Page #1
--------------------------------------------------------------------------
________________ સસ્તી જૈન ગ્રંથમાળા મણકો બીજે. ** .અ નnesses રિચો. જડાવબાઈ મારક ગ્રંથમાળા નં.૨ t શ્રીવીતરાય નમઃ | ઉદ અરજજુ #ત્ર, એ - પુષ્પદંત કવિકૃત હિંદી ગ્રંથ ઉપરથી અનુવાદક- 9 - ઈશ્વરલાલ કસનદાસ કાપડિયા-સુરત : પ્રકાશક : - મૂળચંદ કસનદાસ કાપડિયા ------- - પ્રથમવૃત્તિ. વીર સં. 2442. પ્રત 1000. . છુટક મૂલ્ય રૂ. 1-4-0 પોસ્ટેજ જુદુ સસ્તી જેન ગ્રંથમાળાનું વાર્ષિક મૂલ્ય માત્ર આઠ આના 8i પોસ્ટેજ સાથે. - 6. એ છે E www sanveer કે PAsuratpasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ प्रस्तावना | ગુજરાતી ભાષામાં સસ્તી કિંમતે ધાર્મિક ગ્રંથ પ્રકટ કરવાની એક યોજના યાને “સસ્તી જૈન ગ્રંથમાળા”. પ્રકટ કરવાની વ્યવસ્થા કરી આપવાની પ્રથમ પહેલા અમારા જ્યેષ્ઠ બંધુ જીવણલાલ કસનાસ કાપડિયા તરફથી થઈ હતી, જે દ્વારા ચેતન-કમ ચરિત્ર નામે પ્રથમ મણકો પ્રકટ થઈ ચુકી છે અને આ વેધર ચરિત્ર નામે બીજે મણકો પણ બોધદાયક વાર્તારૂપે પ્રકટ થાય છે, જે વછરાજ -કવિત મૂળ પ્રાકૃત ભાષા ઉપરથી પુષ્પદંત કવિએ તેની સંસ્કૃત છાયા રેલી તેનો હિંદી અનુવાદ ટેહરીનિવાસી લાલા ગિરનારીલાલ જેને વી પ્રકટ કરેલ છે, જેની કિંમત રૂ. 2) છે તેજ ગ્રંથને આ રાતી ભાષામાં અનુવાદ અમારા કનિષ્ટ બંધુ ઇધરલાલ કસનદાસ પડિયાએ કર્યો છે, , આ ગ્રંથમાં અહિંસા ધર્મનું પ્રતિપાદન એટલી તે ઉત્તમ શૈલીથી કરવામાં આવેલું છે કે, ગમે તેવા કઠેર હૃદયનો જીવહિંસા કરનાર-કરાવનાર આ ગ્રંથ વાંચે તો તેનું મન પીગળ્યા વગર રહેશે નહિ કેમકે એમાં વર્ણવેલા મુખ્ય પાત્ર મારિદત્ત રાજાએ આકાશગામિની વિધા પ્રાપ્ત કરવાને કપટી અને મિદષ્ટિ ભરવાચાર્યના ઉપદેશથી ચંડમારીદેવીને જીના યુગલોનું બળીદાન કરવાનો કરેલો આરંભ ત્યાં રજુ કરેલા નરયુગલ : (સુલક યુગલ) અભયરવિકુમાર અને અભયમાત મુલકીએ પિતાનું હૃદયવિદારક ભવાંતર સંભળાવવાથી મારિદત્ત રાજાને જે બોધ થઈ તેણે જીવહિં. સાનો નિષેધ કરી મુનિવ્રત સ્વીકાર્યું હતું, તે આખા ચીતારનું રહસ્ય - અહિંસા ધર્મનું પ્રાતપાદનજ છે. વીર સિં. 2442 જૈનજાતિસેવક– મહા સુદી મુળચંદ કસનદાસ કાપડિયા–સુરત, તે 12-2-16 J P.P. Ac. Gunratnasuri M.S. Lun d hak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ ar. દી રજા જ હિત જે કર ન માયાષ , લોપ s Go 9 0 0000000000000 : सौ. जडावयाई स्मारक ग्रंथमाळानो - ગુણોત્ત ર : * 000000000 00000000000000000000 200000000000000000000000000000 00000000000000 .અમારા જ્યેષ્ઠ બંધુ જીવણલાલ કસનદાસ કાપડિયા (સુરત)ની સે. પત્ની જડાવબાઈ સં. 1970 ના વૈશાખ સુદ 2 ને દિને ટુંક માંદગીમાં માત્ર 35 વર્ષની વયે સ્વર્ગવાસી થયેલા, જેમના પુણ્યાર્થે કઢાયેલા રૂા૫૦૦) માંથી રૂા. 200) શાસૂદાન માટે કાઢી તેને ! ઉપયોગ જડાવબાઈના નામની સસ્તી જૈન ગ્રંથમાળ” પ્રકટ કરવાને સોંપવામાં આવેલા, 1 જેથી આ ગ્રંથમાળાની શરૂઆત થઈ પ્રથમ મણકો ચેતન-કમ ચરિત્ર પ્રકટ કર્યો હતો અને આ બીજો મણકો “યશોધર ચરિત્ર પણ તદન લાગેટ કિંમતે પ્રકટ કર્યો છે. પ્રકાશ. 77 બ ઇ બOD P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ Serving JinShasan 031070 gyanmandir@kobatirth.org ംംംംമാറ്റം * सस्ती जैन ग्रंथमाळाना नियमो. مات دولت و مت مت مت مات من مات مات تتمت * 1. ગુજરાતી ભાષામાં ઘણું જ સસ્તી કિંમત અને રસીલી તેમજ બેધદાયક ભાષામાં જૈન ગ્રંથ નિયમિત રીતે બહાર પડ્યાજ કરે એવા હેતુથી આ ગ્રંથમાળાનું નામ " સસ્તી જૈન ગ્રંથમાળા” રાખવામાં આવ્યું છે. . - 2. આ ગ્રંથમાળાનું વાર્ષિક મૂલ્ય પિસ્ટેજ સાથે માત્ર આઠ અનાજ છે, જેમાં દર વર્ષે 400 પાનાનું વાંચન ઘેર બેઠાં પુરૂ પાડવામાં આવે છે (એટલે સો સો પાનાનાં ચાર કે બસ બસે પાનાનાં બે કે પછી ઓછાં વધતાં પાનાનાં પુસ્તકોથી 400 પાનાનું વાંચન અવશ્ય મળશે.) " 3. વાર્ષિક મૂલ્ય આઠ આના અગાઉથી લેવાય છે એટલે મનીઓર્ડર મોકલવાથી અથવા વી. પી. મંગાવવાથી ગ્રંથમાળાના ગ્રાહકમાં નામ દાખલ કરી બહાર પડેલા મણકાઓ મોકલાય છે. 4. સર્વે જૈનોને ઉપયોગી થાય, એવાં જ પુસ્તકો આ ગ્રંથમાળા દ્વારા પ્રકટ થાય છે.' મેનેજર, સસ્તી જૈન ગ્રંથમાળા, ચંદાવાડી-સુરત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ - એમાહ્યા. 8 - કકકકકક પ્રકરણ 1 લુ-૧ રાજપુર નગર અને મારિદત્ત રાજા. . ર. કપટી ભૈરવાચાયનો પ્રવેશ અને આપબડાઈ. 3 ભૈરવાચાય પાસ આકાશગમનવિધાની માંગણી. 4 ચંડમારી દેવી પ્રત્યે હવનને ઉપદેશ. 5 સઘળા જીવોનાં જોડાં લાવવાનો હુકમ. 1 ચંડમારી દેવીને. મારિદત્ત રાજાની પ્રાથના. 7 હોમ માટે મનુષ્યના જેડાની માંગણી...૧. - - પ્રકરણ 2 જી-૧ સિપાઈઓને સુલયુગલનો મેલાપ. 2. : અભયકુમારનું ધય અને સુલકીને ઉપદેશ. 3 ક્ષુલ્લકનું જોડું ચંડ મારીની હજુરમાં. 4 ક્ષુલ્લક યુગલને આશીર્વાદ અને મારિદત્ત મેટા વિચારમાં. 5 ક્ષુલ્લક યુગલ પ્રત્યે રાજાની વાતચીત ... ... ...1 પ્રકરણ 3 -1 અવંતિ દેશ અને ઉજ્જયિની નગરીનું વ. ર્ણન. 2 યશોધ રાજા અને યશોધર પુત્રને પરિચય. 3 યશોધ રા-- જાને વૈરાગ્ય. 4 યશધરને રાજ્યગાદીની પ્રાપ્તિ ... ... 18: . પ્રકરણ 4 થુ–-૧ યશોધર રાજા અમૃતમતિ રાણીમાં આસ-- . 2 રાણી અમૃતાદેવીનું નીચું કાર્ય. 3 કૂબડા અને રાણી અમૃ-- તાદેવી શ્રેમપાસમાં .. *** *** .. *** .. *** 25. પ્રકરણ પમું -1 ગોપવતીનું દુશ્ચરિત્ર. 2 વીરવતીનું દુશ્ચરિત્ર.. * 3 રતા રાણી અને પંગુમાળીની કથા .... ... ... 33. પ્રકરણ 6 ઠં–૧ યશોધર રાજા મહાન ચિંતવનમાં. 2 યશોધર મહારાજ મોટા વિચારમાં. 3 રાજસભામાં એક ઓચિંતી ઘ. ટના. 4 મિથ્યા સ્વમનું વૃત્તાંત. 5 મિથ્યા સ્વમના માતાએ બતાવે ઉપાય. 6 હિંસામય ઉપાય વિરૂદ્ધ યશોધર રાજાનો ઉત્તર. 7 બળીદાન કરાવવા માટે માતા ચંદ્રમતીને વિશેષ આગ્રહ. 8 યશોધર મહારાજ-. ને માતા પ્રત્યે એગ્ય ઉત્તર, ટ આપઘાતની તૈયારીમાં અને માતાને અટકાવ *** .. *** ************* 39 પ્રકરણ 7 મું–૧ યશોધર મહારાજે બનાવટી કૂકડાનું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ પેલું બળીદાન. 2 કુળદેવી પ્રત્યે પશેધરની પ્રાર્થના. 3 દીક્ષા માટે સંકલ્પ અને અમૃતાદેવીની કપેટાળમાં યશોધરનું સપડાવું. 5 કેહાડાવડે યશોધરને એચિંતે ઘાત: 6 યશોમતિના વિલાપ માટે મંત્રીઓનું શાંતવન. 7 માતા-પુત્રની દધ્ધક્રિયા ....49 - પ્રકરણ 8 મું—૧ યશોધર મેરનિમાં જન્મ. 2 ચંદ્રમતિને કૂતરાની યોનિમાં જન્મ. 3 યશેમતિને મેર તથા કૂતરાની ભેટ. 4 મેર અને કૂતરા ઉપર વિપત્તિ. 5 મોર અને કુતરાની દહન. ક્રિયા. 6 યશોધરને નોળીઓનિની પ્રાપ્તિ. 7 માતા ચંદ્રમતિને સર્પ ચોનિની પ્રાપ્તિ. 8 કર્મની વિચિત્રતા. ... .. ... . *** 58 - પ્રકરણ 9 મું–૧ મેરને મત્સાનિ અને કૂતરાને જલજદુનિની પ્રાપ્તિ. 2 સંધ્રુમારનો ઘાત. 3 મ9 અમૃતારાણીની હજૂરમાં. 4 પિતૃતૃપ્તિ માટે મચ્છનું બળીદાન. 5 માતા અને પુત્રને બકરાબકરીની પેનિની પ્રાપ્તિ 6 પિતાનાજ વીર્યથી પિતાજ જન્મ થાય. કે? 7 યશોમતિએ કરેલ બકરા–બકરીને ધાત. 8 બકરીના બચ્ચાનું થયેલું જતન. આ ભેંસને બળીદાન માટે યશોમતિની પ્રતિજ્ઞા. 10 બળીદાનના પ્રસાદનું - બ્રાહ્મણને ભેજન ! 11 બકરાને જાતિસ્મરણ. 12 બ્રાહ્મણભજન પિતૃઓને પહોંચે કે? 13 સડેલા માંસની શંકા૧૪ કોઢી અમૃતમતિની અપાર દુગધ. 15.1 અમૃતાની દયાજનક સ્થિતિ.. 16 તીવ્રપાપનું પ્રત્યક્ષ ફળ. 17 અમૃતાની માંસ માટે માંગણી. 18 માંસ, માટે, બકરાના ૫ગને ઉપયાગ .... 65 - પ્રકરણ 10 મું-૧ ચંદ્રમતિને મહિષપર્યાયની પ્રાપ્તિ. 2 રાજા દ્વારા પાડાને થયેલો ઘાત.. 3 જીવતા પાડાને પકવવાને કરૂણુંજનક દેખાવ. 4 પાડો અને બકરાના માંસનું બ્રાહ્મણોને ભોજન. 5 અગણિત જીવના વાત માટે. રાજાને ફિટકાર. 6 માતા-પુત્રને કુકડાચેનિની પ્રાપ્તિ, 7 કૂકડા-કૂકડી બંધનયુકત અવસ્થામાં. 8 યશામતિનો કુકડા-કૂકડી પ્રત્યે મોહ. કોટવાલને મુનિરાજનાં દર્શન. 10 સુનિરાજના પધારવાથી કોટવાલને લાગેલા અપશુકન. . .76 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . .
Page #7
--------------------------------------------------------------------------
________________ . પ્રકરણ 11 મું-૧ કોટવાલ અને મુનિરાજ વચ્ચે પ્રશ્નોત્તર૨ મુનિરાજને ઉત્તમ ઉપદેશ *** .. ... ... ... ... .84 પ્રકરણ 12 મું-૧ કોટવાલની શંકાઓ અને તેનું સમાધાન૨ વીતરાગનું સ્વરૂપ : ... ' .. *** .. ****** 87 પ્રકરણ 13 મું–૧ મુનિમાર્ગનું વૃત્તાંત જાણવાની કોટવાલની ઈચ્છા. 2 ધમનું ફળ. 3 કોટવાલની વિશેષ શંકાઓ અને તેનું -સમાધાન. .. *** * * * *** .. *** 94 પ્રકરણ ૧૪મું-૧ કોટવાલની વિશેષ શંકાઓનું સમાધાન. 2 ફુકડા-કુકડીના આગલા ભવની યાદ. 3* યશોમતિધારા કૂકડા-કૂકડીને ઘાત. 4 કૂકડાકૂકડીને જીવ કુસુમાવળીના ગભમાં. 5 મુનિરાજના મેળાપથી રાજા યશોમતિને ક્રોધ. 6 કલ્યાણુમત્રને ઉપદેશ 9 કલ્યાણમિત્ર મુનિની કરાવેલી ઓળખાણ. 8 યશેમતિએ કરેલાં પશ્ચાતાપ. 8 રાજાના વિચારની મુનિરાજને ખબર. 10 યશોધર અને ચંદ્રભાતના જીવની ગતિ વિશે પૂછપરછ. 11 અમૃતાદેવીને જીવ છઠ્ઠા નકમાં ... ... ... ** .. *** .. 12 પ્રકરણ ૧૫મું-૧ રાજા યશોમતિને થયેલો પશ્ચાતાપ. 2 કલ્યાણમિત્રધારા દીક્ષાની માંગણી. 3 રાણીઓમાં માંહોમાંહે વાતચીત. 4 રાણીઓનો હાહાકાર. 5 યશોમતિ અને રાણીઓને મેલાપ. 6 અભયરૂચિ અને અભયમતિ મુનિની હજૂરમાં. 7 માતા કુસુમાવળીનું પુત્ર-પુત્રીને સંબોધન. 8 બાળકો પ્રત્યે : કુસુમાવળીની વાતચીત. આ આગલા ભવાની યાદ. 10. કુમાર અભયરૂચિને રાજ્યપ્રાપ્ત. 11 રાજા યશોમતિનું દીક્ષા ગ્રહણ. 12 અભયરૂચિ અને અભયમતિ ક્ષુલ્લક પદમાં. 13 સુલકનું કત વ્ય. 14 સમ્યક્ત્વના આઠ અંગેનું વર્ણન. 15 સમ્યફજ્ઞાનનું સ્વરૂપ. 16 ચાર અનુયોગેનું સ્વરૂ૫. 17 સભ્યચારિત્રનું સ્વરૂપ. 18 અહિંસા અણુવ્રત અને તેના - અતિચાર, 18 સત્ય . અણુવ્રત અને તેના અતિચાર. 20 અચાર્ય અણુવ્રત અને તેના અતિચાર. 21 શીલવત અને તેના અતિચાર૨૨ પરિગ્રહ પરિમાણવ્રત અને તેના અતિચાર. 23 ગુણવ્રતનું સ્વરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ અને નામ. 24 દિવ્રતનું ફળ અને અતિચાર, 25 અનર્થ દંડનું સ્વરૂપ અને ભેદ. 26 અનર્થદંડના પાંચ અતિચાર. 27 ભગપભોગ- : પરિમાણવ્રતનું સ્વરૂપ. 28 વ્રતનું લક્ષણ. 28 યમ અને નિયમરૂપ વ્રતનું સ્વરૂપ. 30 નિયમ કરવાની વિધિ. 31 ગોપભોગવતના * અતિચાર. 32 ચાર શિક્ષાવ્રતનાં નામ. 33 દેશાવકાશિક શિક્ષાત્રત.' 34 દેશાવકાશિક વ્રતના કાળની મર્યાદા તથા અતિચાર. 35 સામાયિક શિક્ષાવ્રત. 36 સામાયિકની વિધિ. 37 સામાયિકના યોગ્ય સ્થાન. 38 સામાયિક કરતી વખતે શું વિચાર કરવો જોઇએ ? 38 સામાયિકના અતિચાર. 40 પૃષધોપવાસ શિક્ષાત્રત. 41 પૃષપવાસને દિવસે શું શું ત્યાગ કરવું જોઈએ ? 42 ઉપવાસના દિવસનું કર્તવ્ય, 43 પૃષધ અને ઉપવાસનું સ્વરૂપ. 44 પૃષધોપવાસના અતિચાર૪૫ વૈયાવ્રત નામનું શિક્ષાત્રત. 46 દાનનું ફળ અને દાનના ભેદ 47 -વૈયાવ્રતના ભેદમાં ભગવાનની પૂજે પણ છે. 48 શ્રાવકની અગીઆર પ્રતિમા. 50 ક્ષુલ્લકત્રત ધારણ કરવાની પ્રેરણા. 51 દ્વાદશ અનુપ્રેક્ષા *( બાર ભાવના) નું સ્વરૂપ *** .. *** .. *** 112: - પ્રકરણ ૧૬મું–૧ અભયરૂચિ સુલકપદમાં ... ..164 પ્રકરણ 17 મુ -1 મારિદત્ત અને ચંડીકા સત્ય ધર્મમાં -તત્પર. 2 બળીદાનની હિંસામય સામગ્રીને નાશ. 3 વનની સુંદરતા 4 તપોવનમાં સુકલક યુગલને આદર. " કુંલક મહારાજને ચંડમારીને ઉપદેશ. 6 ચંડિકાની ક્ષુલ્લક મહારાજને પ્રાથના. 7 રાજાને ચંડિકાને આદેશ. 8 ચંડિકાનું અદૃશ્ય થવું અને મારિદત્તરાજાનું ક્ષલક, પ્રયે નિવેદન, 8 જિનદીક્ષા માટે મારિદત્તરાજાની માંગણી. 10 મારિદ-તરાજ સુદ-તાચાયની હજૂરમાં... ... ... * 166 પ્રકરણ 18 મું–૧ મુનિ, રાજા વગેરેના ભવાંતરનું કથન. 2 મિથુલાપુરીનું કથાંતર. 3 અભયરૂચિ, મારિદત્ત વગેરેને મોક્ષ પ્રાપ્તિ.. .. *** .. *** * * *** 177 Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ લોનિ - 7 8 = છે : : : : | શ્રીવીતરાય નમઃ | શ્રી ઘાઘર ત્રિ. కలల లల లల తల తల ల లల లల లల లలల లల లల లలల లలల . . કરણ 6 હું. ' --- --- ' . ' ' નપુર નાર અને માત્ત રાના, 6 999999999- અનેક દીપ અને સમુદ્રોથી વીંટલાયલે અને અનેક સંપદાઓનું રે લલ્લલ્લલ્લાહ્મદ– સ્થાન એવા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધેય નામનો દેશ છે, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા. ચાર પુરૂષાર્થોનાં ઉપકરણરૂ૫ જિનમંદિર, જિનબિંબ વગેરેની ઉત્પત્તિનું સ્થાન છે અને સમસ્ત પૃથ્વીના આભરણ જે અને સંપદાનું મંદિર છે. વળી આ દેશમાં પક્ષિયોના વિલાસયુક્ત પાણીના સરવરે અત્યંત શ મનીય દેખાય છે, કુકવિયોની માફક ભ્રમરાઓને સમુહ ભ્રમણ કરે છે કેમકે કુકવિનું હદય પણ શ્યામ છે અને ભ્રમરો પણ શ્યામ છે, તેમજ પુષ્પ ફળફળાદિ સહિત મનોહર બાગ-બગીચા, વન વગેરે એવા શોભાયમાન થઈ રહ્યા છે કે જાણે પૃથ્વીરૂપ કામિનીને નવીન વનજ પ્રાપ્ત થયું હોય. એ બગીચાઓમાં મિષ્ટ અને સ્વાદિષ્ટ કુળ એવા માલુમ પડે છે કે જાણે પુણ્યરૂ૫ વૃક્ષોનાં મિષ્ટ ફળ જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ આ ધેય દેશમાં સુંદર રૂંવાટાવાળી દુધથી ભરેલાં રતનવાળી અને ઉન્નત ગંડસ્થળવાળી ગાય, ભેંસ અને બળદને સમૂહ વિચરે છે, તેમજ આ દેશમાં રસથી ભરેલા, પવનથી હાલતા શેરડીના. વૃક્ષા એવા દેખાય છે કે જાણે નૃત્યજ કરી રહ્યા હોય! વળી આ દેશના ખેતરમાં પિપટ વગેરે પક્ષિાના મનોહર શબ્દ અને ખેડુતોની પુત્રીઓનું રમણિક ગાયન સાંભળીને પુરૂષ એવા મેડિત થઈ જાય છે કે આગળ ગમન શકતા નથી ઈત્યાદિ આ દેશની શોભાનું કેટલું વર્ણન કરીએ ? વિધાતાએ સ્વર્ગલોકની ઈર્ષા કરીને જાણે બીજું સ્વગંજ બનાવ્યું છે. અને આ ચોધેય દેશના સવ નગરમાં શ્રેષ્ઠ અને અતિ મનોહર રાજપુર નગર છે, જે મનહર બાગ બગીચાઓવડે ઘણું શોભાયમાન દેખાય છે તેમજ ભવ્ય જિનમંદિરે, ધર્મશાળાઓ, વિધાલ, આપધાલય વગેરેથી પણ આ નગર બહુ શોભાયમાન લાગતું હતું. આવા મનોહર રાજપુર નગરમાં મારિદત્ત રાજ રાજય કરતે હતો, જે દાન આપવામાં કશું જે, વિભવમાં છે કે જે, રૂપમાં કામદેવ જેવો, કાંતિમાં ચંદ્રમા જેવો પ્રચંડ દંડ કરવામાં યમરાજ જે અને બીજા રાજાઓનાં બળરૂપ વૃક્ષોને ઉખેડી નાંખવાને પ્રબળ પવન સમાન હતા. જો કે આ રાજા ધનધાન્યનું રક્ષણ કરવામાં ચાતુર્યતાને ભંડાર, તેજપુંજ દિવાકર અને પ્રસન્નવદન હતું, પરંતુ ધર્મજ્ઞાનથી અજાણ્યો હતો. રાજાની આટલી બધી રિદ્ધિ અને જ્ઞાન છતાં પણ એક ધર્મજ્ઞાન વગર પ્રચુર અંધકાર લાગતા હતા. એ સત્યજ છે કે, “જ્ઞાનના ઉદય વિના સારભૂત શુભ માર્ગનું અવલોકન કેવી રીતે થઇ શકે ? ., કાકા.... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ છે આ મારિદત્ત રાજા કોઈ સમયે તત્ર અને પ્રચંડવેગ યુક્ત ઘોડા ઉપર વાર થઈને હવા ખાવા સારૂ ગમન કરતો હતો, કોઈ કોઈ વખતે મદલિત કપિલ હાથી ઉપર બેસીને ઉછલિત ચિત્તથી અનેક ભંગયુક્ત વનમાં ફરતો હતો, કઈ વખતે શિકારીઓ સાથે જઈને મૃગ વગેરે પશુઓની માગ પ્રતીક્ષા કરતો હતું, તે કોઈ કોઈ વખતે એકાંત સ્થાનમાં પતે તાલ બજાવતા અને ગાયન કરતે તથા નૃત્ય જોતો હતો, પરંતુ રાજ્યકાર્યમાં અજાણ્યો અને ધર્મથી પરગમુખ હતા. એ તો સત્યજ છે કે, “ઉત્તમ જ્ઞાતાઓની સોબત વિના ધમની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે ? " कपटी भैरवाचार्यनो प्रवेश अने आयवडाई / મંત્રીઓ વગેરેની મદદથી પૂર્ણ રાજ્ય કરતા અને પ્રજાનું પ્રતિપાલન કરતા એવા મહારાજ મારિદત્તના ધન ધાન્યથી ભરેલા રાજપુર નગરમાં ભેરવાચાર્ય નામના એક આચર્થે પધાર્યા. આ ભરવાચાર્ય જગતને ભયાનક, જુઠું બેલવામાં પરીપૂર્ણ અને સમસ્ત અભક્ષના ભક્ષક હતા, જેમાં આ રાજપુર નગરમાં ફરતા ફરતો અનુકુળ પુરૂષોને પોતાના મતનો ઉપદેશ આપતા હતા. આ કપટથી તરેહવાર જmતની ટોપી પહેરીને ગ્રાહુના ઘરોમાં હુંકાર શબ્દ કરતે ભિક્ષાટન કરતા હતા, તેમજ કાનમાં મુદ્રા ધારણ કરીને બત્રીસ આંગળ પ્રમાણ દંડકો હાથમાં ઉછાળતો, ગળામાં યોગવૃત્તિ, પગમાં પાવડી પહેરીને રણશીંગડાનો તડતડ અવાજ કરતે, સિંહના પૂછડાને ગુચ્છ લગાવીને રાગતાન કરતો અને પોતાને મહાત્મા જણાવતો લોકોના પૂછ્યા વગર જ પોતાના વખાણ પિતાને મેઢે કરતાં કહેતા હતા કે—મારી નજર આગળ ચાર યુગ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ 4 વહી ગયા છતાં પણ હું વૃદ્ધ થશે નહીં; નળ, નઘુષ, વેણુ વગેરે મહા પ્રતાપી અને પૃથ્વીના ભક્તા મેટા રાજાઓ મારી નજર. આગળ થયા. રામ અને રાવણના યુદ્ધથી ગામમાં રાક્ષસોનું યતન મેં જોયું. બંધુ સહિત યુધિષ્ઠરને જો અને કૃષ્ણની આજ્ઞાથી વિમુખ દુર્યોધનને પણ જો. હું ચાર યુગ થયાં જીવતો છું એ વાતને તમે પણ સંશય ન કરે. હું સઘળા લોકોને. શાંતિ કરીશ. મારામાં એટલું બધું સામએ છે કે ઘણી ઝડપથી ચાલતા દેવતાના વિમાનને પણ અટકાવી શકું છું. ચંદ્રમાની છાયાને રોકી શકું છું. મને સઘળી વિદ્યા સિદ્ધ છે, યંત્ર, મંત્ર. અને તંત્ર તે મારી નજરમાં જ રમે છે વગેરે. આ પ્રમાણે કઠીને લોકોને રંજીત કરતો આ ભેરવાચાર્ય નગરમાં ભ્રમણ કરતો હતો, જેથી એની વાત સઘળા નગરમાં ફેલાઈ જવાથી મહારાજ મારીદત્તને કાને પણ સંભળાઈ. આ વાત સાંભળીને રાજાએ અતિ કૌતુક્યુક્ત થઈ અમાત્ય મંત્રીને કહ્યું –“તમે એકાંતમાં તે ગુણગરીષ્ટ ભૈરવાચાર્યની પાસે જઈને નમ્રતાપૂર્વક તેમને અહીં લઈ આવો " મંત્રી-“ મહારાજ ! આપની આજ્ઞાનુસાર જઈને હું હમણાં તેને અહીંઆ લઈ આવું છું.” આ પ્રમાણે કહી મંત્રીએ ભૈરાચાર્યની પાસે જઈ વિનયપૂર્વક રાજાની વાત સંભળાવીને કહ્યું “અહો મહાત્મન ! આપના દર્શનથી મહારાજને જલદી શાંતિ આપે " 1. ભરવાચાય૦–“જો રાજાની એવીજ ઈચ્છા છે તે હું જલ્દી [; આવીને રાજવંશમાં શાંતિ સ્થાપન કરીશ. " આ પ્રમાણે કહીને તે ભૈરવાચા મંત્રીની સાથે રાજ્યદરબારમાં આવ્યા, જ્યાં તેજપુંજ નારાયણ સમાન મારિદ્રત રાજા સિંહાસન ઉપર બેઠેલા હતા. અનેક . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ આઇબરયુક્ત આવેલા ભૈરવાનંદને જોઈને રાજાએ સિંહાસન ઉપરથી ઉઠી તેની સન્મુખ જઈને જમીન સાથે મસ્તક લગાવી તેને નમસ્કાર કર્યા, એટલે મહારાજનું કલ્યાણ થાએ! વગેરે આશીર્વાદ આપીને પછી ભૈરવાચાર્યે કહ્યું– રાજાનું! હું સાક્ષાત ભરવ છું, તને જે અભિલાષા હોય તે કહે, હું તે પુરી કરીશ”. આ પ્રમાણે સાંભળીને રાજાએ પ્રસન્નચિત થઈને ભરવાનંદને ઉંચા આસન ઉપર બેસાડયા અને પોતે તેના પગ આગળ પડીને વિનતિ કરવા લાગ્યો-“ મહારાજ ! મારૂં દુઃખ દૂર કરે. આપ સૃષ્ટિસંહારક યોગીશ્વર છે પરંતુ સઘળાં માર્ગના મુસાફરે હમેશાં ચિરંજીવ છે. મહારાજ ! આપના ચરણેના પ્રસાદથી મારા મનોભિલષિત કાર્યની સિદ્ધ થશે. આ૫ મારા ઉપર પ્રસન્ન થાઓ, હું આપને સેવક છું, આપ જે આજ્ઞા કરશે તે શિરોધારણ કરી પુરી કરીશ. " તે દુષ્ટ યોગીશ્વર મનમાં ખુશી થઈને વિચાર કરવા લાગ્યો કે હું જે જે ઉપદેશ કરીશ, તેથી મારું ઈદ્રિય સુખ પૂર્ણ થશે અને હું જેને ધારીશ તેને ભક્ષણ કરીશ. . भैरवाचार्य पासे आकाशगमन विद्यानी मांगणी. ભરવાચાય૦–“રાજા! મને સઘળી રિદ્ધિઓ ક્ષણમાત્રમાં પ્રાપ્ત થાય છે, મને સઘળી વિદ્યા સિદ્ધિ છે, હું સંહાર કરવામાં પૂર્ણ સમર્થ છું, જે કોઈ મારી પાસે ગમે તેવો મહાન પદાથે માંગે છે તે પણ તત્કાળ આપું છું. મારી આગળ કોઈપણ પદાથે અલભ્ય નથી. - આ પ્રમાણે મેગીની વાત સાંભળીને મારિદત્ત મહારાજ કહેવા લાગ્યા–“ હે દેવ ! આકાશમાં ગમન કરવાની મારી અભિલાષા છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ - ભેરવાચાર્ય-“રાજા! તું કમળના ફુલને પ્રકાશ કરનાર ચંદ્રમાં છે, તું દુર્નિવાર શત્રુઓમાં અકારણ વ્યાખ્યાનદાતા છે. જે એક ચિત્તથી મારે ઉપદેશ ગ્રહણ કરશે તે જરૂર તને આકાશમાં ગમન કરાવીશ” - એ તે સત્યજ છે કે જે ગ્રહિત મિથ્યાત્વમાં લપેટાય છે તે જ્ઞાની માણસેના ઉપદેશને ગ્રહણ કરતા નથી. જે પ્રમાણે આંધળો માણસ સુમાર્ગ કુમાર્ગને જોઈ શકતો નથી અને જે પ્રમાણે અંકુશની પ્રેરણાથી હાથીની સૂંઢ સઘળી - બાજુએ ગમન કરે છે તે પ્રમાણે ભેરવાચાર્યની પ્રેરણાથી ભારિદત્તનું ચિત્ત જીવની હિંસા કરવામાં તૈયાર થતું સઘળી બાજુએ ભ્રમણ કરવા લાગ્યું. જો કે મારિદત્ત વિચારશીલ ભવ્ય યુરૂષ છે, પરંતુ અશુભ કર્મના ઉદયને લીધે કુસંગતિના યોગથી કુમાશ તરફ ગમન કરવા લાગ્યો. चंडमारी देवी प्रत्ये हवननो उपदेश. . આ મારિદત્ત રાજ્યના પ્રચંડ શત્રુઓને વિધ્વંસ કરનારી ચંડમારી નામે કુળદેવી સાંજની વખતે માંસનું અવલોકન કરતી રાજપુર નગરની દક્ષિણ દિશામાં આવેલા મંદિરમાં નિવાસ કરતી ; હતી. એ ચંડમારી દેવીને લાંબુ માથું, ભયભીત મુખ, વિક્રાળ દાઢ, સર્પિણીના બંધનયુક્ત લાંબા પહેલા સ્તન, અગ્નિની જ્વાળા સમાન આંખે, લાંબી જીભ, ચર્નીથી ભરેલું કપાળ, ભયંકર ચામડી મેરની ચેટલી સમાન કઠોર અને ઉન્નત કેશ, મુડદાંઓના - આંતરડાઓ વડે વિભૂષિત હાથ વગેરે હતાં. આવા ભયકર રૂપને ધારણ કરવાવાળી ચંડમારી દેવી જીવોને ત્રાસ આપનારી અને જીનેંદ્ર માર્ગનો તિરસ્કાર કરવાવાળી હતી. વળી એ દેવી હિંસક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ માર્ગને પ્રગટ કરતી, દયા ધર્મને દૂર ભગાવતી, નગ્ન શરીરે માંસ ભક્ષણ કરવાને મુખ ઉઘાડતી, કપાલ કંબંધ અને ત્રિશૂળને ધારણ કરતી બિરાજમાન હતી અને માહિદત રાજા એજ દેવીનો મોટો ભક્ત હતા. . . . . . ! ભરવાચાર્ય–“રાજ જે આકાશમાં ફરનાર મુસાફર થવું હોય અને વિધાધર શત્રુઓને જીતવા હોય, તો જળચર, નભેચર અને સ્થળચર જીવોના જોડકાંઓને ચંડમારી દેવીને માટે હવન (હોમ) કર કે જેથી તારું સઘળું કાર્ય સિદ્ધ થશે. ' મારિદત્ત—“ આચાર્ય ! આપની આજ્ઞા પ્રમાણે. કોટવાલને - મોકલીને સઘળી જાતના છગોના જોડાં બોલાવું છું. " આ પ્રમાણે કહીને રાજાએ અમાત્ય મંત્રીને કહ્યું કે કોટવાલને બોલાવીને હુકમ કરો કે સઘળા જીવોના જેડાં લાવીને કુળદેવતા ચંડમારી દેવીના મ દીરમાં એકઠાં કરો.” મંત્રી–મહારાજ ! આપની આજ્ઞા પ્રમાણે હું હમણાં કોટવાલને બોલાવીને આપને હુકમ સંભળાવું છું. " આ પ્રમાણે કહીને મંત્રીએ કોટવાલને બોલાવવાને સિપાઈ મકો , એટલે સિપાઈ જઈને કોટવાલને બોલાવી લાવ્ય. કેટવાલ–“મંત્રીજી ! આપની આજ્ઞાનુસાર હાજર થયો છું, આપને જે હુકમ, હોય તે ફરમાવો.” - सघळा जीवोनां जोडां लाववानो हुकम. મંત્રી –“મહારાજે એવો હુકમ કર્યો છે કે જળચર, સ્થળચર અને નભયર એવા સઘળા જીવના જોડા ચંડમારી દેવીના મંદીરમાં એકઠા કરવાની સિપાઈઓને આજ્ઞા કરો. " કેટવાળ૦–“જેવી આશા ! - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ હમણુંજ સિપાઈઓને બેલાવીને આપને હુકમ સંભળાવું છું. " આ પ્રમાણે કહીને કોટવાલે તરતજ સિપાઈઓને બોલાવીને સધળા જીવના જોડા એકઠા કરવાની આજ્ઞા આપી એટલે તે સઘળા હિંસક સિપાઈઓએ સઘળી જગ્યાએ ફરીને સઘળા જીવના જોડા ચંડમારી છે દેવીના મંદીરમાં એકઠા કરીને કોટવાલને સુચના આપી. તે પછી કોટવાસે આવીને રાજાને કહ્યું -" મહારાજ ! આપની આજ્ઞા પ્રમાણે સઘળાં જોડાં તૈયાર છે, હવે શું આજ્ઞા છે ?" આ પ્રમાણે કોટવાલની વાત સાંભળીને રાજાએ ભરવાચાર્યને કહ્યું " સ્વામી ! આપની આજ્ઞાનુસાર સઘળાં જેઠાં એકઠાં થઈ ગયાં છે. " ભેરવાચાર્ય –“રાજા ! હવે માતુશ્રી દેવીના મંદિરમાં જવું -જોઈએ. " . . . . રાજા... " સ્વામી ! જેવી આપની આજ્ઞા ! આ પ્રમાણે કહીને મંત્રી વગેરે સઘળા પરિવાર સહિત રાજા ચંડમારી દેવીના મંદીરમાં ગયો અને ત્યાં જઈને દેવીને પ્રાર્થના કરવા લાગ્યો. " . . મા તેને માત્ત નાની પ્રાર્થના. રૂધિરથી વ્યાપ્ત અને ચક્ર, ત્રિશળ તથા ખગ ધારણ કરેલી ચંડમારી દેવીને જોઈને રાજા જયજય ધ્વનિપૂર્વક પ્રાર્થના કરવા લાગે-“હે પરમેશ્વરી તારા નિર્મળ સ્વભાવથી મારાં પાપને હર.” એ પછી મંદિરમાં ભેગાં કરેલાં બકરાં, કૂકડાં, રીંછ, સાબર, હરણ, હાથી, બળદ, ગધેડા, મેંઢા, ભેંસ, ઘેડા, ઉંટ, સિંહ, ગેંડા, વાઘ, સસલાં વગેરે પશુઓ; કાગડા, મેર, હંસ, બગલા, ધૂવડ, મેન, બાજ, ચલીયા વગેરે પક્ષીઓ, અને મગરમચ્છ, દેડકાં, માછલાં, સર્ષ વગેરે જળચર જીવોના જોડાંઓને જોઈને રાજાએ ભરવાચાર્યને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ કહ્યું - મહારાજ! આપની આજ્ઞાનુસાર સઘળાં જેવાં તૈયાર છે. -હવે કાર્ય આરંભ કરે.” - ભરવાચાર્ય –“રાજા! સઘળાં ડાં દેવીના સન્મુખ ભેગાં કરે, હું કાયને આરંભ કરૂં છું. " આ પ્રમાણે કહી સઘળાં જેવાં દેવી આગળ ભેગાં કરીને હવન કરો શરૂ કર્યો. . માદિત રાજા તે દેવીની આગળ અનેક પ્રકારના પશુપક્ષાદિ વગેરે જીવના જોડાંઓને પોતાની ઈચ્છા પૂર્ણ કરવાને અને શાંતિ કરવા માટે મારી રહ્યા છે. વિશ્વભક્ષણથી જીવવાની આશા, બળદ પાસેથી દુધની પ્રાપ્તિ, પથ્થરમાંથી અનાજની ઉત્પત્તિ, નીરસ ભેજનથી કાંતિનો વધારો, ઉપશમ ભાવ વિના ક્ષમા અને પરજીવોને મારીને શાંતિને વધારે શું થઈ શકે છે? નહિ! નહિ! કદિ પણ નહિ. રોમ માટે મનુષ્યના નડાની માંગ. . . - તે વિક્રાળ આંખવાળો આવકી મારિદત રાજા જે વખતે પશુઓને ઘાત કરવાને તૈયાર થયો, તે વખતે ભૈરવાચાર્ય સઘળાં જોડાઓને જોઇને રાજાને કહેવા લાગ્યા- “રાજન ! તમે સઘળાં ડાં તો ભેગાં કર્યા, પર તુ મનુષ્યનું જે તે લાગ્યું જ નહી.” રાજા–“ મહારાજ ! આપની આજ્ઞાનુસાર મનુષ્યનું , પણ બોલાવી મંગાઉં છું. " આ પ્રમાણે કહીને રાજાએ તરત કોટવાલને બોલાવ્યો અને હુકમ કર્યો કે સારામાં સારા મનુષ્યનું જેવું. તરત લઈ આવો. . . . -- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ - કેટવાલ " આપની જેવી આજ્ઞા !" એમ કહીને કોટવાલે સિપાઈઓને બોલાવીને કહ્યું કે અતિ મજ્ઞ મનુષ્યના જેડાને જલદી લઈ આવો. તે પછી કોટવાલના સિપાઇઓ મનુષ્યનું જેવું શોધવાને માટે નદી, તળાવ, વન, નગર, બાગ, પર્વત, ગુફા વગેરે સ્થળોએ : ફરવા લાગ્યા. . . . . પ્રવરણ 2 નું. सिपाईओने क्षुल्लक युगलनो मेलाप. આવી હિંસાના સમયમાં વૃક્ષની ડાળીઓથી ઘેરાયલા : દરેyeagers ... અને માર, પોપટ વગેરે પક્ષીઓના સમૂહથી, પૂર્ણ પાર્થિવાનંદ નામના મનહર વનમાં સંધ સહિત શ્રી સુદ-ત આચાર્ય પધાર્યા હતા, - કામદેવને જીતનારા શ્રી સુદરાચાર્યે તે વનને જોઇને એવો વિચાર કર્યો કે અહિંયા ફળો અને પાંદડાંઓનો નાશ. થાય છે, માટે આ વનમાં સમ, દમ અને યમી સત્ય પુરૂએ - રહેવું યોગ્ય નથી. આ પ્રમાણે વિચાર કરીને ઉગ્ર તપથી દિયમાન તે સુદત્તાચાયવય ત્યાંથી નીકળીને યમસ્થાન તુલ્ય એક સ્મશાન સ્થળ આગળ પહોંચ્યા. એ મશાન મુડદાંઓના સમુહ અને અતિ ભયંકર શબ્દ કરતા કાગડા અને ગીધ પક્ષિયોથી વ્યાપ્ત થઈ રહ્યું હતું, એ સ્મશાન નકામા ઝાડોનાં સૂકાં પાદડાંઓ, તથા રાક્ષસોના મુખમાંથી નીકળતો ઉષ્ણ શ્વાસ અને શૂળીએ ચઢાવેલા મૃતકોના કલેવરથી P.P.Ac. Gudratnasur-MS. IKCIUISWAVLINKSMUSE T IT
Page #19
--------------------------------------------------------------------------
________________ - 11 અત્યંત ભયંકર હતું. વળી એ સ્થાન ચોરોના સમૂહથી વ્યાપ્ત અને માંસભક્ષી પક્ષિઓ તથા રાક્ષસના કિલકિલાટ શબ્દથી પણ ભયંકર થઈ રહ્યું હતું. એ સ્થાન ચીતાની અગ્નિમાં નાંખેલા શ્યામ કેશના સંગથી નીકળતા ધૂમાડાની ગંધથી પલાયમાન સ્થાનેથી છવાયેલું હતું. વળી આ સ્મશાનમાં કોઈ જગ્યાએ પવનના જોરથી ચીતામાંની રાખ ઉડી રહી હતી, કોઈ જગ્યાએ મરેલા માણસના હાડકાં પહેલાં હતાં, એવા ભયવાન સ્થાનમાં મુનિ, આજિકા, શ્રાવક અને શ્રાવિકા એવા ચતુર્વિધ સંઘ સહિત શ્રી સુદત્તાચાર્ય પાસુક અને પવિત્ર શિલા ઉપર બિરાજ્યા અને મહા તપશ્ચરણ કરતા શરીરનું શોષણ કરતા હતા. . હવે એજ સ્મશાન સ્થળમાં જિનદિક્ષા પાળતા એક ભુલકયુગલ કામદેવનાશક પરમ ઈશ્વર-ગુરૂને જોઈ નમસ્કાર કરી તેમને પૂછીને ભિક્ષા માટે નગર તરફ જતા હતા. .. એ સુલકો વિવિધ લક્ષણયુક્ત ગાત્ર, પ્રહર્ષિત વદન, કમળદળ સમાન નેત્ર, જિનચરણોના ભકત, વિષયોથી વિરકત, જૈનધર્મમાં પૂર્ણ આસક્ત, પોતાના શરીરની કાંતિથી સૂર્યને પણ આચ્છાદિત કરતા, હાથમાં પાત્ર લઈને નગર તરફ જતા હતા, એવા સમયમાં નિર્મળ અને તીણ તરવાર હાથમાં લઈ પાપ કર્મ કરવામાં તૈયાર. રાજાના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓ આ બાળવયના ફુલકોને જે કહેવા લાગ્યા–“અહા ! હે બાળયુગલ ! ઉભા રહો ! તમારું મળવું ઘણું અઘરું હતું, તે હેજમાં ભળી ગયા.” એમ કહીને તેઓ ભુલકની પાસે ગયા અને ત્યાં દુ:ખનાશક, પાપવિઘાતક, સુંદર ગાત્ર અને લાવણ્ય પરિત શરીર સુલકને જોઈ સિપાઈઓ. . પરસ્પર વાત કરવા લાગ્યા. . . . . . . : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ છે એક ભાઈ! સાચું બોલજે, જોકે સઘળે શોધતી તે પણ કોઈ જયાએ આવું રૂપવાન યુગલ, મળી શક્ત ખરું કે ? કદાપિ નહિ.” .:બીજે-મિત્ર ! એને લઈ જવાથી રાજા ઇનામ તો જરૂર આપશે. ભાઈ! એના હાથ પગ કેવા સુકોમળ છે ! એનું સોમ્ય વદન કેવું હૃદયગ્રાહી છે ! હવે જલ્દી લઈને ચાલો, વિલબ કરવાને વખત નથી. - ત્રીજો-ભાઈ, જુઓ તે સહી ! આપણે બધાએ એને ઘેરી લીધા છે, પરંતુ એના મુખ ઉપર જરાપણ ચિંતા દેખાતી નથી. બીજે-“ભાઈ, તું પણ ખરેખર મૂર્ખ જ છે. શું ધૈર્યવાને વિપત્તિમાં પણ કદી ચિંતાવાન દેખાય છે? કદાપિ નહિ. અરે ભાઈ! તમે સઘળા મૂખના સરદાર છે, કેમકે જેમ તેમ કરતાં તો ઇચ્છિત વસ્તુ મળી, તેમાં પણ વળી પોતપોતાની ગપ હાંકી રહ્યા છે અને * નકામી વાર લગાડે છે. હવે એને તાકીદે ચંડિકાના મંદીરમાં લઈ ચાલે.” * આ પ્રમાણે સઘળા સિપાઈઓ મુલકના જોડાને ઘેરીને પશુ એના કળકળાટ યુક્ત અને સ્ત્રીઓના નૃત્યથી પૂર્ણ ચંડિકાના મંદિર 1. તરફ લઈ જવા લાગ્યા. ( આ પ્રમાણે કુરભાવયુક્ત સિપાઈઓએ ભયંકર વચન કહીને પોતાના શરીરની કિરણમાળા વડે કુરાયમાન ત્રણ ભુવનના ચંદ્રમાં રૂપ બાળયુગલ (સુલક)ને પિતાના પંજામાં સપડાવ્યા. જે સમયે ચંડક સિપાઈઓએ સુલક અને સુલકીને હાથેથી પકડયા પછી હોમમાં તેમનું મસ્તક કાપવાની તેમને વાત કરી તે સાંભળીને મદનવિજેતા અભયકુમાર નામના શુલ્લક મહારાજે પોતાની ભગિની ક્ષુલ્લકીને નીચે પ્રમાણે બંધ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ શુદ્ધ યુગલનું સિપાઈએ દ્વારા પકડાવું અને ક્ષુલ્લક - અભયરૂચિકુમારને ચંદ્રમુખી ફુલકીને ઉપદેશ. [ જુઓ પાનું 13 ] | (સોલાપુરનિવાસી શેઠ હરીભાઈ દેવકરણ ગાંધી તરફથી પ્રાપ્ત.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ 13 अभयकुमारनुं धैर्य अने क्षुल्लकीनो उपदेश. ફુલક--“હેન ! આવા અવસરમાં મરણની શંકા કરીને જરા. પણ ભય રાખવો નહીં, પરંતુ ભગવાન વીતરાગ અરિહંતદેવને પિતાના. હૃદયસ્થાનમાં સ્થાપન કરીને એ પ્રમાણે વિચાર કર કે–પૂર્વ ભવમાં જે કર્મોને સંચય કર્યો છે તેના ઉદયથી શારીરિક કષ્ટ અવશ્ય થાય છે, તે માટે કોઈપણ મારા શરિરનું છેદન, ભેદન કરો. મારા શરીરમાંથી રસ, ચરબી અને લોહીનું પાન કરે, માંસનું ભક્ષણ કરો, પરંતુ ચીર કાળથી જે શાંતિભાવનો અભ્યાસ કર્યો છે તે જ પ્રમાણે મનમાં શાંતિ રાખવી. એ પ્રમાણે કરવાવાળા મુનિ અષ્ટગુણવશિષ્ટ દેવપર્યાયને પ્રાપ્ત થાય છે. બહેન ! કોઈ રોદ્ર રાજા તથા ક્ષુદ્ર સિપાઈ જે આ-- પણ પિલિક શરીરને ઘાત કરે તો સુખેથી કરો, પરંતુ જ્ઞાનપૂર્વક હમારા આત્માને ઘાત કદિપણ કરી શકવાના નથી. આવા સમયમાં જૈનધર્મનેજ શરણ રહેવું એગ્ય છે.” . આ પ્રમાણે પોતાના ભાઈ સુલકના ઉપદેશ પૂર્ણ વચન સાંભળીને તે ચંદ્રમુખી ફુલકી કહેવા લાગી-“ભાઈ ! આપે જે જિનસૂત્રાનુસાર નિર્મળ અને પવિત્ર ઉપદેશ કર્યો તે સર્વથા યોગ્ય છે. મેં આપના કહ્યા પહેલાંથી જ એવો વિચાર કરી રાખ્યો છે કે મારા આ નાશવાન શરીરને કોઈપણ વાત કરે છે જે જીવતરને હું તૃણ સમાન ગણું છું. મેં ચીરકાળથી જે ઉપશમને અભ્યાસ કર્યો છે,. તેને જ નિજ હૃદયમાં ધારણ કરીને કર્મોદયના ફળને ભેગ કરીશ. છે. આ પ્રમાણે બન્ને ભાઈ, બહેન (ફુલ્લડ-શુલરી) પરસ્પર વાર્તાલાપ કરતા અને જિનેન્દ્રનું સ્મરણ કરતા યમરાજ સામ તે સિપાઈની સાથે ચંડમારી દેવીના મંદીરમાં આવી પહોંરયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ :14 . क्षुल्लकनुं जोडं चंडमारीनी हजुरमा. : પેલા મંદિરમાં તે ભરવાચાર્ય મારી બૂમ પાડતા, ધનુષ ઉઠાવતો, લેહદંડને ધૂમાવત, લાંબા મેરના પીછાંના ગુચ્છોવર્ડ સુશોભિત બને અને તાંબા પિત્તળના ઘરેણાંઓને ધારણ કરતો, કેઅરે વસ્ત્ર લપેટીં હાથમાં તીક્ષ્ણ છરી લઈ પોતાના ગુરૂભાવને : પ્રકટ -કરતો, પિતાનું મહત્વ દેખાડતે, સઘળા શરીરે હરણનું ચામડું લપે.ટી પગે અને કમરે બાંધેલા ઘુઘરાવડે ઝનકાર શબ્દ અને થપથપ શબ્દ કરતે, પોતાના કેશને છુટા રાખી પિશાચ સમાન પૂર્ણ માંસ -ભક્ષી જેવ, ચંડિકાના ચરિત્રનું ગાન કરતો અને નૃત્ય કરતો અપૂર્વે દેખાવને થઈ રહ્યા હતા. તે સમયે ચંડિકાના નિવાસમાં આરક્તનેત્રા ભયાનકગાત્રા, ગિની શાકિની અને કિનિયે મુખમાં મસ્તકના ટુકડા ધારણ કરીને નૃત્ય કરતી હતી. તે દેવીનું. મંદિર કે જેમાં પશુઓનું લોહી સીંચાયલું, પશુઓના હાડકાંની -માળાઓ લટકતી, પશુના જહામય પાત્રથી પૂજન વગેરે થતું, પશુઓની ચબથી દીપકને પૂર્ણ પ્રકાશ થતી અને પશુઓના ચામડાંના ચંદરવા બાંધેલા હતા. આવા અપૂર્વ દેખાવદાર..!! દેવીના મંદિરમાં યોગિનીઓ અનેક પ્રકારની ક્રીડા કરતી મહા ભયાનક દેખાવ બતાવી રહી હતી. ! ! ! . . : * * સિંહની માફક આસન લગાવીને દેખાવમાં ભયાનક, મેઘમાં વિદુત સમાન સુશોભિત; હાથની માફક દાંતના આગલા ભાગ વડે ઉગ્ર ખર્ક સહીત અને માંસલોલુપ્ત મારિદત્ત રાજા તે દેવીગ્રહમાં બિરાજમાન છે. તે રાજાએ શાંતમુંદ્રાયુક્ત. અભયરૂચિ કુમાર ક્ષુલ્લક અને ચંદ્રમુખી ફુલકીને જોઈ ઉભા થઈ હાથ જોડીને P.P. Ac. Gunratnasuri MS. - Jun Gun Aeredhak Trust "
Page #24
