Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 201
________________ 188 : માટે એ પાપથી મુક્ત થવાના પ્રાયશ્ચિત્તનો પ્રથમ વિચાર કરી લેવે જોઇએ, ત્રીજો બ્રાહ્મણ૦-મહારાજ ! જે કે એનું કહેવું સત્ય છે, પરંતુ રાજનીતિમાં એવો વિચાર કરવામાં આવતો નથી કેમકે જે. એના અપરાધ પ્રમાણે સજા ન કરવામાં આવે, તે પણ આપ પાપન ભાગી થશે કેમકે અપરાધીને દંડ આપ રાજનીતિ અનુસાર રાજાનો ધર્મ છે અને જે અપરાધયોગ્ય દંડ નહીં કરવામાં આવશે. તે સઘળી પ્રજા અન્યાયથી ચાલવા માંડશે. આ પ્રમાણે વિદ્વાન બ્રાહ્મણોની વાત સાંભળી હું ( સુદત્ત) મારા મનમાં વિચાર કરવા લાગ્યું કે, આહા ! આ સંસારમાં જેમ કરીએ તેમાં પાપ છે, જે દંડ કરીએ છીએ તે પાપ અને જે છેડી દઈએ છીએ પણ પાપ છે. તે માટે સઘળા પાપાની જડ આ રાજ્યજ છે, માટે આ રાયને જણ તૃણની માફક ત્યાગ કરી દિગંબરી દીક્ષા ધારણ કરે. . આ પ્રમાણે વિચાર કરી મેં સઘળું રાજ્ય અને કુટુંબ સાથે મમત્વ છોડી નિર્જન વનમાં સઘળા પરિગ્રહનો ત્યાગ કરી જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. પછી તીર્થક્ષેત્રમાં ફરી સંધ સહિત અનેકવાર આ નગરમાં આવ્યા. સુદત્તાચાર્ય કહે છે કે હું આ વખતમાં. અહિંયાં ચાર પ્રકાના સંઘ-મુનિ, આર્જિક, શ્રાવક અને શ્રાવિકા સહિત તીવ્ર તપશ્ચરણ કરતા શુ અને કાંચનને સમાન માનતો તેમજ શત્રુ-મિત્રને સમાન ગરાત આવ્યો. ઉજયિની નગરીમાં યશોધર રાજ્યના મંત્રી ગુણસિંધુ નામને હતા, જેણે મનુષ્યોને શાંતિ ઉત્પન્ન કરી, પિતાનું મંત્રી પદ નાગદત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204