Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 142
________________ 131 તે દુ:શ્રતિ અનર્થદંડ-આરંભ, પરિગ્ર, સાહસ, મિથ્યાત્વ, રાગ, દેવ, મદ અને મદન વગેરેથી ચિત્તને કલેશિત કરવાવાળાં -શાસ્ત્રને સાંભળવા, તેને દુઃશ્રુતિ નામે અનર્થદંડ કહે છે. આ પ્રમાદચર્યા અનર્થદંડ-પ્રયોજન વગર પૃથ્વી, જળ, અગ્નિ અને પવેનને આરંભ કર, વનસ્પતિ છેદેવી, મુસાફરી કરવી અને બીજાને કરાવવી તેને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. ઉપલા પાંચ અનર્થદંડના ત્યાગને અનર્થદંડત્યાગ નામનું વત જાણવું. હવે એ વ્રતનો ભંગ કરવાવાળા પાંચ અતીચારેને કહું છું. ..: अनर्थदंडना पांच अंतीचार.. રાગપૂર્વક હાસ્યમિશ્રિત નઠારાં વચન બોલવાં, કાર્યની કુચેષ્ટા કરવી, નકામો બકવાદ કરવો. ફેકટ ભેગપભોગની સામગ્રી વધારવી, અને પ્રજનની તપાસ કર્યા વિના જ અથવા પ્રોજન રહિત અધિ-કતા સાથે મન, વચન અને કાયની પ્રાપ્તિને વધારવી, એવા અનર્થદંડ વ્રતના પાંચ અતીચાર છે. ' ___ भोगोपभोगपरिमाण व्रतनुं स्वरूप. - રાગાદિ ભાવોને ઘટાડવાને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની મર્યા- દામાં પણ પ્રયોજનભૂત ઇંદ્રિયોના વિષયોનું દરરોજ પ્રમાણ કરવું, - તેને ભેગપભેગપરિમાણવ્રત કહે છે. . . . ભજન, વસ્ત્ર વગેરે પંચેદિય સંબંધી વિષયભોગ કરીને ફરી -ત્યાગવા યોગ્ય હોય એટલે એકવાર ભોગવીને પછી જોગવવામાં નહીં = આવે તે ભાગ છે. અને જે, એકવાર ભોગવીને ફરીથી પણ ભોગ- વવામાં આવે તે ઉપભેગ છે. જેમ જે ભજન એકવાર ખાઈ લીધું. = તે ખાધેલું ફરી ભોગવવામાં નહિ આવે તે ભેગ છે, અને જે સ્ત્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204