧. લાઈફ કોર્સ ૬૨. પ્રેકટીકલ કોર્સ ૬૩. ડિવાઈન કોર્સ ૬૪. સ્પિરિચ્યલ કોર્સ ૬૫. વિનય ૬૬. તપ ૬૭. જૈન ડાન્સ ગાઈડ ૬૮. કેસ ગાઈડ ૬૯. જ્ઞાનની અંજલિ ૭). આદર્શની અંજલિ ૭૧. ઉજાસની અંજલિ 02. Jain Organisation ૭૩. આત્મષણા ૭૪. ધ્યાન ૭૫. જ્ઞાન-સ્વામિવાત્સલ્ય ૭૬, ધ સર્જરી ઑફ પેરન્ટીંગ ૭૭. આત્મપરિણતિ ૭૮ આત્મપરિણય ૭૯. ફાગણ સુદ તેરસ ૮૦. ડ્રોપ ૮૧. તત્ત્વ ૮૨. સંવેગ ૮૩. વૈરાગ્ય ૮૪. લક્ષ્ય ૮૫. અનુપમ ઓળી ૮૬. ઉપમિતિની અંજલિ (૧-૮) ૮૭. ઉપમિતિ ભવપ્રપંચ કથા (૧-૯) ૮૮. આગમાં
PRIYAM'S - જાહેર જનતા માટે નાણાં, ૧. દિવાળી ઉજવો તે પહેલા ગુ./હિં) | ૧૧. હેપી રામનવમી
૨૧. જૈનીઝમ ૨. રાતે ખાતા પહેલા
૧૨. સ્માર્ટ ફુડ- દિ રાઈટ ડાયટ (ગુજ., હિ.) ૨૨. લગ્ન પહેલા ૩. અમેરિકા જતા પહેલા ૧૩. સત્ય
૨૩. નવરાત્રિ ૪. રામાયણમ્ ૧૪. પ્રામાણિક્તા
૨૪. રોયલ બ્લડ ૫. માનવતા
૧૫. ચમત્કારોની દિલધડક દાસ્તાન ૨૫. ડેથ ફુડ ૬, સફળ થવું છે ? ૧૬. આર્ષ વિશ્વ (ગુ., હિં.)
૨૬, એજ્યુકેશનની એજીયોગ્રાફી ૭. હેપી અખાત્રીજ ૧૭. કરુણા
૨૭. બેટર ઉત્તરાણ ૮. હેપી હોળી ૧૮. લવ યુ ડોટર
૨૮. સુપર ઉત્તરાણ ૯, હેપી ઉત્તરાયણ (ગુ., એ.) ૧૯. ટોપ સિક્રેટ (ગુ.હિં.)
૨૯. વર્લ્ડ ટુડે (ગુ.હિં.) ૧૦.સંસ્કાર ABCD (ગુ., એ., હિં.) ૨૦. ધ આર્ટ ઓફ પેરન્ટીંગ
' પૂ. સંયમી ભગવંતોના કરકમલમાં ૧ શ્રમણ્ય સંવાદ ૫. દીક્ષા પહેલા
૯. બસ હવે બહુ થયું સંયમસંવાદ ૬. પારિષ્ઠાપનિકા સોલ્યુશન
૧૦. આખરે ક્યાં સુધી ૩. ચોમાસું કરતા પહેલા
૭. પરઠવતા પહેલા
૧૧. હવે તો નહીં જ ૪. શ્રમણ અભ્યાસક્રમ ૮. પંચમસમિતિ પ્રભુની દૃષ્ટિમાં
૧૨. ગુરુ બનતાં પહેલા
Heart to Heart Series ફ્રી ઈ-બુક માટે : ઈ-mail on ahoshrut.bs@gmail.com
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રીઆથાપણ પાર્શ્વનાથ જન જ્ઞાન ભંડાર
૧) શા. સરેમલ જવેરચંદજી બેડાવાલા પરિવાર દ્વારા સ્વદ્રવ્યથી સંવત ૨૦૬૩ માં
નિર્માણ. અભ્યાસ સ્વાધ્યાય માટે ૨૫૦૦ પ્રતાકાર અને ૨૧૦૦૦ પુસ્તકોનો વૈવિધ્યસભર
સંગ્રહ જે પૈકી ૩૫૦૦૦ થી વધુ પુસ્તકો ઇશ્ય કરેલ છે. ૩) શ્રત રક્ષા માટે ૪૫ હસ્તપ્રત ભંડારોને ડીજીટલ સ્કેનીંગ દ્વારા સુરક્ષિત કર્યા અને
તેમાં સંગ્રહિત ૮૦૦૦૦ હસ્તપ્રતોમાંથી ૧૮૦૦ હસ્તપ્રતોની ઝેરોક્ષ નકલો ગુરૂ ભગવંતોને સંશોધન-સંપાદન માટે આપી. જીર્ણ અને પ્રાય અપ્રાપ્ય એવા ૨૨૨ મુદ્રિત ગ્રંથોને સ્કેનીંગ કરીને મર્યાદિત નકલોનું પુનઃ પ્રકાશન કરીને મુદ્રિત કરીને આપણા જ્ઞાનભંડારોને સમૃદ્ધ બનાવ્યા. અહો ! શ્રુતજ્ઞાનમ્ ચાતુર્માસિક માસિકના ૫૦ અંકો શ્રુતભક્તિથી પ્રેરાઇને સ્વદ્રવ્યથી પ્રકાશન. ઈ-લાયબ્રેરી અંતર્ગત ૧૦૦૦૦થી વધુ પુસ્તકોનો ડીજીટલ સંગ્રહ. PDF ઉપલબ્ધ છે જેમાંથી પૂજ્ય ગુરૂભગવંતોને પ્રિન્ટેડ નકલો પુરી પાડવામાં આવે છે.
બાળકો માટે સચિત્ર અંગ્રેજી પુસ્તકોના પ્રકાશનનું આયોજન. ૮) અહો ! શ્રુતમ્ ઈ-પરિપત્રમ્ ના માધ્યમે અધાવિધ અપ્રકાશિત આઠ કૃતિઓનું
પ્રકાશન. ૯) નેશનલ બુક ફેરમાં જૈન સાહિત્યની વિશિષ્ટ પ્રસ્તુતિ અને જૈનીઝમનો પ્રચાર
પ્રસાર.. ૧૦) ગુજરાતી ભાષા નહીં જાણનાર માટે સ્વાધ્યાય અભ્યાસ કરવા માટે પ્રકરણ ગ્રંથોની
ગાથા અને અર્થનું હિન્દીમાં પ્રકાશન. ૧૧) ચતુર્વિધ સંઘ ઉપયોગી પ્રિયમના ૧૦૦ પુસ્તકોનું ડીજીટલ પ્રિન્ટીંગ દ્વારા પ્રકાશન. ૧૨) પંચમ સમિતિના વિવેકપૂર્ણ પાલન માટે ઉપયોગી જ્ઞાનનો પ્રચાર પ્રસાર અને
પ્રેક્ટીકલ ઉપાયનું આયોજન.
पञ्तता
كيلاقينافلة
Page #84
--------------------------------------------------------------------------
________________ *" શ્રી ઝાંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય : } ''; 4) સ્વદ્રવ્ય નિર્મિત શ્રી શંખેશ્વરાવતાર જિનાલય પ્લેટીનમ હાઈટસ, શાહીબાગ, અમદાવાદ હજાર પાર કરી શકITTTTTTT