--------------------------------------------------------------------------
________________ 15 આ પ્રમાણે કર્યું– શ્રીમાન ક્ષુલ્લક મહારાજ અને ક્ષુલ્લકજીને સવિનય નમસ્કાર હો. " . . . . . . . . . ** . . . 1. ક્ષુલ્લક૭– " હે શુદ્ધ વંશની લક્ષ્મીરૂપ કમલિનીના હિંસ ! હે રાજરાજેશ ! હે ગુણયુક્ત . ગિરાજ ! હે સ્નેહપૂર્ણ દાતા ! હે ફલવાળા વૃક્ષના જેવો નમ્ર ! હે કલાકુલકલિત કલાધરી હે જલથી ભરેલા સમુદ્ર સમાન ગંભિર ! હે રાજા આપને ધર્મવૃદ્ધિ થ.એ ". . . . - .. . * क्षुल्लक युगलनो आशीर्वाद अने मारिदत्त मोटा विचारमां. છે. આ પ્રમાણે બાળ યુગલને શાંતિપૂર્ણ આશીર્વાદ સાંભળીને મહારાજ મારિદત્તના હૃદયને સઘળો રોષ જતા રહ્યા. તે વખતે રાજા પોતાના મનમાં વિચારવા લાગ્યો-“ આહાહા ! કેવું અનુપમ રૂ૫ વિધાતાએ બનાવ્યું છે ! ધન્ય છે આ સરળ સુકોમળ આંગળી અને દેદિપ્યમાન આરક્ત નથી પણું હાથ - પગની જોડ કેવી અપૂર્વ શોભાયમાન થઈ રહી છે! હા, દુષ્ટ વિધાતા ! આ બન્ને સુકુમાર બાળક કયાં આવી ગયા ! એ બને બાળક આનંદયુક્ત, પ્રશંસા રોગ્ય, વિધાધરોના ઈંદ્ર અથવા નાગૅ પાતાળ ભેદીને આવ્યા છે અથવા આ મધ્યલોકની લક્ષ્મીને જોવાને માટે સ્વર્ગમાંથી સુરેંદ્ર અથવા પ્રભાવાન ચંદ્રમા આવ્યા છે અથવા બાળકને વેષ ધારણું કરીને મુરારી મહાદેવ અને કામદેવ એ બેમાંથી કેાઇ આવ્યા છે અથવા પરિગ્રહભંગ અને લિંગરહિત કોઈ અન્ય દેવ છે અથવા અવ્યકત રૂપ ધારણ કરીને ઘુતિ, ધેય, કાંતિ, કીર્તિ, લક્ષ્મી, શાંતિ, * શકિત, બુદ્ધિ અને સિદ્ધિની પૃથ્વી છે અથવા યશનું સ્થાન, ગુણેની શ્રેણી, દુઃખનાશક કવિની વાણી, અને પુણ્યની ભૂમિ છે. આ ઉપરાંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ IIIIIIIII વદન શાંતિ મૂર્તિ ચંડમારી દેવીજ મનુષ્યનું રૂપ ધારણ કરીને મારી ભકિતની પરીક્ષા કરવાને આવી છે અથવા મારા કોઈ સંબંધી દિક્ષા. : ગ્રહણ કરીને સંસાર પાર ઉતરવાને અહીંઆ ઉપસ્થિત થયા છે.” આ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને રાજાએ ફરીથી ક્ષુલ્લક મહારાજને. -પ્રશ્ન કર્યો. . . . . . . . ... क्षुल्लक युगल प्रत्ये राजानी वातचीत.. રાજા–“અહા મહાનુભાવ ! આપ કોણું છે? શું રાજ્યભ્રષ્ટ થઈને શત્રુઓના ભયથી નગર તજીને હાસતા અહીં આવ્યા છે ? અથવા કોઈ જગ્યાના રાજપુત્ર છે, જે પુષ્ટ થઈને ગુપ્ત રીતે વેષ બદલીને અહીં આવ્યા છે અને આ શાંતિ મૂર્તિ મહારૂપવતી કુલાનંદદાયિની કન્યા કોની પુત્રી છે? અહો ! આ બાલ્યાવસ્થામાં વ્રતપૂર્વક દિક્ષા, પરધર ભિક્ષા અને મહાન ગુણની પરીક્ષા, એજ પ્રમાણે એકથી એક વધારે અદ્દભૂત દેખાય છે. હે કુમાર! હે મુનિ! આ હમારા શુદ્ધ અને કીતિગ્રહ શ્રેઇનગરમાં આ કુમારી સહિત આપ કેવી રીતે પધાર્યા, એ આપનું પાપનાશક અને સુખદાયક વર્ણન કહો.” સુદ્ધક મહારાજ૦–“રાજા! જેમ આંધળાની આગળ નૃત્ય, બહેરાની આગળ ઉત્તમ ગાયન, ઉજજડ ખેતરમાં બીને વાવવું, નપુંસક 'પુરૂષ આગળ તરૂણ બાળાના કટાક્ષેનું નિક્ષેપન, મીઠા વગરનું વિવિધ પ્રકારનું ભજન, અજ્ઞાનીઓમાં તીવ્ર તપનું આચરણ, નિર્બળની શરણું, શુભ ધ્યાનરહિત પુરૂષને સમાધિમરણ, અપાત્રને દાન, મોહરૂપી ધૂળથી ઘેરાયેલા મનુષ્યને ધર્મને બેધ અને જંગલમાં રૂદન જેમ વૃથા છે તે પ્રમાણે આપની આગળ મારૂં ચરિત્ર કહેવું વ્યર્થ -છે કેમકે જે ગુરૂ મસ્તકમાં શળ સમાન આનંદથી પ્રતિકુળ પુરૂષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ *: ' - :: : - હોમ માટે યુદ્ધકનું જેવું, ચંડમારીદેવી, ભૈરવાચાર્ય, મારદત્ત રાજા વગેરેની હજૂરમાં [ જુઓ પાનું 14] (સોલાપુર નિવાસી શેઠ હરીભાઈ દેવકરણ ગાંધી તરફથી પ્રાપ્ત. ) * Jain Vijaya' Press-Surat. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ આગળ શુદ્ધ વચનેવડે પરમાગમનું કથન કરે છે તે શુદ્ધ ઘી અને દુધને સર્પના મુખમાં આપીને તેને નાશ કરે છે. હે રાજન્ ! જે પ્રમાણે મૂછિત પુરૂષને શીતળ જળ અને પવનથી સચેત કરવામાં આવે છે, તે પ્રમાણે ઉપશાંત હૃદયને ધર્મોપદેશ આપવામાં આવે છે.. પરંતુ જે પ્રમાણે સૂકા ઝાડને વાવવું નકામું છે તે પ્રમાણે અવિનીને સંબોધવું પણ નકામું છે.” - રાજા ! મારું જે ચરિત્ર છે તે ધર્મવિધાને ઉપદેશ છે અને ઉત્તમ પુરૂષોને સાંભળવાયોગ્ય છે, તે માટે જે મારૂં ચરિત્ર સાંભળવા ઇચ્છતા હો, તો શાંત ચિત્તથી સાંભળો. * - - આ પ્રમાણે અભયરૂચિ કુમાર-કુલકનાં વચન સાંભળીને ઉપશાંત હૃદય થઈને મહારાજ મારિદત્ત ભંભા, ભેરી, દુંદુભિ અને પ્રચંડ લતાસાનો અવાજ બંધ કરાવીને મનુષ્યોને કલકલાટ પણ બંધ કરાવી દીધો અને પછી હિંસાના વિનોદનું નિરાકરણ કરીને ફરીથી ક્ષુલ્લક મહારાજને વિનયપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યો. મારિદર૦–“હે દયાપાળક ! હે સ્વામી ! આપની આજ્ઞાનુસાર આ વખતે સઘળી સભા શાંત થઈ રહી છે. જુઓ, સર્વ મનુષ્ય વિનયયુકત આપની વાણીની અભિલાષાથી કેવા બેઠા છે. જાણે પ્રવીણ ચિત્રકારના બનાવેલાં ચિત્રજ છે. હવે આપ આપનું ચરિત્ર સંભળાવો. - ફુલક–રાજા! જે આપની પૂર્ણ અભિંલાપાજ છે, તે હું મારું ચરિત્ર કહું છું તે એક ચિત્તથી સાંભળો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 1? - He 3 નું. ..अवंति देश अने उज्जयिनी नगरीनुं वर्णन. ક્ષલક–આ જંબુદીપના ભરતક્ષેત્રમાં પૃથ્વીના તિલક જે S000 અવંતી નામને દેશ છે. આ દેશ ધનવાને, વિદ્વાનો અને ખેડુત વગેરેના સુંદર ઘરેથી શોભાયમાન છે. આ દેશના ખેડુતોની સ્ત્રીઓના સુંદર કર્ણપ્રીય ગીતોને સાંભળી મુસાફરે એવા મેહિત થઈ જાય છે કે ત્યાંથી જરા પણ ખસવાનું મન થતું નથી. આ દેશની સ્ત્રીઓ જળથી ભરેલા ઘડાઓ મસ્તક ઉપર મૂકીને હારદોર ચાલતી એવી દેખાય છે કે જાણે જિનરાજના જન્માભિષેકને માટે ક્ષીરસમુદ્રમાંથી જળ ભરીને જતી દેવાંગનાઓની હારજ છે. આ દેશમાં તંદુલોના કણોવડે સુગંધિત પવનયુક્ત ખેતરેની કયારીઓમાં પોપટે ચુમસુમ શબ્દ કરે છે. આ દેશમાં ગાયોનાં ટોળાં પશુભાષા બોલતાં શેરડીના સાંઠાએ ખાય છે. - હે રાજા ! આ અવંતિ દેશમાં ગાયના પાછલા ભાગને પોતાની જમવડે ચાટતા બળદને સમૂહ અત્યંત મનોહર દેખાય છે. જ્યાં મંથર ગમન કરતી અને પોતાનાં પુંછડાવડે સારસ પક્ષીઓને ઉરાડતી ભેંસ ફરે છે. જે દેશમાં કાહલ જાતિના વાજીંત્રોના શબ્દમાં આસક્તચિત્ત, વ્યભિચારીણી નાયકા ગૃહકાર્યને છોડીને સંકેતને માટે વૃક્ષોના સમુહમાં પહોંચે છે. જે દેશની પતિભક્તા નારીઓ પિતાના ઘરના બારણુમાં બેસી પોતાના પ્રાણનાથની વાટ જોતી અત્યંત શોભે છે. જે દેશના મુસાફરો માર્ગમાં દહીં, દુધ, ઘી અને ચોખા વગેરે ઉત્તમ પદાર્થોને મેળવી આસ્વાદન કરતા સુખપૂર્વક ગમન કરે છે. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ 10 E દેશની સ્ત્રીઓ પોતાના મકાનના ઝરૂખાઓમાંથી પોતાના ચંદ્રવદનને બતાવી મુસાફરોને મોહિત કરે છે. જે મનહર દેશના પશુઓ ખુશ મિજાજમાં રહેતા ઘાસને છોડીને ધાન્યના ખેતરોમાં ચરે છે. એવા રમણિક અવંતિ દેશમાં સ્વર્ગ પુરી સમાન ઉજ્જયિની નગરી છે. એ નગરીમાં મરકટ મણિના કીરણોથી વ્યાપ્ત અને સ્કુરાયમાન -હરિત પૃથ્વીતળમાં મૂટબુદ્ધિ હાથી ઓ લીલા ઘાસની આશાથી અને ૨સની ઈચ્છાનું ચિંતવન કરતા, મહાવતના હુકમ પ્રમાણે મંદગતિથી ગમન કરે છે, એટલે એ નગરીના રાજમાર્ગમાં હરિત મરકત મણિઓ જડેલી છે, જેથી લીલા ઘાસની આશંકા ઉત્પન્ન થવાથી હાથી આગળ ચાલતા નથીપરંતુ ઘાસના રસની લોલુપ્તાથી તે ખાવાની ઈચ્છા કરતા ઉભા રહે છે, પરંતુ મહાવતના હુકમથી ધીમે ધીમે આગળ ચાલે છે. : - " હે રાજન ! આ ઉજયિની નગરીના ઘરોમાં - જડેલી ચંદ્રકાન્ત મણિઓની ક્રાંતિ આકાશમાં કેવી શોભા વિસ્તારે છે કે જાણે ઉછળતી . ધવલકીર્તિ જ છે. આ નગરીમાં પીળા મણિઓના રાગથી લિપ્ત મૃગલોચના કેશરને તિરસ્કાર કરે છે કેમકે પિત્તમણિની પીળાશથી તે સ્ત્રી પોતેજ પીળી દેખ ય છે, તે પછી કેશરને શું કામ અંગીકાર કરે? આ નગરીમાં ચીરકાળથી પરદેશ ગયા છે પતિ જેમના એવી સ્ત્રીઓ સવારમાં પોતાના મુખને મણિએની ભીંતમાં જોતી પ્લાન મુખ થઈ જાય છે કેમકે ભર્તાર વિના અમારા મુખમંડળને કોણ જોશે, જેથી આ અમારે શણગારજ નકામે છે. વળી અત્રેના ઘરોમાં રન અને મુકતાફળના રંગની ચારે તરફ સુગંધિત પુષો ની ! કયારીઓ કેવી અનુપમ શોભા વિસ્તારી રહી છે ! એ નગરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ રહેવાસીઓ બીજાઓને સુખી કરતા પિતે વૃદ્ધિરૂપ થઈ રહ્યા છે. તેમજ એ નગરના સઘળા લોકો ચોર વગેરેના ઉપદ્રવથી રહિત નિરાંતે ઉઘે છે. * એ નગરીના રાજમાર્ગમાં ગમન કરતા હાથીઓના મદથી કર્દમ થઈ રહે છે. વળી જ્યાં અનેક પ્રકારના સેંકડો બજાર છે, જેમાં સેંકડો દુકાને પિતાની શોભા વિસ્તારતી કેવી હારદાર દેખાય છે ! હે રાજન ! એ મેટી નગરીનું વર્ણન હું ક્યાંસુધી કરું? - यशोध राजा अने यशोधर पुत्रनो परिचय. " એ નગરીમાં યશાઈ નામનો મોટો પ્રતાપી રાજા રાજ્ય કરતા હતાં. એ રાજા માટે ન્યાયવાન અને સત્યવાદી હતા. વૈાવનાવામાં આરૂઢ એ રાજ એ શોભતો હતો કે જાણે. ગુણોને મેલાપ, તપને પ્રભાવ, પુણ્યને સાગર, કળાનો સમૂહ, કુળનો ભૂષણ, યશન નિધાન, ન્યાયને માર્ગ અને જગને સૂર્યજ છે. એ પ્રજાપાલક રાજા અનાથોને ચિંતામણી સમાન, શત્રરૂપ પર્વતને ચૂર્ણ કરવાને વજપાત સમાન અને મંડલીના રાજાઓના સુગટમાં ચૂડામણિ સમાન શમતો હતો. એ પૃથ્વીપાલ રાજાને કામની વિધા, કામની શક્તિ, કામની દિપ્તિ, કામની કીર્તિ, કામના. બાણોની પંકિત અને કામના હાથની વીણ સમાન ચંદ્રમતિ નામની રાણી હતી. એ મહારાણીની કૂખે સુવિવેકી યધર નામને (હું) પુત્રરત્ન ઉત્પન્ન થયે. . : હે રાજન ! જ્યારે હું બાલ્યાવસ્થામાં આવ્યો, ત્યારે પ્રથમ તે હું મારી ઉમરના બાળકોની સાથે ઘરમાં જ બાળક્રીડા કરવા લાગે. પછી જ્યારે ભણવાલાયક થશે ત્યારે મારા માતાપિતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ ITTITI 21 મને એગ્ય અધ્યાપકની પાસે બેસાડયો. ત્યાં પહેલાં તો સ્વર, વ્યંજન અને બારાખડી શીખીને પછી ક્રમપૂર્વક વ્યાકરણ, કેષ, ન્યાય, કાવ્ય, છંદ, અલંકાર વગેરે શીખ્યા; પછી મેં જ્યોતિષ, સામુદ્રિક, અને વૈદકને અભ્યાસ કર્યો. તે પછી ગાયનવિધા તથા નવરસયુકત નૃત્યકળા અને વાજીંત્ર વગાડવાની વિદ્યામાં પશુ જાતો થઈ ગયો. પછી રત્નપરીક્ષા, હાથી, ઘેડા, બળદ વગેરે પશુઓની પરીક્ષાના શાસ્ત્રનું અધ્યયન કર્યું. પછી ચિત્રકળા અને કાષ્ટકર્મમાં પણ પ્રવિણ થયો... તે પછી હાથી ઘોડા ઉપર બેસતાં, ધનુવિધા, યુદ્ધકળા, મલ્લવિધા, જળમાં તરવું વગેરે અનેક પ્રકારની કળાઓ પણ શીખ્યો. હે રાજા ! જે વખતે મેં લાવણ્યરૂપ જળથી સીંચેલી તરૂણુતામાં પદાર્પણ કર્યું તે વખતે જો કે અંગસહિત હતો તોપણ કામદેવસમાન દેખાતો હતો. જ્યારે મારા પિતાએ મને રૂછપુષ્ટ ઉમરલાયક થયેલે જોયો ત્યારે રૂપલાવયની નદી સમાન પાંચ રાજપુત્રિઓની સાથે મને પરણવ્યો. પણ સુખસાગરમાં એવો ગ્ન થયે કે જતા સમયને જરાપણ જાણે નહી. જોઈ રાગને વૈરાગ્ય. છે. હવે એક સમયે મારા પિતા યશોધ મહારાજ ચંદ્રમાના કિરણ સમાન સફેદ બાલને જોઈ ચિંતા ન કરવા લાગ્યા-“હા કષ્ટ ! રતિની સંપત્તિને મથવાવાળી અને દુર્ભાગ્યની રાશી એવી જરા (ધડપણ) દાસીએ શું મારા વાળને ગ્રડ કરી લીધા ? અથવા આ સફેદ વાળ ઉત્કટ અને દુષ્ટ કાળાગ્નિ વડે બળેલા તારૂણ્ય રૂપ વન છે ભસ્મની કણિકા છે ? એજ પલિત વાળ મારી વૃદ્ધાવસ્થાને સૂય છે. આ વૃદ્ધાવસ્થામાં મુખમાંથી નીકળતી લાળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ 22 એવી. જણાય છે કે જાણે પુરૂષના શરીરમાંથી શક્તિ લાળનું રૂપ ધારણ કરીને નીકળી રહી છે તથા વૃદ્ધના મુખમાંથી જે દંતપંકિત પડે છે, તે જાણે પાપોદયથી પુણ્યની રષ્ટિજ પડી રહી છે. આ અવસ્થામાં કામિનીની ગતિ સમાન મંદ દષ્ટિ થઈ જાય છે તે વખતે હાથમાં લાકડી સ્થિર રહેતી નથી. એ સત્ય છે કે નવી આવેલી ઘડપણરૂપી સ્ત્રીના સંસર્ગથી લાકડીરૂપી સ્ત્રી કેવી રીતે સ્થિર રહી શકે ! આ ઘડ૫ણુ અવસ્થામાં કુકવિના કાવ્યની માફક પગ પણ ચાલતા નથી, એટલે જે પ્રમાણે ખેટા કવિના કાવ્યના પદ ચાલતા નથી તે પ્રમાણે વૃદ્ધ પુરૂષના પગ પણ ચાલતા નથી. વૃદ્ધ પુરૂષના શરીરમાંથી જે લાવણ્યતા જતી રહે છે તે એવી જણાય છે કે જાણે ઘડપણુરૂપી નદીની લહેરોથી ઘેરાયેલા છે. આ પ્રમાણે ચિંતવન કરીને યશોધ મહારાજ વિચારવા લાગ્યા કે દેશ, ખજાને, શાસ્ત્ર, સેના, મંત્રી, ગઢ અને મિત્ર એવા સાત અંગ રાજ્યના તથા બે હાથ, બે પગ, નિતંબ, પૃષ્ટિ, અને મસ્તક એવા આઠ અંગ શરીરના છે, તે કોઇના પણ ઘરમાં હમેશાં સ્થિર રહેતા નથી તે માટે ઉત્તમક્ષમા, માર્દવ આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય એવા દશ ધર્મનું પાલન કરું, છું, તથા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ એવા પાંચ મહાવ્રતનું આચરણ કરું છું. : - યશોધ મહારાજ વળી પણ વિચારવા લાગ્યા કે મેં મારી અજ્ઞાનતાથી . વિષયભોગોમાં મગ્ન થઈને અને મારા કુટુંબીઓના સ્નેહમાં તલ્લીન થઈને આટલો વખત ફેકટ ગુમાવ્યો. મેં એવાતનો 'જરા પણ વિચાર ન કર્યો કે પચેંદ્રિયોના વિષય ઝેર ભરેલા ભેજનની P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ 23 માફક પ્રાણઘાતક અને કુગતિમાં લઈ જવાવાળા છે. એ સિવાય. મેં એને પણ વિચાર ન કર્યો કે પુત્ર, મિત્ર વગેરે સધળા કુટુંબસમુહ સ્વાથપરાયણ છે. એમના સ્નેહમાં ફરીને ઉચિત વિચાર ન કરતાં પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યું હતું, પરંતુ હવે સઘળાં કાર્યોને ત્યાગ, કરી જિનદિક્ષા ગ્રહણ કરીને મહા તપશ્ચરણ કરી સંસાર બ્રમણથી મુક્ત. થઇ જઇશ, વગેરે વિચાર કરીને મહારાજ યશેળે સઘળા રાજકર્મચારીઓને બોલાવી પોતાના મનની વાત સંભળાવી, તે વખતે સઘળા. ' કર્મચારીઓ જોકે “પિતાના હૃદયમાં ઘણું દુઃખી થયા, પરંતુ મહારાજને દઢ પ્રતિજ્ઞાવાળા જોઈ કંઈપણ કહેવાનું સાહસ કર્યું નહીં, પણ મહારાજની આજ્ઞાનુસાર સઘળી સામગ્રી એકઠી કરી અને પછી યશોધર નામના પુત્રને (મને બોલાવીને રાજ્યસન ઉપર બેસાડ. यशोधरने राज्यगादीनी प्राप्ति. - હે રાજન ! મારા પિતા યશોધ મહારાજે જે વખતે મારા હાથમાં રાજ્યપટ્ટ સોંપ્યું તે વખતે બીજા સઘળા રાજાઓને બોલાવી. તેમની સાથે મારો હસ્ત મેળાપ કરાવીને કહ્યું કે આ વિસ્તૃત રાજ્ય આપના ભરોસાપર છે, વગેરે કહીને મારા પિતા જેનપથના મુસાફર બનીને વનમાં ગયા, અને જૈનાચાર્યની પાસે જિનેશ્વરી દિક્ષા ગ્રહણ કરી. . મારા પિતા તો કામરૂપી મદના વિઘાતક થઈ મહા તપશ્ચરણ કરતાં મોક્ષપ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા લાગ્યા અને મેં જુના મંત્રીએની સહાયતાથી ન્યાયશાસ્ત્ર અને રાજવિદ્યા વડે ઇંદ્રિયવિજયી આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્રીવાર્તા નામની વિધાથી બ્રાહ્મણ, ક્ષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ ત્રી, વૈશ્ય અને શુદ્ર એવા ચાર વર્ણોના આચારવિચાર જાણ્યા. દંડનીતિ નામની વિવાથી ખોટા મદયુક્ત દુષ્ટોના એગ્ય દંડનું સ્વરૂપ જાણ્યું, અને વાર્તા નામની વિધાથી ધનાદિ કમાવાની રીતિ નીતિનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તે પછી લેકનીતિ અને ધર્મના જાણકાર વૃદ્ધ પુરૂષોની સોબતથી જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રી એવા સાત વ્યસનને ત્યાગ કરીને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને છેડી દીધા. હે રાજન ! તે સમયે જે કે હું કામવિદનું નામમાત્ર સેવન કરતો હતો, પણ હર્ષોત્પાદક અંગેથી નિશ્ચિત દૂર રહેતો હતો. લઢાઈ, ટંટ, કેદ, આશ્રય વગેરે રાજ્યના અંગેનું જ્ઞાન મંત્રીઓ દ્વારા જે સમયે મારા હૃદયમાં સ્કુરાવા લાગ્યું તે વખતથી મૃત્યુસમૂહ કંપિત ગાત્ર થતો પોતાના કાર્યમાં તૈયાર થવા લાગ્યો. જે મારાથી ડરતા હતા, તેઓ નગરગામ છોડીને જંગલમાં રહેવા લાગ્યા. જે રાજાઓ દુષ્ટ મંત્રીઓના બહેકાવાથી યુદ્ધમાં મારી સામે થયા તેઓનો ચંચળ વીજળીની માફક નાશ થઈ ગયો, અને જેઓ નરમ સ્વભાવનાં હતા તેઓ સુખપૂર્વક પોતાનું જીવન ગાળવા લાગ્યા. ' હે રાજા! રણસંગ્રામમાં દુર્નિવાર તલવારની ધારથી પરમંડળના રાજાઓને મેં નાશ કર્યો, અને ચારે દિક્ષાઓમાં ફેલાતા મારા તેજથી સૂર્ય અને ચંદ્રમાને છતી વીધા. એ તે તમે પણ જાણે છે કે, જે પ્રતાપવાન અને રાજ્યકાર્યને જાણકાર રાજા હોય છે તે રવરાજ્યના રક્ષક અને પ્રજાને પાલક હોય છે. હું પણ તે સમયે ન્યાયપૂર્વક રાજ કરતા રવજન અને પરજનોમાં પ્રતિષ્ઠાપાત્ર બની સુખપૂર્વક જીદગી ગાળતો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ 5 है यशोधर राजा अमृतमनि रागीमा आसक्त.... - ધ હે રાજન્ ! તે યશોધર રાજા (હું) પિતાની સ્ત્રીના પ્રેમમાં 6 7 3 - આસકત ચિત્ત થઈ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે મારી પ્રિય ભાર્યા અમૃતમતિ મારા હૃદયમાં વાસ કરતી નેત્રના ટમકાર માત્ર વિયોગથી ગભરાઈ જાય છે, તો હું પણ તે પ્રિયા સહિત ભોગ ભોગવીશ. હવે ચાહે રાજ્યને નાશ થઈ જાય, ચાડે લક્ષ્મીપર વજ્રપાત થાય, અને ચાહે લજજાને પણ નાશ થઈ જાય, પરંતુ તે હદયવાસિનીથી એક ક્ષણ માત્ર પણ જુદે નહિ થાઉં. નહીં! નહીં!! એમ નહીં કરું, પણ ગુણોના સમૂહવાળા અને યશ તથા જયનું ધામ એવા મારા યશેમતિ પુત્રને રાયસિંહાસન ઉપર બેસાડી તેને જ રાજ્યકારભાર સંપીને પછી મારી ઈચ્છા પ્રાપ્તિને માટે અમૃતમતિને ઘેર જઇને તે પ્રિયતમા સાથે ભેગવિલાસ કરીશ અને તેની જ સાથે ઇછિત ભોજન પણ કરીશ. તે સુકોમળ ક્ષીણગાત્રા મનોહરમુખી પ્રિયા સહિત નિર્જન વનમાં પણ રહેવું ઉત્તમ, સઘળા સુખનું કારણ અને લફિલ્મનો વિલાસ છે. પ્રિયતમા વિના સ્વર્ગમાં રહેવું પણ સારું નથી વગેરે અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યો. | હે મહારાજ મારિદત્ત ! જે વખતે યશધર મહારાજ ઉપર પ્રમાણે વિચાર કરતા હતા, એટલામાં સાંજને સમય થવા લાગે, તે વખતે સૂર્ય અસ્ત થવાથી દિશારૂપી સ્ત્રીએ રાતાં વસ્ત્ર ધારણ કર્યા. જે પ્રમાણે મહાન યોદ્ધાઓ રણસંગ્રામમાં શસ્ત્રોના પ્રહારથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - 1
Page #36
--------------------------------------------------------------------------
________________ 26 તમ થઈને પડતી અવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે તે પ્રમાણે સૂય પણ, આઠ પહોર તપીને પછી અસ્ત પામ્યો. તે પછી જગત મંડળમાં તારારૂપ પુ અને ચંદ્રમારૂપી ફળવડે નમ્રીભૂત થતી સાંજ ચારે દિશાઓમાં પ્રસરી ગઈ. સૂર્યાસ્ત વખતે જે અંધકાર ફેલાયો હતો તેને ચંદ્રના કીરણના પ્રકારથી નાશ થવા લાગ્યું. આકાશ મંડળમાં ઉદય થતે ચંદ્રમા લોકોની નજરે એવો દેખાવા લાગ્યો કે જાણે અંધકારના સમૂહને નાશ કરવાવાળું ચક્ર અથવા ઈદની લક્ષ્મિના મુખનું મંડન જ છે. તે પ્રકાશમૂર્તિ ચંદ્રમા ગગનમાં પ્રકાશ પાડતો એવો જણાતો હતો કે જાણે કીર્તિરૂપી સ્ત્રીનું મુખમંડલ અથવા સ્ત્રીને સુખ આપવાવાળું અમૃતનું ઘર અથવા પરમાત્માના યશનો ઢગલે અને રાત્રિરૂપી નાયિકાના કપાળનું તિલકજ છે. તે ચંદ્રદય જો કે સઘળા લોકને આલ્હાદકારક અને શાંતિકર્તા થાય છે પરંતુ પતિ વગ; રની દુઃખી અને જરરસ્તા વ્યભિચારિણી સ્ત્રીઓને સંતાપકારી થાય છે. તે આકાશરૂપી ક્ષેત્રમાં ઉદય થતા ચંદ્રમા ખેડુતની માફક આ યંત શોભવા લાગ્યો કેમકે આકાશ નક્ષત્રો વડે ભરેલું છે અને ખેતર ધાન્યથી પૂર્ણ છે. આકાશમાં મેષ, વૃષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એવી બાર રાશીએ સુશોભિત હોય છે અને ખેતરમાં ચણું, ઘઉં, જવ, અડદ અને મગ, વગેરે અરાઢ પ્રકારના ધાન્યની રાશીએ ઉન્નત દેખાય છે. હે રાજન ! ચંદ્રમાની ચાંદનીથી વ્યાપ્ત સઘળું જગત એવું દેખાતું હતું કે, જાણે રાત્રિરૂપી સ્ત્રીએ ચંદ્રમરૂપી ઘડામાંથી નીકળી અમૃતમય દુધની ધારાથી જગતને શુભ્ર વર્ણન કર્યું છે. તે વખતે મહારાજ યશોધરના હદયમાં પિતાની પ્રિયાના મેળાપની લાલસા થવાથી કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ 27 સિપાઈને હુકમ કર્યો કે, તમે અમૃતમતિ મહારાણીના મહેલમાં જઈને ખબર કરે છે, મહારાજ પધારે છે. સિપાઇએ અમૃતમતિના મહેલમાં જઈને મહારાજનો હુક્મ સભળાવી દીધો અને પછી મહેલમાંના સઘળા માણસોને હુકમ સંભળાવીને યશોધર મહારાજની પાસે આવીને કહેવા લાગ્ય-શ્રીમનમહારાજાધિરાજની જય થાઓ. શ્રી પૃથ્વીનાથ ! સ્વર્ગ સમાન મહારાણીના મહેલમાં પધારે. આ પ્રમાણે સિપાઈના કહેવાથી મહારાજ યશોધર (હું) તરતજવાને તૈયાર થયા. જતી વખતે એક સેવક હાથમાં મસાલો લઈને આગળ ચાલતો હતો, અનેક સેવક ચમર ઉરાડતા હતા, અનેક પુરૂષો માંગલિક શબદોમાં યશગાન કરતા જતા હતા, અને અનેક માણસ હાથમાં તરવાર લઈને મારી આગળ પાછળ ચાલતા હતા. આ પ્રમાણે ચાલતા ચાલતા હું મણિમય શિખરયુક્ત અમૃતાદેવીના મહેલમાં પહોંચે. એ રમણીય મહેલ રત્નજડિત દિવાલોથી મનોહર દેખાતો હતો, અનેક પ્રકારના વાંકોના હૃદયગ્રાહી શેરથી આનંદિત. થઈ રહ્યો હતો, પુષ્પોની માળાઓની સુગંધીથી લુબ્ધ ભ્રમરાઓના -ગણગણાટથી પૂરિત થઈ રહયો હતો, અને લટકતી મોતીઓની વાળાઓ અને રત્નજડિત ચિત્રાવડે અપૂર્વ છટા દેખાઇ =હી હતી. - ' એ મહેલમાં જઈને મેં શુદ્ધ સ્ફટીકથી જડેલો રત્નોવાળr. -મનો પહેલો ખંડ એવો જોયે કે જાણે વિશુદ્ધ આકાશજ છે. =ાંથી આગળ જતાં પુપમણિના સુંદર સમૂહથી ભરેલો અને મુકતાતેથી જડિત બીજો ખંડ જે. ત્યાંથી આગળ જતાં પધરાગ મણિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ 28: -ઓથી શણગારેલો ત્રીજો ખંડ જોયે. તે પછી મરકતમણિ અને -નીલ રત્નની કાંતિના સમૂહથી વ્યાપ્ત ચેથા અને પાંચમા ખંડને જોયા પછી સુવર્ણ નિર્મિત અતિ ભાયુકત છ ખંડમાં પહોંચીને પોપટ, હંસ, મેર અને મેના વગેરે પક્ષીઓના મનોહર શબ્દ સાંભળીને ચિત્ત પ્રસન્ન કર્યું. ત્યાંથી પારાગમણિ અને પીતરત્ન વડે શી ણગારેલા સાતમા ખંડનું અવલોકન કરી વિધાતાની શિલ્પ વિધાન! પ્રશંસા કરી, તે પછી ત્યાંથી પણ આગળ જઈ ચંદ્રકાંત મણિની શિ લાઓના તેજથી વ્યાસ ગૃહચકા નામના આઠમા ખંડમાં ૫હોંચીને હદયને શાંત કર્યું. . હે રાજન ! જે વખતે મેં તે અતિ સુંદર મહેલના સાત ખંડને જોયા તે વખતે મારી બુદ્ધિ એવી કંપાયમાન થવા લાગી કે જાણે * નરકમાં જ પ્રવેશ કર્યો છે, પણ જ્યારે રેનક્રાંતા ગૃહચક્રા નામના આઠમા ખંડમાં પહોંચ્યો ત્યારે મેક્ષપ્રાપ્તિની માફક આનંદ થયો. જો કે આઠ કર્મોનો નાશ થઈનેજ મોક્ષ પ્રાપ્ત થાય છે, પરંતુ હું કર્મોથી લપેટાયલો અને પાપકર્મથી ભરેલો છતાં પણ સર્વાગગ્રહણી પોતાની પ્રિયાના પ્રેમ આલિંગનની લાલસાથી રોમાંકુરિત હદયવાળે અને વેદપૂર્ણગાત્રવાળે થઇને આનંદમાં મગ્ન થઈ ગયે. હે પૃથ્વીનાથ ! તે વખતે કામના ઉદ્દેશથી પ્રજ્વલિત થતe મારા સઘળા શરીરમાં વિષવાળા સર્પની માફક એવી કંપારી ઉત્પન્ન થઈ કે પ્રિયાના મહેલમાં પચવું દુર્ભાગ્ય થઈ ગયું. પછી જેમ, તેમ પડેલા દરવાજામાં પ્રવેશ કર્યો કે મૃદુભાષિણે વિનયનઝL દાસીએ મને જોઈ જયકાર શબ્દ કર્યો, તે પછી સફેદ જાંગથી આચ્છાદિત નવીન કમળસમાન નવાં અને સફેદ વસ્ત્રોથી આચ્છાદિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ P2 કમળ ગાત્રવાળી દાસીના હાથનું અવલંબન કરીને મેં મેહેલમાં પ્રવેશ કર્યો. . . પ્રજાપાલક તે મહેલમાં પ્રવેશ કરતી વખતે જ દેવે મારી બુદ્ધિને હરણ કરી લીધી. તે વખતે મેં મારી વિયાના મુખના. સુગંધિત સ્વાદયુક્ત વચનેને સાંભળીને નાક અને કાનને આનંદિત. કર્યા, તે મંજુભાષિણનું અત્યુત્તમ સુંદર રૂપ જોઈને નેત્રપ્તિ કરી, તે ચંદ્રવદનના હોઠની મીઠાસના આસ્વાદનથી જીભને સંતાવિત કરી અને તે સુકોમળગાત્રાના શરીરના સ્પર્શથી સધળું શરીર સુખથી પૂર્ણ કર્યું. આ પ્રમાણે તે ચંદ્રાનનાના સંભોગથી પાંચે ઇંદિની તૃપ્તિ થઈ, તે વખતનો આનંદ અને હવે અપૂર્વ હતો. - હે રાજન્ ! તે વખતનું અવલોકન, સંભાષણ, દાન, - આલિંગન, વિશ્વાસ, પ્રિયતમાને મેળાપ અને રતિક્રીડા જે મને અમૃતાદેવીના સંસર્ગથી પ્રાપ્ત થયું તેવું કોઈને પણ પ્રાપ્ત થયું હશે નહી ! તે વખત. હાસ્યરસમિશ્રિત કામેત્પાદક મંજુભાષણ, હદયગ્રાહી મુખ વિકાર, ચિત્તાકર્ષકભાવ, ભ્રમર અને આંખના - નિક્ષેપ ગુરૂપ વિભ્રમ અને રતિક્રીડાના સમયનો રસાસ્વાદ અપૂર્વ દેખાતો હતો , પાળ મઘુતાવીનું નીર સાથે. . . ન્યાયમૂર્તિ ! સઘળી ક્રિીડાથી નિશ્ચિંત થઇને જ્યારે હું તે - સિંહકારી, કમલદલનેત્રા, પીનસતકુચા, ભ્રમરવિનિંદીકેશા, - ચંદ્રવદની, ગજગમની પ્રિયાના રૂપનું સ્મરણું કરતો આંખો બંધ = કરીને સૂઈ ગયો હતો, એટલામાં તે પરપુરૂવરતા (મારી સ્ત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ :30. અમૃતાદેવી ) મારી પાસેથી ઉઠીને ધીમેધીમે જવા લાગી. હું પણ તરતજ ઉઠીને જોવા લાગ્યો કે અડધી રાત્રે આ ક્યાં જાય છે, એ વિચાર કરીને હાથમાં તરવાર લઇને ગુમરીતે તેની પાછળ ગયો અને જોયું તો તે એક ફૂબડા (ખંધા)ની સામે હાથ જોડીને ઉભેલી હતી!! છે. પૃથ્વીનાથ ! તે કૂબડો પુરુષાર્થમાં અનુવમી, સર્વને નીંદનીય, કાષ્ટ સમાન ગાત્રવાળા, લાંબા દાંતથી દંતાલુ મુખ, તુંબડા જેવું પેટ, સૂક્ષ્મ અને કઠોર હદયવાળો, લાંબા કેશોથી ભયાનક, બીજા પુરૂષોના ખાસડાંને રક્ષક, એં ઠંજુઠું અન્ન ખાવાવાળે એવા મહા કુરૂપ કુબડાએ જે વખતે અમૃતાદેવીને જોઈ, ત્યારે તે વક્રદ્રષ્ટિથી હુંકાર શદ કરતો કહેવા લાગ્યો-“હે સદભાવરહિત દાસી ! તેં આટલે વખત કેમ કર્યો, રાજની , માફક જલદી કેમ નહિ આવી? " વગેરે અડબડતો હાથમાં ચાબુક લઈને તે સાલંકારા (આભૂષણયુકત સુંદરી)ને મારવા લાગ્યો, તે પછી તેનો રોટલો પકડીને જમીન ઉપર નાંખી લાતો મારતો હતો તે વખતે કૂબડાને પગે લાગીને અમૃતાદેવી નમ્ર ભાવથી કહેવા લાગી-“સ્વામિ ! આજે ઘરના કામકાજમાં નવરાશ ન મળવાથી આટલું મોડું થયું. નાથી આપ કામદેવ સમાન મારા હૃદયમાં વાસ કરે છે, જેથી આપ ગુસ્સે થવાથી મારા ક્ષત્ર, ચમર, આસન, મહેલ, હાથી, ઘોડા, રથ, પયાદા, વસ્ત્ર, આભૂષણ વગેરે સઘળું નકામું છે." . . . . . . . - ... પ્રાણવલભ ! આપના વિના કુંકુમનું વિલેપન, રતનસુવર્ણ જડિત આભૂષણ, ઉત્તમ મોંધા વસ્ત્ર અને મુક્તાહાર વગેરે સઘળું અગ્નિજવાળા સમાન સર્વ અંગને દધ કરે છે. તે વિદ્યાતા ! તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ એને મોટા કુળમાં ઉત્પન્ન કરીને મારા ભર્તાર કેમ ન બનાવ્યા? અને જે એવું નથી કર્યું તે મને જીવતી શું કામ રાખી ?" " પ્રિયવર ! આપની ગેરહાજરીમાં જે વખત વ્યતીત થાય છે, તેને હું એમ માનું છું કે પૂર્વ સંચિત પાપકર્મના ઉદયનું ફળ આજે ભોગવું છું. આ પ્રમાણે કુબડાને પ્રાર્થના કરવી અમૃતાદેવી ફરીથી કૂબડાનું મન પ્રસન્ન કરવાને માટે પ્રતિજ્ઞા લેવા લાગી કે જે કદાચ ચશેધર રાજા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય, તે હું નૃત્ય કરીશ, અને ચૈત્ર માસમાં નૈવેધથી કાત્યાયિની દેવીની પૂજા કરીશ. कूबडो अने राणी अमृतादेवी प्रेमपाससा. માદિત મહારાજને ક્ષુલ્લકજી વળી પણ કહેવા લાગ્યા–“હે રાજના અમૃતાદેવી ઉપર પ્રમાણે નમ્ર વચને વડે પિતાના યાર કૂબડાને સંતોષિત કરીને ગાઢ આલિંગન કરવા લાગી. તે સમયે બન્ને જણું પ્રેમસાગરમાં નિમગ્ન થઈને ભય લજાને એકદમ ભૂલી ગયા!! . છે. તે વખતે તે બન્નેની અવસ્થા જેવાથી મારે ક્રોધ સમા નહિ અને તરતજ સંગ્રામના લોહીની તરસી, દુશ્મનોના મસ્તકોને કાપનાર અને વિદ્યુત સમાન ઝળહળતી તરવાર મ્યાનમાંથી કાઢીને જેવો તે બન્નેને મારવાને તૈયાર થયો કે તે વખતે મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે જે તીક્ષ્ણ તરવારથી પ્રબળ વીરાની સેનાને નાશ કર્યો, જે તરવારથી રાજાઓને હરાવ્યા, જે તરવારથી મહા ભયકંર સિંહોને નાશ કર્યો તે તરવારથી આ ગરીબોને કેમ મારૂં ? જે તરવાર રણસંગ્રામમાં શત્રુઓના મસ્તક પર પડી, તે ગરીબોના મસ્તક પર કેમ પડે ? વગેરે વિચાર કરીને મેં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust .
Page #42
--------------------------------------------------------------------------
________________ t u J TITHILD ક્ષમારૂપ જળથી ધાગ્નિને શાંત કરીને મારી તરવારને મ્યાનમાં ઘાલીને હું ત્યાંથી ચાલતો થયો. અને તે વિચિત્ર મહેલમાં જઇને ગુપ્ત રીતે પથારીમાં સૂઈને તે હૃદયવાસિની ચારૂહાસિની દુષ્ટાના ચરિત્રનું સ્મરણ કરવા લાગ્યું કે-હા ! ધિક્કાર તારી બુદ્ધિપર ! તેં તારા મનમાં જરા પણ વિચાર ન કર્યો કે જ્યાં મારે ક્ષત્રિય કુળ અને કયાં તે રંક વંશ, જ્યાં સમુદ્રાંત પૃથ્વીના પતિની પ્રાણવલ્લભા અને જ્યાં તે હાથી ઘેડ એનાં એઠ અન્નથી આજીવિકા કરવાવાળે કુબડે? હા ! દુeણું ! તેં એમ પણ વિચાર ન કર્યો કે મારે પતિ રાજાધિરાજ છે અને નવાવપુત્ર હોવા છતાં આવા નીચ, રંક, દરિદ્રી ઉચ્છિષ્ટભેજી, મલિગાત્ર, કુબડાની સાથે કેમ રમણ કરૂં છું? હા! અમૃતા તારી બુદિ એકદમ નષ્ટ થઈ ગઈ, તને આ નીચ કામ કરતાં જરાપણુ લાજ નહિ આવી, પરંતુ એ પણ સત્ય છે કે જે વલરીની વેલ આ પ્રવક્ષની ડાળી પર વળગીને આમ્રફળને સ્પર્શ કરે છે, તે વેલ કાંટાના ઝાડની ડાળી પર વીંટળાઈને ચુંબન કરે છે જે ઝાડની ડાળી ઉપર હંસ બેસે છે તેનાજ ઉપર બગલું પણ બે= છે, જે કમળ સૂરજના કિરણોના સંપર્શથી પ્રફુલ્લિત થાય છે તેનો દેડકો પગેથી પ્રહાર કરે છે. - - હે રાજન ! ઉપર પ્રટાણે વિચાર કરતાં કરતાં યશોધર મહારા= (હું) ગેપવતી, વીરવતી, રકતા વગેરે દુશ્ચારિણી સ્ત્રીઓના ચરિત્ર, મરણ કરવા લાગ્યા. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ * 33 प्रकरण 5 मुं. ગોપતિનું સુથરિત્ર. . . . : (aa કેાઈ એક ગામમાં મહાન વ્યભિચારીણી કુલટા ગોપવતી ? પછwwલ– નામની સ્ત્રી પોતાના ભત્તર સહિત રહેતી * - હતી. એક સમયે એના ભર્તારે એના ચરિત્રથી વ્યાકુળ થઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા, અને પિતે નવી સ્ત્રી સાથે ભોગવિલાસ કરવા લાગ્યા. આ ન સહન થવાથી તે દુષ્ટ ગેપવતી અત્યંત ક્રોધાયમાન થઈ અને એક દિવસ જ્યારે તેને ભત્તર નવી સ્ત્રી સાથે સૂતેલો હતો ત્યારે તેને જોઈ તે ગોપવતીએ વિષધારિણી સર્પિણની માફક કુંકાર કરતી તીક્ષ્ણ તરવારથી પિતાની * શોકનું મસ્તક કાપીને કોઈ જગ્યાએ છુપાવી રાખ્યું. . - ' એ પછી એને ભર્તાર પિતાની નવી સ્ત્રી મરી જવાથી તેની દહનક્રિયામાંથી પરવારીને ભેજનને માટે ગોપવતીના ઘરમાં ગયા અને ત્યાં મરી ગયેલી સ્ત્રીના શોકથી ઉદાસ મેઢે બેઠો અને ભેજનમાં અરૂચિ કરવા લાગ્યો. . , , પિતાના ભર્તારની આવી દશા જોઈને ગોપવતી પિતાની “શોકનું મસ્તક ભજનની થાળીમાં મુકીને કહેવા લાગી,–“આ ભક્ષણ કરે . આવું કહ્યું કે જોઈને તે ભર્તાર ભયભિત થઈને ત્યાંથી નાસવા લાગ્યો, પરંતુ તે દુષ્ટ રાક્ષસીએ તેને ન્હાવા દીધું નહીં અને તીણ તરવારથી ભર્તારનું મસ્તક કાપી લીધું અને પછી નિશ્ચિત થઈને મનમાન્ય વ્ય ભિચાર કરવા લાગી. . ** . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ 34 - વરવતનું કુરિત્ર. એક સુદત્ત નામના પુરૂષે એક વીરવતી નામની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને કેટલાક દિવસ પછી તે સ્ત્રીને તેડવાને માટે સાસરે ગયો. વીરવતી એક અંગરક નામના ચાર ઉપર આસક્ત હતી. સુરતના જવાથી - તે સ્ત્રીને અંગારકની પાસે જવાનો વખત મળતો નહોતે, જેથી તે - રાત દિવસ વ્યાકુળ રહેતી હતી. એક દિવસ કોઈ અપરાધને લીધે અંગારકને સ્મશાનમાં શૂળીએ ચઢાવવામાં આવ્યું. આ વાતની ખબર વીરવતીને પડેલી હતી, પરંતુ દિવસના અવકાશ ન મળવાથી રાતની વખતે જ્યારે એને ભત્તર નિદ્રામાં ઘેરાટવા લાગ્યો ત્યારે અડધી રાત્રે ગુપ્ત રીતે સ્મશાનમાં પોતાના પ્રેમી આસકની પાસે જઈને શળીની નીચે મુડદાંઓને ઢગલે કરીને તેના ઉપર ઉભી થઈ અને તે ચારને આલિંગન કર્યું !! ! પછી જે વખતે તે અંગારક એના અધરામૃત (હોઠની મીઠાશ) નું પાન કર્યું તે વખતે અંગારકને જીવ જવાથી તેના દાંત બંધ થઈ ગયા અને નીચે જે મુડદાંઓને ઢગલો બનાવ્યો હતો તે ખસી ગયે, જેથી વીરવતીના હોઠ કપાઈને અંગારકના મેઢામાં રહી ગયેલી પછી વીરવતી મેઢું છુપાવીને જે પ્રમાણે ગુપ્ત રીતે આવી હતી તેજ પ્રમાણે પોતાને ઘેર જઇને ભર્તારની સાથે સૂઈ ગઈ. તે પછી તે દુષ્ટ વ્યભિચારીણીએ યુકિત પૂર્વક પોકાર કર્યો કે-“ હાય ! હાય ! ! મારા પતિએ મારા હોઠ કાપી લીધો.” એને પોકાર સાંભળીને મહાલાના સઘળા લોકો એકઠા થઈ ગયા. જયારે સવાર પડી ત્યારે રાજદરબારમાં જઈને રાજાને સઘળી વાત સંભળાવી એટલે રાજાએ સુદ- . ગુન્હેગાર જાણીને શૂળીએ ચઢાવવાને હુકમ કર્યો. જ્યારે રાજાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ 35 સિપાઈ બે સુદત્તને શુળીએ ચઢાવવાને લઈ જવા લાગ્યા, તે વખતે -એક વીરભદ નામને પુરૂષ કે જે વીરવતીના દુશ્ચરિત્રને સારી રીતે જાણતો હતો, તેણે રાજાને સઘળી વાત જણાવી અને કહ્યું-“મહારાજ ! જે તમને મારી વાત જુઠી લાગતી હોય તે મરેલા અંગારકનું મેદું જુએ, જેમાં વીરવતીના હેઠને કકડે જરૂર હરો, આ વાત સાંભળીને રાજાની આજ્ઞાનુસાર મરેલા અંગારકનું મોઢું જોયું, તે તેમાંથી હઠનો કકડો નીકળ્યો. પછી રાજાએ વીરવતીનું દુથરિત્ર જાણુને સુદત્તને છોડી દીધો અને તેની જગ્યાએ વીરવતીને શૂળીએ ચઢાવવાને હુકમ કર્યો. તે વખતે સઘળા લોકો કુલટા વીરવતીનું સાહસ જોઈ અત્યંત આશ્ચર્ય થયા કે–જુઓ! આ દુછણીએ પિતાનાં દુષ્ટકર્મ છુપાવવાને માટે બિચારા નિરાપરાધ 1 સુદત્તને અપરાધી ઠરાવ્યો, પરંતુ હમેશાં સત્યનોજ જય થાય છે અને દુષ્કર્મા અસત્યવાહીને એગ્ય દંડ મળે છે જે એ પ્રમાણે ન હોય તો અસત્યવાદીઓની સંખ્યા એટલી બધી વધી જાત કે જેને છેડે આવત નહી. દુષ્કર્મીઓને તેઓના અપરાધ પ્રમાણે _દંડ અવશ્ય મળે જ છે, એ કારણથી ડરીને અનેક લોક અન્યાયથી દૂર જ રહે છે. ' E રવતા રા. અને પંજુ મછિીની વોથી. . = અયોધ્યા નગરીમા દેવરતિ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજા રક્તા નામની રાણી ઉપર એ આસકત હતો કે સઘળું રાજ્ય_કાર્ય છોડીને તેની સાથે નિવાસ કરતો હતો. એક દિવસ મંત્રીએ , _આ ધીમે રાજાએ કહ્યું કે આપના આ પ્રમાણે ભેગમાં આસક્તચિત્ત રહી નિશપ કરવાથી સઘળી પ્રજા અન્યાય : માર્ગે વર્તવા લાગી છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ 36 માટે કયાં તો પ્રજાને ત્યાગ કરો અથવા તો ઘર તજીને વનમાં વાસ - કરો. ત્યાં જ આપને માટે સઘળી ભેગસામગ્રી એકઠી કરી આપવામાં આવશે, કેમકે આપના અહિંયા રહેવાથી સઘળા લોકોના હૃદયમાં અનેક પ્રકારના ઉટંગ ઉત્પન્ન થાય છે અને લેક અનેક પ્રકારના ગપાટા માસ્તા અન્યાય કાર્ય કરવાને તૈયાર થઈ રહ્યા છે. - આ પ્રમાણે મંત્રીનાં વયમ સાંભળીને તે રકવામાં આસકી * રાજા વનમાં નિવાસ કરવાને તૈયાર થઈ ગયો અને શહેર બહાર નદીના કિનારા ઉપર કે જ્યાં રાજાને મેટો બાગ હતા, ત્યાં સામગ્રી એકઠી કરીને રહેવા લાગ્યો. એ રાજાના બાગની પાસે વનમાં એક પંગુ (પાંગળા ) માળી રહેતું હતું, જે મિષ્ટ સ્વરથી ઘણું સારું ઉત્તમ ગાયન ગાતો હતો. એક દિવસ એ પંગુ માળીનું ગાયન સાંભળીને ૨કતારણ એના ઉપર આસક્ત થઈ અને તેને એકાંતમાં બોલાવીને કહેવા લાગી કે હું તારા ઉપર ઘણીજ પ્રસન્ન થઈ છું, તું મારી સાથે ભેગવિલાસ કર અને દરરોજ ઉત્તમ પ્રકારનું ભોજન કર્યા કર. - આ સાંભળીને પંગુએ કહ્યું - “સ્વામિની ! આપની આજ્ઞા માથે ચઢાવું છું, પરંતુ રાજ અહિંયા હોવાથી એ, કામ મારાથી : થઈ શકશે નહિ, કેમકે એમાં જીવ ખોવાનો ભય છે. જે કદાચ રાજાએ આપણું દુષ્કર્મ જોઈ લીધું, તો આપણે બન્ને માર્યા જઈશું " - આ પ્રમાણે સાંભળીને રાણીએ કહ્યું -" તું એ વાતમાં જરાપણું ભય ન રાખ, કેમકે મેં રાજાને મારવાના ઉપાય પહેલેથી જ શેધી રાખે છે. હવે તે એક કામ કર. એક કુલનો હાર તંતમાં પેરવીને બનાવીને તારી પાસે રાખ અને જ્યારે હું મંગાવું ત્યારે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ 37 તું લાવીને આપજે." આ પ્રમાણે કહીને પંગુને વિદાય કર્યો અને પોતે ઉદાસમુ બ કરીને રાજાની પાસે રૂદન કરવા લાગી !! રાજાએ મધુર સ્વરથી પૂછયું“ હે વિય પ્રાણવલ્લભા ! તું આજ રૂદન કેમ કરે છે ? એનું કારણ શું છે ?" . . . - આ સાંભળી રાણીએ ગદ્ગદ્ સ્વરથી કહ્યું-“પ્રાણપતિ ! આજ આપનો જન્મ દિવસ છે. જયારે આપણે નગરીમાં રહેતા હતા ત્યારે એ દિવસે કેવો મોટો ઉત્સવ થતો હતો અને જે આજે આપણે નગરીમાં હેત, તો શું તે ઉત્સવ ન થાત ! પણ ઉત્સવ તા. દૂર રહ્યા પરંતુ આપ તો અહીંયા નગરીથી ઘણે દૂર નદીના કીનારા. ઉપર નિર્જન સ્થાનમાં વાસ કરે છે.” ' રાણીના આવાં સ્નેહપૂર્વક વચન સાંભળીને રાજાએ કહ્યું - “પ્રાણેશ્વરી ! જે તારી એવી જ ઈચ્છા છે તે અહિંઆ પણ સઘળું થઈ શકે છે, કેમકે પ્રિય વસ્તુને સમાગમ થવાથી નિર્જન વન પણું સ્વર્ગ સમાન છે. જેમ કરવાની ઈચ્છા હોય તેમ કરે. આ પ્રમાણે સાંભળી રાણીએ ઉતમ પ્રકારનો આહાર તૈયાર કરાવીને રાજા સહિત ભજન : કર્યું અને પછી . નદીના કીનારા ઉપર વિનોદપૂર્વક બેસીને તાંતના સુતરથી બનાવેલો ફુલનો હાર પંગુ માળી પાસે મંગાવીને હાસ્યપૂર્વક રાજાના ગળામાં નાખ્યો અને તરત જ ફાંસીનું સટકીયું ખેંચીને રાજાને નદીમાં નાંખી દીધો ! ! . . . . : - હે રાજા ! તે દુષ્ટએ તો રાજાને મરી ગયેલ જાણું નદીમાં નાંખી દીધો હતો પરંતુ આયુકર્મના યોગથી તે જીવતો બચી ગયો અને નદીના પ્રવાહમાં વહેતે વહેતો ચંપાપુરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ni 1 -
Page #48
--------------------------------------------------------------------------
________________ નગરીના કિનારે પાર ઉતર્યો. જેવો ત્યાંથી નીકળે કે ત્યાં બેઠેલા. સીપાઈઓ રાજાને લઈ ચાલવા લાગ્યા. પ્રથમ તે રાજાએ જાણ્યું કે એક આપત્તિમાં છુટયો કે બીજી વિપત્તિમાં ફસી ગયો છું, પરંતુ. તે સીપાઈઓએ કહ્યું કે અહીંઆને રાજા વગર સંતાને મરણ પામે, જેથી મંત્રીઓએ નિમિત્તજ્ઞાને પૂછ્યું કે અહીંને રાજા કોણ થશે ? ત્યારે નિમિત્તજ્ઞાનીએ કહ્યું કે અધ્યા નગરીને દેવરતિ નામને રાજા નદીના પ્રવાહમાં વહેતા આ નગરીમાં આવશે, તેજ આ રાજ્યસન. ઉપર બેસીને પ્રજાનું પાલન કરશે. * આ પ્રમાણે નિમિત્તજ્ઞાનીના કહેવા પ્રમાણે અમે અહીંયા. બેઠા હતા અને હવે આપને લઈ જઈને રાજ્યગાદી ઉપર એસાડીશું. આ સાંભળીને રાજા મનમાં સંતોષ પામે અને પછી ત્યાંનો રાજા બનીને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો, પરંતુ સ્ત્રીના નામથી એવો વિરક્ત થઈ ગયું કે તેનું નામ પણ સાંભળવું રુચતું નહોતું. - - - હે રાજા ! પેલી રક્તા, રાજાને નદીમાં નાખીને પોતે નિર્ભય થઈ પિલા પંગુ માળીની સાથે ઈચ્છાપૂર્વક ભોગવિલાસ કરવા લાગી અને તે પછી પિતાના પ્રાણવલ્લભ પાંગળાને ખાંધ ઉપર બેસાડીને ફરવા લાગી. પાંગળો પોતાની ગાયનવિધાથી લોકોને ' રંભાયમાન કરીને પૈસા ઉઘરાવતો હતો. આ પ્રમાણેના દુષ્ટ રકતાનો વર્તનથી તેનું સતીત્વ પ્રગટ થયું ! ! ! એટલે જે એને જોતા હતા તે પોતાના મંઢેથી તેની પ્રસંશા કરતા કહેતા હતા કે જુઓ, પોતાના સ્વામીને ખાંધ ઉપર બેસાડીને ફરે છે ! આ પ્રમાણે તે બન્ને જણ , ફરતા ફરતા ચંપાપુરીમાં આવ્યા. ત્યાં પંગુના ગાયનની અને રક્તાના = સતીત્વની પ્રસંશા સઘળા નગરમાં થવા લાગી. ..' PP. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ 3 એક દિવસ રાજમંત્રીઓએ રાજાની આગળ તેની પ્રસંશા કરી, તે સાંભળી રાજાએ કહ્યું કે જે કે હું સ્ત્રીના નામથી અત્યંત વિરકત છું, પરંતુ તમારા કહેવાથી પડદાની અંદર રહીને તેનું ગાયન સાંભળી લઈશ, એમ કહીને જેવું તેનું ગાયન સાંભળ્યું કે તરત માલુમ પડી ગયું કે આ તેજ દુષ્ટ રક્ત રાણી પિતાના પ્રેમીને ખાંધ ઉપર ઉચકી પિતાના સતીત્વને પ્રગટ કરે છે. તે પછી રાજાના હદયમાં આ દુષ્ટાનું ચરિત્ર જોઈને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને જિનદિક્ષા લઈને મહા કઠણ તપ કરવા લાગ્યા. સ્ત્રીઓનું ચરિત્ર ઘણું ભયંકર છે વગેરે. - કરણ 6 ટું.. ___ यशोधर राजा महान चितवनमां.. આ મારિદત્ત મહારાજને ક્ષુલ્લક મહારાજ વળી પણ કહેવા : 3 લાગ્યા–“હે રાજન ! આ પ્રમાણે વ્યભિચારી સ્ત્રીઓના દુશ્ચરિત્રનું ચિંતવન કરતો હું સૂઈ રહ્યા હતા એટલામાં તે જારિણું અમૃતાદેવી પિતાના પ્રેમી કૂબડા સાથે રમીને જ્ઞાનમુખી થઈને મારી પાસે આવતી મને એવી જણાઈ કે જાણે વિષથી ભરેલી સપિણી જ છે અથવા મૃતકભક્ષિણે ડાકણજ મારી પાસે આવી છે. . . . . . તે વખતે જે છે તે મારી પાસે સૂઈ રહી હતી. તે પણ હું મારા હૃદયમાં એમ ચિંતવન કરવા લાગ્યું કે, જે પ્રમાણે ખુજલીને ખજવાળવાથી પહેલાં સુખ દેખાય છે અને પછી દુઃખ થાય છે તે જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ પ્રમાણે વિષયસેવનમાં પણ સુખ દુઃખ છે, શરિરની જે લાવણ્યતા છે તે અશુચિ રસને ઉત્પન્ન કરવાવાળી છે, નેહનું જે બંધન છે તે દુઃખનું કારણ છે, ગાયનવિધાનો જે પ્રકાશ છે તે ગાવાના ચાળાથી દુઃખી થતો રૂદન કરે છે, જે પ્રિય સંભાષણ છે તે અમને તોડવાવાળું છે, સ્ત્રીના રૂપનું અવલોકન છે તે કામ જવરને વધારનારૂં છે, પ્રિયાને આલિંગન છે તે શરિરને પીડા કરનારું છે, સ્ત્રીના અનુબંધમાં જે રાગ છે તે દુ:ખપૂરિત કારાગ્રહ છે અને જે પ્રેમ છે તે ઈષની અનિ છે, એમાં દગ્ધ થતો પુરૂષ આલિત થાય છે અને સ્ત્રી સેવનથી ઉત્પન્ન થયેલું કામ છે તે સ્ત્રીઓના હાથની તીણ તરવાર છે, તેના વડે દુષ્ટ વ્યભિચારિણી પરપુરૂષરતા સ્ત્રી પોતાના પતિને ઘાત કરીને પછી પોતે પણ મરણને પ્રાપ થઈ સંસાર વનમાં પરિભ્રમણ કરે છે વગેરે. જે જીવને બાધાકારક વિસ્તીર્ણ અને ઉત્કૃત દુષ્ટનું ઘર અને ગરિષ્ટ દુઃખ છે એવા ઈદ્રિયજનિત સુખનું પંડિતો કદાપિ સેવન કરતા નથી. છે . પૃથ્વીનાથ ! યશોધર મહારાજ સૂતા સૂતા વળી પણ વિચારવા લાગ્યા–“ આ મનુષ્યનું જે શરિર છે તે રોગનું સ્થાન છે, કેમકે આ શરિર ધેયાથી પણ પવિત્ર થતું નથી તેમ સુગંધિત કર્યાથી સોરમવાળું પણ થતું નથી, પરંતુ શરિરના સંસર્ગથી ઉત્તમ સુગંધિત પદાર્થ પણ દુધમય થઈ જાય છે. આ ક્ષણભંગુર શરિર પુષ્ટ કર્યા છતાં પણ બળવાન થતું નથી, પ્રસન્ન કર્યા છતાં પણ આપણું તું નથી, મંડન કરેલું નીચ થઈ જાય છે, ભૂષિત કરેલું પણ અભિત રહે છે, અનેક પ્રકારે સાફ કર્યા છતાં પણ મલિન રહે છે, અનેક મંત્રોથી મંત્રેલું છતાં પણ ભયભીત રહે છે, દિક્ષાથી દિક્ષિત થયેલુ Jun Gun Aaradnak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ 41 પણ સુંધાને માટે અનેક પ્રયત્ન કરે છે, અને ઉત્તમ શિક્ષા આપવા છતાં . પણ અવગુણોમાં રમણ કરે છે, શાંતિરૂપ કરેલું પણ દુઃખિત થાય છે, નિવારણ કરેલું પણ પાપમાં પડે છે, ધમશિક્ષા આપવા છતાં પણ ધર્મથી વિમુખ રહે છે, આ નાશવાન ગાત્ર તેલથી મદન કર્યા છતાં પણ રૂક્ષ રહે છે, બરાબર સેવન કરવા છતાં પણ પ્રચુર રોગથી ગ્રસિત થઈ જાય છે, અ૫ આહાર કરવા છતાં પણ અજીર્ણથી વ્યાપ્ત થઈ જાય છે, વાયુનાશક તેલથી મર્દન કરવા છતાં પણ વાયુરોગથી પીડિત થાય છે, શીતળ પદાર્થોનું સેવન કર્યા છતાં પણ પિત્તથી વ્યાકુળ થાય છે, રૂક્ષ (લખું) અને તીક્ષણ (તીખા) પદાર્થોના સેવનથી પણ કફવડે વ્યાકુળ રહે છે, અનેક પ્રકારે ધાએલું છતાં પણ કોઢથી ગળે છે. બહુ તે શું વિચાર કરો ! આ શરીર અનેક પ્રકારે રક્ષણ કર્યા છતાં પણ યમરાજના મુખમાં જાય છે. જો કે આ શરિર ઉપર પ્રમાણે વિપરિત પ્રવર્તે છે, તો પણ રાગી પુરૂષ આ શરિરને માટે અનેક પ્રકારનાં પાપકર્મો કરવાને તૈયાર થાય છે. આ પ્રમાણે મારા જેવો મૂર્ખ મનુબ પિતાની સ્ત્રીને વશ રહી પાપકર્મ કરી મરીને નર્કમાં જ છે. આ પ્રમાણે ચિંતવન કરતા યશોધર મહારાજ વળી પણ વિચારવા લાગ્યા કે–આ શરિરની આવી અવસ્થા છે અને જેને માટે અનેક પાપકર્મ કરું છું તે પ્રિયતમાની આવી દશા છે તો હશે મારે પણ સઘળાં કાર્યોને ત્યાગ કરવો જોઈએ. માટે હવે સવાર થિતાંજ નગર, પરિવાર અને રાજલમિને ત્યાગ કરીને ગહન વન અને સઘન પર્વતની ગુફાઓને આશ્રય કરૂં, અને દેવેંદ્ર, ધરણેન્દ્ર અને નરેદ્રવડે પૂજ્ય મુનિલિંગ ધારણ કરીને મહા તપ કરીશ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust * TI 1
Page #52
--------------------------------------------------------------------------
________________ એ રાજન ! આ પ્રમાણે ચિંતવન કરતા કરતા હવાર પડી ગઈ, તે સમયે સૂર્ય પોતાના રક્ત કિરણેના સમૂહથી ઉદય થતો અશાક વૃક્ષના નવીન પત્રની માફક સુશોભિત થતો હતો. તે સૂર્ય ઉદય થતા વખતે એવો દેખાતો હતો કે જાણે આકાશદેવીએ લોકોને રંજાય માન કરવાને સિંદૂરનું તિલકજ ધારણ કર્યું છે. - પૃથ્વીપતિ! તે સમયે પ્રભાત સંબંધી વાછાને માંગલિક સાદ સાંભળીને હું બીછાનામાંથી ઉઠે અને પછી નાન વગેરે નિય ક્રિયાથી પરવારીને મેં એવો વિચાર કર્યો કે જ્યારે મેં આ શરિરચીજ મમત્વ છેડયું તે આ રત્નજડિત આભૂષણે અને માધાં વસ્ત્રો સાથે શુ પ્રજન છે? આ શરિરના સંસ્કારથી કામની વૃદ્ધિ થાય છે, જે કામદેવનું ફળ મને પ્રત્યક્ષ મળી ચુકયું છે, માટે એ ધારણ કરવું ઉચિત નથી. આ પ્રમાણે વિચાર કરી જેવો સઘળા આભૂષણે કુટુંબીઓને આપી દેવાને માટે તૈયાર થયે કે મનમાં બીજે વિચાર ઉપસ્થિત થયે. 2 . . . यशोधर महाराज मोटा विचारमां.. શ્રીમાન ! મેં વિચાર કર્યો કે જે આ વખતે સઘળાં આભૂષણ કાઢી નાંખીશ તો સઘળા મહેલમાં આ વાત ફેલાઈ જશે કે મહારાજે કંઈ પણ અમારૂ જેવું છે, જેથી ઉદાસચિત્ત થઈ આભૂષણોને ત્યાગ કર્યો છે તથા મારી સભાની પંડિતમંડળી સઘળી વાતની જાણકાર છે તેમના આ• ગળ આ ભેદ કોઇ પ્રકારે છાનો રહેશે નહિ. એ સિવાય આ વાત અનેક રૂપ ધારણ કરીને સઘળા નગરમાં ફેલાઈ જશે, જેથી પ્રજાના મનમાં અનેક પ્રકારના વિચાર ઉત્પન્ન થવા લાગશે. આમ છતાં પણ જે અમૃતાદેવી આ વાતને જાણશે તે પોતે મરશે અને મારા નાશને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ 43 માટે કાવત્રુ રચશે વગેરે વિચાર કરીને મેં પહેલા પ્રમાણે વસ્ત્રાભૂષણ. ધારણ કર્યા, જે મને એવા જણાતા હતા કે જાણે સઘળાં દુઃખેની સમૂહજ મારા સઘળા શરીરમાં ભરાઈ રહ્યા છે. राजसभामां एक ओचीती घटना. ( રાજન ! સર્વ શુભાશુભ, જીવન, મરણ, લાભ, અલાભ, સુખ, દુઃખ, અને શત્રુના ઘાતના જાણુકર જે વિપુલ બુદ્ધિના ધારક તથા સઘળી ઋદ્ધિને સમૂહ જેના હાથમાં છે એવા ચિોગીશ્વર પણ સ્ત્રિયોના ચરિત્રને જાણી શક્તા નથી તે બીજા પુરૂષોની તે વાત જ શું? હાથી બાંધી શકાય છે, પરંતુ પરપુરૂષાશક્તિ સ્ત્રીના ચિત્તને કોઈપણ ગ્રહણ કરી શકતું નથી. નૃપવર ! આ પ્રમાણે વિચાર કરી હું પિતાના હૃદયમાં ઉદાસભાવ ધારણ કરતો રાજસભામાં ગયો અને રત્નજડિત સિંહા સન ઉપર બેઠો; તે વખતે મારી આસપાસ સિપાઈઓ અમર ઉરાડતા હતા. સભામંડપમાં ત્યકારિણી નૃત્ય કરતી હતી, નાચનારા અનેક કૌતુકો કરતા હતા, વીણું, વાંસલી, મૃદંગ વગેરે વાછત્રોની ગુંજાર થઈ રહી હતી, એક તરફ ભાટ લોકો પ્રભાતની સ્તુતિ કરતા હતા. રાજન ! તે સમયે સઘળી સમાજ જે કે સુખી હતી, પરંતુ મને તો દુઃખજ જણાતું હતું. તે સમયે વિદ્વાન પંડિતોએ સરસ કથા કહેવાનો આરંભ કર્યો, જેથી મારા મનમાં હર્ષ ઉત્પન્ન થવા લાગે, તેવામાં ચોપદારોએ બીજા રાજા, મંત્રી, ભટ વગેરેને સભામાં દાખલ કર્યા. તે સઘળાઓએ મને નમસ્કાર કર્યા અને પછી ચેપદારે એ સઘળાને ચોગ્ય સ્થાને બેસાડ્યા. તે વખતને દેખાવ કે અપૂર્વ હતો પરંતુ મને વૈરાગીને તે જરા= પણ રૂચિકર થયો નહીં.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ન : with Fri
Page #54
--------------------------------------------------------------------------
________________ III IIIII Us . . આ સુશોભિત સભામંડપમાં મારી માતા ચંદ્રમતિનું પધારવું થયું. તે વખતે મેં તપશ્ચરને ઉપાય મનમાં ધારીને મિથા સ્વમનું વૃત્તાંત માતાની આગળ કહ્યું . = મિથ્યા ઘનનું વૃત્તાંત. ; મે કહ્યું - “હે માતા ! આજ રાત્રે ઊંઘમાં મેં એક ભયાનક અમ જોયું. એક મહા ભયાનક વિક્રાળ પુરૂષ હાથમાં દંડ લઈ મારા સામે ઉભા રહીને કહે છે કે-તું જિનરાજની દિક્ષા જલદી ગ્રહણ કર, નહીતો - તને તારી તલવાર સહિત નષ્ટ કરીને યમપુરમાં પહોંચાડી દઈશ, એમ કહીને તે તરત અદશ્ય થઈ ગયે. ' હે માતા ! પેલી ભીમમૂર્તિ જોકે મારી આંખ સન્મુખ નૃત્ય કરી રહી છે, પરંતુ એથી મને કંઈપણ સારું લાગતું નથી. કેની પૃથ્વી, કેન રાજ્ય, કેની સ્ત્રી અને કેને પુત્ર ? મારે કોઈ સાથે કંઈપણ પ્રયજન નથી, હવે તે ફકત આત્મકલ્યાણજ ઈષ્ટ છે, જેથી સઘળા પરિગ્રહનો ત્યાગ કરીને દુઃસહ ઇદ્ધિઓના બળનો વિજય કરીશ અને 'જિનરિક્ષા ધારણ કરીને મહા તપ કરીશ. ' . હે માતા ! રાત્રે મેં જે નિકૃષ્ટ સ્વમ જોયું છે, તેથી એ નિશ્ચય ઠર્યો છે કે મારા યશોમતિ નામના પુત્રને રાજ્યસન ઉપર બેસાડવો. : : 'હે માતા ! દુષ્ટ સ્વમાની શાંતિ માટે જિનદિક્ષા ગ્રહણ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. . . . . . . . મિથ્યાવાનો માતા વતાવેજો ઉપાય.. :: . આ પ્રમાણે સાંભળી મુનિગુણઘાતિની અને મિથ્યાત્વરિષદૂષિત મારી માતા ચંદ્રમતી કહેવા લાગી—“ હે પુત્ર ! ચિંતિત મનેરથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ અને સમસ્ત આશાઓને પુરવાવાળી કુલદેવતા ચંડમારીને સઘળr છના યુગલનું બળીદાન આપવાથી દુઃખ, કલેશ, કલહ અને - નઠારાં સ્વમ વગેરે સઘળા કષ્ટની શાંતિ થાય છે, તે તેમ કરવાથી તારી પણ શાંતિ જરૂર થશે તે માટે હે પુત્ર ! તું પણ કુળદેવતાની સેવામાં તૈયાર થઈને શાંતિ કર્મ કરવાના ઉપાય કર ! ! ! ! हिंसामय उपाय विरुद्ध यशोधर राजानो उत्तर. * હે રાજન! જે વખતે મારી માતા ઉપર પ્રમાણે દયારહિત વચનો કહ્યાં, તે વખતે કરૂણથી કંપિત હૃદયવાળા હું કહેવા લાગ્યો-“ હે જનની ! મહા પાપનું કારણ એ પ્રાણિઓને વધ કેવી રીતે કરો ! કેમકે જીવહિંસા સમાન બીજું કોઈ પાપ નથી. જેઓ પર જીવને દુઃખ દઈને પોતાની રક્ષાની ઇરછા કરે તેઓ અગ્નિથી શીતળ થવાનું ચાહે છે. એ તો દેખીતુજ છે જે બીજાનો ઉપકાર કરે છે તેનું ભલું થાય છે અને જે બીજાનું બુરું કરે છે તેનું બુર્જ થાય છે અને તેનું ભલું ત્રણ કાળમાં પણ થઈ શકતું નથી, કેમકે જીવવધમાં પ્રત્યક્ષ પાપ છે, અને પાપનું ફળ દુઃખ છે, તો એનાથી શાંતિ કેવી રીતે થશે ? કદી થશે નહીં. * * - માતુશ્રી ! જે જીવને ઘાતક થાય છે, તેને તે જીવવડે અનેક પ્રકારે વાત કરવામાં આવે છે, એ માટે પાપરૂપી જહાજમાં બેસીને વિનરૂપી નદીને પાર કેવી રીતે જઈ શકાય છે? એ સિવાય બીજી - પણ એક વાત છે કે જે જીવવધમાંજ ધર્મ હોય અને એનાથીજ વિદનની શાંતિ થઈ જાય તો પાપ કયા કાર્યમાં થશે ? “મર્દા grH ધર્મઃ આ વાક્યને સઘળા મતવાળા માને છે અને દરરોજ બોલે છે. આ વાકયની વિરુદ્ધ કોઈપણું નથી, તો પછી જીવવધમાં ધર્મ .P.P. 1 Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ થાય છે એવું કહેવાવાળે કાણુ હશે? આ લોકમાં અને પરલોકમાં જીવહિંસા ભયકારી છે. દુ:ખવડે પણ ન જાવાય એવી આયુના ક્ષયમાં ચડમારી દેવી શું કરી શકે છે ? : - હે માતા ! પૂર્વ કાળમાં અસંખ્ય મહાપુરૂષ કાળને શરણ થઈ ગયા, તો શું તે વખતે ચંડમારી દેવી નહોતી ? અને નૈવેધ અને પશુઓને સમૂહ નહોતો ? અથવા મધ માંસનું ભક્ષણ નહોતું ? અથવા આ રીતના જાણકાર શું નહતા કે જે ચંડમારીને . પશુ તથા મધ વગેરેનું બળીદાન કરી સંતુષ્ટ કરી લે અને મરણથી બચી જાય ! આથી એમજ નિશ્ચય થાય છે કે ચંડમાશીમાં એવી -શક્તિ નથી કે કઈ જીવને મરણથી બચાવી શકે અને તેને શાંતિપ્રદાન કરી શકે. સંસારમાં સગળા જીવો પિતા પોતાના કર્મોનુ- - સાર સુખ દુઃખ ભોગવે છે. કોઈપણ કાઇને ઉપકાર કરતું નથી, શુ ભ કર્મજ અપકાર અને ઉપકાર કરે છે. ' वळीदान कराववा माटे माता चंद्रमतीनो विशेष आग्रह. . રાજન ! આ પ્રમાણે મારાં વચન સાંભળીને માતા ચંદ્રમતી કહેવા લાગી—“ પ્રિય પુત્ર ! સધળા, જગતમાં. ધર્મરૂ૫ વૃક્ષનું મૂળ વેદ ધર્મ છે! માટે વેદમાં બતાવેલા માર્ગ પ્રમાણે ચાલવુંજ ઉચિત છે, અને વેદમાં દેવતાઓને માટે. પશુઓનો ઘાત કર પ્રશંસનીય - અને પૂજ્ય બતાવે છે, એથી જીવવધમાં પુણ્ય માન્યું છે અને એ . પ્રમાણે કરવાવાળા મહા પુરૂષ સ્વર્ગના અધિકારી માનવામાં આવ્યા - છે !! જે પશુને ઘાત અને માંસ ભક્ષણ કરે છે તે સ્વર્ગ અને મેક્ષ- 5 માં જાય છે.. આ પ્રણે બ્રહ્માએ વર્ણન ક્યું છે તે પ્રમાણે : વિપુલમતિના ધારક સુરગુરૂ તથા ભરવાચાર્ય કહે છે ! ! ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ કિજ ચિપુત્ર ! ઉપર કહ્યા પ્રમાણે તું ચંડમારીને પશુઓનું -બળીદાન કરી શાંતિ સ્થાપન કર, એથી તારી ક્રાંતિ, તુષ્ટિ, પુષ્ટિ * વધીને ઉજવળનેત્રા વિજયલક્ષ્મી તારા હૃદયમાં હમેશ વાસ કરશે, એ મહાદેવીની સન્મુખ જીને હવન કરવાથી તારા સઘળા શત્રુએ ત્રાસયુક્ત થઇ તારે પગે પડશે અને તારે યશ સઘળે પથરાઈ જશે ! ! ! . . ____ यशोधर महाराजनो माता प्रत्ये योग्य उत्तर.. હે રાજન ! મારી માતા ઉપર પ્રમાણે ઉપદેશ કરીને જ્યારે મૌન થઈ ગઈ ત્યારે મેં ફરી કહ્યું -“પ્રિય માતા ! તેં જે કહ્યું તે , સધળું અનુચિત અને મિથ્યા છે, કેમકે જે હિંસામાર્ગના પ્રવર્તક અને હિંસાના ઉપદેશને સાંભળનારા છે તે મહા ઘોર પાપ કરવાવાળા મહા પાપી છે અને જે પુરૂષ તીણ તરવારની ધારથી પશુઓને ધાત કરે છે તે નિકષ્ટ અને પાપીષ્ટ છે, જે પુરૂષ ગરીબ પશુઓને બાંધીને ત્રાસ આપે છે અને તેનો વધ કરીને તેના માંસનું ભક્ષણ કરે છે તથા મધપાન કરી દેવતાની ભકિતમાં લીન થઈ નૃત્ય કરે છે, -ગાયન કરે છે અને વાત્ર વગાડે છે તે પુરુષ મહા પાપને લીધે રત્નપ્રભા વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા એવા સાત નરકની પૃથ્વીમાં ઉત્પન્ન થઈને તાડન, ભારન, શૂળીરહણ વગેરે અસંખ્ય દુ:ખને પાત્ર બને છે, અને એવાં દુઃખમાંથી જ્યારે નીકળીને હિંસક તિર્યંચ થઈ. અતિ રૌદ્ર દુઃખરૂપ કુનિમાં ભ્રમણ કરી કંઈ પુન્યના એગથી. કદાચ મનુષ્યપર્યાય ધારણ કરે છે, તો સુધાવંત, ગંગ, પાંગળ, બહેરે, આંધળ, નિબળ, દીન, દરિદ્રી, દુખથી પીડિત, ક્ષણમાત્ર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ 48 . નપુંસક, શક્તિહીન, તેજ રહિત, અવિવેકી, પશુઓને ઘાતક, ચાંડાલ, માછી, કલાલ વગેરે હિંસક ક્રર પરિણામી થાય છે. તે પછી મરીન સિંહ, વાઘ, બિલાડ વગેરે પશુ તથા સર્પ, વીંછી વગેરેની નિમ ભ્રમણ કરી મહા ઘર વેદના ભોગવે છે. પશુઓને વધ કરવાથી અને પારકી હિંસાથી જ જે ધર્મ ઉત્પન્ન થતો હોય તો બહુગુણું અને મુકત મુનિઓને પાપી જીવ કેમ નમસ્કાર કરે છે ! " . . . * યશોધર મહારાજ વળી પણ કહેવા લાગ્યા-“જે મંત્રથી સંસ્કાર પૂર્વક તીણું તરવારની ધારથી પશુઓનો વધ કરે, અગ્નિમાં હવન કરો, દેવતા અને પિતૃઓનું તર્પણ કરે, માથું મુંડાવીને ભગવાં વસ્ત્રનું ધારણ કરે, અનેક નદી સરોવરમાં સ્નાન કરીને રાખવાળું શરીર, કરો, મોટી જટા ધારણ કરો, પંચાગિન તપ કરે, ધૂમ્રપાન કરે નગ્ન મુદ્રા ધારણ કર, વન પર્વત અને ગુફાઓમાં વાસ કરે. આતાપન, ચાંદ્રાયણ અને શુદ્ધાદનાદિ વ્રતોને ધારણ કરો, વગેરે અનેક 62 તપનું આચરણ કરે, પરંતુ જે જીવદયા ન રાખે તે સઘળું નિષ્ફળ જ, એટલું જ નહિ પણ ઘોર વેદનાયુક્ત નરકનાં દુ:ખ સહન કરી અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરવું પડે છે.” - માઘાતની તૈયારીમાં અને માતાને પટાવ. : - રાજન ! હજારે શાસ્ત્રાનો સાર એ જ છે કે હિંસા કરવામાં ' 5.5 છે અને જીવદયામાં જ ધમ છે. જે પુરૂષ જીવને સંહાર ; કરે છે, તે અનેક જન્મમાં અનેક રોગોથી પીડાય છે અને જે પરજીવને તન મારાદિ દુખ દે છે તે અનેક ભવમાં અનેક દુઃખ ભોગવે છે વગેરે કહીને મેં કહ્યું- હે. માત ! હું પણું અમર નથી તો પછી આ નાશવાન શરીરને માટે પર જીવને ઘાત કેમ કરાય, " એમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ કહીને તીણ તરવાર મ્યાનમાંથી કાઢી જે મેં કંડલમુગટ યુકત મારા મસ્તકને કાપવાને વિચાર કર્યો કે માતાનાં હાહાકાર શબ્દ કરવાથી પાસે ઉભેલા માણસને મારી તરવાર પકડી લીધી. તે પછી વૃદ્ધ માતા ચંદ્રમતિ મારા ચરણમાં પડીને કહેવા લાગી હે પુત્રરત્ન ! મેં જે કે અસત્ય કહ્યું, પરંતુ જીવે ચેતનવગુણવિશિષ્ટ છે અને શરીર અચેતન છે, માટે શરીરને વાત કરવાથી પલિક શરીરને આ વાતને બોધ નથી થતું કે હું કપાઈ જાઉં છું અથવા મારા શરીરમાં કોઈ જાતની પીડા થાય છે, એ સિવાય શરીરને નાશ થવામાં નિત્ય આંત્માને નાશ થતું નથી, તે માટે હે પુત્ર ! આપણું વંશપરંપરાથી ચાલતો આવે જે માર્ગ તેને જ સ્વીકાર કરે ઉચિત છે ઇત્યાદિ. * : કવાર 7. - यशोधर महाराजे बनावटी कूकडानें आपेठे बळीदान... હકકકકલા -- કે પછી મારી માતાને મેં કહ્યું કે માતા ને કે એ આ 3 - કાર્યમાં અધર્મ છે તે પણ તારી આજ્ઞાનું પ્રતિપાલન કરીશ, અને પછી તપશ્ચરણ ધારણ કરીશ. આ પ્રમાણે જ્યારે મેં કહ્યું ત્યારે માતા ચંદ્રમતિ મારા ચરણો ઉપરથી મસ્તક ઉઠાવીને હર્ષ પૂર્વક ઉભી, અને કારીગરને બોલાવીને દેવીના બળીદાન માટે માટીને (કૃત્રિમં) કુકડે લાવવાને હુકમ કર્યો.. " . જે વખતે મારી માતાએ લેપકારને કૂકડે લાવવાનું. કહ્યું કે તરત તે લેપકાર માટીથી બનાવેલો સારી જાતને કુકડા લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust new I TTTTTTTTTTTIT IT
Page #60
--------------------------------------------------------------------------
________________ આવ્યો. તે કૂકડાને રૂમ રંગ એવો મનોજ્ઞ દેખાતો હતો કે જાણ પિતાની ઉત્કટવર્ણયુક્ત પાંખેથી હમણું ગગનમાં ઉડી જશે. તે ફૂકડ ગર્દન ઉચકી. ચાંચ ખલેલે એવો જણાતું હતું કે જાણે. પ્રભાત સધળકોને જાગૃત કરે છે. ' - કૃપવા ચિત્રકારે તે કૂકડો એવો ઉત્તમ રંગ, દઈને બની હતો કે જેને જેવાથી કોઈ નહિ કહી શકે કે આ બનાવટી ફૂકડે છે, પણ વિધાતાની ચિત્રકારીની ઉત્તમતા જણાતી હતી. જે વખ મારી નજર તે કૂકડા ઉપર પડી કે મારી માતાના હુકમથી ઢાલ મૃદંગ, ઝાંઝ વગેરે બાજીના શબ્દથી ગગન ગાજવા લાગ્યું, તથ અનેક પ્રકારના સુગંધિત પુષ્પોનો સમૂહ દુધ, દહીં, "ચંદન વગ સામગ્રી એકઠી. થU ગઈ. : - - - ; . . . . : : : તે પછી મારી માતાએ કંછું—“પ્રિય પુત્રી હવે વિલંબ કરવાને સમય નથી, પરંતુ તાકીદે. -કુળદેવતાને બળીદાન આપવું જોઈએ આ પ્રમાણે માતાની આજ્ઞાનુસાર ઉઠીને હું સઘળી મંડળી તથા પૂજન કરનારા વિપ્રોની સાથે મહેસવપૂર્વક કુળદેવતાના મંદિરમાં ગયે. ત્યાં તમે બંને મા દિકરાએ દેવીની પ્રદક્ષિણ કરીને લઈ ગયેલી સામગ્રીવડે દેવીનું પૂજન કર્યું કે પછી દેવી ઉપર પે કૂકડે ઉતારીને તેની ઓગળે તેને તર્ણ છરીથી મારીને તેના શરીરમાંથી નીકળેલા લાલ પાણીને લોહી છે એમ માની દેવીનો ગાત્રનું સિંચન કંચું, એને બળીદાન માટે શરીર માંસ છે એમ સંકલ્પ કરી દેવી આગળ તે કૂકડે ચઢાવી દીધીપછી હમે બન્ને ને દિકરોએ હાથ જોડીને દેવીને પ્રાર્થના કરી કે હું મારા આ અપૂર્ણ કાર્ય પૂર્ણ થાઓ. આ પ્રમાણે ત્રણ ખેલૈં કહ્યા પછી સધળા પૂજારી બ્રાદ્ધએ તે કૂકડાને , Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ 51 ઘી સાકર વગેરેમાં મેળવીને સઘળાને વહેંચી દીધો. તે હમે સઘળાએ તથા બ્રાહ્મણોએ માંસ માની માતાને પ્રસાદ ખાધો ! ! ! જ આ પ્રમાણે પ્રસાદે ખાવાથી હમને સંક૯પી હિસા. અને કલ્પના માત્ર, માંસ ભક્ષણને દેષ લાગવાથી પાપને બંધ થયે. . : : . . કુવી પ્રત્યે વધરની પ્રાર્થના. : : રાજન ! તે પછી મેં સમતાભાવથી દેવીને નમસ્કાર કરીને કહ્યું કે હે માતા ! તને જોઈને મનુષ્ય સંતોષપૂર્વક દુઃખથી મુક્ત થઈ જાય છે, હે દેવી ! તારી કૃપાથી મને જંધાબળ, બાહુબળ અને અચળ જીદગી થાઓ. હે સુરેશ્વરી ! મહાન. જંગલમાં અતિ દુ:ખ વખતે અને પ્રિયવિયોગમાં મારી રક્ષા કરે. આ પ્રમાણે વિનંતિ કરતો દેવીને શરણે થયે, પરંતુ પાસે આવતા મરણને જરાપણ જાણ્યું નહિ. दिक्षा माटे संकल्प अने. अमृतादेवानुं अजब विघ्न. તે પછી હર્ષપૂર્વક રાજમહેલમાં જઈને મારા પુત્ર યંશોંમતિને સુવર્ણના કળશોથી અભિષેક કરાવીને રાજ્યાસન ઉપર બેસાડો. રાજન્ ! જે ‘વખતે હું સઘળા કાર્યથી નિશ્ચિંત થઇને તપ માટે વનમાં જવાને તૈયાર થયો છે એટલા માં રાણી અમૃતમતિ પિતાના મનમાં વિચારવા લાગી કે રાત્રે કૂબડાં સાથે મેં જે ક્રિયા કરી તે સ્વામીને જણાઈ ગઈ, અને તેથી જ તેઓ રાજ્ય ત્યાગ કરીને તપશ્ચરણ કરવાની ઈચ્છા કરે છે કેમકે મેં મહારાજના મનની વાત તેમના શરીરની આકૃતિ: ઉપરથી જાણી. લીધી છે. : -- - - - - - તા. આ પ્રભાણે, ચિંતવન કરતી અમૃતાદેવી પિતાના હૃદયમાં દૃઢ સંકલ્પ કરી ભારી પાસે આવી, કહેવા લાગી-“ડે. સ્વામી ! આ = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ દિક્ષા ગ્રહણ કરવાને જે દઢ સંકલ્પ કર્યો છે તે ઘણે ઉત્તમ છેપરંતુ મારી એકે પ્રાર્થને સહર્ષ સ્વીકારું કરીને પછી વનમાં પધારજો. પ્રાણપંતિ ! મેં આજે રાંયે દરબારના સધળા કારભારીઓ અને નગરના લેને ભેજન માટે આમંત્રણ કર્યું છે, માટે આપને પણ પધારીને દેવતાને પ્રસાદનું ભેજન ગ્રહણ કરો. પછી આપણે અને જિનદિક્ષા ગ્રહણ કરીશું. કેમકે આપના વિના મારી આ. જીદગી કયાં અને કેવી રીતે ધારણ કરી શકું? 1 પ્રાણુનાથ ! આજનો દિવસ સબુર કરે, કાલે હવાર થતાં જ જેમ કામદેવને રતિ, ઇંદ્રને શચિં, નારાયણને લક્ષ્મિ, રામચંદ્રને સીતા અને મહા મુનિને શુદ્ધબુદ્ધિ સાથે હોય છે, તે પ્રમાણે હું આપના ચરણની દાસી આપની સાથે જ વેનમાં આવીશ, અને તપશ્ચરણ ધારણ કરી વ્રત નિયમ વગેરે પાળીશ. - - - પ્રિયપંતિ આપના વિના સઘળા લેકે મારા વેનને આંગળી બતાવીને જશે, એટલે સઘળા લોક એમ કહેશે કે આને પતિ તે સઘળા પરિગ્રહનો ત્યાગ કરીને વનવાસી થઈ ગયો અને એ તે ઘરમાં. રહીને સુખંગ કરી રહી છે. . . - હે માંરિદત્ત ! ભવિતવ્ય મેટું બળવાન છે, કેમકે મારા: ચરણોમાં પડેલી અમૃતાદેવીના . સ્નેહપૂર્વકે વેકાને સાંભળી છે કે મારૂં ચિત્ત વિરક્ત થઈ ગયું હતું તે પણ ભવિતવ્યાનુસાર ફરીથી તેના પ્રેમના ફાંસામાં સપડાઈ ગયે. . अमृतादेवीनी कपटजाळमां यशोधरंतुं सपडाई. તે વખતે ફરીથી અનાની થઈ હું તે પરંપુરૂષાસને દુષ્ટણીના 'રાતનાં કર્મોને સવમ સમાન જોવા લાગ્યું અને તે પછી ચરણેમાં 1 * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ પડેલી અમૃતાદેવીને કોમળ હાથ પકડી કહેવા લાગ્યો "પ્રિયા! ઉઠહું તારી ઇચ્છા પૂર્ણ કરીશ.” આ સાંભળી તે કપટકેળાની ભરેલી મનમાં આનંદ થઈ અને રસોઈદારને ઉત્તમ ભોજન બનાવવા હુકમ કરી કહેવા લાગી—“હવે રસોઈને કેટલીવાર છે? જલદી તૈયાર કરે. - રસઇદાર –“સ્વામિની ! ભોજન તૈયાર છે. ફકત મહારાજ પધારે એટલી જ વાર છે. " , . આ પ્રમાણે રસઈદારનું વચન સાંભળી હર્ષિત થઈને કહેવા લાગી - પ્રાણપતિ ! રસોઈ તૈયાર છે. જમવાને માટે જલદી પધારો, કેમકે આપ જમી જશે તે પછી બીજા ને જમાડીશ.” . . આ પ્રમાણે અમૃતાદેવીનાં પ્રેમપૂર્ણ વચન સાંભળી હું હર્ષિત થઈ કર્મને મોકલેલો તેના મેહેલમાં છે. અને ત્યાં પાંચ જાતની ધ્વજાઓથી પૂર્ણ સ્ફટિક ભૂમિમાં સુકોમળ ઉજવળ આસન ઉપર માતા સહિત એડે. તે સમયે મારી સામે મૂકેલા સુવર્ણના થાળ એવા દેખાતા હતા કે જાણે તારાઓથી ઘેરાયેલું આકાશમંડળજ છે. તે કનમય થાળમાં અનેક પ્રકારની ભજન સામગ્રી સુકવિનાં કાવ્યની માફક ઘણું મનોજ્ઞ દેખાવા લાગી તથા ભેજન વખતને દેખાવ પણ ઘણે સુંદર જણાતો હતો. - . : : : - રાજન ! તે રસોઈએ તપાવેલું ઘી, દુધ અને ઉત્તમ દહીં મારી થાળમાં પીરસ્યું, જે એવું દેખાવા લાગ્યું કે જાણે દુરગ્રહણના સંગમમાં યમપુરનો માર્ગજ એકઠો થયો છે. તે પછી પરમંડલીક રાજાઓની માફક મારા ઘાનક ગોળના લાડુ પણ લાવવામાં આવ્યા. તે તીવ્ર ઝેરવાળા લાડ તે અમૃતાદેવીએ મને પ્રેમપૂર્વક આપ્યા અને કહ્યું “પ્રાણનાથ ! આ લાડુ મારી માતાએ મોકલ્યા હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ જે મેં આપને ખાવાને માટે રાખી મુક્યા હતા, તે આજ આપને અર્પણ કરું છું, માટે આપ સર્વથી પહેલાં આ અમૃતમય અતિ સ્વાદિષ્ટ લાડુને સંપાદ લો. તે પછી અનેક મસાલાદાર શાક, દાળ ઉગેરે પણ પીરસ્યાં. * - * . ' . . . * ( નૃપવર! તે દુષ્ટ સ્ત્રીના ચરિત્રથી જે કે હું વિરક્તચિત્ત હતા, પરંતુ ફરી તેની સ્નેહપૂરિત મેહની વાતમાં મોહિત થઈને જ્ઞાનશૂન્ય થઈ ગયેા. તે વખતે મને કંઈપણ વિચાર રહે નહિ અને સઘળી ઉત્તમ ભેજનને છોડીને હમે મા દિકરાએ પ્રથમ તે ઝેરવાવ લાડજ ખાધા. તરતજ તે લાડુના ઝેરની વેદનાથી હમારૂં બને શરીર ધુમવા લાગ્યું. જ્યારે મેં જાણી લીધું કે આમાં માટે દગા છે ત્યારે મારા મુખમાંથી વૈદ્ય ! વૈદ્ય !વૈદ્યને જદી બોલાવે ! આટલાજ શબ્દ નીકળ્યા કે તરત મૂછિત થઇને બેભાન થઈ ગયા તે વખતે તે દુષ્ટ કપટષા અમૃતા “હા નાથ ! હા નાથ' શબ્દ કરતી પકારવા લાગી અને માયાપૂર્વક રૂદન પણ કરવા લાગી અને પત્ર મારા શરીર ઉપર ચઢીને તે દુષ્ટા એ મને ખૂબ માર્યો. ... - ..હાડા વડે યશોધરને મોતને ઘાત. . . - પૃથ્વીનાથ ! પછી તે દુઆણીએ વિચાર્યું કે જે કદાચ વૈધ આવી પહોંચશે, તો મારું કપટ ખુલી જશે, માટે એક ઉપાય કર જોઇએ કે જેથી વૈધના આવવા છતાં પણ મારે માયાચાર પ્રગટ થાય નહી. આ પ્રમાણે વિચાર કરી તે અમૃતાએ તીશું કૂહાડા વડે મારા ગળામાં ઘા કરીને મને માર્યો, અને પછી -લોકદેખાડામણું કરવાને માટે હા નાથ ! હા પ્રાણવલ્લભ ! વગેરે પકાર કરીને રૂદન કરવા લાગી.. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ એ દુષ્ટણીને પિકાર સાંભળીને સઘળા લોકો એકઠા થઈ ગયા. હે રાજન- જે પુરૂષ વ્યભિચારીણી કુલટાનાં વચનોને વિશ્વાસ કરે છે તે મારી માફક નાશ પામે છે. આ વાતની ખબર મારાં પુત્ર યમતિને પડતાં તે તરતજ મૂછિત થઈને જમીન ઉપર પડશે. પછી ડીવારે સચેત થઇને પોકારવા લાગ્યું-હાં નાથ ! હાય તાત ! આપના વિમા સઘળું જગત અંધકારમય દેખાય છે. હાય પિતા ! આપના જવાથી મારા મુખની છાયા જતી રહી. હાય ! સ્વામિ ! આપના વિના આ રાજ્ય શૂન્ય થઈ ગયું. પૃથ્વીનાથ ! હવે આ અવંતી નગરીનો રાજા કોણ થશે ? હાય પિતૃવર ! આપના વિના આ રાજ્ય અને રૂચિકર થયું નહિ, પરંતુ ઉર્દુ દુઃખદાયક થઈ ગયું. હાય તાત! આ વિસ્તીર્ણ રાજ્યપર વજઘાત થાઓ, મને કંઈપણ પ્રયોજન નથી વગેરે પિકાર કરી રૂદન કરવા લાગ્યું, અને પિતાના હાથથી પિતાના છાતી માથું ફૂટવા લાગ્યા. , . ' यशोमतिना विलाप माटे मंत्रीओनुं शांतवन.... પૃથ્વીનાથ! તે સમયે મારા પુત્રની આવી અવસ્થા જોઈ વૃદ્ધ મંત્રી, સેનાપતિ વગેરે કારભારીઓ તેને શાંત પાડવાને , માટે કહેવા લાગ્યા...હે રાજાધિરાજ ! જે બનવા સર્જત હતું . તે બન્યું; હવે આ દુખસહિત અગ્રુપાતને રોકીને સમાધાનચિત્ત થાઓ. આ * અસાર સંસારમાં જેટલા મહાપુરૂષ થયા તે સધળા કાળને શરણે થઈ ગયા છે. આ પૃથ્વી ઉપર મહારાજ નલ, નઘુષ, સગર, માંધાતા વગેરે મોટા મોટા પ્રતાપી રાજા થયા, પરંતુ સઘળાજકાળને વશ થઈ ગયા છે. આ પૃથ્વી ઉપર નારાયણ, પ્રતિનારાયણ, હલધર, ચક્રવર્તિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ કામદેવ વગેરે ત્રણ ખંડ અને છ ખંડ પૃથ્વીના નાથ અનેક પ્રતાપી મહારાજા થયા, જેઓએ પૃથ્વી ઉપર અનેક અદભૂત કાર્યો કર્યા તેઓ પણ યમરાજના મુખમાં ગયા છે. ચિરંજીવ ! જે જન્મ ધારણ કરે છે તે મરણને સાથે લઈ આવે છે, તે માટે સંસારની ક્ષણભંગુર અવસ્થા જાણીને શોકને ત્યાગ કરે, અને સમાધાન ચિત્તથી “તમારા પિતા અને દાદીની વિધિપૂર્વક દશ્વક્રિયા કરે. ' . . . :માતા-પુત્રને રબ્ધ ત્રિવા. * “સઘળા લોકોએ આ પ્રમાણે સંબોધવાથી મારો પુત્ર યશેમતિ શાકનો ત્યાગ કરીને પોતાના પિતા અને દાદીની દમ્પક્રિયા કરવાની તૈયારી કરવા લાગ્યો અર્થાતુ-ઉત્તમ ચંદરવા, થંભ, ઝાલર અને શુદ્ધ ઘંટ સહિત વિમાન બનાવીને તેમાં બન્ને શબને સ્થાપન કર્યા અને પછી નગારાં, ઢાલ શંખ વગેરે વાછાના અવાજ થવા લાગ્યા. આ સમયે ઘાટ લોકોના મુખમંડળની ક્રાંતિ નષ્ટ થઈ ગઈ હતી, પરંતુ તે દુષ્ટ અમૃતમતિએ કે બહારની રીતથી રૂદન વગેરે બહુ વિલાપ કર્યો, તોપણ એના મુખની શોભા વધારે આનંદમયી થવા લાગી. છેપૃથ્વીનાથ ! જે પ્રમાણે સૂર્યની પાછળ સાંજ ચાલે છે તે પ્રમાણે મારા શેકથી સઘળી સ્ત્રીએ શોકસૂચક રક્ત વસ્ત્ર ધારણ કરીને અનેક લોકોની સાથે મારા શબની પાછળ ચાલતી હતી. રાજન ! મારા શબની સાથે જતા સઘળા લોક એવા દેખાતા હતા કે જાણે ચંદ્રમાની સાથે અનેક તારાઓને સમૂહજ ચાલે છે. આ પ્રમાણે ચાલતા, રૂદન કરતા અને છાતી ફૂટતા સઘળા લોકો મહાકાળ નામના યક્ષના મંદિરની દક્ષિણ દિશા તરફ સ્મશાનમાં ગયા, જ્યાં નગરના સઘળા લોક, બીજા ગામના રાજાઓ અને અનેક સિપાઈઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ * ' S S ' . ' '' ' : ' , વગેરે આવ્યા, પરંતુ મલિન ભાવને ધારણ કરવાવાળી દુષ્ટ પાપિણું ફૂબડામાં આસક્તચિત્ત અમૃતા આપી નહિ... . શ્રીમાન ! તે સ્મશાનમાં સિપાઈઓ વગેરે રાજાના મરણના એકથી છાતી માથું કૂટવા લાગ્યા, તથા કેટલાએક લેકે સંસારથી વિરક્ત થઇને જિનદિક્ષા ધારણ કરવા લાગ્યા. આ પ્રમાણે મોટા મેળાવડા સમક્ષ યશોમતિ પુત્રે બંનેને અગ્નિસંસ્કાર કર્યો. પછી -અમિમાં બળતાં બાકી રહેલા હાડકાંઓને ગંગાજીમાં નંખાવ્યા અને ત્યાર બાદ મારા નામથી અનેક વિપ્રેને ભેગા કરીને અનેક ગાયો તથા રત્ન સુવર્ણના હાર વગેરે આભૂષણ, ઉત્તમ મેંધા વસ્ત્ર, ભમર, છત્ર, સિંહાપન વગેરે અનેક પ્રકારનું દાન આપ્યું, તથા આંધળા, લૂલા, લંગડા, નિરાધાર, દરિદ્રિ વગેરે જીવોને અન્ન વસ્ત્ર આપ્યાં અને સઘળા લોકોને ઉત્તમ ભોજન આપીને સોષિત કર્યા. પૃથ્વીનાથ ! મારે નિમિત્તે યશોમતિએ અનેક પ્રકારનું દાન કર્યું, તે પણ હું સઘળી યોનિયોમાં ઉત્કૃષ્ટ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરી શકો નહિ. જુઓ ! સંસારી જીવ મિથ્યાત્વ કર્મના ઉદયથી કેવા મોહિત થઈ રહ્યા છે કે જેને એ વાતનું જરાપણું જ્ઞાન નથી કે જીવ પિતાનાજ શુભ અશુભ ભાવોથી અનેક પ્રકારનાં કર્મ બાંધીને સંસારમાં ભ્રમણ કરે છે, અને તેને માટે બીજા પુરૂષો ગમે તેટલું દાન પુન્ય કરે, પરંતુ ઉટ" મિથ્યાત્વ બંધ થાય છે. એ સંબંધમાં અજ્ઞાની જીવો પ્રત્યક્ષ જેવા છતાં પણ ભૂલ ખાઈ રહ્યા છે, કેમકે પિતાના ખાવાથી પુત્રનું પેટ ભરાતું નથી, તેજ પ્રમાણે પુત્રના ભેજન કરવાથી પિતાની તૃપ્તિ થતી નથી. જ્યારે પાસે રહેલા પેટની તૃપ્તિ થતી નથી P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - TT IIIIIIII
Page #68
--------------------------------------------------------------------------
________________ તે અન્ય નિમાં ગયેલાને માટે જે આપવામાં આવે તે તેની પાસે કેવી રીતે પહોંચી શકે ? વિષયમાં આસક્ત જીવ જ્યાં સુધી સમ્યફદશન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત થઈ તેનું ચિંતવન કરતા નથી ત્યાં સુધી આ ઘેર સંસારમાં જ ભ્રમણ કર્યા કરે છે... . . ધન મોર વોનિમાં બન્મ. : , , પ્રજાપતિ ! એ તો નિશ્ચય જ છે કે સઘળા જીવ પોતાના : 99999 - કર્માનુસાર સંસારમાં ભ્રમણ કરીને અનેક યોનિમાં ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે હું પણ મારા કર્માનુસાર મરી હિમવન પર્વતની દક્ષિણ દિશામાં આવેલા ક્ષુદ્ર વનમાં મા૨ને પેટ ઉત્પન્ન થયા. આ વન સિંહ, વાઘ, હાથી, રીંછ, હરણ વગેરેના સમહથી ભયાનક છે. આ વનમાં વાઘ હરણનો શિકાર કરે છે, સિહ મદોન્મત્ત હાથીઓની સાથે યુદ્ધ કરે છે, સર્પ નળીઆની સાથે યુદ્ધ કરે છે, કોઈ કોઈ જગ્યાએ ભીલોના ટોળાંએ મુસાફરોને લૂંટવાને ભેગાં થઈ રહ્યાં છે, કોઈ કોઈ જગ્યાએ હાથીઓનાં ટોળને જતા જોઈ, સિંહ નાસી જાય છે તથા કસ્તુરીને માટે હરણને મારવાને અનેક દુષ્ટ માણસે કર્યા કરે છે. * - રાજન! તે ભયાનક વનની અંદર મોરના તીવ્રાગ્નિયુક્ત પિટમાં હું ઉત્પન્ન થયો. જે પ્રમાણે દુષ્ટોનાં વચનથી સજજનો દગ્ધ થાય છે તે પ્રમાણે મેરના પેટમાં હું દગ્ધ થવા લાગ્યો. જે પ્રમાણે તપેલા ઢાયાની અંદર નારકી દુઃખી થાય છે તે પ્રમાણે હું પણું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ પહે દુઃખી થયો. પછી મારી માર માતાએ મને પેટમાંથી કાઢી મૂર્તરા બિલાડા વગેરે હિંસક જીવોના ભયથી કાંટાવાળા * ઝાડોની અંદર છુપાવી રાખે, અને પછી દિવસ પુરા થયેથી મને ઈંડામાંથી બહાર કા . જ્યાં સુધી હું ચાલવા અને ઉડવા યોગ્ય ન થાય ત્યાં સુધી મારી માતા અને પિતાની ચાંચથી ખવાડતી હતી, જેથી મારું પેટ ભરાતું હતું. આ પ્રમાણે દિવસ વિતાડતો હતું કે એક દિવસ જગલમાં ફરતી મારી માતાને કોઈ દુછ ભીલે મારી નાંખી, અને મને જીવતો જ પકડી લીધે, પછી તે ભીલ હમને બન્નેને વસ્ત્રમાં બાંધીને પિતાને ઘેર ચાલતો થયો. રાજન ! તે વખતે હું અનેક પ્રકારે રૂદન પણ કરતો હતો, તો પણ તે દુષ્ટ શિકારીના હૃદયમાં જરાપણ દયા. આવી નહિ. નૃપરાજ! તે ભીલે ગામમાં જઈને મારી મરેલી માતાને તો કેટવાલને વેચી દીધી અને મને પિતાને ઘેર લઈ જઈને પીંજરામાં ગોંધી દીધો. પછી મને આ દુઃખી જોઈને તે ભીલની સ્ત્રી ભીલણીએ પિતાના પતિને કહ્યું–“રે દુષ્ટ પાપીષ્ટ ! તું આ બાળકને કેમ લાવ્યો ? એને મારવાથી શું થશે? એને એક કોળીઓ પણ થશે નહિ, શું એનાથી તોરૂં પેટ ભરાઈ જશે? તું મોટાઃ મેરને તે કોટવાલને આપી આવ્યો અને નાનું બાળક અહિં લાવ્યો છે, હવે શું તને ભક્ષણ કરું? અરે નીચ! હવે તું મારી આગળથી ચાલ્યા જે, તારું મુખ મને નહિ બતાવ! ' આ પ્રમાણે ભીલણીના કટુક વચન સાંભળીને ભીલ કહેવા લાગ્યો-“અરે દુઝણી ! તું કેમ ઘભરાય છે ! હમણું ‘જઈને આ બચ્ચાંને પણું વેચી આવું છું અને તેનું જે 'કઈ દ્રવ્ય મળશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ તેમાંથી અન્ન લાવીને તને આપું છું. પછી તું સારી પેઠે તારૂં પેટ - ભરી લેજે. આ પ્રમાણે કહી તે ભીલે મને કોટવાલની પાસે લઈ જઇને થોડા પૈસા લઈ મને આપી દીઘો. પછી કોટવાલે મને માર્યો -નહિ, પરંતુ મારું પાલનપોષણ કર્યું અને મારી સારી રીતે રક્ષા કરી- ' નૃપશ્રેષ્ઠ ! પાપી જીવનું શરીર પણ આહારથીજ બંધાયેલું છે. મહું કેટવાલના ઘરમાં પિટપુરતું ભોજન કર્યું, જેથી મને પાંચ રત્નોની માળા સમાન પીંછાને ગુચ્છ નીક, તથા મારે સઘળું શરીર ઘણું શોભાયમાન થયું, જે જોઈ કોટવાલે હર્ષિતચિત થઇ મનમાં વિચાર્યું કે ઉજજેની નગરીમાં જઈ રાજા યશામતિને આ બાળક ભેટ કરીશ!. . . . . .. વંદનતિને કૂતરાની યોનિમાં એ. . હવે ચંદ્રમતિ નામની મારી માતાને જીવે એજ ઉજજૈન નગરીમાં કૂતરાની યોનિમાં ઉત્પન્ન થયો. રાજન ! મારી માતા ચંદ્રમતિ કે જે વિષ્ણુની ભક્ત બ્રાહ્મણોના ભોજન કરેલામાંથી બચેલા માંસને - ભક્ષણ કરવાવાલી, દરરોજ ચંડિકાદેવીને પૂજવાવાલી, દેવીને માટે અનેક ગરીબ પશુઓને મારવાવાળી, ગંગા નદિના જળને પવિત્ર માનવાવાળી, બકરા હરણ વગેરે ગરીબ પશુઓવડે કુળદેવી . અને કી પિતૃઓની વૃદ્ધિ કરવાવાળી, અને જીવમાત્રના રક્ષક જૈન મતાનુયાયી ; 'નિગ્રંથ મુનીઓની નિંદા કરવાવાળી હતી તે પિતાના અશુભ કર્મોને લીધે કૂતરાની યોનિમાં ઉત્પન્ન થઈ. તે કૂતરે મહા બળવાન, પવન સમાન વેગન ધારક, ચંચળ અને કુટિલ વજ સમાન કર્કશ નખવાળો હતો. તે ચંચળ અને વાંકી છડીવાળા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ મહા વિક્રાળ કૂતરો મહારાજ યશામંતિની ભેટમાં આવ્યા અને તે દિવસે કોટવાલે મને (મરને) પણું લઈ જઈને રાજાને આગે. ચરોપતિને પર તથા તારની મેટ. . . આ રાજન! અમને બંનેને જોઈ રાજા યશોમતિ ધણુ હર્ષિત થયા- પછી કુતરાને કૂતરાના પાળકોને મેં અને મને મેહેલમાં રાખ્યો. તે પછી મારા પુત્ર યમતિએ મારા સઘળા શરીર ઉપર પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો અને અત્યંત પ્રશંસા કરતા પિતાના મનમાં ચિંતવન કરવા. લાગ્યો છે, જે આ મોર મનોજ્ઞ છે તેજ આ કૂતરો પણ મનરંજક . છે. એ કૂતરા તો સિંહ સમાન બળવાન પોતાના વેગથી હરણના: સમૂહને ઘાતક છે, તથા મને એવું જણાય છે કે આ કૂતરાની. સન્મુખ વિષ્ણુ મહારાજનો અવતાર સૂકર પણું બચી શકે નહિ. मोरं अंने कूतरा उपर विपत्ति .. - આ પ્રમાણે અનેક પ્રકારે ચિંતવન કરીને કૂતરાને તે સોનાની. = સાંકળથી બાંધ્યો અને મને મહેલોની વચમાં છોડી દીધો. હું તમાર) = આકાશમાં ઉડતો મહેલના શિખર ઉપર રમવા લાગ્યો, તે સમયે = આકાશમાં ગર્જના કરતા અને ગ્રીડમરૂ૫ રાજને નસાડવાને ઇંદ્રનું = ધનુષ ધારણ કરતું એવું મેઘમંડલ (વરસાદ)ને જોયું. રાજન ! તે વખતે હું વર્ષાકાળને આડંબર જે આનંદિત થઈ નૃત્ય કરવા લાગ્યો અને તે પછી આગલા જન્મનું અશુભ ચિંતવન, કરી અઝુંપાત કરતે રૂદન કરવા લાગ્યો અને તે જ વખતે એકદમ પૃથ્વીઉપર પડશે, અને ત્યાં આસક્ત અમૃતારાષ્ટ્રને જોઈ. પૂર્વ નના વેરથી તરતજ હું તેના ઉપર પડે અને મારા તીર્ણ નખ વડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ તે અમૃતાનો ઘાત કરવા લાગ્યું. તે વખતે તે અમૃતા લોહીની ધારાથી. વ્યાપ્ત ઘણું દુઃખી થઈ બન્ને હાથ ઉંચા કરીને હાહાકાર કરતાં પૃથ્વી ઉપર પડી. પછી તે દુષ્ટાએ તરતજ ઉઠીને મંગિની માળાથી મારો પગ ભાંગી નાંખ્યો. મારો પગ ભાંગી જવાથી અને જાતિ સ્મરણ થયું અને વિચાર રવા લાગે કે જે વખતે હું સમર્થવાન રાજા હતો તે વખતે તે એનો ઘાત ન કર્યો, પરંતુ આ વખતે એના ઉપર પ્રહાર કર્યો તેથી હું બહુ દુઃખી થયે.. રાજન ! આ પ્રમાણે વિચાર કરતા જોકે મારે પગ ભાંગી ગયો હતો, તેપણું જેમ તેમ કરીને ત્યાંથી હાસવા લાગ્યા, પરંતુ અમૃતાના કહેવાથી અનેક દાસીએ મારી પાછળ દોડી આવી અને જેના હાથમાં .જે:આવ્યું તે લઈમે મને મારવા લાગી. કોઈદાસીએ ફોધપૂર્વક પાવડી ફેંકીને 1ii, કોઈએ ચમરની દાંડી, કેઈએ લાકડી, કોઈએ હાથથી મારીને દોડો ! પકડો .જવા ન પામે વગેરે : શ્રમ પાડતી અનેક દાસીએ મારી પાછળ લાગી, તપણુ હાસતીજ ગયે પરંતુ દેવે પ્રાણ બચવા દીધો નહિ. આખરે મારી માતાના જીવ કુતરા આવીને મારી ગરદને પકડી લીધી જેથી હું (ઍર) પ્રાણુ રહિત થઈ ગયે : જે માતા મને જ પણે દુઃખ થવામાં દુઃખી થઈ જંતી હતી, તે માતાના જીવ કુતરાએ મને ગરદનમાંથી એવો પ કે રાજા - શામતિએ (મારા પુત્રે) ધણુએ છોડાવવા માંડ્યા, પરંતુ તે દૃષ્ટ કૂતરાએ મને છોડયો નહિ, ત્યારે આખરે. સંશોમતિએ તેના મરતક ઉપર. એવી જોરથી ડાંગ. મારી કે તરતજ તે કૂતરાના મસ્તકના બે ટુકડા. થઈ પ્રાણ નીકળી ગયું. : - :: :: : : : : : : * : પૃથ્વીનાથ! જુઓ, કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે માતાના જેવફૂતરાએ પુત્રના જીવરને માર્યો અને પિત્રે દાદીના જીવ કૂતરા : મારાજ ! તે વખતે મામ મૃતક શરીરને જોઈ યશ તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ વિલાપ કરવા લાગ્યું કે, હાય મારા હાય, ઘરની લક્ષ્મીનું આભૂષણ હારા વિના મેલના શિખર અને ધએની શોભા કયાં? હા શિખરાજી તારા વિના ઘરની વાવંડીમાં વસતા સર્પ, કેવી રીતે નાશ પામશે ? હા યારા ! હારા વિના નૃત્ય કોણ કરશે? વગેરે મેરેના શકથી પો નહિ કે એટલામાં ડૂતરાનું મૃતક શરીર જે કરી દુઃખિત થઈ વિલાપ કરવા લાગ્યું. - યશોમતિ મહારાજ કહેવા લાગ્યા–“હે કૂતરા ! તું અન્ન- પાણી કેમ લેને નથી ? અહિંયા કેમ સૂઈ રહ્યા છે? શું. મારા.. એકજદંડથી રીસાઈને સૂઈ ગયો? આ જો! સોનાની થાળમાં દૂધમાં મેળવેલું ઉત્તમ ભેજન તૈયાર છે. તેને કેમ ખાતે નથી હે કૂતરા તારા વિના અરણ્યમાં ઝડપથી દોડનારાં,હરણ સ્વરછાચારી થઈ. રહૃા. છે, માટે આ સમયે હા વિના હરણોને મારવામાં કોણ સમર્થ થશે? : - મન અને તરાની ન વિજે.! 9 રાજન ! યશોમતિએ આ પ્રમાણે ચિંતવન કર્યા પછી જે પ્રમાણે યશેાધર (મા) અને ચંદ્રમતિનો અગ્નિસંસ્કાર કર્યો હતો તે પ્રમાણે મોર, અનેં કૂતરાની દંડન ક્રિયા કરી અને પછી તે જ પ્રમાણે પિંડ ::: :: - જુઓ! મેહને વશ થઈ સુપ વસ્ત્ર આભુપણું, ભોજન વગેરે સામગ્રી એવી ઈચ્છથી બ્રાહ્મણે આપે છે કે મારા મૃત્યુ પામેલા માતપિતાની પાસે પહોંચી જશે, પરંતુ ત્યાં જરાપણ કહેચવી નથી બ્રાહ્મણેની વાજાળમાં ફસાઈને લેકે એવું કરે છે એમાં કંઇ પણ આશ્ચર્ય નથી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ : શોધને નવા શનિની ગતિ. - રોજ 1 જે વખતે હું મરી ગર્યો કે તરતજ સુવેલગિરીના પશ્ચિમ ભંગમાં મોટો અરણ્યની વચમાં નોળીના ગર્ભમાં ઉત્પન્ન થયા. આ વન એવું ભયાનક હતું કે જેમાં બાવળ, ખેર વગેરે કંટક સૂકા ઝાડે સિવાય બીજાં ઝાડ ઉત્પન્ન થતાં નહોતાં. આ વનમાં પાણીનું નામ નિશાન નહોતું, પરંતુ પવનના જોરથી ધૂળ અને સૂકાં પાંદડાં ઉંડતાં દેખાતાં હતાં. એવા નિર્જન અને ભયંકર વનમાં ભૂખ તરસથી પીડિત સૂકો સ્તનવાળી નોળીના પેટે જેવો મારો જન્મ થયો કે હું પણ તેના દુધ રહિત રક્તનેને જીભ થી ચાટવા લાગ્યું, પરંતુ દુધ વિના મારી પ્તિ કેવી રીતે થઈ શકે પછી ભૂખના તાપથી દુઃખી ચંત એક તુચ્છ સપને જોઈ તેને તરત ગળી ગયું. તે વખતે તે સં૫ને રવાદ 'મને ઘણે સ્વાદિષ્ટ લાગવાથી મેં અનેક સર્પનું ભક્ષણ કર્યું ! અને એ જ પ્રમાણે હંમેશાં સર્પોનું ભક્ષણ કરીને મેટો થવા લાગ્યો. ' .. માતા રમતિને ર્પ યોનિની પ્રાપ્તિ. - રાજન ! મારી માતાને જીવ કૂતરાની પર્યાયમાંથી મરીને તેજ વનમાં સૂક્ષ્મ જંતુઓ ભક્ષક ભયંકર સર્ષ થયું. એ સર્પ એક દિવસ વનમાં ક્રીડા કરતો હતો કે મેં તેની પૂછડી મુખમાં પકડીને ખાવા માંડી. જેવી મેં તેની પૂછડી કોપી કે તરત જ તેણે ફરીને વિકરાળ ફેણથી મારા મુખમાં વિષાગ્નિ છેડી દીધી અને પછી સધન દાંતને કચકચાવત મારી પીઠેના ચામડાં અને હાડકાંને ખાઈ ગયો, જેથી મારા શરીરસાથી લોહીની ધારા વહેવા માંડી. આવી અવસ્થા જઈ ફરીથી મેં ઉછળીને તેને એ કરડી ખાધે કે તે તરતજ મરી ગયે, અને હું પણ તેના ઝેરના તાપથી બળીને ભસ્મ થઈ ગયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ શર્મની વિચિત્રતા. : : : : નૃપરાજ ! આ સંસારમાં એવો કેણ, જીવે છે. કે જે કર્મની ગતિને રોકી શકે ? એજ કર્માનુસાર અસંખ્ય જીવ એક બીજાના ભક્ષક બની રહ્યા છે. જે પ્રમાણે સ્થાવર જંગમ જીવોને બેઇકિય ત્રિઇકિય અને ચતુરિંદ્રિય જીવ ભક્ષણ કરે છે, તે પ્રમાણે પંચે. ન્દ્રિય જય વિકસેંદ્રિય જીવોનો ઘાત કરે છે. એ પ્રમાણે પૂર્વના વેરથી એકબીજાને ઘાત કરીને મૃત્યુ પામે છે, તે પ્રમાણે મારી માતાને જીવ સર્પ અને મારા જીવ નળીઆએ પરસ્પર એકબીજાને ઘાત કરીને યમપુરીનો માર્ગ લીધો, અને કોનિમાં ઉત્પન્ન થઈને દુ:ખ ભોગવ્યું. ' આ પ્રશ્ન છે . : मोरने मत्सयोनि अने कुतराने जलजंतुयोनिनी प्राप्ति.. ઉ૦ 2 00 - અભયરૂચિકમા૨ ક્ષક્લક મારિદત્ત મહારાજને કહેવા લાગ્યા. એ generaઝ " રાજન ! સુશોભિત ઉજજયનિ નગરીમાં સિમા નામની અચ્છ નદી છે. હું તે નિષ્ફર સર્ષના ઘાતથી મરણું - પામીને ફરી એ ક્ષિપ્રા નદીમાં માછલીના ગર્ભમાં આવીને રહ્યો અને = પછી માછલીને પેટે જન્મ ધારણ કરીને કમપૂર્વક મોટો થતો મેટા=મોટા મગરમચ્છને મારવામાં સમર્થ. તથા આકાશમાં ઉછળવું, નીચા , પડવું, જળમાં ફરવું અને ઉલંધન કરવું વગેરે કાર્યમાં ઘણો પ્રવીણ થઈ ગયો. એ પ્રમાણે સિદા નદીના અતિ નિર્મળ સ્વરછ અને ચંચળ જળમાં ફરતો, તરતો અને માછલાંઓને ગળત કાળ વ્યતિત કરવા લાગ્યો. પૃથ્વીનાથ ! મારી માતાને જીવ કે જે સર્પ હતો, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ કે, મારા ઘાતથી ભરીને ઘેર કર્માનુસાર તેજ સિપ્રા નદીમાં જળજંતુ* એને અધિપતિ સંશુમાર થયું. તેણે દેવયોગથી મને જોઈ પૂર્વના વેરથી જેવો તીનખ અને દાંતથી. મને પકડી ચીરવાનો પ્રારંભ કર્યો કે એટલામાં મહારાજ યમતિના મહેલોની કોમળાંગી ચંદ્રવદના દાસી પિતાના પગ વડે ઝનકાર કરતી પાણીમાં તરવાને ઉત્સાહિત થતી સુંદર વસ્ત્ર આભૂષણથી શોભિત દિવ્ય સુગંધથી પૂર્ણ વિનાદપૂર્વક નદીના સ્વચ્છ જળમાં રમવા લાગી. રાજન ! તે વખતનો દેખાવ અપૂર્વ હતો, અર્થાત તે મદમાતી દાસીઓમાંથી કોઈ ડુબકી મારી ઘણે દૂર નીકળતી, કોઈ પરસ્પર એક બીજા પર પાણીની છાલકો ઉરાડતી અને કોઈ જળમાં તરવા લાગી. આ પ્રમાણે જળમાં તરતાં તરતાં એક દાસીએ બીજી દાસીને ધકને માર્યો, જેથી દેવની વિચિત્રતા જુઓ કે તે મારા ઉપરજ આવીને પડી. તે વખતે સંયુમાર કે જેણે મને પકડી રાખ્યો હતોતેણે મને તો છોડી દીધો, પરંતુ તરત જ તે દાસીને પકડીને નખ અને દાંતોથી પીડવા લાગ્યો. - રાજન ! આ જોઈને બીજી સઘળી દાસીઓ પાણીમાંથી નાસી ગઈ. તે પછી રાણીને સિપાઈઓએ રાજા યશોમતિની પાસે જઈને કહ્યું કે મહારાજ! આપની ભાનિતી યુજીકા દાસીને જળમાં રમતી વખતે માંસલુબ્ધ સંયુમાર નામના જળજતુએ નખ અને દાંતથી ચાવી નાંખી છે. આ સાંભળી રાજાએ ક્રોધિત થઈને કહ્યું“ આવું હિંસક જંતુ કેને પ્રિય હોય? જેણે ચૂકર, ભોસર વગેરે વનવારણ જીવોને જળપાન કરતી વખતે ભક્ષણ કર્યા તથા સ્નાન કરતા અનેક નરનારીને દુઃખી કર્યા, એવા મહાદેવની ખાણ સંયુમાર જંતુને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ 67 જલ્દીથી મારી નાંખે. આ પ્રમાણે કહી અનેક યોદ્ધાઓ સહિત મહારાજ યશોમતિએ નદી આગળ જઈને માછીઓને હુકમ કર્યો કે આ નદીમાંથી જેમ બને તેમ તાકીદે સંયુમારને પકડો. એ * . . ' સંજ્ઞાનો . . મહારાજ યશોમતિના ક્રોધયુક્ત શબ્દોથી આકાશ ગાજી રહ્યુંતે સાંભળીને તરત જ અનેક મા છીએ સિપ્રા નદીમાં પડ્યા, અને ખૂબ મેહેનતે તે ઉછળતા કદતા સંધ્રુમારને પકડી નદીની બહાર લાવીને જમીન ઉપર નાંખ્યા. રાજન! તે સંશ્રમરને જોઈ કેધિષ્ટ ભાવથી રાએ હુકમ કર્યો કે આ દુષ્ટ જંતુને અગ્નિમાં બાળી નાંખે. આ હુકમ સાંભળી સિપાઈઓએ તે સંયુમારને હવન કર્યો. - मच्छ अमृताराणींनी हजूरमां. કે રાજન! હું દુઃખમાંથી છુટી નદીમાં ક્રીડા કરતો બેઠો હતો કે . એટલામાં મારવાને કલકલાટ શબ્દ કરતા માછીએ આગળ આવ્યા, અને મારા ઉપર મોટી સઘન જાળ નાંખી, જેથી હું તે જાળમાં ફસાઈ ગયો. તે વખતે જે પ્રમાણે તીવ્ર મેહના ઉદયથી સંસારી જીવ દુઃખી થાય છે તે પ્રમાણે હું જાળમાં ફસાઈને માછીઓના પ્રહારથી દુ:ખી થવા લાગ્યો. . . . . . . - : પૃથ્વીનાથ ! જે વખતે માછીઓએ મને જાળમાં પકડીને નદીના કિનારા ઉપર લાવીને મુકો, તે વખતે એક પુરૂષે કહ્યું કે, આ મચ્છને મારવો નહિ, કેમકે એને મારવાથી ઘણી દુર્ગધ ફેલાશે, E એમ કહી મને મારા પૂર્વભવના પુત્ર યમતિને બતાવ્યું. E યશોમતિએ મારું શરીર જોઈ આગમવેદી બ્રાહ્મણોને મારૂં શારીરિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ લક્ષણ-વર્ણન કરવાનું કહ્યું, જેથી તે વિપ્રે મારા શરીરને આમતેમ ફેરવી જોઈ સામુદ્રિક શાસ્ત્રથી મારું લક્ષણ કહેવા લાગ્યા કે આ પાંડુરોહિત જાતનો મચ્છ નદીના પ્રવાહમાં સન્મુખ તરે છે તથા આ મચ્છ દેવ અને પિતૃજનોના બલિદાનને યોગ્ય છે.. એમ કહી વેદબ્રાહ્મણ કહેવા લાગ્યા કે, શ્રી વિષ્ણુ ભગવાને જગતની રક્ષાને માટે મત્સાવતાર ધારણ કરીને છ અંગયુકત વેદને સમુદ્રમાં કાઢો, તેથી બ્રાહ્મણોએ મને અતિ પવિત્ર માને છે વગેરે કહીને વિએ મહારાજને સલાહ આપી કે એ મ9 મહારાણી અમૃતાદેવી ના મહેલમાં મોકલવો જોઈએ. આ સાંભળી રાજાએ તરતજ મને સિપાઈઓ સાથે અમૃતાના મહેલમાં પહોંચાડી દીધે. पितृतृप्ति माटे मच्छर्नु बळीदान. રાજન ! મારા ત્યાં પહોંચવાથી બ્રાહ્મણોનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું. બ્રાહ્મણોએ અમૃતાને કહ્યું કે-હે મા! આ રેહિત મચ્છ સઘળા મચ્છમાં ઉત્તમ માનેલો છે, તે માટે એની પૂંછડીનું પિતૃઓ- : ના નામથી જે વિપ્રોને ભેજન આપવામાં આવે તે પિતૃઓની. તૃપ્તિ અવશ્ય થશે.. .. . . પૃથ્વીનાથ ! તે સમય " ગ્રંક્ષવાળં સનાનઃ " ની કહેવતને માનતી અમૃતાએ મારી પૂંછડી કપાવી સુંઠ મરચાં તેલ વગેરેમાં પકાવીને વિમાને આપી. તે સઘળા બ્રાહ્મણ પેટપૂર્ણ ભોજન કરીને આશીર્વાદ આપી પિતાને ઘેર ચાલ્યા ગયા ! ! ! તે પછી મારા બાકી રહેલા શરીરને અનેક જાતના મસાલામાં મેળવી ધગધગતા તેલના કઢાયામાં પકવાને નપું. હે રાજન ! * તે વખતની વેદના તો હું જાણું છું અથવા કેવળી ભગવાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ - 68 જાણી શકે. જે વખતે હું તે તેલમાં પાકી રહ્યા હતા તે સમયે મને જાતિસ્મરણ થવાથી મેં સઘળા પરીવારને ઓળખી લીવે, જેથી એક તે માનસિક દુઃખ અને બીજું શારીરિક કષ્ટ એવાં બને દુઃખને અનુભવ ગ્રહણ કર્યો. - રાજન ! આપ પણ એ વાતનો અનુભવ કરી શકશે કે જે સમયે અળધ મરચાં વગેરે મસાલામાં મને મેળવીને તેલમાં પકાવ્યા તે વખતની વેદના શું નરકની વેદનાથી ઓછી હતી ? કદાપિ નહિ. પરંતુ નર્કમાં તો ફકત તપ્ત તેલમાંજ પકાવવામાં આવે છે પણ મને તો હળધ, મરચાં, સુંઠ, પીપર વગેરે તીક્ષણ મસાલામાં મેળવીને પકાવ્યો જેથી એક તો અગ્નિ ની વેદના અને બીજી મસાલાની ! એટલું છતાં પણ પાકી રહેવાની પરીક્ષાને માટે લોખંડના નોકદાર ખીલાઓથી વારંવાર ગોદા ખાવા વગેરે કષ્ટ નું વર્ણન ક્યાં સુધી કરું ? રાજન ! મારા પાકી રહ્યા પછી અંદર ખૂબ જીરૂં મરચાં મીઠું વગેરે નાંખીને રસોઈદારો મારા શરીરને સ્વાદ ચાખવા લાગ્યા. તે પછી મારા પાકેલા ગાત્રને કડછાઓ વડે હલાવીને બ્રાહ્મણોએ ખાધું, તે પછી મારા પુત્ર યશોમતિ, મારી હતી અમૃતમતિને જાર કૂબડો વગેરે સઘળા પરીવારે તે ગાત્રનું ભોજન કર્યું. ' પૃથ્વીનાથ ! ઈ સંસારની વિચિત્રતા કે પિતને (મારે) નિમિત્ત મને જ ભક્ષણ કર્યો. આ સઘળાં અશોભન કર્મ જીહાલંપટી માંસભક્ષી વિષયાસક્ત બ્રાહ્મણોનાંજ છે, કેમકે વિપ્રોના ઉપદેશથી સઘળા અજ્ઞાન લેક હિંસાકમેને ધર્મ માની અંગીકાર કરે છે, જેથી એ સઘળે દેવ બ્રાહ્મણોના ઉપરજ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ - 70 . માતા અને પુત્રને વર-વરને યોનિની પ્રાપ્તિ. - - તે પછી મારી માતાને જીવ સંયુમારના શરીરમાંથી નીકળી પાર્શ્વ ગામમાં બકરી થઈ, અને હું પણ મછની પર્યાયમાંથી પ્રાણ ત્યાગી દેવયોગથી તેજ બકરીના ગર્ભમાં ઉત્પન્ન થઈ બકરે થયેપછી હું ક્રમપૂર્વક મોટે થઈ જ્યારે યવનપ્રાપ્ત થયું, ત્યારે કામાંધ થઈ મારી માતા બકરીની સાથે મૈથુનકર્મ કરવા લાગ્યો. તે સમયે ટોળાંના સ્વામી બકરાએ ઈર્ષાયુક્ત ક્રોધના આવેશમાં મને માર્યો, જેથી હું મરણ પામીને મારાજ વીર્યથી તેજ બકરીના ગર્ભમાં બકરો ઉત્પન્ન થયો. : पोतानाज वीर्यथी पोतानोज जन्म थाय के? -. અહિંયા કોઈને શંકા ઉત્પન્ન થશે કે, પોતાનાજ વીર્યથી પોતાને જ જન્મ કેવી રીતે થઈ શકે? એનું સમાધાન એવી રીતે છે કે, જે સમયે સ્ત્રીનું રૂધિર અને પુરૂષના વીર્યનો સંયેગ થાય છે તે સમયથી સાત દિવસ સુધીમાં તેમાં જીવ આવે છે તે સંગ સાત દિવસ સૂધી મળેલો રહે છે અને જે સાત દિવસની અંદર જીવની ઉત્પત્તિ ન થાય છે તે જુદે થઈને ખરી પડશે. એજ પ્રમાણે જે સમયે બકરીનું રૂધિર અને બકરાના વીર્યને સંયોગ થયો તે જ વખતે બકરાનું મરણ થયું, જેથી તે તરતજ તેના ગર્ભમાં જઈને ઉપસ્થિત થઈ ગયો, એથીજ ફરી બીજી પર્યાયમાં પણ બકરોજ થયો. - . રાજન્ ! તિર્યમાં લજજ હોતી નથી, પણ માતાને શ્રી બનાવી લેવી સહજ છે, એજ પ્રમાણે મેં પણ માતાની સાથે ભેગ કર્યો! જે વખતે મને એ વાત યાદ આવે છે, ત્યારે મને બહુ દુઃખ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ યતિ વારો વર વરીનો ઘાત. - જ્યારે હું ફરી બકરીના ગર્ભમાં આવ્યો અને ક્રમ પ્રમાણે મોટો થવા લાગ્યો, તે સમયે એક વખત યશોમતિ મહારાજ શિકાર કરવાને માટે વનમાં પધાર્યા અને હરણ માટે સઘળા વનમાં ફર્યો પરંતુ જ્યારે એક પણ હરણ મળ્યું નહિ ત્યારે પાછા ફરતાં માર્ગમાં મારી માતા બકરી અને ટોળાંને નાયક બકરો એ બન્નેને મિથુનકમમાં તત્પર થઈ રહેલાં જોયાં. તે સમયે યશોમતિ મહારાજે ક્રોધના આવેશમાં પોતાના ભાલાની નકથી બનેને ઘાત કર્યો અને પછી પાસે આવીને જોવા લાગ્યા. वकरीना बच्चानुं थयो जतन. - બકરા બકરી બને ભાલાના ઘાથી રૂદન કરતા મૃત્યુ પામ્યાં તથા ગર્ભવાસમાં રહેતા મારા આઠે અંગ કંપાયમાન જોયા, તે સમયે યશોમતિ રાજાએ મને બકરીના પેટમાંથી કઢાવીને બકરાના પાળક ભરવાડને સોંપ્યો તેણે યત્નપૂર્વક બીજી બકરીનું દુધ પીવાડીને મારૂં પાલન પોષણ કર્યું, જેથી હું તેના ઘરમાં મેટ થવા લાગે, પરંતુ હું પશુનિ સંબધી અજ્ઞાનદશામાં મુગ્ધ થઈ માતા, બહેન, બેટી વગેરે સાથે મૈથુન સેવન કરતો ટેળાંનો નાયક થઈ સુખપૂર્વક રહેવા લાગ્યો. . भेंसना बळीदान माटे यशोमतिनी प्रतिज्ञा.. હવે એક દિવસ યશોમતિ મહારાજે કુળદેવતાની સન્મુખ એવી રીતે પ્રાર્થના કરી કે હે માત ! તારી કૃપાથી જે મને હરણને લાભ થશે, તો તને ઘોડા સમાન વેગવાન ભેંસનું બળીદાન આપીશ, આ પ્રમાણે કરીને રાજાને શિકારને માટે જંગલમાં ગયા અને ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ 72 તરતજ શિકારનો લાભ થયો. પછી પાછા ઘેર આવ્યા અને દેવીને માટે ભેંસ મંગાવી તેને મારીને તેના માંસથી દેવીને તૃપ્ત કરી, તે સમયે રસોઈદારોએ મને લાવીને ત્યાંજ બાંધી દીધે, જેથી દૈવયોગથી એક માણસે કોઈ જંતુનું માંસ લાવીને મારી પાસે નાંખ્યું, જેને સૂધીને હું તરતજ ખાઈ ગયો, ત્યારે ફરીથી મને લાંબી દેરીથી એવો બાંધ્યો કે જે પ્રમાણે સંસારી જીવ કર્મના બંધનથી બંધાઈ જાય છે. .. વળાનના પ્રસારનું ગ્રાહ્મળોને મનને ! તે પછી યશોમતિ રાજ બ્રાહ્મણોને નિમિત્તે માંસરસ, ધી અને દુધના ભજનને માટે દેવીની આગળ ભેંસનું બળીદાન કરીને કહેવા લાગ્યો-“ હે પરમેશ્વરી ! હે કાત્યાયિની ! મારા ઉપર પ્રસન્ન થાઓ, એમ કહી માંસ ઉત્તારણ કરીને બળીદાન આપવા લાગ્યા. રાજન ! અજ્ઞાની માણસ હિંસાકર્મ કરતા જરા પણ ડરતા નથી. મિથ્યાભાર્થીઓના હદયમાં એ વાતને પૂર્ણ વિશ્વાસ થઈ રહ્યા છે કે દીન પશુઓનો ભોગ આપવાથી દેવી પ્રસન્ન થઈ સઘળાં કાર્યની સિદ્ધિ કરે છે ! હાં ! ધિકાર થાઓ તે મૂર્ણોની બુદ્ધિ ઉપર કે જે પરજીને ઘાત કરી પિતાના કાર્યની સિદ્ધિ માને છે. તે પછી બીજા પુરૂષોને બહુ ઘીથી ભરેલું ભેંસનું માંસ આપ્યું, તથા સુધાના વિકારને દૂર કરવાવાળા ભજનને યોગ્ય અનેક રસયુક્ત મદિરા અને મગની દાળ પણ આપ્યાં, ત્યાર પછી અનેક વસ્ત્ર અને ગાયોનું દાન આપીને મહારાજે કહ્યું-“ આ મારું સંધળું દાન સ્વર્ગમાં રહેતા મારા પિતાની પાસે પહોંચજો !!!" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ 73 : वकराने जातिस्मरण. - રાજન ! તે સમયે ભૂખ અને તરસંથી પીડિત હું (બેકરી) તેજ જગ્યાએ સખ્ત રસીથી બાંધેલા ઉમે હતા, તે મહારાજ યશોમતિના વાઘોથી જાતિસ્મરણ થવાથી પોતાના હૃદયમાં વિચારવા લાગ્યો કે આ વખતે તો હું વસ્ત્ર અલંકાર વગર ભૂખ્યો તરસ્યા રસીથી બંધાયેલો છું. મારા પુત્રે ગર્ભરહિત અનેક પ્રકારનું દાન કર્યું જે હું પાસે હોવા છતાં પણ મને કંઈ મળ્યું નહિ તો બીજા દૂરના જીવોને કેવી રીતે મળતું હશે ? ब्राह्मणभोजन पितृओने पहोंचे के ? રાજન ! તે વખતે મારા સઘળા કુટુંબીઓ અનેક રસયુક્ત સામગ્રીનું ભજન કરે, અને હું ત્યાંજ ભૂખ અને તરસથી પીડિત સઘળાના મુખ તરફ જોઉં, પરંતુ કેઇએ એમ પણ કહ્યું નહિ કે એક કળીઓ એને પણ આપો ! જ્યારે મારે નિમિત્તે અસંખ્ય ધનનું દાન કરવામાં આવ્યું ! અને પાસે હોવા છતાં મને કંઈપણ ન મળ્યું, ત્યારે મને નિશ્ચય થયો કે સઘળું દાન બ્રાહ્મણેની પેટપંજાને માટે જ થાય છે, બીજા કેઈજીવને પહોંચી શકતું નથી. શ્રીનાથ ! જ્યાં મારો પુત્ર યશોમતિ પોતાની માતા સહિત ભોજન કરતે " પાસે બેઠેલા લોકોને રજિત કરી રહ્યા હતા, તે વખતે મેં સઘળા કુંટુંબ પરીવારને જોયા, પરંતુ મારી પ્રિયા અમૃતમંતિ જોવામાં આવી નહિ, એટલામાં સડેલા માંસની ખરાબ દુર્ગધ આવી, તે સમયે એક દાસીએ બીજી દાસીને કહ્યું-"પ્રિય ભગિની! સડેલા ભેંસના માંસની કેવી દુર્ગંધ આવે છે કે જેથી નાક ફાટી જાય છે ! બહેન ! આવી નઠારી ગંધ કયાંથી આવી ?". . P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ सडेला मांसनी शंका. - બીજી દાસી-“ અરે મૂઢ! તું તો ભેળીજ છે. સડેલી ભેંસની કદી એવી ગંધ હોય છે? બહેન, એ તે માછલીના સડેલા માંસ જેવી માલમ પડે છે. આહા ! આ તો નાક ફાટી જાય છે ! ટા ત્રીજી દાસી૦-“ અરે ! ચાલે અહિંથી, આ મહા દુર્ગધથી તો ઉલ્ટી થઈ જશે. હાય હાય ! આ ગંધ કયાંથી આવી જ બહેન મને તો એવું માલૂમ પડે છે કે મહારાણી અમૃતમતિના કેઢથી આ નઠારી ગંધ આવે છે. ' . . - શેઠ ચકૃતમતિને અપાર સુધ. એક દાસી -" સાંભળે ! હું એક ખરી વાત કહું છું, પણ તમે સઘળી પ્રતિજ્ઞા કરે કે કોઇએ મારું નામ દેવું નહિ. સઘળીએ પ્રતિજ્ઞા કર્યા પછી તે દાસી કહેવા લાગી કે આ દુઝણી અમૃતાએ પિતાના પ્રિય જાર કૂબડાને માટે ભેજનમાં ઝેર આપીને પોતાના ભર યશોધર મહારાજ અને સાસુ ચંદ્રમતિને મારી નાંખ્યા છે, જેના પાપથી નાક, ઠ, હાથ, પગ વગેરે સર્વ અંગ કુષ્ટરોગ (કોઢ)થી ગળાઇ રહ્યા છે, તેની જ આ મહા દારૂણ દુર્ગંધ આવે છે. '. अमृतानी दयाजनक स्थीति. - રાજન ! ઉપર પ્રમાણે દાસીના વચનથી મારું પણ ચંચળ ચિત્ત ઘરની વચમાં સૂતેલી અમૃતા (મારી સ્ત્રી)ની તરફ ગયું. તે સમયે મેં અમૃતાના મુખને જોયું તો તે ભેજન સમયે માંસનું પિંડ હોય તેવુંજ મને જણાયું. સઘળા અવયવોથી રહિત આસુર ગાત્ર અમૃતાને મેં બહુવાર સુધી જેઈ, પરંતુ તેને ઓળખી શકયો નહિ, કેમકે તેને હેરો બિસ્કુલ બદલાઈ ગયેલો હતો. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ પૃથ્વીનાથ ! તે સમયે રાણીની દશા જોઈને એમજ નિશ્ચય થતું હતું કે આ વખતે આ પરપુરૂષાસકત વ્યભિચારીણી ઉપર ગુસ્સે થઇને વિધાતાએ એની આ અવસ્થા બનાવી છે. જે જે અંગને પ્રિય જાર કૂબડા પોતાના હાથથી સ્પર્શ કર્યો હતો, તે સર્વ ગાત્ર વિધાતાએ ક્રોધિત થઈને જારકર્મનું ફળ પ્રત્યક્ષ બતાવવાને માટે નષ્ટભ્રષ્ટ કરી દીધા છે. તાત્ર પાપનું પ્રત્યક્ષ .. રાજન્ ! અતિ તીવ્ર પાપનું ફળ પ્રત્યક્ષ થાય છે. અને જે એમ ન હોત તો સઘળો સંસાર પાપથી ભયભીત કેમ થતું ? પરંતુ પ્રત્યક્ષ જેવા છતાં પણ દુષ્ટ માણસને બાધ થતો નથી તે તેમના ભવિતવ્યને દોષ છે. હું આ પ્રમાણે વિચારમાં લીન હતો. કે એટલામાં તે પાપિણી અમૃતાએ બમ પાડીને રસાઈદારને કહ્યુંઅરે ! આ ભેંસનું માંસ તો મને ભાવતું નથી, મારે માટે સૂકર અથવા હરણનું માંસ જલદી લાવીને આપો, તેને હું રૂચિપૂર્વક ખાઈશ. ___ अमृतानी मांस माटे मांगणी.. આ પ્રમાણે રાણીની બુમ સાંભળીને પાસે બેઠેલા મહારાજ યશોમતિએ કહ્યું-“ આ સમયે સૂકર અથવા હરણનું માંસ મળવું. તો કઠણ છે, પરંતુ બકરાનું માંસ પણ ભદ્ર લોકોએ પવિત્ર અને મિષ્ટ કર્યું છે, માટે હે રસાઈદાર તું આ બકરાને પાછલા પગને કાપી પકાવીને માતાને ખાવાને આપ. ' ' ' - રાજન ! તે વખતે પાસે ઉભેલો હું રાજાની આજ્ઞા સાંભળીને કંપાયમાન થતો મારા હૃદયમાં વિચારવા લાગ્યો-“હ!! કેવું કરુ છે કે મારો પુત્ર મારો પગ ભંગાવીને મારી સ્ત્રીને ખાવાને માટે આપવાની આજ્ઞા આપે છે, તે હવે મારી રક્ષા કોણ કરી શકે ? એ પ્રમાણે કર્મની ગતિ વિચારતો હું સંતોષપૂવક ચૂપ ઉભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ * * માંસ માટે વારાના પગનો હવન. " પછી મહારાજ ચમતિની આજ્ઞા તોડવામાં અસમર્થ રસોઈદારે તીણ છરીથી ભારે પગ કાપી ઉત્તમ મસાલા સહિત ધીમાં પકાવીને અમૃતાને આપ્યું, જેને તે દુeણએ રૂચિપૂર્વક ભક્ષણ કર્યું. - પૃથ્વીનાથ ! માંસભક્ષી જીહાલંપટી બ્રાહ્મણોની વાતો માનીને જે મનુષ્ય હિંસાકર્મ કરે છે તે અવશ્ય તીવ્ર વેદનાયુક્ત નર્કમાં જઈને અનેક કષ્ટ સહન કરે છે અને અનંતકાળ પર્ય ત કુનિયોમાં ભ્રમણ કરી અસંખ્ય દુઃખ ભોગવે છે. ' . ' * : રાજન ! તે વખતે હું એક પગ કપાઈ જવાથી તીવ્ર વેદના સહન કરતો ત્રણે પગે ઉભા રહી દશે દિશાઓ તરફ જોઈ વિચાર કરવા લાગ્યો-“હવે હું કોને આશરે લઉં? જ્યારે મારા પુત્રેજ આજ્ઞા કરીને કરીને મારો પગ કપાવી નાં , તે હવે કેની શરણે જાઉં? . 2 ? હi A : p { 0Y.. - " વંતને પરિવ વવની પ્રાપ્તિ. $ #99 9 5&&&ફ --. હા મહારાજ મારિદત ! હવે આપને બીજું કથાતર સંભળાવું 39:9:986Geekvom. છું. માતા, ચંદ્રમતિનો જીવ બકરી થઇને પાપ ફળ ભોગવી મરણ પામીને અમરસિંધુ દેશમાં ભેંસને પેટે ભીમવલી પાડે થયે. એક દિવસ ફરતે ફરતે તે પાડે સિગા નદીના જળમાં મગ્ન થઈ પડી રહ્યા હતા, તે સમયે મહારાજ યશોમતિની સ્વારીનો ઘેડો જળ પીવાને માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ આવ્યો. તે સમયે તે ઘોડાને જોઈ જાતીય વેરથી ક્રોધિષ્ટ થઈ તે પાડાએ પોતાના મસ્તક અને શીંગડાથી ઘોડાને ઘાયલ કર્યો. પછી સિપાઈઓએ - જેમ તેમ કરી તે પાડાને બાંધી મહારાજ યશોમતિ પાસે લઈ જઈને કહ્યું–મહારાજ ! આપના સ્વારીના ઘોડાને આ દુષ્ટ માર્યો છે, જેથી એ ગુન્હેગાર છે માટે આપ જે આજ્ઞા કરો તે પ્રમાણે શિક્ષા કરવામાં આવે. . . . ગાદ્વાર પાડાનો ચો ઘાત. : . - રાજન ! ઘેડાના મરણની વાત સિપાઈઓને મઢેથી સાંભળીને રાજા યશોમતિ પ્રથમ તે સ્તબ્ધ થઈ ગયા, પછી ક્રોધિત થઈને હુકમ કર્યો કે આ અશ્વઘાતક દુષ્ટ પાડાને એવી રીતે રીબાવી રીબાવીને મારો કે જેથી બહુ વખતે એનો જીવ જાય. તે પછી રસઈદારને બોલાવીને કહ્યું કે, આ પાડાને જીવતોજ પકા, કે જેથી એને ઘેડાને મારવાનો અપરાધ યાદ રહે. આ પ્રમાણે મહારાજની આજ્ઞા મુજબ રસોઈદારોએ તરતજ તે પાડાના નાકમાં દોરી નાંખીને તેનું મુખ. અને પગને બાંધી લોઢાના કઢાયામાં નાંખી દીધો અને પછી કઢાયાની નીચે ખૂબ અગ્નિ સળગાવ્યો, અને પેલા કઢાયામાં સૂંઠ, મરચાં, અ-. hધ વગેરે તીણ પદાર્થો નાંખી અંદર જળ પણ સીંચ્યું. . / जीवता पाडाने पकववानो करुणाजनक देखाव. . . રાજન ! એક તે અગ્નિની તીવ્ર વેદના અને બીજું તીણ પદાર્થોની બળતરા, જેથી તે પાડો તડફડતા જીભ કાઢીને બરાડવા પાડવા લાગ્યો. પાણી વગર શેષિત જેમ તેમ બરાડતા તે પાડાએ કઢાયામાંનું જળ પીધું, જેથી તેના મર્મસ્થાનો ઘાત થઈ આંતરડાઓ નીકળવા માંડયાં. જેવો તેવો પાક્યો કે રસદારોએ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ 78. તણુ શસ્ત્રથી છુંદીને તે પાડાનું માંસ ચંદ્રમતિના નિમિત્તે બ્રાહ્મણોને ખાવા આપ્યું. . पाडा अने वकराना मांसनु ब्राह्मणांने भोजन - રાજન ! મારી માતા ચંદ્રમતિને જીવ–પાડાની તે આ અવસ્થા થઈ. હવે મારી શું અવસ્થા થઇ તે પણ સાંભળી લો. જે જગ્યાએ પાડાની દુર્દશા થઈ રહી હતી તે જ જગ્યાએ રક્ષા રહિત પગની વેદનાથી પોકારતો મને (બકરાને) જોઈ રાજાની આજ્ઞાનુસાર સિપાઈઓએ પકડીને પ્રાણઘાતક અગ્નિમાં નાંખી દીધો અને જેમ જેમ હું પાકતો ગયે તેમ તેમ મને કાપી કાપીને મારી (યશોધર મહારાજની) તૃપ્તિને નિમિતે બ્રાહ્મણને આપતા જતા હતા અને બ્રાહ્મણે તેને સ્વાદથી ખાઈને આશીર્વાદ આપતા હતા. " . . अगणित जीवोना घात माटे राजाने फिटकार. . રાજા મારિદત્ત ! સંસારની વિચિત્રતા અને બ્રાહ્મણની સ્વાર્થ પરાયણતા જોઈ ! કે મારી માતા અને મારી તૃપ્તિને માટે હમારા બન્નેના શરીરને ઘાત કરી બ્રાહ્મણનું પેટ ભર્યું ધિક્કાર છે આ કપટ ચાતુર્યતાને કે જેના ઉપદેશથી અસંખ્ય જીવોનો ઘાત થાય છે ! એ પણ એક અંધેરજ છે કે પેટ ભરાય કેઈનું અને તૃપ્તિ થાય બીજાની પરંતુ અજ્ઞાની મૂર્ખ માણસો આવા નિંઘ ઉપદેશને સાંભળી, તેમ કરવા મંડી જઈ પિતાનું અકલ્યાણ કરે છે. . . . માતા-પુત્રને ઝૂડી યોનિની પ્રાપ્તિ શ્રીમાન ! તે સમયે અગ્નિની તીવ્ર વેદના સહન કરતા હમારા બન્નેના ( પાડા. અને બકરાના ) પ્રાણુ એક સાથે નીકળી ગયા, અને ત્યાંથી ઉયિની નગરીની પાસે માતંગ ભીલોના , નગરમાં - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ ચાંડાલના વાડામાં કૂકડીના ગર્ભમાં ઉત્પન્ન થઈ, હમે બને બાળક નવીન રૂપના ધારક ઇંડામાંથી બહાર નીકલ્યા. * * રાજન હમારા બન્નેને જન્મ થયા પછી તમારા પિતા કૂકડાને એક બિલાડાએ એ પડશે કે તેના કંઠનું હાડકું ભાંગવાથી તે મરી ગયો. ત્યાર પછી કેટલેક વખતે તમારી માતાને પણ બિલાડાએ ભક્ષણ કરી. પછી હમે બન્ને કુકડા 3 ક શબ્દ કરતાં તે { ચાંડાલના અમાણ ઘરના આંગણામાં ફરવા લાગ્યા, તે સમયે ઘરની સ્ત્રીને તમારે શબ્દ સહન ન થવાથી તેણે એક - લાકડીથી હમારા -બન્નેના પગ ભાંગી નાંખ્યાં. આટલું કરીને પણ ' તે સંતોષ ન પાની, પરંતુ હમારા બન્નેના પગ બાંધીને માંસલિમ અને કલેવરપૂર્ણ ધરમાં હમને ચામડાના ઢાંકણુની નીચે ગેધ્યા. તે સમયે હમે ઉદયાગત કર્મફળ ભેગવતા દદ્ધર ઘરમાં કાળક્ષેપ કરવા લાગ્યા. . . . : - pીડ-શો ચંદનયુ અવસ્થા. - ' . . : 'જન ! પૂર્વે જે વખતે હું યશોધર નામનો મંડલેશ્વર રાજા , હા તે સમયે મેં જે પ્રમાણે અનેક રાજાઓને કેદી બનાવી કારાગ્રહમાં પૂર્યા હતા, તે પ્રમાણે હમે બન્ને ચાંડાલના દુર્ગધપૂર્ણ ઘરમાં પગ બાંધેલા પૂરાયા હતા. પૃથ્વીનાથ ! આ જીવ જે વખતે પરજીવને દુઃખ દેતો કુત્સિત કિમ કરે છે તે વખતે તેને આ વાતનો જરા પણ વિચાર થતો નથી 1 કે આ દુષ્કર્મનું મને શું ફળ મળશે ! પરંતુ જ્યારે તે કર્મનું ફળ ભોગવે છે ત્યારે એવો વિચાર ઉત્પન્ન થાય છે કે, મેં પૂર્વ અવસ્થામાં જે અણુમ કમ કર્યા હતાં તેનાથી જ આ અસંખ્યગણ દુઃખના પાત્ર બનવું પડયું છે. તે વખતે પશ્ચાતાપ કરે છે કે હાય ! પૂર્વે જે પાપકર્મ ન કરત તે આ દુ:ખ જેવું પડત નાહ વગેરે અનેક ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust ht othi fuITTTTTTTTT ||
Page #90
--------------------------------------------------------------------------
________________ 80 , પ્રકારે પીડિત થાય છે. એ જ પ્રમાણે હમે. બન્ને કૂકડા ચંડાળના ઘરમાં પડયા પડયો પશ્ચાતાપરૂ૫ અગ્નિથી સંતપ્ત થઈ રહ્યા હતા. રાજન ! તે ચંડાલના ઘરમાં ઘણું દુ:ખ પડવાથી અમે બન્ને કૂકડા બીજા પ્રાણીઓને મારી ભક્ષણ કરી ક્રીડા કરતા રહેતા હતા કે આ પ્રમાણે રહેતા રહેતા એક દિવસ હમારા ભાગ્યોદયથી હમને કોટવાલે જોયા. તેણે પ્રસન્નચિત્ત થઈને ચંડાળને ત્યાંથી તમને બોલાવીને તમારા શરીર ઉપર નેહપૂર્વક હાથ ફેરવ્યો, જેથી હમને એ આનંદ થયે કે જાણે પૂર્વ જન્મના પુત્ર યશોમતિનેજ હથિ ફર્યો હાથ. . . . . ....यशोमतिनो व.कडा कूकडी प्रत्ये मोह. રાજન ! એક દિવસ હમે બને કોટવાલના બારણું આગળ રમતા હતા એટલામાં દિવેગથી મહારાજ યશોમતિની સ્વારી ત્યાંથી જતી હતી. હમને બન્નેને સ્નેહભરી નજરે જોઇને રાજા યમતિ કોટવાલને કહેવા લાગ્યા-આ બંને કુકડા શારીરિક લક્ષણોની પરીક્ષા કરવાથી ઘણું ઉત્તમ જણાય છે, તે માટે એ બન્ને બચ્ચાંને ઘરમાંના પાણી અને અન્નથી તૃપ્ત કરી એનું યત્નપૂર્વક પાલનપણ કરે જ્યારે એ યુવાન થશે, ત્યારે પોતાની ચાંચ અને તીક્ષ્ણ નથી શત્રુવર્ગને ક્ષય કરશે. એ બન્ને બાળક યુવાન અવસ્થામાં પિતાના પગથી પૃથ્વીને ખોદતા અને રાતી આંખ કરતા જ્યારે યુદ્ધ કરશે તે સમયે જતા મુસાફરોના ચિતને મોહિત કરી નાંખશે તે વખત હમે પણ એના યુદ્ધની કુશળતા જોઇશું, માટે તમે એને ય પૂર્વક રાખે. " . આ પ્રમાણે રાજાનો હુકમ સાંભળીને કોટવાલે હમને પોતાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ ઘરમાં એક પાંજરામાં રાખ્યા અને જ્યારે રાત્રિ પૂર્ણ થઈ ત્યારે પ્રભાત સમયે હમને બંનેને એક સુંદર વનમાં કે જ્યાં રાજા હાજર હતા, ત્યાં લઈ ગયા.. - રાજન ! તે રમણિક સુંદર વનની અંદર એક બાગમાં મહારાજ યશોમતિને શોભાયમાન સ્વચ્છ મેહેલ હતો, જેને જોવાથી એવું જણાતું હતું કે જાણે દેવવિદ્યાધરને રમવાને માટે માયામયી મેહેલ જ નિર્માણ કર્યો છે. . ' તે યશોમતિ રાજાના મેહેલના બારણું આગળ હમને બન્નેને પિંજરા સહિત રાખવામાં આવ્યા. તે શોભાયમાન મેહેલની પાસે જ અશોક વન અપૂર્વ શોભા આપી રહ્યું હતું. - હટવાને નિરાનનાં દર્શન. . . : : - રાજન ! ભવિતવ્યાનુસાર તે ચોરનિવારક પરસ્ત્રીલંપટોતે વિદ્યરૂપ અને હિંસામાં પ્રવર્તક રાજાના કોટવાલે અશોકવૃક્ષની નીચે પ્રાસુક શિલા ઉપર ધ્યાનારૂઢ બેઠેલા એક મુનિરાજને જોયા. તે મુનિરાજ આલોક અને પરલોકની આશાના બંધનથી રહિત, રાગદ્વેષાદિ દેવોથી વિરક્ત, શુભ મન, શુભ વચન અને શુભ યોગ એવા ત્રણ શુભ વડે યુક્ત, પરંતુ મન, વચન અને કાયના અશુભ ગોથી વિરકત, માયા, મિથ્યા અને નિદાન એવા ત્રણ શોના નાશક, લોકત્રિયને જીતનાર, કામદેવનું ખંડન કરી લોકત્રયનું મંડન કરનાર, સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યચરિત્ર એવા ત્રણ વડે વિભૂષિત, ક્રોધ, માન, માયા અને લોભ એવા ચાર કષાયને ભસ્મ કરવાને અગ્નિસમાન; આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એવી ચાર સંજ્ઞાઓથી દૂર રહેનાર; ઈર્ષા, ભાષા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ 822 - પણ, આદાનનિક્ષેપણું અને પ્રતિષ્ઠાપન એવી પાંચ સમિતિના પ્રતિપાલક, તથા પાંચ મિથ્યાત્વ. બાર અવત, પચીસ કષાય અને પંદર યોગ એવા સત્તાવન આશ્રાના નિરોધક, અહિંસા, સત્ય, અચાયે, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રત પાળવામાં ધુરંધર; અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવાં પાંચ પરમેષ્ટીના ભાવના પ્રકાશક, તથા પાંચ પરમેષ્ટીમાં પાંચમાં પદના ધારક સાધુઓના નાયક, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એવા પાંચ આચારના ધારક, પૃથ્વીકાય, અપકાય, તેજકાય, વાયુકાય અને વનસ્પતિકાય એવા પાંચ સ્થાવર તથા બેઈદ્રિય, તિઈકિય, ચાઈદ્રિય અને પંચૅપ્રિય એવા ત્રસકાયના જીવે ની દયામાં ત૫૨, સમ ભયરૂ૫ અંધકારનો નાશ કરવામાં ય સમાન, જ્ઞાન, પૂજ, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એવાં આઠ મદને દૂર કરવામાં આદરયુકત, તથા આઠમી પૃથ્વી ( મેક્ષ ) માં જવાને તત્પર સિદ્ધના આઠ ગુણેમાં તલીન; નવધા બ્રહ્મચર્યના ધારક તથા બ્રહ્મ (આત્મા)ના જાણકાર, ઉત્તમક્ષમાદિ દશ ધર્મના પ્રતિપાળક, સ્પર્શને, રસન, વ્રણ, રાક્ષુ અને વ્યા એવી પાંચ ઇંદ્રિયમન, વચન અને કાય એવાં ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ એવા દશ પ્રાણના ધારક જીવોના રક્ષક ઇત્યાદિ અનેકાનેક ગુણેના ભંડાર શ્રી મુનિરાજને જોયા. છે. એ મુનિરાજે શ્રાવકોની અગ્યાર પ્રતિમાઓનું વિચારપૂર્વક વિસ્તારથી વર્ણન કર્યું તથા બાર પ્રકારના તપ અને તેર પ્રકાર ચારિત્રનું પ્રતિપાદન કર્યું. PP Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ मुनिराजना पधारवाथी कोटवालने लागेला अपशुकन! ક્રોધ, માન, માયા અને લોભની સેના સહિત જે કામદેવે ત્રણ જગતને જીતી લીધું, તે કામદેવને પિતાના તપશ્ચરણરૂપ અગ્નિથી જેણે ભસ્મ કરી નાંખ્યા એવા નગ્ન મુદાધારક શાંતિ મૂર્તિ શ્રી આચાયવર્ધને જોઈ રચિત્ત થઈ તે કોટવાલ પોતાના મનમાં વિચાર ‘કરવા લાગ્યો-“ આ દુધ, ગર્વિષ્ટ, પાપિષ્ટ, મલિનગાત્ર અને કવિત નગ્ન મુનિએ આ મારું અતિ ઉત્તમ સ્થાન અપવિત્ર કર્યું તેથી મેટા -અપશુકન થયા, તે માટે મહારાજ યશોમતિના સ્થાનમાંથી આ - સાધુને જરૂર કાઢી મૂકીશ, પરંતુ આ વખતે ઉદાસીન : ભાવથીજ રહેવું યોગ્ય છે, અને પછી થોડો વખત રહીને આ સાધુને એ -અટપટો પ્રશ્ન પૂછીશ કે જેને એનાથી ઉત્તરજ નહિ અપાય ! પછી શું છે ? તરત જ મૂર્ખ બનાવીને આ વસ્ત્ર રહિતને કાઢી મૂકીશ. આ પ્રમાણે વિચાર કરીને માયાવી કપટાચારી યમરાજ, તુલ્ય કોટવાલે શ્રી મુનિરાજને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. પછી ધ્યાન પૂર્ણ થવાથી મુનિરાજે જે કે અવધિજ્ઞાનને લીધે એ વાત જાણી લીધી -હતી કે આ અભક્ત દુષ્ટ ચિત્ત છે, તોપ શું સમજાવી મુનિએ તેને જિનંદ કથિત ધમની વૃદ્ધિ થાઓ એવો આશીર્વાદ આપે. જેમને તૃણુ અને કંચન સમાન છે એવા મહા તપીએ પિતાના નિંદક તરફ કદિ માત્સર્ય ભાવ બતાવતા નથી અને પ્રશંસકથી હર્ષ પણ માનતા નથી, - એવા મહામુનિઓને શત્રુમિત્રમાં સમાન દષ્ટિ હોય છે. P.P. Ac. Gunratnasuri N.S. Jun Gun Aaradhak Trust રાજપના TTTTTTTTTIT
Page #94
--------------------------------------------------------------------------
________________ प्रकरण 11 मुं. कोटवाल अने मुनिराज वच्चे प्रश्नोत्तर. ર %%%%ઉન્ડ . ' આ અભયરૂચિકુમાર-ક્ષુલ્લક મહારાજ મારિદત્ત : રાહબ કહેવા લાગ્યા“ હે રાજન ! જે વખતે. સમભાવી મુનિરાજ ધર્મવૃદ્ધિ થાઓ” એવા શબ્દા. બોલ્યા તે વખતે “ધર્મ " એ શબ્દ સાંભળીને કોટવાલે કહ્યું રૂષિરાજ ! આપે જે ધર્મવૃદ્ધિરૂપ આશીર્વાદ આપ્યો તે તે મસ્તકે. ચઢાવ્યો પરંતુ વીર શુરવીર યોદ્ધાઓના મતમાં તો ધનુષ્યજ ધમાં છે, તથા તેના પ્રત્યંચા ગુણ અને શત્રવિધ્વંસન નિમિત્તે જે બાણ. છોડવામાં આવે છે તેજ મોક્ષ છે, એ સિવાય કોઈ ધર્મ નથી, કોઈ ગુણ નથી અને કોઈ મેલ નથી, તો જ્યારે મોક્ષજ નથી તો મોક્ષસંબંધી સુખ કેમ કહેવાય ? એ કારણથી પંચેમિના વિષયસેવનમાં જે આનંદ છે તેજ સુખ છે, અને તે જ સુખને હું. સુખ માનું છું. તે મુનિરાજ ! તમે આ જંગલમાં રહીને શું કરો છો ? આ દુર્બળ શરીર તેના ઉપર પણ વસ્ત્ર નહીં, ધાબળી નહીં, પગમાં જોડા નહીં, માથા ઉપર પાઘડી નહીં, તમારા આઠે અંગ ક્ષીણ, ખેદખિન્ન તથા મળલિપ્ત પ્રક્ષાલ રહિત ગાય અને આંખો કપાળમાં પેસી ગઈ છે. રાત્રિ દિવસમાં એક ક્ષણમાત્ર પણ નિદ્રા લેતા નથી. આ પ્રમાણે આંખો બંધ કરીને તેનું ધ્યાન કરે છે ? એથી તે મારા સરખા મનુષ્યોને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. આ કૃત્યથી આપને શું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ લાભ થશે ? એનાથી ઉત્તમ તો એજ છે કે આ મિથ્યા આડંબરને છેડી વિષયભેગોનું રૂચિપૂર્વક સેવન કરે.” મુનિરાશનો ઉત્તમ ૩૨ફેરા. છે. આ પ્રમાણે કોટવાલની વાત સાંભળીને મુનિરાજે કહ્યું-“ભાઈ ! જીવ અને કર્મ બન્નેનો વિભાગ કરી પરમાત્મામાં લીન થઈ અજર, અમર અને શાસ્વત સ્થાન જે નિર્વાણ છે, - ત્યાં જવાની ધારણું રાખીને બેઠા છીએ અને તે તરફ જ ધ્યાન લગાડેલું છે. " “પ્રિયમિત્ર ! તમે જે દુબળ, મલિન અને વસ્ત્રરહિત -શરીરની નિંદા કરી તે શરીર આ સંસારમાત્રમાં ભ્રમણ કરતા -પુરૂષ, સ્ત્રી, નપુંસક, સૌમ્ય, શાંતિ અને અતિ પ્રચંડ થયું. યમદૂત જેવા રાજા, પયાદા, સેવક, દીન, દરિદ્રી, રૂપવાન, કુરૂપ, ધનવાન, 'ઉજવલ ગાત્ર, નીચકુળ, ઉત્તમ ગોત્ર, બળહીન અને અતુલબળી પણ અનેક વાર થયું. આ ભ્રમણસ્વભાવી સંસારમાં એવી કઈ પર્યાય છે કે જેને આ જીવે ન ધારણ કરી હોય? મનુષ્યભવમાં આર્ય, લેછ, દરિદ્રી અને ધનવાન થયે, પછી ક્ષત્રિય, બ્રાહ્મણ થઈને ચંડાલ થયે, આ સંસારની ગતિ ઘણી વિષમ છે. આ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરતા ભયાનક વનમાં માંસાહારી ક્રૂર પશુ થયે, ઘામ ખાનાર તિર્યંચ થો, પછી રત્નપ્રભાદિ નાર્કોની ભૂમિમાં મહા દુઃખને સહન કરવાવાળો નારકી થયે, ત્યાર બાદ જલચર, થલચર અને નભચર તિર્યંચ થઈને પાપાચારી દેવ થયેઆ પ્રમાણે જન્મ મરણરૂપ ભ્રમણમાં પડી રાત્રયરહિત અનંત શરીર છોડયાં અને અનંત શરીર ધારણ કર્યા. એજ પ્રમાણે જીવતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust રાજા જા જા 1mrITTTTTI
Page #96
--------------------------------------------------------------------------
________________ મરતાં દુ:ખને સહન કરતા અને પાપફળ ભોગવતા અનંતાન - કાળ વીતી ગયા. . હે કેટવાલ ! આ સંસારમાં જે જે દુ:ખ મેં સહન કર્યા તે સઘળાને હું જાણું છું અને તેથીજ ઇંદ્રિયજનિત વિષયસુખેથી વિરક્ત થઈ ભિક્ષાભોજન કરું છું, અને તે પણ આત્માને કષ્ટ આપતા. અ૮૫ આહાર લઉં છું. નિર્જન વનમાં નિવાસ કરી મિાનપૂર્વક રહું છું. કદાચિત ધર્મનો ઉપદેશ પણ આપું છું. મેહથી જુદે થઈ નિદ્રા પણ લેતા નથી. સામ્ય જળથી ક્રોધાગ્નિને શાંત કરતે,વિનયવ માનને ન્હસાડતા અને સરળ ભાવથી કપટને દૂર કરતો સંતાપથી લોભનો તિરસ્કાર કરું છું, તથા હારય અને લીલા વિલાસ કરતા નથી. ઉદ્વેગને છેડી તપાગ્નિથી મદનના વેગને ભસ્મ કરું છું. ભય રહિત થઈ શક કરતો નથી, પરંતુ હિંસારંભના આડંબરથી ઘણે દૂર રહી પોતાના આમના ધ્યાનમાં મગ્ન રહું છું. : - હે નરક્ષક ! હું સ્ત્રીને જોવામાં આંધળા, ગીત સાંભળવાને બહેરે, ખોટા તીર્થમાં જવાને પાંગળા અને વિકથા કરવાને મૂગે છું. જીવને આધારભૂત જે શરીર છે તે જો કે અચેતન છે, તેપણ બળદેવડે ચલાવેલા ગાડાની માફક ચેતનવડે ચલાવેલા ચેતન જેવું જ દેખાય છે. જે પ્રમાણે બળદ વિના ગાડું ચાલી શકતું નથી, તે પ્રમાણે પુગળ પરમાણુઓને પિંડ જે શરીર છે, તે ચેતન-જીવ વિના ચાલી શકતો નથી, એ કારણથી જીવ જુદે છે અને શરીર જુદું છે, એવો વિચાર કરી - હું નિગ્રંથ મુનિ થયે, માટે બીજાં કાંદની અભિલાષા કરતો નથી * પરંતુ ફક્ત મોક્ષની ઇચ્છા કરતો ધ્યાનારૂઢ રહું છું. હું વનમાં રહે = =================elSurve. JUN GUN ALTSUNAK MUSE
Page #97
--------------------------------------------------------------------------
________________ 87. આર્ત-રૌદ્ર કુત્સિત ધ્યાનથી વિરક્ત થઈ ધર્મધ્યાન અને શુકલ ધ્યાનના યોગથી આત્માને જોઉં છું. જો કે હું શરીરની સ્થિરતાને માટે આહાર લઉં છું, પરંતુ તેમાં દઢતા રાખતો નથી તથા ઇંદ્રિાના બળને છતી પાપામ્રવને વિસર્જન કરું છું. આ હાલતમાં મને જે આનંદ છે તે લોકત્રયમાં નથી. प्रकरण 12 मुं. कोटवालनी शंकाओ अने तेनुं समाधान. 6000 6x. આ પ્રમાણે શ્રી મુનિરાજનાં વચન સંભળીને કોટવાલે કહ્યું 9998 " મુનિવય ! તમે કહ્યું તે સાચું છે, પરંતુ દેહ અને આત્માને જુદા કહો છે તે યોગ્ય નથી; કેમકે જેમ ગાયના શીંગડામાંથી દુધ ઝરતું નથી અને છત્ર વિના છાયા થતી નથી તેમ જીવ વિના મેક્ષ થતો નથી. તમારા સરખા જે તપાગ્નિથી આભાને સંતપ્ત કરે છે, તેઓ ફકત દુઃખજ ભગવે છે, માટે જેમ હું કહું તેમ કરે તો અવશ્ય સુખ પ્રાપ્ત થશે. જે પ્રમાણે ફૂલથી સુગંધ જુદી નથી તે પ્રમાણે આત્મા પણ શરીરથી જુદો નથી, પરંતુ જેમ ફૂલને નાશ થવાથી સુગંધને પણ વિનાશ થાય છે તેમ દેહનો નાશ થવાથી આત્માનો અભાવ થઈ જાય છે, તે માટે દેહને કષ્ટ આપવાથી આભા દુ:ખી થાય છે. - આ પ્રમાણે કોટવાલનું કહેવું સાંભળીને શ્રી મુનિરાજે કહ્યું “હે કોટવાલ ! આત્મા અને શરીરનું જુદાપણું પ્રત્યક્ષ રીતે સિદ્ધ છે. જે પ્રમાણે ચંપાનું ફૂલ તેલમાં નાંખવાથી તેની સુગંધ જુદી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ - 88 જાય છે પરંતુ ફૂલ તો એવું તેને રહે છે તે પ્રમાણે દેહથી આત્મા જુદો થઈ જાય છે. - એ. કેટવાલ૦–જ્યારે તમે દેહથી આત્માને જુદો માને છે તે દેહમાં આત્માને આવતા જતા કોઈએ જોયે છે ? જે તમેજ જાય હાય તો કહે કે મેં આત્મા જે છે ! આ શરીર લોહી અને હાડકાના વરરૂ૫ ગર્ભીતરમાં વૃદ્ધિને પ્રાપ્ત થતું જોઈએ છીએ, ત્યાં બાજી જીવ કયાંથી આવી જાય છે ? " ( આ પ્રમાણે સાંભળી સંયમ અને નિયમના ભંડાર તથા શાંતિ મદ શ્રી મુનિરાજ કહેવા લાગ્યા–“હે કોટવાલ ! તમે કહ્યું કે જીવ આવતો જતો દેખાતું નથી, એ વાત તો સાચી છે કે પોતાના અને મૂર્તવ ગુણને સંબંધથી યથાર્થ રીતે છવ દેખાતું નથી, પરંતુ નજરે ન જણાયાથી શું વસ્તુને અભાવ થઈ જાય છે ? કદાપિ નહિ. મિત્રવર! જે પ્રમાણે દૂરથી આવેલો શબ્દ આંખો વડે જણાતા નથી, પરંતુ કાન વડે જણાઈ જાય છે, તે જ પ્રમાણે સંસારમાં અનેક યોનિમાં આવેલે આત્મા છે કે પોતાના સૂક્ષ્મત્વ ગુણથી જણાવે નથી, પરંતુ અનુમાન જ્ઞાનથી અવશ્ય જણાઈ જાય છે. એનું મુખ્ય કારણ એ છે કે જે ઈજિયનો જે વિષય છે, તે તેજ ઈદ્રિયવડે જણાય છે. એક પંકિયના વિષયને બીજી ઈદ્રિય ગ્રહણ કરી શકતી નથી. જેમ નાકને વિષય ગંધ છે તે આંખ, કાન, જીભ અને સ્પર્શ ઈદ્રિયવડે જણનો નથી, સ્પર્શ ઈદ્રિયને વિષય સ્મશન છે તે જીભ, નાક, આંખ અને કાન વડે જણાતો નથી, આંખને વિષય જે વર્ણ છે તેને સ્પર્શ, જીભ, નાક, અને કાન જાણી શકતા નથી, જીભને વિષય જે સ્વાદ છે તે સ્પર્શ, નાક, કાન અને આંખવડે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ 88 જણાતો નથી, અને કાનને વિષય જે શબ્દ છે, તેને બીજી ઇવડે બોધ થઈ શકતો નથી.. - પ્રિયવર ! આ તે મૂર્તિમાન પદાર્થનું સ્વરૂપ કહ્યું અર્થાત્ મૂર્તિક ઈદ્રિયોનો વિષય પણ મૂર્તિક જ હોય છે, અને મતિવંત વિષયને મૂર્તિક ઇંદ્રિયજ ગ્રહણ કરી શકે છે, પરંતુ અમૂર્તિકને જાણી શકતી નથી. " " વાલ ! આ જીવ નામક પદાર્થ અમૂર્તિ છે, તે અર્તિક માત્ર જ્ઞાનનો વિષય છે અર્થાત્ છવદ્રવ્યનો ફકત જ્ઞાનવડે બોધ થાય છે. એજ હેતુથી શ્રી કેવળી ભગવાન તે અમૂર્તિવંત છવદ્રવ્યને પ્રત્યક્ષ જાણે-જુએ છે. આ પ્રમાણે શરીરમાં રહેવા છતાં પણ દેહથી જુદા જીવ નામના પદાર્થની સિદ્ધિ છે. આ પ્રમાણે શ્રી મુનિરાજનાં વચન સાંભળીને કોટવાલ કહેવા લાગ્ય-મુનિવર્ય ! આપનું આ કથન તો મેં માન્યું, પરંતુ હવે કહે: કે આ જીવને અનેક યોનિઓમાં કોણ પ્રાપ્ત કરે છે અને કોણ એને લઈ જાય છે ? " મુનિરાજ - “આ ચૈતન્ય આત્માને અનેક નિયામાં લઈ જનાર અચેતન કર્મ છે, તે જ આ જીવને ચાર ગતિ અને ચેર્યાસી લાખ યોનિમાં નાચ નચાવે છે. તેજ કર્મના બંધથી ચતુર્મુખી બ્રહ્માએ રંભાબારા તપભ્રષ્ટ થઈને પિતાના મસ્તક : ઉપર ગધેડાનું મુખ ધારણ કર્યું, અને પછી તેનો જ ઘાત કરવાથી મહાદેવ મહાવતી થયા. કોટવાલ !. આ લોકમાં કર્મોદયજ બળવાન છે. જે પ્રમાણે લોહચુંબક પાષાણુવડે આકર્ષિત થયેલું લોખંડ નત્ય કરવા લાગી જાય છે, તે જ પ્રમાણે જીવને રાગદ્વેષાદિ ભાવડે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ 80 પુળપરમાણુ કર્મવરૂપ થઈને ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરાવે. છે. કર્મપ્રકૃતિઓ દ્વારા સંકોચ અને વિસ્તારને ગ્રહણ કરતા આત્મા આ જગતમાં સૂક્ષ્મ જંતુ થઈને હાથી પણ થાય છે, જેથી આ જીવ, જીવશરીરપ્રમાણે વર્ણવેલો છે. મિત્રવર ! જે આ જીવ ધૂર્વક પ્રમાણુ સર્વગત , નિશ્ચલ અને ક્રિયગુણવજિત સવા માનવામાં આવે, તો તેને ભાવોત્પાદ અને ભીપણ કમ - બંધ કેવી રીતે થશે? કેમકે જે શુદ્ધ જીવ હોય છે તે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય એવા ચાર ઘાતિયા કમેં તથા આયુ, નામ, ગાત્ર અને વેદની એવા ચાર અધાતિયાં કેમ ? એ પ્રમાણે આઠ કર્મોને બંધ કેવી રીતે કરે ? તથા ગુરૂપણું શિષ્યપણું કોને થાય? : - આ ઉપરથી એમ સિદ્ધ છે કે આ જીવ પોતાના ભાવવડે બાંધેલા. કર્મોથીજ અનેક કાર્ય કરી ફરીથી કમબંધ. કરે છે. જે શરીરને : આત્મા માનશે, તો શરીર જડ હોવાથી આત્માને પણ અચેતન માનવા પડશે, અને જ્યારે આત્મા અચેતન થયો, તે શય્યાસનનું સ્પર્શન, અનેક રસોને સ્વાદ, અનેક ગંધોને સંધવી, અનેક શબ્દોને સાંભળવા અને અનેક જાતોને જોવી કોને હોય? તે માટે દેહને આત્મા માનવો સર્વથા વિરૂદ્ધ છે. દેહ સ્થિત હોવા છતાં પણ આત્મા દેહથી જુદો અને જ્ઞાની છે. આ ચાર્વાકમતવાળાને જે. બૃહસ્પતિ નામનો ગુરૂ છે તે પૃથ્વી અપ, તેજ, વાયુ, અને આકાશ એ પદાર્થોને બ્રહ્મ, હરિ, હર, ઈશ્વર અને શિવ એવાં પાંચ નામ આપી ફરી કહે છે કે, ઉપલા પાંચ પદાર્થોના સમુદાયથી સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબદ એ પાંચ PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ 41 ગુણ વિશિષ્ટ જીવ છે. આ પ્રમાણે ચાર્વાકનું કહેવું તદન ખોટું છેઃ કેમકે તે જીવને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ એ પાંચમાં એક પણ વર્ણન કર્યું નહિ, પણ ફક્ત પાંચ ઈદિવડે સ્પર્શાદિ. પાંચ ગુણોને જાણે છે, આ પ્રમાણે મેં સુખપૂર્વક સાંભળ્યું છે. - કરી જીવ અનાદિનિધન છે, ચૈતન્યગુણયુક્ત છે અને અમૂર્તિક છે. એ કારણથી સ્પર્શાદિ પાંચ ગુણ જીવમાં નહિ, પણ તેજ : જીવ સંસારઅવસ્થામાં દેહ ધારણ કરી પાંચ ઇદિવડે ઉપલા પાંચ ગુણોને જાણે–જુએ છે. એ સિવાય ચાર્વાક વળી એમ પણ કહે છે કે જે આંખવડે દેખાય છે તેજ પ્રત્યક્ષ હોવાથી પ્રમાણભૂત છે, અને . જે આંખથી જોયા વિના બીજા પદાર્થને માનવા તે ગધેડાને શીંગડા. માનવા જેવું છે, વગેરે કંથન કરવાવાળા સર્વથા એકાંતવાદી પણ મિથ્યાવાદી છે, કેમકે કોઈ પિતા અથવા દાદાએ ઘરમાં રાખેલું દ્રવ્ય. જ્યાં સૂધી દેખાતું નથી ત્યાં સુધી શું છે તે નથી ? જ્યારે કાનથી સાંભળી લીધું કે અમુક જગ્યાએ દ્રયને ભંડાર છે, પરંતુ આંખથી જે નહિ તે શું ત્યાં દ્રવ્ય નથી ? અથવા તે ચાર્વાક મતાનુયાયી તે દ્રવ્યને શું ગ્રહણ નહિ કરશે ? . . . . . - જે ગર્વથી મહાન વિષયકષાયરૂપ રસમાં લંપટ જે પ્રત્યક્ષવાદી છે તે પરમાણુ આદિક સૂક્ષ્મ પદાર્થ, રામ રાવણેદિ અંતરિત અને મેરૂ આદિક દૂરસ્થ એ પ્રમાણે વર્તમાન થવા છતાં પણ માનતા નથી. એ સિવાય નેત્રક્રિયના વિષય વિના અન્ય ઇંદ્રિયના વિષયને પણ ગ્રહણ નહિ કરતા હશે અર્થાત તે પુરૂષ ગીત વાજીંત્ર સાંભળવા. છતાં પણ હેરા છે તથા કામિનીના સ્તનયુગલના આનંદથી પણ અજાણ્યા રહેતા હશે, અને શત્રુને હાથે તરવારથી ઘા થવા છતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ 42 પણ તેની પીડાથી દુઃખી નહિ થતા હશે, અને ગામ નગરનું બળ જવું પણ જોયા વિના માનતા નહિ હશે. જે પ્રત્યક્ષવાદી દેહરહિe -આત્માને ન માનતાં આ અચેતન દેહને જ આમા માને છેતેઓ તેમાં મેરી ભૂલ કરે છે. આ આ કોટવાલ ! જે રાગી દેવી છદ્મસ્થ જ્ઞાની કર્મોદય સહિત -અમૂર્તિક આત્માને મૂર્તિક માને છે અને અદેહ પરમાત્માને જતન કર્તા માને છે, તેમનું કથન પ્રમાણભૂત નથી. પણ જે સર્વ * વીતરાગ અને હિતોપદેશી છે, તેમનું જ વચન સત્ય છે. . શરીર રહિત ( સિદ્ધ પરમેસ્ટી ) ઉત્પન્ન થતા નથી, ભરત નથી, કરતા નથી, ધરતા નથી અને કંઈ હરતા નથી, કેમકે અશરીરી પ્રભુ ભવસંસારમાં ભ્રમણ કરતા નથી. અશરીરી પરમાત્માને સ્વરૂપ ઉપર પ્રમાણે જાણવું અને જે સર્વજ્ઞ વીતરાગ હિતોપદેશક -શરીર સહિત ભગવાન છે તેમનું સ્વરૂપ નીચે પ્રમાણે જાણવું અને શ્રદ્ધાન કરવું યોગ્ય છે. આ વાતVIનું સ્વદ. . જે ઈદ્ર, પ્રત્યેદ્ર, ચંદ્ર, ધરણે, નરેંદ્ર, ચ, વિધાધરેંદ્ર વગેરે પૂજનિક એક હજાર આઠ લક્ષણે સહિત કેવલજ્ઞાન નેત્રના ધારક અષ્ટપ્રાતિહાર્યથી બિરાજમાન, ધર્મચક્રવડે શોભિત, જ્ઞાનાવરણ દર્શનાવરણ, સેહતી અને અંતરાય એવા ઘાતચતુષ્ટથી વિમુક્ત, પણ અનંત દર્શન, અતિ જ્ઞાન, અતિ સુખ અને અનંત વીર્ય એવ અનંત ચતુષ્ટયના ધાસ્ક શ્રી અરહંતકેવળીના મુખથી આત્માને સ્વરૂપ સાંભળેલું છે, તે આત્મા દ્રવ્યાર્થિક નયવડે નિત્ય અને પર્યાયાર્થિક નિવડે અનિત્ય છે, અને જે એકાંતવાદી આત્માને સર્વથા P.P. Ac. Gunratnasuri M.S. GUNA AUNTAN UUSI
Page #103
--------------------------------------------------------------------------
________________ I નિત્યજ માને છે તેમના શાસનમાં આત્મા જન્મમરણાદિ સઘળાં કાર્યોથી રહિત આકાશવત નિલેપ અને અક્રિયજ કહેવાશે જ્યારે આત્મા અક્રિય થયે, તો નિત્ય કુટસ્થ થઈ જશે, તો તેમાં અસંખ્ય. દેને ઉત્પાદ થશે, એ કારણથી આભા કોઈ વખતે નિત્ય અને. કોઈ વખતે અનિત્ય છે. ' શ્રી આમ ભગવાને આત્માને અનેકરૂપે વર્ણન કર્યો છે અને જે અતવાદી ભક જીવને એકજ કહે છે અર્થાત ભટ્ટ કહે છે કે જે પ્રમાણે પાણીથી ભરેલા અનેક ઘડાઓમાં એકજ ચંદ્રમાનું બિંબ પ્રતિબિંબિત થઈ અનેક રૂપ દેખાય છે તે પ્રમાણે જીવ એક હેવા છતાં પણ અનેકરૂપ દેખાય છે. આ પ્રમાણે ભટ્ટનું કહેવું સર્વથા. વિરૂદ્ધ છે કેમકે જે જીવ એકજ હોત, તો કોઈ જીવ હાસ્ય કરતા અને કોઈ અનેક રૂદન કરે છે એજ પ્રમાણે એક અનેક રડે છે તે. અનેક હસે છે, એક શયન કરે છે તે અનેક જાગૃત રહે છે, અનેક દયા પાળે છે તે અનેક હિંસા કરે છે, કોઈ સ્વસ્થ રહે છે તે કોઈ યુદ્ધ કરે છે, અનેક શંકા ઉત્પન્ન કરી શિષ્ય બને છે તો એક ગુરૂ સઘળાનું સમાધાન કરે છે, એક રાય કરે છે, તે અનેક દાયકામ કરે છે, કોઈ ક્રિયામાં મગ્ન છે, તો કોઈ કર્મ કરવામાં તૈયાર છે. જે ચંદ્રબિંબ સમાન પણ માનશે, તે અનેક ઘડાઓમાં પ્રાપ્ત થવા છતાં પણ એક જ પ્રકારનું દેખાય છે, ઘટસ્થ બિંબમાં અને ચંદ્રબિંબમાં કંઈ ફેર નથી, તેજ પ્રમાણે સઘળા જીવ એક જ પ્રકારના દેખાતા નથી, પરંતુ એક બીજાથી પ્રતિકુળ કમ કરતા જણાય છે, જેથી એમ સિદ્ધ થાય છે કે જીવ એક નથી પણ અનેક છે અને બોદ્ધ મતવાળા જગતને ક્ષણિક માને છે તેએ. TI P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ 84 કહે છે કે સઘળું જગત ક્ષગમાં ઉત્પન્ન થાય છે અર્થાત જે પ્રથ સમય છે તે બીજા સમયમાં રહેતો નથી. એ કારણથી જગતનું હિ ન હવું સરખું જ છે. . . . - બદ્ધના કથનાનુસાર જે જગત નથી, તો તે પાત્ર પતિત માં સરસના રસિક બ્રાદ્ધ તપશ્ચરણ કેમ કરે છે ? અને - આત્માને વિજ્ઞાન સ્કંધ માને છે તે બુદ્ધ ગુરૂ હઠગ્રાહી છે જે ત્રણે લેક ભ્રાંતિરૂપ ક્ષણિકજ હોત, તે એક બીજાના કાર્યને જાણકાર કેવી રીતે થત? જે ચેતન્ય : આત્મા ક્ષણથંસી હોત, તે. છ માસની વેદનાના જાણકાર કેવી રીતે થતે ? વળી પણ સૈદ્ધ કાક કે જે છ માસની વેદનાને જાણે છે તે પૂર્વ વાસના અનુસાર જાણ, છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે જ્યારે સઘળું જગત ક્ષણિક છે. તો શું વાસનામાં ક્ષણિકતવ નહોતું? એ સિવાય વિજ્ઞાન, વેદના, સંસા, સંસ્કાર અને રૂ૫ એવા પાંચ કંધાથી જુદો છે વગેરે હેતુથી સિદ્ધ થયું કે આત્મા હમેશાં ક્ષણિક નથી પરંતુ કોઈ વખતે ક્ષણિક અને કોઈ વખતે ધ્રુવ છે.. કરણ 13 મું. - मुनि मार्गर्नु वृत्तांत जाणवानी कोटवालनी इच्छा. * કે આ પ્રમાણે શ્રી મુનિરાજનાં વચન સાંભળી કોટવાલે - 6 989%- પેતાને - માથે હાથ મુકીને મુનિની સ્તુતિ કરી, અને મુનિએ કહેલાં વાકયોને પ્રમાણભૂત જાણ સ્વીકાર કર્યો. અને પછી કહેવા લાગ્યો-“હે જગતારક ! આપ મુનિમાર્ગનું વૃતાંત મને સમજાવે, હું તેને યથાશકિત પાળીશ.”, . Gun Aradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ 85 : - : , ધર્મનું ઝ. . " - મુનિરાજ –“હે કોટરક્ષક ! તું શ્રી સર્વજ્ઞ વીતરાગ અને હિતોપદેશક શ્રી જિનરાજકથિત ધમ નું સેવન કર, કેમકે એકજ ધર્મથી સ્વર્ગ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધમેથી મનુષ્ય થાય તો તે નારાયણ, બલભદ્ર, વિલાધરેશ, ચક્રવર્તિ થાય છે, વળી એનાથી જ ધરણે, ઈદ અને અહિમેંદ્ર પદ પ્રાપ્ત થાય છે. પ્રિય મિત્ર! એજ ધર્મને ધારણ કરવાથી જેના ચરણકમળના દાસ ઈદ્રાદિક દેવ જેનો જન્માભિષેક ક્ષીર સમુંદના જળથી કરે છે. એવું નિંદ્ર પદ, પ્રાપ્ત થાય છે. એજ ધર્મના ફળથી મનુષ્યપર્યાય ધારણ કરી ઉત્તમ ધનવાન ગ્રહસ્થ થાય છે, અને ત્યાં ચંદ્રવદની દેવાંગના સમાન સ્ત્રીરત્નની પ્રાપ્તિ થઇને સંસારિક સુખનો અનુભવ પ્રાપ્ત કરે છે. રતનેના કિરણોના સમૂહથી વ્યાસ, જાળીઓ વડે રોનકદાર, જરૂખાઓ વડે મનહર, સુવિચિત્ર દીવાલોથી શોભાયમાન અને પાંચ સાત માળના મહેલો પણ એજ ધર્મથી પ્રાપ્ત થાય છે. એ ધર્મના ફળથી મદોન્મત્ત હાથી, પવનના જેવા વેગવાળા ઘોડા, રથ, પાલખી વગેરે અનેક આસન; ધ્વજા, છત્ર, ચામર સિંહાસન વિગેરે રાજ્યચિન્હ, મહા -બળધારી અનેક સિપાઈઓ અને મોટી સેનાના ધગી થઈને આનંદ પૂર્વક કાળ વ્યતીત કરે છે. આ સંસારમાં ધર્મ સમાન બીજે મિત્ર નથી અને એથી ઉલટું પાપ સમાન દુ:ખદાયક શત્રુ બીજે કેઈ નથી. જે પરજીવની હિંસા કરે છે અને બીજા જીવોને દુઃખ દે છે, તે પાપી ગણાય છે અને તેજ પાપના ફળથી આ જીવ ચતુતિ સંસારમાં ભ્રમણ કરતા અનેક કોનિયોમાં અસંખ્ય દુઃખાને પાત્ર બને છે. " : . . . . . . . . III P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ 96 જે હિંસક છે તે સંસારરૂપી વનમાં ભટકતો કદાચ કોઈ પુન્યના ગથી મનુષ્યપર્યાય ધારણ કરે, તે પણ દુઃખી, દરિદિ, દીન, મેલિનગાત્ર, દુબળ, ભિખારી થઈ આયુપર્યત દુઃખ ભોગવતો કાળ -- તીત કરે છે. જે હિંસાદિ પાપકર્મથી જે કદાચ મનુષ્ય પર્યાયમાં સ્ત્રી થાય, તો મલિનગાત્રા, યારો સાથે રમનારી, પર પુરૂષાશત, વ્યભિચારિણી, પરધન કરવામાં પ્રવિણ, દુર્ભાગણી, દુષ્ટણું, કઠોર, નિર્લજ, પાપકર્મમાં લીન, સ્નેહ રહિત, વ શરીર. શભા રહિત, દરિટી અને કર્કશભાષિણ થાય છે. પાપકર્મથી જે ગ્રહસ્થ પણ થાય છે. ઉપર બતાવ્યા પ્રમાણે અવગુણવાળી સ્ત્રી, મહામૂર્ખ પુત્ર, તે ઉપરાંત પોતે દરિદિ, ઘરમાં ખાવાને અન્ન મળે નહિ. વસ્ત્ર પણ ફાટાં કુટાં, વગેરે ઘણુ રીતે દુઃખી થાય છે. આ સંસાર માત્રમાં દુ:ખ છે તે સઘળા પાપરૂપ વૃક્ષનાં છે ફળ છે, માટે કેવાલ ! આ પ્રમાણે જાણીને જેમ બને તેમ જેમાં જીવને વધ થવાનો સંભવ ન હોય એવા ધમને. ધારણ કરો.* * 1 कोटवालनी विशेप शंकाओ अने तेनुं समाधान. ( આ પ્રમાણે શ્રી મુનિરાજનું કથન સાંભળીને કોટવાલ હાસ્ય-- પૂર્વક કહેવા લાગ્યો મુનિ મહારાજ ! ભૂત નામને બ્રાહ્મણ. એ પ્રમાણે કહેતો હતો કે જે પુરૂષ પશુઓને ઘાત કરી માંસ. ભક્ષણ કરે છે તે સ્વર્ગમાં અસંખ્યાત કાળ સુધી સુખભેગ કરે છે.” | મુનિરાજ –“મહાશય ! જે નિશ્ચય શુદ્ધ જ્ઞાન છે તે છે ઇંદ્રિય વર્જિત અતીંકિય છે, તથા તેજ જ્ઞાન જીવન નિજ સ્વભાવ-- ! મય છે, પણ પરાધીન નથી. તે સાધનાક્રમ પ્રતિ સ્મલિત રહિત છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ જેથી અતિથિ સાનના ધારક શ્રી કેવળી ભગવાને જે પ્રતિપાદન કયું છે તે સર્વથા સત્ય છે અને અન્ય થાપણાનો લેશ પણ નથી, કેમકે વસ્તુસ્વભાવના યથાર્થ કથનમાં પ્રથમ તો સર્વજ્ઞ હોવા જોઈએ અને કાઁચે સર્વજ્ઞ પણ થયા અને જે. રાગદ્વેષથી મલિન થયા તો- , પણ તે સત્ય કહી શકતા નથી. એ કારણે જે સર્વજ્ઞ અને વીતરાગ હિતોપદેશક ગુણ સહિત છે તેજ આપ્યો છે . અને તેમનું જ કહેલું વચન પ્રમાણભૂત છે. . આતા, ભગવાને ચૈતન્યગુણવિશિષ્ટ અમતિંક છવનું સ્વરૂપ. જે પ્રમાણે પ્રતિપાદન કર્યું છે, તેને : ઈદ્રિયજનિત જ્ઞાનના ધારક રૂમમાં પણ જાણી શકતા નથી, કેમકે જે ઇંદ્રિયજનિત જ્ઞાન છે તે પ્રતિક છે, એ મૂર્તિક જ્ઞાન અભૂતિક વસ્તુને જાણનાર કેવી રીતે થઈ શકે? : : : : : : - : 'કૈવાલે ; તમારા 2 દેવ છે તે ઇંદ્રિયનિત નેમ ધારક છે, જેથી તે ઇંજિનિત જ્ઞાનથી વસ્તુસ્વભાવને જન્માંતરમાં પણ જોઈ-જાણી શકતાં નથી. જે પ્રમાણે મદોન્મત્ત મૂછવાન અને સૂતેલા પુરૂષના મુખમાં કૂતરો મૂત્રક્ષેપણ કરી જાય છે અને છે. જેને જાણી શકતા નથી તે પ્રમાણે અતીદિય, જ્ઞાન વિનાના છાથ જ્ઞાતા કાલિક વસ્તુને કદાપિ જાણી શકતા નથી. વ્યાસજીએ એ. કે સંગરંતભારત નામ ગ્રંથ પ્રગટ કર્યો પર તું અતીંદિયા jન વિનાનાં હેવાથી અસત્ય કથન છે તે મિથ્યા છે કે - કોને વસ્તુનું ખરું જ્ઞાન હોતું નથી; જેથી લોકમાંગ્રભાગમાં કવીતળનું શ્રાપન તથા સૂયોર્ચાંદ્રાદિપડોની ગતિમાં અણિત પણ પત્રિકાંત ત્રિકાળની કિંથી બે ગણુમાં સૂર્યરામાના 3gવગેરેનું બિરૂમણુ થઈ શકતું નથી ! 64 0 કિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ 8. તાની મેળે . કહે કાશમાં ૫ણ લ - જે મૂઢબુદ્ધિ સર્વજ્ઞને અતીન્દ્રિય અનિંદિત જ્ઞાનમય જાણતા નથી તે નિંદિત પંચેદિયમાં લીન થઈને નરકોમાં વૈતરણી નદીના જળનું પાન કરે છે. ' - ભાતુવર ! વેદને માનવાવાળા વેદની ઉત્પત્તિ આ પ્રમાણે કહે છે કે, અશરીરી પરમાત્માની ઈચ્છાનુસાર ચારે વેદ પોતાની મેળે ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે કહેવાવાળાને જરાપણુ લજા આવતી નથી, કેમકે જ્યારે વેદસ્વયંસિદ્ધ છે તો આકાશમાં શબ્દોની પંકિત એકઠી થઈને પિતાની મેળે પુસ્તકમાં કેવી રીતે લખાઈ ગઈ ? આ કથન હમેશાં વિરૂદ્ધજ નહિ પણ અસંભવ જણાય છે. - મિત્રવર ! બે પુગળના સંપટનથી ઉત્પન્ન થયેલો શબ્દ આકાશમાં ગમન કરવાથી લોકોને સંભળાય છે, તે શબ્દના બે પ્રકાર છે, એક અક્ષરાત્મક અને . બીજે અનક્ષરાત્મક છે, તેમાં પશુ અને વંશાદિ વડે ઉત્પન્ન થએલો શબ્દ અનક્ષરાત્મક છે અને આ સ્થાનોના સંબંધથી ઉત્પન્ન થએલે મનુષ્યને શબ્દ અક્ષરાત્મક બુદ્ધિવા નોએ ભાષારૂપ. પરિણમન કર્યો છે. . .. : હે કોટરક્ષક ! જે. મૂઢબુદ્ધિ વેદને સ્વયંસિદ્ધિ કરે છે તેને દેવને શરીરરહિત. તથા પાંડવોને દેવપુત્ર કહે છે, અર્થાત્ યમને પુત્ર યુધિષ્ઠર, ઇંદ્રને પુત્ર અર્જુન, પવનના પુત્ર ભીમ, અશ્વનીકુમારને પુત્ર નકુલ, અને વરૂણના પુત્રને સહદેવ કહે છે. જે નિત્ય,નિરંશ અને અખ છે, તેમાં અંશકલ્પના કેવી રીતે થઈ શકે જે પુરૂષ જ્યારે ઉપર મુજબ કથન કરતા લજ્જાસ્પદ ન થઈ અપકીર્તિથી ભયભીત નથી થતા, તે કંસ નામના શત્રુની હિંસાથી વાસુદેવને સ્વર્ગ સુખના ભતા બતલા - છે. આ ઉપરથી એમ જણાય છે કે વેદ . જુદે છે, પુરાણુ. બીજું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ છે, દેવ બીજા, પૂજ્ય બીજે, અને આ કથન કરવાવાળા પણ બીજે છે. - મિત્ર! આ પ્રમાણે કુમારિલ ભટ્ટના કથનથી પૂર્ણ થાઓ, કેમકે એ સઘળું કથન અસચ હોવાથી ધર્મથી વિપરીત અને અધમનું પિષક હમેશાં અસંભવ છે. વેદમાં કરેલું કથન મેં જાણ્યું, તેમાં હરણોનું મરણ પ્રકાશિત કર્યું છે. એક વેદે નિશ્ચય કરીને ભીલ કુળનું પિષણ કર્યું અને બીજાએ બ્રાહ્મણોનું પાલન કર્યું છે. જે મીન (માછલાં) લક્ષી અને સ્નાન કરવાથી પવિત્ર થતા બ્રાહ્મણ અને બગલાંજ પૂજ્યપદને પ્રાપ્ત થઈ જશે તે પટકાયના પ્રાણિઓના રક્ષક, સંયમના પ્રતિપાલક અને સમભાવયુક્ત મુનિયોની પૂજા-વંદના કેણ કરશે ? હે ! કેટવાલ ! તમેજ પિતાના હદયમાં વિચાર કરીને જુઓ કે નદીની અંદર રહીને માછલીઓને ભક્ષણ કરતું બગલું કેવીરીતે પવિત્ર થઈ શકે ? એજ પ્રમાણે જે બ્રાહ્મણ જિલંપટી-માંસભક્ષી છે તે પૂજ્ય કેવીરીતે થઈ -શકે ? પાપકર્મના ઉદયથી મેંઢી, બકરી, હરણી, અને ગાય વગેરે પશુ જાતિ સઘળા ઘાસ ખાનારા છે, પણ તેઓ કોઈપણ જીવમા ઘાતમાં પ્રવૃત્તમાન થતા નથી તેજ નિરપરાધી દીન પશુઓને ઘાત ‘કરી પોતાને ઉચ્ચકુળવાળા અને પવિત્ર માનીને ભેળા જીવો- પાસે પિતાની પૂજા કરાવે અને કહે કે, હમને પમેશ્વરે આ વિમકુળમાં -એજ માટે ઉત્પન્ન કર્યા છે કે તમે ગમે તેવું નીચ કર્મ કરીએ, તોપણ પૂજ્ય છીએ અને જે હમારી નિંદા કરે છે તે જ્યાં સુધી સૂર્ય ચંદ્રમાને દય છે ત્યાં સુધી નર્કમાં વાસ કરે છે તથા જે હમારા વચનને દૂષષ્ણુ ગાડે છે તે વૈતરણીના જળનું પાન કરે છે, તેં માટે હમારૂં કહેલું = વાક્ય છે. તે જનાર્દન જાગવાનતુલ્ય છે. * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ 100: . કેટવાલ ! હવે આપ જ કહો કે આ વિપ્રોનું કહેલું વાકય કયાંસુધી. સત્ય માનવામાં આવે ? કેમકે પ્રથમ તો પિતે કહે છે કે ગાય. દેવતા છે અને તેની પૂછડીમાં તેત્રીસ કરોડ દેવતા રહે છે, જેથી તે ગાયનું છાણું અને મૂત્ર બન્ને પવિત્ર છે, અને પછી પોતે જે ઉપદેશ કરે છે કે ગોમેધ યજ્ઞમાં ગાયનો હવન કરવાથી મનુષ્ય સ્વર્ગ * લોકમાં જાય છે. એ સિવાય બીજું પણ કહે છે કે જે પુરૂષ સદામિની. યજ્ઞમાં મદિરાનું પાન કરે છે, તે સંસારસાગરથી પાર ઉતરી જાય છે, વગેરે કયાંસુધી કહીએ? વિપ્રનું કથન હમેશાં અસત્ય અને વિરૂદ્ધતાયુકત છે. . . . . . . . . . . . આ ભવ્યવર. હવે તમે વેદમાર્ગનો ત્યાગ કરીને શ્રી. રૂષભનાથ ભગવાને પ્રકાશિત કરેલા ધર્મ અંગીકાર કરે. 2 શ્રી રૂષભદેવસ્વામીએ દયામય..ધર્મનું પ્રરૂપણ.. કરીને પછી તે જ દયામયી ધર્મના મુનિ અને ગ્રહસ્થ. એવા બે ભેદ પાડ્યા છે, તેમાં પાંચ મહાવ્રત, : પાંચ સમિતિ, અને. ત્રણ ગુપ્તિ એમ તેર પ્રકારના ચરિત્રયુકત, મુનિધર્મ મહE દુદ્ધ 2. છે અને પાંચ અંત, ત્રણે ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતએમ બાર ક્ષતરૂપ શ્રાવકધર્મ છે, તેનું તમે પાલન કરે; કૅમકેઆ અાવકધર્મમાં એક દેશ, હિંસાનો ત્યક છે. માટે તમે હિસી સે, કુશીલરને: અને પરિગ્રહની તૃષ્ણ, એવા પાંચ પા-= પિતા એ દેશ ત્યાગ કરીને હિંસા, સત્ય, અો, સ્વદારતા, અનેકસિફનું પ્રમાણ એવાં પાંચ અણુદ્ગતને ધારણ કરે? વળી - સિવાય ભોજન મધ, ગુરુ દહૂ તથા ઉમરકમર.પીલ, વડે તે કરફળ એ પાંચ દશર કુળનો ત્યાગ કસ શે દિક રોએનું પ્રમાણ અને ભોગપભેસની સંખ્યક કરીને આઠ સટ્ટાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ -ત્યાગ કરી દેવું જોઈએ. એ સિવાય અન્ય કુશાસ્ત્રોને સાંભળવાને ત્યાગ, વર્તુમાં ગમન કરવાનો નિષેધ, જૈવઘાતક આજિવિકાનો ત્યાગ કરીને પિતાનાં હથિયાર કોઈને આપવાં જોઈએ નહિ. અષ્ટમી અને ચતુર્દશિીને દિવસે સ્ત્રીના દુઘટ સ્તનોને સ્પર્શ પશુ ન કરે. અને ઉપવાસ કરીને એકાંતસ્થાનમાં વાપ કરો, અથવા એકલુક્ત અને નીરસ આહાર કર જોઈએ. વળી દરેક પર્વના દિવસે ઉપવાસ અથવા કાંજીનો આકાર કરે, તથા ધર્મધ્યાનપૂર્વક શ્રી જિનમંદિરમાં બેસીને પાપને અંત લાવવો. એ સિવાય પાત્રદાન આપવું અર્થાત સમ, દમ, વ્રત, નિયમ વગેરેને પાળનારા સંયમી મુનિ ઉત્તમપાત્ર, સમ્યગદષ્ટી થા કિ મધ્યમપાત્ર અને અત્રત સમ્યકષ્ટી જધન્ય પાત્ર એવા ત્રણ પ્રકારના પાત્રને આહાર, -આધ, શાસ્ત્ર અને અભયદાન એવાં ચાર પ્રકારનું દાન સત્કાર , પૂર્વક આપવું. આ પ્રમાણે દાન કરવાથી પુણ્યને વધારે થશે, એ - ઉપરાંત પંચકલ્યાણક પ્રતિષ્ઠાદિ કાર્યોમાં દ્રવ્ય ખરજવું અને * સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયનું હમેશાં સ્મરણ કરવું. ત્રણ કાળ સામાયિક કરવું તે વખતે જિનવંદન કર્યા પછી રાગદ્વેષને ત્યાગ A કરીને સામ્યભાવ ધારણ કરવો. એ સામાયિકકમ પિતાના ઘરના = એકાંતસ્થાનમાં અથવા જિનમંદિરના એકાંતસ્થાનમાં અથવા જિનપ્રતિમાંનાં આગલા ભાગમાં કાયોત્સર્ગે ઉભા રહીને કરવું - - એગ્ય છે. વળી કુગુરૂ, કુદેવ અને કુધર્મથી પરાભુખ થઈને અંત - –સમયે સઉલેખન મરણ કરવું. ' .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ प्रकरण 14 मुं. .. ..कोटवालनी विशेष शंकाओनुं समाधान. આ પ્રમાણે મુનિરાજનો ઉપદેશ સાંભળીને કોટવાલે કર્યું. = “મુનિરાજ ! હમારા કુળમાં જીવોને મારવાને - પ્રથમથી રિવાજ છે, માટે એ જીવ વિના બીજું જે ધર્મ સંબંધ વર્ણન આપે કર્યું તે મેં ગ્રહણ કર્યું છે. વળી હું નગરને એટલી કોટવાલ છું, જેથી જીવોનો વધ કરવે, મારવા અને કેદ કરવા એ મારૂં મુખ્ય કર્તવ્ય છે, તેથી આ વ્રતનો વતી હું થઈ શકતે ન મારા પિતા દાદા વગેરેના સમયથી એ જીવવધનો સંચાર થઇ રહે. છે, જેથી મારે પણ તે પ્રમાણે કંરવું જોઈએ, તેથી આ વ્રતને - ગ્રહણ કરી શકતું નથી, પણ બીજા સઘળા ધર્મને ગ્રહણ કરું છું - " . આ પ્રમાણે કેટવાલનું કહેવું સાંભળીને મુનિરાજે કહ્યું “કેટવાલ! બહુ કહેવાથી શું ફાયદો ? આ જે, તારી પાસે જે કુકડા જેડું ઉભેલું છે, એણે જે પ્રમાણે સંસારભ્રમણ કરીને મહાન છે સહન કર્યા છે, તે પ્રમાણે તારે પણ સહન કરવાં પડશે.” કેટવાલ૦“ હે મુનિ મહારાજ ! આ કૂકડાના જેડ - ભવભ્રમણની હકિકતનું આપ વર્ણન કરો, કે જે સાંભળવાથી સંબધન ( ઉપદેશ) થાય. " कूकडा-कूकडीना आगला भवनी याद.. મુનિરાજ-“ કોટવાલ ! એના આગલા ભવોનું ઘર કહું તે ધ્યાન દઈને સાંભળ. મહારાજ યશોધર અને તેની ચંદ્રમતિએ કુસંગતિના વેગથી કર્કશ ભાવ ઉત્પન્ન કરી શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ 103 ટૂકડાને મારીને કુળદેવીને બળીદાન આપ્યું. આ મિઠાવના. યોગથી એ બન્ને જણ પિતાનું શરીર અને ધનનો નાશ કરીને મહા ભયભીત થતા સુધાતુર મેર અને કૂતરો થયા. ત્યાંથી ભરીને નદીમાં મચ્છ અને સંયુમાર થયા, ત્યાંથી પ્રાણ છોડીને બકરા બકરી થયા, તે પછી બકરો અને સ થયા, અને ત્યાંથી મરીને નવીન પૂછના ગુચ્છા સહિત કૂકડા થયા, જે તારી પાસે ઉભેલા છે. " આ પ્રમાણે મુનિરાજને મેંઢે કૂકડાના ભવભ્રમણનું વૃત્તાંત સંક્ષેપરૂપે સાંભળીને કોટવાલે સઘળા કુળધમનો ત્યાગ કરીને શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા, અને પછી મન વચન, કાયથી મુનિને - ભાવસહિત નમસ્કાર કર્યા. ચરમતિદ્રારા ફૂડ-વાડનો પતિ. * શ્રી ક્ષુલ્લક મહારાજ, મારિદત્ત રાજાને કહેવા લાગ્યા“રાજન ! જે વખતે શ્રી મુનિરાજે બન્ને કુકડાના (- હમારા) ભવભ્રમણનું વૃત્તાંત વર્ણવ્યું, તે સાંભળીને હમે બને હર્ષપૂર્વક જીવદયાનું પ્રતિપાલન કરી અપૂર્વ લાભના યોગથી અત્યંત સંતોષ. પામ્યા અને ઉત્કંઠાપૂર્વક જેવો મધુર શબ્દ બોલ્યા કે તરત જ તેને સાંભળીને મૈથુનકર્મમાં લવલીન મારા પુત્ર યશોમતિએ ધનુષ બાણ ચઢાવીને પોતાની સ્ત્રી (કુસુમાવળી)ને કહ્યું- પ્રિયા ! આ વખતે. શબ્દવેધી ધનુર્વેદ બતાવું છું ! " આ પ્રમાણે કહી રાજાએ બાણ છોડયું, જેથી પાંજરામાં રહેલા બન્ને કૂકડાનું શરીર છેદાઈ જવાથી તેઓ (હમે બને) પ્રાણ રહિત થઈ ગયા. कूकडा-कुकडीनो जीव कुसुमावळीना गर्भमां. રાજન ! તે તીણુ બાણ વાગવાથી હમે બને ફૂકડા મરીને કહેવા લ થાનું કયુસન બને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ 104, જન્માંતરના પુત્ર યશેમતિની કુસુમાવળી રાણીના, ગર્ભાશયમાં ઉત્પન્ન થયા. પાપની પરંપરાથી હું પિતાના પુત્રને પુત્ર અને મારી માત, ચંદ્રમતી પોતાના પિત્રની પુત્રી થઈ. આ પ્રમાણે નવ માસ વીત્યા બાદ ભારે જીવ તે અભયરૂચિકુમાર નામને પુત્ર અને મારી માતાનો જીવ અભયમતિ નામની પુત્રી થઈ. . . પૃથ્વીનાથ ! હવે હમે બને ભાઈબહેન કામની શક્તિસમાન રૂપલાવણ્યયુક્ત થતા ચંદ્રકળાની માફક મેટા થવા લાગ્યાહમે બને કલાગુણવડે પ્રવીણ પિતાની સૌજન્યતા અને વિનયગુણથી સઘળા કુંટુંબીઓનું મન હર્ષિત કરતા આનંદપૂર્વક કાળ વીતાવ. લાગ્યા. કેટલાક દિવસ પછી તમારા પિતા યુવરાજપદને ભાર અમારા મસ્તક ઉપર નાંખીને પોતે શિકાર કરવાને માટે પાંચસે. કુતરાં અને અનેક શસ્ત્રધારી સિપાઈઓને સાથે લઈને મેટા વનમાં ગયા. વનમાં જતાં રસ્તામાં રમણિક બાગમાં કઠિન તપસ્યાના તાપથી ક્ષણશરીર અને કામદેવના વિદારક સુદત મુનિરાજને એક ઝાડી નીચે પાસુક શિલા ઉપર બિરાજેલા જોયા. .. मुनिराजना मेळापी राजा यशोमतिने क्रोध.. - મુનિરાજને જોઈ રાજા, મનમાં વિચાર કરવા લાગ્યા કે, સિદ્ધિને વિનાશક અને અપશુકનકારક સાધુ અહિંયાં કયાંથી આવ્યો ? બહ્મા, વિષ્ણુ, મહેષ એ ત્રણેથી જુદો આ સાધુ મારે હાથે મર્યા વિના કયાં જવાનો છે ? આ પ્રમાણે વિચાર કરી તે જન્માંતરના પુત્ર અને વર્તમાન પિતા યશોમતિએ મુનિને મારવાને મોટા વિક્રાળ પાંચસે કૂતરા છાયા, જે કૂતરા એવા જણાતા હતા કે જાણે જાનવરોને મારવાના હથીઆરજે છે. તે કુતરાઓની વાંકી પૂંછડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ યોમતિ રાજાએ સુદત્તાચાય મુનિને કરેલું ઉપસર્ગ. ( [ જુઓ પાનું 104 ] (સોલાપુરનિવાસી શેઠ હરીભાઈ દેવકરણ ગાંધી તરફથી પ્રાપ્ત ) Juin Vijvya' Presse Surint. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ 1.05 પાપીઓના . ચિત્તસમાન, જીભ હિંસારૂપે વૃક્ષના પલવ સમાન અને નખ હિંસારૂપ ઝાડના અંકુરસમાન દેખાતાં હતાં. તે પાપી તરાના સમૂહને છોડવામાં શિકારીઓ - . જરાપણ દયા કરતા નથી. એ ક્રૂર, કુતરાઓ લૂંકતા ઉછળતા શ્રી મુનિરાજના તપના પ્રભાવથી મુનિની પાસે જઈને તેના ચરણને નમસ્કાર કરીને વિનયપૂર્વક પાસે બેઠા. . . : 1. * * * * : , . * : '' : યાત્રિનો વપરા. - 4 - : - જ્યારે કૂતરાઓને છેડેલું નકામું ગયું ત્યારે રાજા યશેમંતિ પોતે તરવાર લઈને મુનિને મારવાને તૈયાર થયો. તે વખતે કલ્યાણમિત્ર નામનો રાક શ્રેણી કે જે મુનિરાજની પાપે ઉભે હતો તેણે રાજાને હાથ જોડીને કહ્યું, રાજા મનુષ્યોનું દુઃખ દૂર કરનારા હોય છે, માટે જે રાજાજ વ્રતયુક્ત મુનિવરને મારશે, તે વિંધ્યાચળ પર્વત ઉપર રહેતા ભીલોની શું દશા થશે ! એટલે વિંધ્યાચળ પર્વત ઉપર રહેતા ભી દો યુનિહત્યા કરવામાં પ્રવર્તે છે, પણ રાજા તો મુનિની રાજ કરે છે, અને જે રાજાજ મુનિહત્યા કરશે, તો પછી ભીલ લોકો કરે તેમાં શું નવાઈ ? તે માટે હે પ્રજા પાળક ! મુનિ જિની હત્યાથી નિવૃત્ત થઈને પવન, વર્ણ, વૈશ્નવનવડે સ્તુતિ કરવા યોગ્ય અને વિવાથી વિરક્ત શ્રી મુનિરાજને નમસ્યા કરવા જ યોગ્ય છે.” આ પ્રમાણે સાંભળી રાજાએ ક્રોધયુકત થઈ કહ્યું-“કલ્યાણમિત્ર! એ નગ્ન છે, સ્નાન રહિત છે અને એ અમંગળ તથા કાર્યને વિનાશક છે, માટે એને માર્યા વિના કેમ દેડુિં? મારે યમરાજની માણાનું પાલન કરવું જ ઉત્તમ છે, અને તેને તમે કહો છો કે નમસ્કાર કરો, તે હું નમસ્કાર કેવી રીતે કરું કેમકે જે હણવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ ચોગ્ય છે તેને વિનય કરો વેદમાગને નીતિવિરૂદ્ધ છે, માટે એને જરૂર મારીશ. - કલ્યાણમિત્ર-શ્રીમાન! જે નગ્નજ અમંગલ છે તે નગ્ન અને ધૂળથી ભરેલા શરીરવાળા મહાદેવ તથા હાથમાં ત્રિશૂળ ધારણ કરતા નગ્નમૂર્તિ ક્ષેત્રપાળ પણ છે. એ સિવાય પગમાં ઘૂઘરા અને હાથમાં કડાં પહેરી ગધેડા ઉપર સવાર થઈ હાડકાંની માળા ધારણ કરે, અને હાડકાંના: આભૂષણ પહેરી મનુષ્યોના માંસને ભક્ષણ કરવાવાળી એવી, તેમજ હાથમાં પરીયુકત અને સ્મશાનમાં - વાસ કરવાવાળી નગ્ન શરીર .ગિની (ગણ) કેવી રીતે મંગળસ્વરૂપ થઈ શકે? કેમકે જે જીવદયાના બાધક અને હિંસાનું સ્થાન હય, તે મંગળ હોઈ શકતા નથી. રાજ! જીવદયાના પ્રતિપાળક, સંયમના ધારક, નગ્ન દિગંબર ૨ાધુ અમંગળ નથી, પણ સાચા મંગળસ્વરૂપ એજ છે; કેમકે જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂ૫ આભૂષણોના ધારક અને નગ્ન. ભાવનાયુકત છે, તેમને દૂષણ લગાડવું, તે મહા પાપના બંધનું કારણ છે. પૃથ્વીપતિ ! આપે સ્નાનરહિત મુનિની નિંદારૂપ વચન કહ્યાં, પણ યજ્ઞકર્મમાં સ્નાન કયાં છે ? જેમ ખારાથી વસ્ત્ર. મેલ રહિત થઈ જાય છે તેમ મળમૂત્રથી ભરેલા ઘડા સમાન આ. શરીર સ્નાન કરવાથી શુદ્ધ થતું નથી કેમકે સ્નાન કરવાથી સુગંધાદિ લેપન અપવિત્ર અને પુષ્પમાલાદિ ધારણ કરવાથી દેહ પવિત્ર અને નિર્મળ થતું નથી, પણ શરીરના સંયોગથી સુગ-- ધાદિ વિલેપન અપવિત્ર થઈ જાય છે. આ શરીર ક્રોધ, માન, માયા, લોભ અને મેહ વગેરેથી પૂણું છે, અને જે કે સપ્તધાતુ. ઉપધાતુમય અપવિત્ર છે, તો પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને. તપથી પવિત્ર થઈ જાય છે. દુર્દર તપના ધારક એગિરોનું સવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ :107 અંગ પવિત્ર છે કેમકે તેમની લાળને રસ અને શરીરનો મેલ પણ રેગીઓના રોગને નાશ કરે છે. ' હે રાજન ! જે તપસ્વીઓના પગની રજ પણ પાપપી વેરીને નાશ કરે છે, તેવા રૂષિઓને ઇરહિત પ્રણામ કરવા જ યોગ્ય છે.. કેમકે તેવા મુનિઓના શરીરને તેમના તપના પ્રભાવથી સપ ડંસતા નથી તથા સિંહ વાઘ વગેરે દુષ્ટ જીવ પણ વિનયપૂર્વક પ્રણામ. કરે છે. એ મુનિરાજ જે રોષયુકત થાય તે ઇંદ્ર પણ સ્વર્ગમાંથી ગમન. કરે અને મેરૂ સહિત ત્રણ લોકને ઉલટાવી દે. ત્રણલેકમાં એ કયે બળવાન તેજસ્વી જીવે છે જે રિદ્ધિયુક્ત મુનિની સામે ટકી શકે? તે. મહાશક્તિના ધારક શ્રી મુનિરાજ પ્રણામ કરનારા ઉપર પ્રસન્ન પણ થતા નથી અને જે નિંદા કરે છે તેના ઉપર રેપ પણ કરતા નથી. શત્રુ મિત્ર બને ઉપર સમભાવ રાખે છે એવા શાંતચિત્ત તપેનિધિ. મહામુનિના ઉપર તરવાર ઉગામવી શું ચોગ્ય છે ? તે મહા. મુનિશ્વર સઘળા પરિગ્રહ રહિત સઘળા જીવોના ઉપકારી છે, જેમને . પ્રભાવ શ્રાવકો સિવાય દેવો ઉપર પણ પડે છે. - જન! આપ પણ પ્રત્યક્ષ જોઈ રહ્યા છે કે મહા ફૂરસ્વભાવી. હિંસક પાંચસે કૂતરા શ્રી મુનિને મારવાને માટે આપે છેડયા, પરંતુ મુનિરાજના પ્રભાવથી તે સઘળા શાંતચિત્ત થઈને વિનયવાન શિષ્યની માફક મુનિના પગ આગળ પૂછડી હલાવતા બેઠા છે,. માટે હે રાજા ! અજ્ઞાન અવસ્થા અને કેધને મૂકી દઈને શ્રી. મુનિરાજના ચરણોની વંદના કરો વગેરે કહીને કલ્યાસુમિત્ર શેઠે] નીચે પ્રમાણે મુનિની ઓળખાણ આપી-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ IIIIIIII : 108 * : વેપાળમિ. નિન ii એડવા. . ! ગુણોના સમુદસમાન કલિંગ દેશના રાજા સુદત્ત કુસુમાલ ચેરના . વધ-બંધનને જોઈને ઉદાસ થઈ પરમ યતિ થયા છે. જે વખતે કુસુમાલ ચમે બાંધીને કોટવાલે રાજા સુદત્તની પાસે ઉભે કર્યો તે વખતે રાજકર્મચારી શ્રેષ્ઠ બ્રાહ્મણે એ રાજાને સલાહ આપી કે–“સ્વામી ! આ અપરાધીને હાથ પગ અને માથું છેદવાની શિક્ષા કરવામાં આવે આ સાંભળી રાજાને સંસારદેહભેગથી વૈરાગ્ય ઉત્પન્ન થયે, જેથી તે રાજા જિવિત અને ધનની આશારૂપ ફાંસીને છેદીને તથા પણ ‘તૃણવત્ રાજ્યને છેડી પરમ નિગ્રંથ મુનિ થઈને પહાડના જંગલના વાસી થયા છે. આ પ્રમાણે કહી કયાણમિત્ર શેઠે કહ્યું " હે રાજા સઘળે સંદેહ દૂર કરીને હાથ જોડી શ્રી મુનિરાજને પ્રણામ કરે.” - યોતિ વારે પશ્ચાતાપ.' * " " આ પ્રમાણે કલ્યાણમિત્રના કલ્યાણરૂપ અમૃતતુલ્ય વચન સાંભળી રાજા યશેમતિએ સઘળા જીવોમાં મિત્રીભાવ ધારણ કરી મહા ભક્તિપૂર્વક શ્રી મુનિને નમસ્કાર કર્યો, ત્યારે શ્રી મુનિરાજે વાત્સલ્યર્વક અમૃતતુલ્ય વચનમાં કહ્યું-ધર્મવૃદ્ધિ થાય છે.” ' . આ આશીર્વાદ સાંભળી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો કે, આ મુનિરાજ સુમેરૂસમાન અચલ, પૃથ્વી સમાન ક્ષમાવાન, સમુદ્રસમાન ગંભીર, સૂર્ય સમાન પ્રતાપી તથા ચંદ્રમાસમાન સૈોય છે. વળી એ મુનિ સંયમના ધારક, જિનવરની ભક્તિમાં લવલીન, દયાં અને ક્ષમારૂપી ભંડારથી જીવોની પ્રતિપાલન કરતા બેઠેલા છે. મેં પાપી કૃતધ્વી દુષ્ટ આવા મહાત્માને મારવાનો સંકલ્પ કર્યો, તે અત્યંત અગ્ય કાર્ય થયું, એ દુષ્ટ કર્તવ્યનું પ્રાયશ્ચિત્ત મારૂં મસ્તક છેદીને કરૂં?! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 1 - *. : : : નાનાં વિચારની ઘનિરાકને વર. આ પ્રમાણે વિચાર કરતા રાજાના મનની વાત જાણીને મુનિરાજે કહ્યું-“ નરનાથ ! આ શું અશુભ ચિંતવન કરે છે ? શું ભ્રમરકુળસમાન કેશ સહિત મસ્તક છેદવાથી જ પ્રાયશ્ચિત્ત થાય છે ? નહિ નહિ !! પણ પોતાની નિંદા અને પસ્તાવો કરવાથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, . . . . . . . . . " 'યશોમતિ૭—“ મહારાજ ! મારા મનની ગુપ્ત વાત આપે કેવી રીતે જાણી?” આ સાંભળી પાસે ઉભેલા કલ્યાણમિત્રે કહ્યું–“રાજનું !' આપના હૃદયની વાતને મુનિરાજે જાણી લીધી, તેમાં શું આશ્ચય છે ! શ્રી કેવળી ભગવાન તો . લોકાલોકસંબંધી ત્રિકાળવત સઘળી ચ-' રાચર વસ્તુઓને જરાવારમાં જાણું લે છે. ' यशोधर अने चंद्रमतिना जीवनी गति वि, पूछपरछ. છે. આ પ્રમાણે શેનું વચન સાંભળી. રાજાએ મુનિને કહ્યું, “મ. હારાજ ! હું એક વાત પૂછું છું તે આપ કૃપા કરીને વર્ણ લો.”... * મુનિરાજ “રાજ ! જે તારી ઈચ્છા હોય તે પૂછ, હું જે કંઈ. જાણતા હોઇશ તે કહીશ. " ' યમતિ સુનિરાજ ! મારા પિતા યશૈધ - પેતાની મતા ચંદ્રમતિનિ ' મરણ પામીને કર્ધ ઉંપન્ન થયો છે, તે કૃપા કરીને કહો કે * * * ' . : : : : : : મુનિ જે... “રજાત રે દાદા મહારાજ શેને એ વાળ જોઈ વૈરાગ્યભંધિત ઉમે તારો પિતા યશોધર સંજ્યલક્ષ્મી સમર્પણ કરી અને પછી પેલે સિંઘ પ્રભાવો સ્વં ગયાં તે પછી વૈશે.” મહારાણા ક્યાસ«Éપર એરવી.યાયપૂર્વક પંજાપાલે કરવા લાગ: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ 110 એક દિવસ તમારી કુળદેવીને માટે યશધર અને ચંદ્રમતિએ કૃત્રિમ કૂકડાનુ -અલીદાન આપ્યું, અને પછી પોતે ઝેરથી ભરેલું ભેજન કરી મરણ પ્રાપ્ત થઇને બન્ને માતા પુત્ર કરો અને માર થયા. તે બન્ને તમારાજ -ઘરમાં મોટા થયા પછી એક વખતે બંને વચ્ચે લટાઈ થવાથી કૂતરાવડે મેરનું મરણ થયેલું જોઈ તમે કૂતરાને માર્યો, પછી તારા પિતા યશોધરનો જીવ મેરની પર્યાય છેડી નેળીઓ થયો, અને તારી ‘દાદીને જીવ કૂતરાની પર્યાય છોડીને ભયાનક સ૫ થયે. ત્યાં પણ તેઓ બને પરસ્પર યુદ્ધ કરીને મરણ પામ્યા. રાજન ! તે પછી તારી ‘દાદીને જીવ સર્પની પર્યાય છેડીને સિપ્રા નદીમાં સંયુમાર થયે, -જેને તારી કુજિકા દાસીને મારવાના અપરાધથી તેં મરાવ્યો. અને તારા પિતાને જીવ નળીઆની પર્યાયમાંથી તેજ સિપ્રા નદીમાં મચ્છ શે, જેને સંશ્રુમારની શોધ કરતી વખતે માછીઓએ પકડે, અને તેને પકાવીને પછી વેદાભ્યાસી ભટ્ટાને ખવાડવામાં આવ્યું. આ પ્રમાણે સંધ્રુમાર અને મચ્છ મરણ પામ્યા. ત્યાર પછી તારી દાદીને જીવ સંશ્રુમારની પર્યાયમાંથી વનમાં બકરી થઈ, અને તારા પિતાને જીવ મચ્છની પર્યાયમાંથી તેજ બકરીના પેટથી બકરા થયા. . રાજા ! સંસારની વિચિત્રતા જુઓ કે તે બકરો પિતાની માતા બકરીની સાથે સંભોગ કરીને ટોળાંના સ્વામી બકરાના શીંગડાથી મરણને પ્રાપ્ત થઈને પોતાના વીર્યથી પોતાની માતાના પેટમાં ફરીથી બકરેજ થયા. હવે એક દિવસ તે શિકારને માટે - વનમાં ગયો હતો, ત્યાં કોઈ હરણ તને નહીં . મળવાથી પાછો આવતે હતું, તેવામાં રસ્તામાં. બકરી અને કેળાંના રવામી બકરાનું મિથુન જોઈ ક્રોધિષ્ટ થઈને તે તેઓને ભાલાથી માર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ 111 જેથી બકરીના પેટમાંથી નીકળેલો બકરો તે ભરવાડને સોંપ્યો, “જેઓએ તેનું પાલન કર્યું. પેલી બકરી ત્યાંથી ભરીને. માટી ભયાનક ભેસ થઈ, તેને તારા સ્વારીના ઘડાને માર્યો, જેથી તે તેને જીવતીજ પકાવી તેનું માંસ સઘળા બ્રાહ્મણોને ભોજન માટે આપ્યું. તે વખતે તારી માતા અમૃતામતિને પેલી ભેંસનું માંસ ભાળ્યું નહિ, જેથી રસોઈદારોએ તે બકરાને પગ કાપી પકાવીને તારી માતા ની તૃપ્તિ કરી, અને પછી બકરાને મારી પિતૃઓના શ્રાદ્ધને માટે બ્રાહ્મણે આપે. રાજન ! તું યાદ કર. કે તેં તે બકરા અને ભેંસના કકડા કકડા કરીને શ્રાદ્ધપક્ષમાં બ્રાહ્મણે ને, ભોજન માટે આપ્યા હતા કે નહિ ? તે બન્ને બકરે અને ભેંસ મરણ પામીને કુકડાની જેડ થઈ, જેને તે નંદનવનમાં બાણથી. વીંધી નાંખ્યા જેથી મરીને તારી કુસુમાવળી રાણુના ગર્ભથી અભયમતિ નામની કન્યા અને અભયરૂચિકુમાર નામને પુત્ર ઉત્પન્ન થયાં. . . - अमृतादेविनो जीव छा नर्कमां.. રાજન ! આ પ્રમાણે તારા પિતા યશોધર અને તારી ઘટી , ચંદ્રમતિ બન્ને મિથ્યાત્વના યોગથી સંસારભ્રમણ કરી પુન્યના યોગથી -તારા પુત્ર પુત્રી થઈ તારા ઘરમાં રહે છે. તારી માતા અમૃતાદેવી નિશાચરી સમાન માંસભક્ષણ કરનારી, મોટા તપસ્વીઓની નિંદા, કરવાવાળી; કુગુરૂ, કુદેવ અને કુધમોને વંદના કરવાવાળીએ છતાં માછલાંને પકાવી બ્રાહ્મણોને ખવાડીને પછી પોતે ખાઈ. મદીરાપાન કરી, ત્યારે સાથે રમીને પિતાના પતિ અને સાસુને ઝેર દઈને માર્યા, જેથી મહા કષ્ટથી પીડિત થઈને આત-રેદ્ર ધ્યાનના પેમથી મારીને છઠ્ઠા -નર્કમાં મહા દુઃખ સહન કરવાવાળી. નારકી થઈ. . . . . . P.P.AC. Guriatnasuri M.S. Jun Gun Aaraunak
Page #123
--------------------------------------------------------------------------
________________ 12: * જે મૂખે પુરૂષ શ્રી રૂષભદેવે કહેલા સત્ય ધર્મને નથી માનતe અને દુષ્કર્મ કરે છે તે નાના બિલમાં પડી ઘણું દુ:ખ ભોગવે છે. . * પ્રારા '? ગ ગોપતિને થયે . . . * * તા. - - - - - ! . . ત છે શ્રી અભયરૂચિકુમાર મુલક મહારાજ, મારિદ, .: 9994 - રાજાને વળી કહેવા લાગ્યા, “હે રાજન !' સુદત્તાચાર્યને મેંટેથી મારા ભવ સંબંધી ચરિત્રને સાંભળીને યશામતિ રાજાનું હૃદય કંપાયમાન થયું અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, તે વખતે યમતિ મહારાજે મુનિરાજને ' પગે પડીને કહ્યું –સ્વામી! જેણે મારા પિતાને ઘાત કર્યો છે તે નકી નિર્દયી અને પાપી છે. - હે " કેરણાસાગર ! હું ‘જંદીર પાપશત્રુને સંહાર કરી. હવે પછી કાઈપણ જીવ સાથે વેર કરીશ નહિ કેમકે મારા પિતા: શોધર અને દાદી ચંદ્મતિએ એકજ વખત કૃત્રિમ.કુકડાનું કુળદેવીને બળીદાન આપ્યું, જેથી તેઓએસંસારભ્રમણ કરીને અસંખ્ય દુ:ખ ભોગવ્યાં અને હાથે અનેઃકવર સ્વાભાં આક્યા. : ઈ - ક મુનિરાજ ! હું એ મુ. થઈ ગયો. કે મને એ વાતનું જરાપણ સાન રહ્યું નહિક નાના પૂજ્ય પિતા અને દીવ - કેવી રીતે કરું ? સત્ય છે કે કાલપટ્ટી માંસભક્ષી બ્ર 6 ના મિથ્થા હિપ્રદેશથી અસંય લે છે : નેકદિન * પાત્ર બની ગયા. જે ધોહિત ૫ણસ અધયુક્ત શ્રાધલક્ષી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ 113 અને યજ્ઞધમંપ્રરૂપક શાસનમાં સર્વજ્ઞ નહિ એવા સંપ્રદાયમાં જીવદયારૂપ વિવેક કેવી રીતે થઈ શકે? જે જે ધર્મમાં વનચર, નભરાર અને જલચર છવાનો વધ કરે, તેને ધર્મ કહે તેવા સંપ્રદાયમાં દયાને લેશ પણ નથી, પરંતુ અજ્ઞાનતાથી પોતાના કુટુંબીઓનો પણ વધ કરવામાં આવે છે. મહારાજા મેં પણ વેદાભ્યાસીઓના ઉપદેશથી અનેક જીવોનો વધ કર્યો, પરંતુ પોતાના પિતા અને દાદીના જીવને અનેકવાર ઘાત કર્યો તે જોવાને કેણ સમર્થ છે ? कल्याणमित्रद्वारा दीक्षानी मांगणी.. " આ પ્રમાણે યમતિ મહારાજે મુનિરાજ આગળ પશ્ચાતાપરૂપ વચન કહીને પછી કલ્યાણમિત્ર શેઠને કહ્યું -" શેઠજી ! તમે મને મોટો ઉપકાર કર્યો. આપની સોબતથી હું મુનિહત્યાથી મુકત થઈને સંસારભ્રમણથી પણ રહિત થઈ જઈશ, અને તે માટે સઘળા પરિગ્રહોનો ત્યાગ કરીને પાણીપાત્ર આહાર કરીશ. હું આજથી સધળા રાજ્યસુખનો ત્યાગ કરૂં છું. શેઠજી ! આપ મારી તરફથી મુનિને વિનંતી કરી કે મારા ઉપર પ્રસન્ન થઈને મને જિનદીક્ષા આપે. પ્રિય મિત્ર ! હું તે જિનદીક્ષા ગ્રહણ કરું છું, અને આ૫ નગરમાં - જઈને સઘળા રાજકર્મચારીઓ અને નગરનિવાસીઓને ખબર કરે. = કે યમતિ રાજાએ જિનદીક્ષા ગ્રહણ કરીને અભયરૂચિકુમારને . - રાજ્યપદ આપ્યું છે અને સુકુમાર શરીરવાળી અભયમતિ કુમારીને _ અહિષત નગરના રાજાના પુત્ર અરિદમનની સાથે પાણિગ્રહણ કરાવજે. : યશોમતિ મહારાજે આ પ્રમાણેની વાત કહ્યાણમિત્રને કહી કે - તરતજ વીજળીની માફક એ વાત સઘળા નગરમાં પ્રસરી ગઈ એટલે. - રાજાના અંતઃપુરમાં પણ પહોંચી અને રાણીઓ વચ્ચે નીચે પ્રમાણે વાતો થવા લાગી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ 114 રાયોમાં માંહોમાંહે વાતવાત. * * " એક રાણું –“પ્રિય ભગિની આપણું ભર્તારે તો આપણા “સઘળાની સાથે સ્નેહ છોડી દીધું અને મુનિવ્રત ગ્રહણ કરી લીધું.” - બીજી રાણી–“અરે મુગ્ધ ! આમ વિચિત્ર વાત શું કરે છે ? સ્વામી તો કામચરિત્રથી વિરક્ત થઈ ગયા.” ત્રીજી રાણુ - પ્રિય સખી ! વસ્ત્રાભરણાદિ મંડન સાથે શું પ્રોજન રહ્યું ? પ્રાણવલ્લભનું ચિત્ત તે તપયામાંજ રંજિત થયું છે.” ચેથી રાણી -અરે બાવલી ! હવે શું વાત કરે છે ? વિધાતાએ તે ઉર્દુજ કરી દીધું, એટલે પ્રાણનાથને સઘળી સ્ત્રીઓથી વિરક્ત કરીને મોક્ષરૂપી સ્ત્રીમાં આસકતચિત્ત કરી દીધા છે. '' પાંચમી રાણી -“અરે ! હવે કેશને શું સમારે છે ? પતિ તો પિતાના કેશને ઉખેડવામાં દત્તચિત્ત થઈને વનવાસી થયા છે.” જાળને દાર. આ પ્રમાણે વાતો કરતી રાણીઓ હાહાકાર કરવા લાગી. વળી કોઈ રાણી પોતાના કપાળમાં વિચિત્ર રચના કરતી હતી, તે ભર્તારની વાત સાંભળીને પોતાને માથે હાથ મુકી હાહાકાર કરવા લાગી–હા ! વિધાતા ! તેં આ શું વિપરીત કામ કર્યું ? કઈ રાણી મણકાઓને સુતરમાં પોરવતી હતી . તે પોતાના પ્રાણવલ્લભની વાત સાંભળી પોતાના મનરૂપી મણકાને મુનિના ગુણોમાં લગાડવા લાગી. વળી કોઈ રાણી પિતાના સ્વામીને દીક્ષા સન્મુખ થવાની - સૂચના સાંભળીને એકદમ શિથિલ થઈ ગઈ. કોઈ રમણી. પોતાના સ્વામીની વાત . સાંભળી દુ:ખથી વ્યાકુળ થતી. આંસુની ધારાથી પોતાનું મુખ દેતી ઘરમાં ફરીને વિલાપ કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ 115 તે પછી સઘળી રાણીએ વિલાપ કરી મસ્તક અને છાતી ફુટતી નંદનવનમાં કે જ્યાં મુનિરાજની પાસે યશોમતિ મહારાજ જિનદીક્ષા લેવાને ઉદ્યમી હતા, ત્યાં ગઈ. . - यशोमति अने राणाओनो मेलाप.. તે સઘળી સ્ત્રીઓએ મહારાજ યશોમતિને આ પ્રમાણે પ્રાર્થના કરીસ્વામિ ! દવે. લક્ષ્મીસુખના ઘાતક તપશ્ચરણ વડે આપને ઠગી લીધા. પ્રાણવલ્લભ ! આપ સ્વર્ગ સુખને માટે તપશ્ચરણ કરે છે તો તમે સઘળી સ્ત્રીઓ અપ્સરા છિએ, સુંદર મનહર મેહેલ વિમાનતુલ્ય છે અને પ્રિય સંગમ તેજ સુખ છે. એ સ્થળમાં આપનું સ્વર્ગ સુખથી કઈ વાતની કમી છે કે આ૫ વર્તમાનસુખને તીરસ્કાર કરીને આગામી સુખની ઇચ્છા રાખી તપશ્ચરણનું કષ્ટ સહન કરે છે? આ પ્રમાણે ધૂત સ્ત્રીઓએ અનેક પ્રકારની સ્વરૂપ યુકિતથી યમતિને રોકવા પ્રયત્ન કર્યો, પરંતુ રાજાના મનમાં એક પણ વાત ઠસી નહિ, અને જિનદીક્ષામાં દત્તચિત્ત થઈને ઉભા રહ્યા. __ अभयरुचि अने अभयमति मुनिनी हजूरमां. અભયરૂચિકુમાર શુક્લક મારિદત્ત રાજાને વળી પણ કહેવા લાગ્યા–“રાજન ! મને અને મારી બહેન અભયમતિને એ સઘળી વાતની ખબર પડી કે તરતજ હમે બને અનેક વાજીંત્રોના સમૂહથી વ્યાસ મદોન્મત હાથીઓ તથા ઉચ્ચ સ્વર કરતા પવન સમાન વેગ-વાળા ઘોડાઓ અને નગ્ન ખડગ ધારણ કરેલા દ્ધાઓ તથા મનોરથ સમાન રથમાં બેઠેલા સુભટ અને રાજકર્મચારીઓ સહિત ચમર છત્રાદિ રાજ્યવિભૂતિ સાથે સુંદર પાલખીમાં બેસીને નંદનવનમાં - સુનિરાજની પાસે પહોંચ્યા. ત્યાં તમે બંને જણે યશોમતિ રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ સઘળા રાજ પરિવાર, ધ્વજા અને ચમરથી રહિત તથા ચારિત્રરત્નને માટે હાથ ફેંલાવી પૃથ્વી પર ઉભેલા સામાન્ય મનુષ્યના જેવા જોયા. રાજન ! હમે બને પણ ત્યાં બેસી ગયા અને પછી શ્રી મુનિરાજના મેઢેથી અમારા આગલા ભવની કથા સાંભળી જેવું તેનું સ્મરણ થયું કે તરતજ હમે બને મૂર્ણ ખાઇને પૃથ્વી ઉપર પડયા. તે વખતે હમારી માતા કુસુમાવળી હમારા નેહમાં મુખ્ય થઈને વિલાપ કરવા લાગી. પછી તરતજ દાસીઓએ શીતોપચાર કરીને હમને બન્નેને સચેત કરવાથી તમે મુનિરાજને નમસ્કાર કરીને ઉભા રહ્યા.” ___माता कुसुमावळीनुं पुत्र-पुत्रीने संवोधन. | નૃપવર ! તે વખતે મારી માતા કુસુમાવળી મને મુનિની પને ઉભેલ જોઈ મારો હાથ પકડી પોતાના ખેાળાનાં બેસાડી મુખ ચુમી કહેવા લાગી—“પ્રિય પુત્ર ! તું ઉદાસચિત્ત કેમ થઈ ગયે ? તું કે હમણા બાળક છે, તું એ વાતમાં શું સમજે ઉઠ: ઘેર ચાલ - સુખથી રાજ્ય ભોગવ, વગેરે વચન કહેતી પોતાની છાતી - વિલાપ કરવા લાગી. પછી વિલચિત્ત થઈ મૂછ ખાઈને જર્મક ઉપર પડી, તે વખતે મહેલની સઘળી રાણીઓએ અનેક પ્રકાર... શીપચાર કરીને સમજાવી અને પ્રિય વાકય કહેવા લાગી-બી કરીને તેં મારા દુર્ભાગ્યનો તીરસ્કાર કરી સૌભાગ્ય આપ્યું, માટે વિલાપ કેમ કરે છે ? " - બીજી રાણું -“હે સખી ! શું શોચ કરે છે, તે વસ્ત્રાભૂષણોથી ભૂષિત કરીને ભર્તારની પાસે મેકલી હતી, તે P.P. Ac. Gunratnasuri M.S.
Page #128
--------------------------------------------------------------------------
________________ 117 : તે હવે તપશ્ચરણમાં તત્પર છે અને તું જે એમ કરશે તે મારી ખબર કોણ લેશે ?" ત્રીજી રાણી -“ભગિની ! હવે શું શેચ કરે છે? હું કલ્યાણ પી1 કરૂણારૂપી વ્રત ગ્રહણને માટે જતા પિતાના ભર્તારનું અનુકરણ કર. . . वाळको प्रत्ये कुसुमावलीनी वातचीत. પછી કુસુમાવળી મહારાણી પિતાના હૃદયમાં ચિંતવન કરવા લાગીઆ બન્ને બાળક મુનિનું વચન સાંભળીને મૂછ કેમ ખાઈ ગયા ? વગેરે વિચાર કરીને બોલી -" પ્રિય પુત્ર ! મુનિરાજ તે પોતાની સ્વચ્છ જ્ઞાન વડે જગતના સઘળા ચરાચર પદાર્થોને જાણે છે, પરંતુ “તમે શું જાણ્યું અને જોયું કે મૂર્શિત થઈને પૃથ્વી પર શયન કરવા લાગ્યા?” અભયરૂચિકુમાર “માતુશ્રી ! હમે બન્નેએ મુનિને મેંઢથી હમારે ભવાંતર સાંભળ્યું, તેનું સ્મરણ કરીને તમે મંછિત થઈ ગયા. કેમકે રાની મુનિના વચન કદાપિ ખોટાં પડતાં નથી. "' ' __आगला भवानी याद. - કુસુમાવળી-બપિયપુત્ર! મુનિરાજે તારા ભવેનું વર્ણન કેવી રીતે કર્યું તે સાંભળવાની મને ઘણી ઉત્કંઠા થઈ રહી છે, માટે તે મને સંભળાવ.” અભયરૂચિકુમાર૦-“માતા ! હું ટૂંકાણમાં કહું છું તે સાંભળે આગલા ભાવોમાં અમે બન્ને રાજા યશોધર અને રાણી ચંદ્રમતિ હતા. તે ભવમાં હમે બને એ લોટનો મરઘો બનાવીને દેવીને બળીદાન કર્યો હતો. - જેથી મિથ્યાકર્મના પ્રસાદથી મરણ પામીને હમે બને મેર અને રૂતર થયા. ત્યાંથી મરી જંગલમાં નળીઓ અને સર્પ, ત્યાંથી સીપ્રા નદીમાં સંસિ અને મચ્છ, ત્યાંથી બકરે અને ભેંસ, અને પછી ત્યાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ 118 મરીને છેલ્લાં કુંકડાની જોડી થયાં અને એ પર્યાયમાંથી મરીને તારા. સ્વરછ ઉદરથી પુત્ર પુત્રી થયા, તે માટે છે વર્તમાન ભવની માતા ! હે પૂર્વભવની પૂત્રવધુ ! હવે તું મુનિરાજને પ્રણામ કર.” __कुमार अभयरुचिने राज्यप्राप्ति ( આ પ્રમાણે કહેવાથી તમારી માતા રાજા યશોમતિ અને કલ્યાણમિત્ર શેઠ સહિત હમને લઈને નગરમાં પાછી આવી. ત્યાર પછી કલ્યાણમિત્ર છે. હમને કહ્યું-“અભયરૂચિ કુમાર ! તમારા પિતા યશેમતિ મહારાજ તો દીક્ષા ગ્રહણ કરવાને તૈયાર થયા છે, માટે હવે તમે સપ્તાંગ રાજ્યનું ન્યાયપૂર્વક પાલન કરે, અને કુટુંબીઓને તથા તમારી માતાને સંતોષિત કરે વગેરે.” . શેઠનું આ પ્રમાણે કહેવું સાંભળીને અનેક ભવોનાં દુઃખથી ખેદિત મેં કહ્યું-“શ્રેષ્ટિવય ! એ યશોમતિ પૂર્વ ભવમાં નેત્રાનંદદાયક મારા પુત્ર હતો અને એને મેંજ રાજ્યપદ આપ્યું હતું, અને હવે આ ભવમાં ચંદ્રમાસમાન મુખને ધારક હું એનો પુત્ર થયો છું. શેઠજી ! હવે આપ જ કહે કે શું હું મારા હાથે આપેલું રાજ્ય પાછું ગ્રહણ કરું? હવે તો મોહપટલરૂ૫ સઘન વસ્ત્રથી વેણિત નેહરૂપ પર્વતની ગુફાને ફેડીને તપાલક્ષ્મિનું સુખાવલોકન કરીશ.” * * કલ્યાણમિત્ર૦-“પ્રિયકુમાર ! હમણું તપશ્ચરણને વખત નથી. આ સમયે તો આપે સૌથી પહેલાં રાજ્યવિધાનું શિક્ષણ લેવું જરૂરનું છે કેમકે રાજ્યવિધા વિના રાજ્યશાસન કરવું અઘરું છે, અને રાજ્યશાસને વિના સઘળી પ્રજા અન્યાય માર્ગે ચાલે છે, જેથી શ્રાવક ધર્મ અને મુનિધર્મ બને નષ્ટ થઈ જાય છે. કુમાર! જ્યારે જિનરાજે કહેલા બન્ને માર્ગ નષ્ટ થઈ જાય, તો રાજ્ય કુટુંબમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ તમે જન્મ લીધેલો જ વ્યર્થ થઈ ગયો, તે માટે રાજ્ય કરવું ઘણું જરૂરનું છે. રાજ્યકર્મને જાણવું. આવીક્ષિણ વિધા, પિતાના દેહનું રક્ષણ અને મનુષ્યમાં ધમધર્મની વિધિ, ત્રયીવિધા, અર્થ અને અનર્થની પ્રવૃતિરૂ૫ જ્ઞાનવાર્તા વિદ્યા, સુનય અને કુનયને . ભાગે ચાલનારને માટે દંડનીતિ એવી ચારે રાજ્યવિદ્યાનું જ્ઞાન થવું પહેલું કિત વ્યકમે છે.” ' આ સાંભળીને મેં કહ્યું -“વણિકશેઠ! ક્ષમા, ઇંદ્રિયનું દમન, સમભાવ, સત્ય અને નિર્મળ ચવડેજ જીવદયા પ્રતિપાદન કરવામાં આવે છે. વળી પૂર્ણ દયાના પાળક મુનિઓનો ધર્મ ગ્રહોથીજ ચાલે છે. મેં એ સઘળું નકકી જાણી લીધું છે. વળી ઈંદ્ર, ધરણુંક, નરેંદ્ર; અને ખગંધવડે પ્રજિત શ્રી. સર્વજ્ઞ ભંગવાને કહેલ જે ધમ છે તે પણ રાજયશાસન વિના નષ્ટ થઈ જાય છે. " અભયરૂચિ કુમાર ક્ષુલ્લક મારિદત્ત રાજાને વળી પણ કહેતા લાગ્યા- રાજન ! તે વખતે જો કે હું સંસારનાં દુ:ખેથી અત્યંત ભયભીત હતા, તોપણ પિતાએ આપેલું પાપરૂપી રાજાને ગ્રહણ કરવું પડયું. મારા પિતાએ ઘણી જ શોભા અને ઉત્સવ સહિત મને રાજ્યગાદીએ બેસાડયો અને પછી મને અને મારી માતા વગેરે .. સઘળા કુંટુંબને દિલાસો આપીને મારા પિતાએ વનમાં જઈને શ્રી મુનિરાજને વિનયપૂર્વક નમસ્કાર કરી ભવભ્રમણનાશિની જિન દીક્ષા ગ્રહણ કરી. રાજન ! જે વખતે મારા પિતા યશોમતિએ તપ ગ્રહણ કર્યું, તે વખતે મેહેલમાંની રાણીઓએ પણ આફ્રિકાનું વ્રત ગ્રહણ કર્યું. - પાના ચરણોમતીનું ક્ષા . યશોમતી મહારાજે દીક્ષા ગ્રહણ કરતી વખતે પિતાના હાથ૩ વડે કેશલોચ કર્યો અને વસ્ત્ર, આભૂષણ અને શસ્ત્ર વગેરે સઘળી , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ પરિગ્રહને ત્યાગ કર્યો. નૃપરાજ ! મારા પિતાએ રૂષિઓના ચારિત્રને ગ્રહણ કરી ઘેર વીર તપશ્ચરણનો આરંભ કર્યો. તે તપશ્ચરણ જન્મ મરણાદિ રોગોનું નાશક છે, તેને ધારણ કરી યશોમતિ મુનિરાજ રાગ, દેવ, માન, મત્સર વગેરે ભાવોને ત્યાગ તથા કર્મ રૂપી ફાંસીનો નાશ કરવા માટે નિર્જન વન, સ્મશાનભૂમિ, પર્વત, ગુફા વગેરેમાં નિવાસ કરતા બેલા, તેલા, પક્ષ, માપવાસ વગેરે વ્રત ધારણ કરવા લાગ્યા. વળી ગુણરૂપ મણિયથી ભૂષિત હમારા પિતાએ ઘરના મોહને છેડી પિતાના મનને રોકી માયા, મિથ્યા અને નિદાન એવા ત્રણ શ૯નું ખંડન કરી પાંચે ઇંદ્રિયોને દંડિત કરી નિર્જીત કર્યું.”. દર વળી ક્ષુલ્લક મહારાજ કહેવા લાગ્યા–“રાજન ! હમારા પિતા ચશોમતિ તો ઉપર પ્રમાણે તપ કરી પોતાના કર્મોનો નાશ કરવા લાગ્યા અને હું સંસારથી ઉદાસ તો હતો, તોપણ પિતા અને કલ્યાણમિત્ર શેઠના આગ્રહને લીધે મેં રાજ્યકાર્યભાર ગ્રહણ કર્યો હતો, પરંતુ મારા પોતાના મનથી ઉદાસીનતાને ક્યાં સુધી રોકી શકું? જેથી મેં પછી ઘણુ વિનયથી મારા ભાઈઓને રાજ્યપદ સમર્પણ કર્યું અને ઉપશમભાવ સહિત સઘળા ગૃહ આરંભાદિ કાર્યોનો ત્યાગ કરી મેં અને મારી બહેન અભયમતિ બન્નેએ સંસારદેહભાગેથી વિરક્ત થઈને નિગ્રંથ સાધુની પાસે જઈને નમસ્કાર કરીને પ્રાર્થના કરી સ્વામિ હમને જિનદીક્ષા આપો.” આ પ્રમાણે હમારી પ્રાર્થનાને સાંભળી તે વીતરાગ ભાવના ધારક મુનિરાજ કહેવા લાગ્યા” હે વત્સ! હમણાં તો તમે ક્ષીણ શરીર કોમળ અંગના બાળક છે અને જિનદીક્ષા તો ઘણી અઘરી છે, અને નિર્વાહ બાળકોથી થઈ શકતો નથી, તે માટે તમે બન્ને ઉત્તમ શ્રાવકનાં વ્રત ગ્રહણ કરે. હે પુત્ર ! તમે બન્ને ભાઈ બેહન હમણાં સંસારદેહભેગોથી વિરક્તચિત્ત છે, તેથી તમારું મન જિનદીક્ષા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 121 ગ્રહણ કરવામાં ત:પર થઈ રહ્યું છે, પણ તમે હમણાં સુકુમાર અલ્પ વયના બાળક છે, તે માટે મુનિરાજથી ઉતરતું ક્ષુલ્લકનું વ્રત ધારણું કરે. કુમાર ! જો કે તમારું મન મુનિવ્રત અંગીકાર કરવાને તત્પર છે, તે પણ પહેલાં આ ભુલક વ્રતનું સાધન કરો. એમાં પૂર્ણ સિદ્ધિ થઈ જાય પછી મુનિવૃત ગ્રહણ કરજે, કે જેથી તમારી ઈચ્છા પૂર્ણ થઈ જશે.” - अभयरुचि अने अभयमती क्षुल्लकपदमां. :: - આ પ્રમાણે મુનિરાજનું કહેવું સાંભળી હમે બન્નેએ પૂછયું-- “સ્વામી ! આપ કહી બતાવો કે એ ક્ષલક વ્રતમાં હમારે બંને જણે શું કાર્ય કરવું જોઈશે?” મુનિરાજે કહયું- " એ વ્રતમાં પ્રથમ ગુરૂસેવાપૂર્વક શાસ્ત્રાભ્યાસ કરે, કે જેનાથી અન્ય મતોની ભૂખંતાને બેઘ થવાથી સ્વમતમાં આસ્તા થશે અને ત્યારે જ સમ્યગ્દર્શનની દૃઢતા થશે. આ સમ્યકત્વની શુદ્ધતાને માટે આઠ ભદ, કાદિક આઠ દોષ, છ. અનાયતન અને ત્રણ મૂઢતા એવા પચીસ દોષનું નિરાકરણ કરો, કે જેથી સચૅગદર્શન શુદ્ધ થઈને સંસારને નાશ કરી મોક્ષ પ્રાપ્તિમાં યથાર્થ સહાયક થશે. - વાન કર્તવ્ય. - રાજન ! ઉપર પ્રમાણે મુનિનું કહેવું સાંભળીને મેં પૂછયું-“સ્વામી ! આપે જે કંઈ કહ્યું તે સઘળું સત્ય છે, પરંતુ એટલું કહેવાથી તૃપ્તિ ન થઈ, માટે એ કથનને ફરીથી વિસ્તારપૂર્વક સમજાવો.” *. મુનિરાજે કહયું -“હે વત્સ !પ્રથમ આઠ મદનું વર્ણન કરું છું અર્થાત્ જ્ઞાન, પૂજા, કુલ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એવા આઠ પ્રકારના મદ આચાર્યોએ વર્ણવ્યા છે. ' . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ - 122 ઉપર કહેલાં જ્ઞાનાદિકને અહંકાર કરવો સમ્યગદર્શનને દૂષિત કરે છે, માટે જ્ઞાનાદિકનો મદ કરવો જોઈએ નહિ. એજ પ્રમાણે જિનવચનમાં. સંદેહ કરવો તે શંકા. આ ભવ તથા પરલોક સંબંધી ભેગોની વાંછી તે કાંક્ષા, દુઃખી દરિદ્રી રોગ પીડિતને જોઈ ગાન કરવું, તે વિચિકિત્સા,. દેવ શાસ્ત્ર અને ગુરૂની સેવા વગેરેમાં મૂર્ખતા કરવી, તે મૂઢષ્ટિ, જે કાર્યથી જૈન શાસનની નિંદા થાય તે પ્રગટ કરવું તે અનુગ્રહણ, જે કાર્યથી અન્ય જીવ ધર્મથી ચુત થઇ જાય તે આસ્થિતિકરણ, સ્વધર્મપ્રતિપાલકો સાથે નેહ નહિ કરવો તે અવાત્સલ્ય. અને જિનશાસનની પ્રભાવના ન કરવી તેને અપ્રભાવના કહે છે. એ પ્રમાણે કુગુરૂ, કુદેવ અને કુધર્મ એવા ત્રણ, તથા કુગુરૂનો . સેવક, કુદેવની પૂજક અને કુધર્મનો ધારક એવાં ત્રણ મળી એ છએની પ્રશંસાવાચક શબ્દ કહેવો તેને છ આનાયતન કહે છે, તથા ધર્મ સમજી ગંગા વગેરે નદિયો, તળાવો અને સમુદ્રમાં સ્નાન કરવું, રેતી અને પથરને હગ કરે, પર્વત ઉપરથી પડવું, અગ્નિમાં પ્રવેશ કરવો વગેરે મૂર્ણોની દેખાદેખીથી વિવેક વિના ગાડરીયા. પ્રવાહની માફક કામ કરવું, તેને લેકમૂઢતા કહે છે તથા લાભની. ઈચ્છાથી રાગી ઠેલી દેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ,. શીતલા વગેરે શુદ્ર દેવતા; પીર, પેગંબર વગેરેનું પૂજન કરવું તેને દેવમૂઢતા કહે છે. એ જ પ્રમાણે પરિગ્રહ, આરંભ અને હિંસા સહિત સંસારચક્રમાં રહેનારા પાખંડી સાધુ તપસ્વીઓનો અદરસત્કાર ભકિત્ પૂજા કરવાં તેને ગુરૂઢતા કહે છે. * એ પ્રમાણે પચ્ચીસ દોષોને ત્યાગવાથી સમ્યગ્દર્શન શુદ્ધ થાય. છે અને એજ દેવ-શાસ્ત્ર-ગુરૂના તથા તત્વાર્થના શ્રદ્ધાનરૂ૫. સમ્યગ્દર્શન નિઃશંકાદિ અંગોથી જ્યારે પૂર્ણ થાય ત્યારે નિર્મળ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ 123: થાય છે, માટે હવે સમ્યકત્વના આઠ અંગેનું વર્ણન નીચે: કરીએ છીએ. * ' : સચરાના ગાય નું વર્ણન. : : નિશાંકિત અંગ–સર્વજ્ઞ વિતરાતકથિત તત્વ (વસ્તુ)નું સ્વરૂપ આજ છે, એ જ પ્રમાણે છે, બીજી રીતે નથી તથા બીજા. પ્રકારે પણ નથી, એ પ્રમાણે જૈન માર્ગમ પથ્થર સમાન શ્રદ્ધાનને. નિઃશંકિત અંગ કહે છે. - નિઃકાંક્ષિત અંગકર્મોના પરવશરૂ૫, નાશવાન દુઃખેથી પૂર્ણ પાપના બીજભૂત અને અનિત્ય એવા સંસારિક સુખની વાંછા . ન કરવી, તેને નિઃકાંક્ષિત અંગ કહે છે. - નિર્વિચિકિસિત અંગ–દુઃખી, દરિદ્ધિ અને રોગથી પીડિત જીવોના શરીરને જોઈ ગ્લાનિ ન કરવી, તથા સ્વભાવથી જ અપવિત્ર પણ રત્નત્રયથી પવિત્ર ધર્માત્માના શરીર પર ધૃણું ન કરવી, પણ ગુણમાં પ્રીતિ ધારણ કરવી તેને નિર્વિચિકિસિત અંગ કહે છે. અમૂઢદૃષ્ટિ અંગ–દુઃખોથી પૂર્ણ બેટે માર્ગ તથા મિથ્યા. માર્ગે ચાલનારા મિથ્યા દષ્ટિપર મનથી સમ્મત ન થવું, કાર્યથી સરાહના ન કરવી અને વચનવડે પ્રશંસા પણ ન કરવી, તેને અમૂઢદૃષ્ટિ અંગ કહે છે. ઉપગહન અંગ-જૈન માર્ગ જો કે પવિત્ર છે, તે પણ મૂર્ખ માણસ તેની નિંદા કરે છે, માટે જે જેને માર્ગની નિંદાને દૂર કરે, તે ઉપગૃહન અંગ છે અર્થાત જે જેની પોતે નિંદિત કાર્ય ન કરે, તથા કે ઈ ધર્માત્માથી કોઈ પ્રકારે કર્મોદયથી સિંઘ કાય બની ગયું હોય, તેને ગુપ્ત રાખવું, પણ તેને પ્રકટ થવા નહિ દેવું તેજ ઉપગૂહને. અંગ છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ 124 - | સ્થિતિકરણ અંગ–સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યક ચારિત્રથી શ્રુત થયેલા કોઈ પ્રાણીઓને કોઈ ધર્માત્મા પુરૂષ પોતાના તન મન અને ધનથી તથા ઉત્તમ ઉપદેશવડે ધર્મમાં સ્થાપિત કરે, તેને સ્થિતિકરણ અંગ કહે છે.. : વાત્સલ્ય અંગ–પોતાના સ્વધર્મી ભાઈઓને સમીચીન ભાવ સહિત પણ છલકપટ રહિત . યથાયોગ્ય આદરસત્કાર કરવો, તેને વાત્સલ્ય અંગ કહે છે. આ પ્રભાવના અંગ–પિતાના જ્ઞાનોપદેશ, પૂજા, પ્રતિષ્ઠા, તપશ્ચરણ વગેરે વડે તથા તન મન અને ધનથી અન્ય મતાવલંબીઓમાં જિનમતને પ્રભાવ પ્રગટ કરે, તેને પ્રભાવના અંગ કહે છે. હે વત્સ ! જે પ્રમાણે અક્ષર રહિત મંત્ર વિષની વેદનાને દૂર કરી શકતું નથી તે પ્રમાણે અંગહીન સમ્યગ્દર્શન પણ સંસારની પરીપાટીને છેદવામાં સમર્થ થતું નથી તે માટે અષ્ટાંગ સમ્યગ્દર્શનજ ધારણ કરવું યોગ્ય છે. ( આ પ્રમાણે કથન કરી મુનિરાજે વળી પણ કહયું-“પરમતને વિધ્વંસ કરવાવાળા સમ્યગદર્શનને પ્રથમ પોતાના હૃદયમાં ધારણ કરવું અને પછી સંસારસંબંધી પાપોને હરણ કરવાવાળું બાહ્યાલ્યું. તર તપનું આચરણ કરવું. જે પ્રમાણે નાયક વિનાની સિપાઈઓની સેના શત્રુ સામે યુદ્ધ કરવામાં અસમર્થ થઈ જાય છે, તે પ્રમાણે એક સમ્યગ્દર્શન વિના અનેક પ્રકારનું કઠીન તપશ્ચરણ પણ નિરર્થક છે. એ જ પ્રમાણે જેમ બી વિના વૃક્ષની ઉત્પત્તિ થત નથી તેમ સદર્શન વિના જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પૂર્ણ ફળ ની પ્રાપ્તિ થતી નથી. એ સમ્યકત્વ સમાન ત્રણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ 125 લોકમાં આ જીવનો કોઈ કલ્યાણકર્તા નથી. એજ પ્રમાણે મિથ્યાત્વ. સમાન આ જીવનો કોઈ અકલ્યાણકર્તા નથી, માટે મિથ્યાવરૂપ વિષને છોડીને સમ્યફવરૂપ અમૃતનું પાન કરવું ચોગ્ય છે. સમ્યગ્દર્શનને ધારણ કશ્વાથી જ્ઞાન પણ સમ્યજ્ઞાન થઈ જાય છે તે માટે સમ્યજ્ઞાનનું સ્વરૂપ સંક્ષેપમાં તને કહું છું તે સાંભળ સઘળજ્ઞાનનું સ્વરદા.. જે પદાર્થોના સ્વરૂપને ન્યુનતારહિત તથા અધિકતારહિત અને વિપરીતતારહિત એટલે જેવું ને તેવું સંદેહ રહિત જાણે, તેને સમ્યફજ્ઞાન કહે છે. એ સમ્યકજ્ઞાન સર્વજ્ઞ વીતરાગે કહેલા સ્યાદાદયુક્ત શાસ્ત્રવડે ઉત્પન્ન થાય છે, અને તે જૈન શાસ્ત્ર પ્રથમાનુયોગ, કરણાનવેગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એવા ચાર અનુયોગોમાં વિભકત થયેલાં છે, માટે ઉપલા ચાર અનુયોગોનું સંક્ષેપ સ્વરૂપ સંભળાવું છું. 2 વાર મનુથોનું સ્વરુપ. * પ્રાથમાનુગ જે પરમાર્થ વિષયના અથવા ધર્મ, અર્થ,. કામ અને મોક્ષના કહેવાવાળા હોય, એક પુરૂષના આશ્રય જેમાં કથન હાય તથા જેમાં ત્રેસઠ શલાકા પુરૂષનું ચરિત્ર કહેલું હોય અને જેમાં પુન્ય પાપના ફળનું વર્ણન હોય, જે રત્નત્રયને ભંડાર હોય તે પ્રથમાનુયોગ છે. કરણાનુયોગ–જેમાં લોક અલોકના સ્વરૂપનું વર્ણન હેય. તથા જેમાં અવસર્પિણી ઉત્સર્પિણી કાળના આયુ કાય વગેરેનું વર્ણન હાય, જેમાં ચતુર્ગતિના જીવોના બંધ સત્વ ઉદય અને ઉદીર્ણો તથા સવ પ્રકારના જીવોના પરિણામોનું કથન હોય તે કરણાનુયોગ છે. : * ચરણાનુગ જે ગૃહસ્થ અને મુનિયોના ચારિત્રની ઉત્પત્તિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ 126 -વૃદ્ધિ અને રક્ષાના અંગભૂત હોય, એટલે જેમાં ગૃહસ્થ ધમ અને મુનિ ધર્મની વિધિનું પૂર્ણ કથન હોય, તે ચરણાનુયોગ છે. '... દ્રવ્યાનુયેગ-જે જીવ અવરૂપ તને તથા પુણ્ય, પાપ અને બંધમોક્ષને વિસ્તારપૂર્વક કહેવાવાળું હોય, તે દ્રવ્યાનુયોગ છે. આ પ્રમાણે ચાર અનુગોના રહસ્યને જ્ઞાતા સમ્યગ્દર્શનપૂર્વક સમ્યજ્ઞાનને ઘારણ કરે છે. હવે એ પછી સમ્યક્યારિત્રનું સ્વરૂપ સંક્ષેપથી કહું છું તે એક ચિત્તથી સાંભળો. સાવિત્રનું સ્વા. જોકે મોહાંધકારના નાશથી સમ્યફદર્શન અને સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે, તે પણ રાગ દ્વેષની નિવૃતિને માટે સમ્યફજ્ઞાનીએ એકાદેશ તથા સદેશ પાંચ પાપના ત્યાગરૂપ વ્યવહારચારિત્રનું પાલન કરવું જરૂ૨નું છે. જે પુરૂષને ધનાદિકની ઈચ્છા હોય તે રાજાની સેવા શા માટે કરશે ? અને જે ધનાદિકના ઈચ્છુક છે, તે રાજાની સેવા અવશ્ય કરશે. એજ પ્રમાણે જે પાંચ પાપથી મુકત થવાના ઇરછુક છે, તે રાગદ્વેષની નિવૃત્તિ અવશ્ય કરશે, કેમકે રાગદ્વેષના ત્યાગ વિના પાંચ પાપને ત્યાગ થતો નથી, અને પાંચ પાપના ત્યાગ વિના રાગદેષ નિવૃત્તિરૂપ ચારિત્રનું પાલન થતું નથી એ માટે ઉપલા બનેના ત્યાગને ચારિત્ર કહે છે અને એનું પાલન કરવું ઉચિત છે. એ પાંચ પાપના ત્યાગરૂપ ચારિત્રના સકલ અને વિકલ એવા બે ભેદ છે. પાંચ પાપનો સર્વથા ત્યાગ, જેને મુનિલમ પણ કહે છે, તે સકલ ચારિત્ર છે, અને જેમાં એકાદેશ પાંચ પાપોનો ન હોય, તેને ગ્રહસ્થ પ્રતિપાલન કરે છે તે વિકલ ચારિત્ર છે. એ વિકલ ચારિત્ર, એટલે જેમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહની તૃષ્ણ એવા પાંચ પાપના એકદેશરૂપ ચારિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ : 127 શ્રાવકધમ છે, તે અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત એવા ત્રણ ભેદ * તથા એનાજ ઉત્તર ભેદ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એવા બાર ભેદરૂપ છે, તેમાં પહેલાં પાંચ અણુવ્રતોના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. :- જે હિંસા, અસત્ય, ચેરી, કુશીલ, અને પરિગ્રહ એવા પાંચ પાપોથી વિરકત થવું તેને અણુવ્રત કહે છે, તેમાં પ્રથમ હિંસા. ના ત્યાગરૂપ પહેલા અહિંસા અણુવ્રતનું વર્ણન કરીએ છીએ. - अहिंसा अगुक्त अने तेना अतीचार. - જે મન વચન અને કાયના સંકલ્પથી તથા કૃતં કારિત અને અનુદનાથી ત્રસ અર્થાત બેઇદ્રિય, ત્રિદિય, ચતુરિંદ્રિય અને પંચુંક્રિય જીવોને ઘાત કરતા નથી તે ક્રિયાને અહિંસા અણુવ્રત કહે છે. અને મલિન કરવાવાળા નીચે મુજબ પાંચ અતિચારે છે–છેદવું, બાંધવું, પીડા કરવી, મર્યાદાથી વધારે ભાર લાદવો, અને આહાર પાણીમાં ન્યૂનતા કરવી, એવા સ્થલ હિંસાના ત્યાગરૂપ અહિંસા અણુવ્રતના પાંચ અતીચાર છે. सत्य अणुव्रत अने तेना अतीचार. : જે સ્થૂલ જુહુ પોતે પણ ન બોલે અને બીજા પાસે પણ ન બોલાવે તથા જે વચનથી કોઈને દુ:ખ ઉપજે એવું યથાર્થ વચન પોતે પણ ન કહે અને બીજા પાસે પણ ન કહેવડાવે, તેને સતપુરૂષ યૂલ જૂઠ ત્યાગરૂપ સત્ય અણુવ્રત કહે છે. એના પણ પાંચ અતીચાર છે-મિથ્યા ઉપદેશ આપવો, કોઇની ગુપ્ત વાત પ્રગટ - કિરવી, ચુગલી અથવા નિંદા કરવી; જૂઠી વાતે લખવી, અને કોઈના ધરેણાં રૂપા વગેરે અનામત રાખ્યાં હોય અને તે લેતી વખતે ગણુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ Mાર છે. વામાં ભૂલથી ઓછાં વધારે માંગે, તો પિતાને યાદ છતાં પણ કહે કે આટલાં જ હતાં! લઈ જાઓ વગેરે કહેવું એવા પાંચ સત્ય અણુવ્રતના. અતિચાર છે. * : ___ अचौर्य अगुव्रत अने तेना अतीचार. . - જે રાખેલું, પડી ગયેલું અને ભુલેલા પરદ્રવ્યને પોતે લેતો નથી તેમજ બીજાને પણ આપતો નથી, તે સ્થૂલ ચોરીથી વિરકતા થવા રૂ૫, અચાર્ય અણુવ્રત છે. ચોરીનો ઉપાય બતાવવો, ચેરીનું દ્રવ્ય લેવું, રાજાની આજ્ઞાનું ઉલ્લંધન કરવું (એટલે દાણુરી કરવી), મેંઘી વસ્તુમાં હલકી વસ્તુ મેળવવી, અને આપવા તળવાના ગજ કાંટા વગેરે ઓછાં વધારે રાખવાં, એ અચર્ય અણુવ્રતના પાંચ અતીચાર છે. ઝવ્રત અને તેના પતિવાર. જે પાપના ભયથી પરસ્ત્રી તરફ પોતે ગમન ન કરે અને બીજને પણ ગમન ન કરાવે, તે પરસ્ત્રીત્યાગ અર્થાત સદારતા. નામે ગત છે. બીજાનો વિવાડ કરાવવો, કામસેવનનાં અંગોથી જુદા અંગેવડે કામસેવન કરવું, ભેડાં વચન બોલવ, સ્વસ્ત્રીના સેવનમાં પણ અત્યંત તલ્લીન રહેવું અને વ્યભિચારીણી સ્ત્રીને ઘેર જવું તથા તેની સાથે કોઈ પણ પ્રકારને સંબંધ રાખવો, એવા પરસ્ત્રીત્યાગવ્રતના પાંચ અતીચાર છે. . . .. परिग्रहपरिमाणवत अने तेना अतीचार. . . જે વર્તમાન ધન ધાન્યાદિ દશ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરીને તેનાથી વધારેની ઈચ્છા ન કરે, અને તેટલામાં જ સંતોષ માને, તે પરિગ્રહ પરિમાણુ અણુવ્રત છે. . * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 128. ખપ કરતાં વધારે ગાડી ઘોડા રાખવા, જરૂરી વસ્તુઓને અતીશય સંગ્રહ કરવો. પારકાનો. વિભવ જોઈ આશ્ચર્ય થવું, બહુ લેબ રાખવો, અને પરિમાણથી વધારે બોજ લાદવે એવા પરિગ્રહપરિમાણ વ્રતના પાંચ અતીચાર છે. * શ્રી મુનિરાજ કહેવા લાગ્યા " હે રાજકુમાર! અતીચારરહિત પાંચ અણુવ્રતને ધારણ કરવાથી સ્વર્ગલોકની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ઉપલા પાંચ અણુવ્રતાને ધારણ કરનાર શ્રાવક આઠ મૂળગુણેને ધારણ કરે છે. પંચ અણુવ્રત સહિત મધ, માંસ અને મદિરાના ત્યાગને આઠ મૂળગુણ કહે છે. કોઈ કઈ આચાર્ય ઉમર, કઠુંમર, પીપર, વડ, અને પાકર ફળ એવા પાંચ ઉદબ૨ તથા મધ, માંસ અને મદિરા ત્રણ મકાર એવી આઠ વસ્તુઓના ત્યાગને આઠ મૂળગુણ રહે છે. .. આ પ્રમાણે પાંચ અણુવ્રત અને આઠ મૂળગુણેનું વર્ણન કરી હવે ત્રણે ગુણવ્રતનું સ્વરૂપ કહું છું. તેમાં પ્રથમ ગુણવ્રતનું સ્વરૂપ તને સંભળાવું છું. 1 * * . . અત્રતનું દવા એને ના. . ગુણોની વૃદ્ધિને માટે દિશાઓની તથા ભોગપભોગની મર્યાદા. Sઅને અનર્થદંડના ત્યાગને ગુણવ્રત કહે છે. એ ગુણવ્રતના દિગવત, = ભોગપભોગ પરિમા નું અને અનર્થદંડ ત્યાગ એવા ત્રણ પ્રકાર છે.. Eદગતનું સ્વરૂપ અને તેને ધારણ કરવાની મર્યાદા-મરણ [પયત પાપની નિવૃત્તિને માટે દિશાઓનું પરિમાણ કરીને તેથી બહાર -કદી જઇશ નહીં તેમજ કોઈ પ્રકારનો વ્યવહાર પણ કરીશ નહી, એવા સંકલ્પને દિવ્રત કહે છે, તેમાં દશે દિશાઓના ત્યાગમાં મુખ્ય મુખ્ય સમુદ્ર, નદી, વન, પર્વત, દેશ, અને યજન વગેરેની ઉદને મર્યાદા કહે છે. ' ' 30 - - 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ LILI LIMIT 13 दिगवतनुं फळ अने अतीचार... - દિવ્રતને ધારણ કરવાવાળાને મર્યાદાથી બહાર સૂક્ષ્મ પાપની નિવૃત્તિ હોવાથી જે અણુવ્રત છે તેજ પાંચ મહાવ્રતની સમાન થઈ જાય છે. અજ્ઞાન અથવા પ્રમાદથી ઉપરની તથા નીચેની તથા દિશા અને વિદિશાઓની મર્યાદાનું ઉલ્લંધન કરવું, ક્ષેત્રની મર્યાદા વધારી લેવી અને કરેલી મર્યાદાને ભૂલી જવી, એ પ્રમાણે દિગવ્રતના પાંચ અતીચાર છે. અનર્થતંદનું વર્ષ અને મેર. આ પુર્વે કરેલી દિશાઓની મર્યાદાની અંદર કોઈ પ્રકારના પ્રજન વિના પાપરૂપ આચરણ કરવું તેને અનર્થદંડ કહે છે. એના પાપોપદેશ, હિંસાદાન, અપધ્યાન, દુ:શ્રત અને પ્રમાદચર્યા એવા પાંચ પ્રકાર છે. હવે એના ભેદોનું વર્ણન કરીએ છીએ. . - પાપેપદેશ અનથદંડ-જે વચનથી તિય ને દુ:ખ થાય તથા જેથી વાણિજ્યહિંસા અને ઠગવિદ્યા વગેરેનો પ્રસંગ આવે, તે પાપોપદેશ અનર્થદંડ છે. . . - a હિસાદાન અનર્થદંડ–જે ફરસી, તલવાર, અગ્નિ, આયુધ, સાંકળ, દોરડું વગેરે હિંસાની ચીજે પિતાને ત્યાં રાખી બીજાઓન_ માંગવાથી આપવી તથા તેનો વ્યાપાર કરે તેને હિંસાદાન અનર્થ - - અપધ્યાન અનર્થદંડ–ક્રોધ, માન, માયા અને તે— તથા હાસ્યાદિવડે બીજા સ્ત્રી પુરૂષોનો નાશ વગેરેનું ચિંતવન અથ= આલોક પરલોક સંબંધી વિષયોની ઇરછા ની અભિલાષા વગેરે રે તથા આર્તધ્યાનરૂપ પરીણામોને અપધ્યાન નામે અનર્થદંડ કહે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ 131 તે દુ:શ્રતિ અનર્થદંડ-આરંભ, પરિગ્ર, સાહસ, મિથ્યાત્વ, રાગ, દેવ, મદ અને મદન વગેરેથી ચિત્તને કલેશિત કરવાવાળાં -શાસ્ત્રને સાંભળવા, તેને દુઃશ્રુતિ નામે અનર્થદંડ કહે છે. આ પ્રમાદચર્યા અનર્થદંડ-પ્રયોજન વગર પૃથ્વી, જળ, અગ્નિ અને પવેનને આરંભ કર, વનસ્પતિ છેદેવી, મુસાફરી કરવી અને બીજાને કરાવવી તેને પ્રમાદચર્યા અનર્થદંડ કહે છે. ઉપલા પાંચ અનર્થદંડના ત્યાગને અનર્થદંડત્યાગ નામનું વત જાણવું. હવે એ વ્રતનો ભંગ કરવાવાળા પાંચ અતીચારેને કહું છું. ..: अनर्थदंडना पांच अंतीचार.. રાગપૂર્વક હાસ્યમિશ્રિત નઠારાં વચન બોલવાં, કાર્યની કુચેષ્ટા કરવી, નકામો બકવાદ કરવો. ફેકટ ભેગપભોગની સામગ્રી વધારવી, અને પ્રજનની તપાસ કર્યા વિના જ અથવા પ્રોજન રહિત અધિ-કતા સાથે મન, વચન અને કાયની પ્રાપ્તિને વધારવી, એવા અનર્થદંડ વ્રતના પાંચ અતીચાર છે. ' ___ भोगोपभोगपरिमाण व्रतनुं स्वरूप. - રાગાદિ ભાવોને ઘટાડવાને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની મર્યા- દામાં પણ પ્રયોજનભૂત ઇંદ્રિયોના વિષયોનું દરરોજ પ્રમાણ કરવું, - તેને ભેગપભેગપરિમાણવ્રત કહે છે. . . . ભજન, વસ્ત્ર વગેરે પંચેદિય સંબંધી વિષયભોગ કરીને ફરી -ત્યાગવા યોગ્ય હોય એટલે એકવાર ભોગવીને પછી જોગવવામાં નહીં = આવે તે ભાગ છે. અને જે, એકવાર ભોગવીને ફરીથી પણ ભોગ- વવામાં આવે તે ઉપભેગ છે. જેમ જે ભજન એકવાર ખાઈ લીધું. = તે ખાધેલું ફરી ભોગવવામાં નહિ આવે તે ભેગ છે, અને જે સ્ત્રી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ 132 વસ્ત્ર, આભૂષણ વગેરેને એકવાર ભેગવી ફરીથી પણ જોગવી શકે છે, જેથી તે ઉપભેગ છે. - શ્રી જિતેંદ્ર ભગવાનના ચરણની શરણમાં આવવાવાળા હનુભાવ ત્રસ જીવોની હિંસાના નિવારણ માટે મધ માંસને ત્યાગ કર, તથા પ્રમાદ દૂર કરવાને માટે મદિરાને પણ ત્યાગ કરવો ઉચિત છે. જેમાં ફળ તો થોડું હોય અને ત્રસ જીવેની હિંસા વધારે હોય એવા કંદમૂળ, પુષ્પ તથા માખણ વગેરે સઘળી વસ્તુઓનો ત્યાગ કર યોગ્ય છે.' * શ્રેતનું ચક્ષ. . ', જે અનિષ્ટ હોય તેને છોડે અને જે ઉત્તમ કુળને સેવન કરવાયોગ્ય હોય તેને પણ છેડે કેમકે યોગ્ય વિષયથી અભિપ્રાયપૂર્વક કરેલી વિરક્તતા તે જ વ્રતસંજ્ઞા છે. અર્થાત જે શરીરને નુકશાનકારક અથવા પોતાને અપ્રિય હોય, તેને તો આપણે પોતેજ સેવન કરતા નથી,. તે માટે એના ત્યાગને વ્રત કહેવાય નહિ. તથા જે ગમૂત્ર, મધ, માંસ, મદિરા, કંદમૂળ, અનગળ પાણી, રાત્રિભેજન વગેરે અભ વસ્તુ ઉત્તમ કુળવાળાને ગ્રહણ કરવા યોગ્ય નથી તેથી એના ત્યાગને પણ વ્રત કહેતા નથી, પરંતુ જે ઉત્તમ સજજન પુરૂનE સેવન કરવા યોગ્ય પગૅરિયના વિષય છે કે જેને સેવન કરવા-E રાજ્ય અથવા પંચનો દંડ નથી, પોતાના પદસ્થની વિરૂદ્ધ નથી અને તેમ આપણને પ્રિય પણ છે, એવા યોગ્ય વિષયેના ત્યાગને જE ખરી રીતે વ્રતસંજ્ઞા છે. એ સિવાયના બીજા પ્રકારના ત્યાગ વ્રત કહેતા નથી ' ' . યમ અને નિયમ-ગ્રતનું દવપ. ભોગ અને ઉપભેગના ત્યાગમાં નિયમ અને યમ એવા છે પ્રકારે ત્યાગનું વર્ણન કરવામાં આવેલું છે, તેમાં જે કાળની મર્યાદા Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #144
--------------------------------------------------------------------------
________________ 133 ત્યાગ છે, તે તો નિયમ છે અને જે હમેશને માટે ત્યાગ કરવામાં આવે છે તે યમ છે, - , , , , , .' - નિયમ કરવાની વિધિ.: : : : : ભોજન, સ્વારી, શયન, સ્થાન, પવિત્ર અંગમાં સુગંધ પુષ્પાદિ ધારણ કરવા, તાંબુલ, વસ્ત્ર, ભૂષણ, કામગ નૃત્યાદિ સહિત સંગીત અને સામાન્ય ગીત વગેરે વિષયોમાં એક ઘડી, પહાંર દિવસ, રાત્રિ, અઠવાડીયું, પખવાડીયું, મહી, બે મહીના છ મહીના અને વર્ષ એ પ્રમાણે કાળના વિભાગથી મર્યાદારૂપ ત્યાગ કરવા તેને નિયમ કહે છે. : : : ' '' મોરૂમોવ્રિતના મતવાર. . વિષયરૂપી વિષયમાં આદર કરવો, આગળ ભોગવેલા વિષને યાદ રાખવા, હાલના વિષયોને ભેગવવામાં અત્યંત લાલસા રાખવી, ભવિષ્યમાં વિશ્વની પ્રાપ્તિ માટે અતીશય તૃણ રાખવી અને વિષય નહિ ભોગવતા છતાં પણ વિષય ભોગવું છું એવો અનુભ1 કરવે, એ પાંચ ભેગેપગપરિમાણ ગુણવ્રતના અતીચાર છે.. चार शिक्षाव्रतनां नाम. દેશાવકાશિક, સામાયિક, પ્રોપવાસ અને વૈયાવ્રત્ય એવા = ચાર શિક્ષાત્રત છે. હવે એનું જુદું જુદું સ્વરૂપ કહીએ છીએ. ' . - રેરાશ શિક્ષત્રિત, . દિગવતમાં પરિમાણ કરેલા વિશાળ દેશનો કાળના વિભાગથી દરજ ત્યાગ કરવો તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. જેમાં પ્રથમ દિગવતમાં દક્ષિણ દિશાનું પરિમાણ કર્યું હતું તેમાંથી કર્ણાટક દેશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ 134 મહારાષ્ટ્ર દેશ તથા એનાથી પણ ન્યૂન નગરાદિકનું દરરોજ પ્રમાણ કરવું તેને દેશાવકાશિક શિક્ષાવ્રત કહે છે. देशावकाशिक व्रतना . काळनी मर्यादा तथा अतीचार. . ગણુધરાદિક જ્ઞાની પુરૂષોએ દેશાવકાશિક વ્રતની એક વર્ષ, છ મહીના , બે મહીના, એક મહીનો, પખખાડીઉં અને નક્ષત્ર પર્યંત કાળની મર્યાદા વર્ણવી છે. આ દેશાવકાશિક વ્રતમાં પણ સીમાઓથી બહાર સ્થૂળસુક્ષ્મરૂપ પાંચે પાપનો સારી રીતે ત્યાગ થવાથી આ વ્રતના વ્રતીદાર પણ મહાવ્રત સધાય છે. મર્યાદાની બહાર કોઈને મોકલો, કોઈ પ્રકારને અવાજ કરવો, મર્યાદાની બહારથી વસ્તુ મંગાવવી, પિતાનું રૂપ દેખાડીને ઈસારે કરવો અને કાંકરો પત્થર વગેરે ફેંકવું એવા દેશાવકાશિક વ્રતના પાંચ અતીચાર છે. . * સામાવતા શિક્ષાત્રત. - મન વચન અને કાય, તથા કૃત, કારિત અને અનુમોદનાથી મર્યાદા અને મર્યાદાની બહાર પણ કોઈ નીમેલા વખત સુધી પાંચ પાપનાં ત્યાગ કરે, તેને સામાયિક શિક્ષાત્રત કહે છે. ' સામાયિકાની વિધિ. આ સામાયિક કરતી વખતે ચોટલીને બાંધવી, મુઠી અથવા વસ્ત્ર બાંધવું, પેલ્યકાસન તથા કાર્યોત્સર્ગ ધારણ કરવું, તથા અંતરંગથી રાગ દ્વેષાદિકને ત્યાગ કરવો જોઈએ.. - ' સામયિકના યોગ્ય સ્થાન. સર્વે પ્રકારના ઉપદ્રવોથી રહિત એટલે ઠંડી, ગરમી, ડાંસ મછર વગેરેની પીડાથી રહિત એકાંત જગ્યા છે જ્યાં સ્ત્રી, પુરૂષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ 135 , નપુંસક, બાળક, વૃદ્ધ, જુવાન અને પશુ વગેરેનું આવાગમન ન હોય; નિર્જન વન, પર્વતનું શિખર, ગુફા, પેતાનું ઘર, ધર્મશાળા, સ્મશાનભૂમિ અને જિનચેત્યાલય વગેરે નિર્જીવ ભૂમિમાં પ્રસન્ન ચિત્તથી સામાયિક કરવું. એ સિવાય કાયાદિ ચેષ્ટા અને મનો વ્યગ્રતાથી નિવૃત્તિ. ચયાથી મનના વિકલ્પોની વિશેષ નિવૃત્તિ કરીને દરરોજ અથવા ઉપવાસ અને એકાસણને દિવસે ઉપલી વિધિથી સામાયિક કરવું. એ વિધિ પ્રમાણે કરેલું સામાયિક પાંચ મહાવ્રત પરિપૂર્ણ કરવાનું કારણ છે, માટે દરરોજ આળસ છોડીને એકાગ્ર ચિત્તથી નિયમ પ્રમાણે સામાયિક કરવું જોઈએ. એ સામાયિકમાં આરંભ સહિત સર્વે પ્રકારના પરિગ્રહ ન હોવાથી તે વખતે ગૃહસ્થને ઉપસર્ગપૂર્વક વસ્ત્રાદિક સહિત પણ મુનીપણું થઈ જાય છે. સામાયિક કરતી વખતે મન ધારી અચલ યોગથી ઉભેલા શ્રાવકે શીત, ઉષ્ણુ ડાંસ, મચ્છર ૬નાં કુવચન વગેરે ઉપસર્ગોને પણ સહન કરવા જોઈએ. सामायिक करती वखते शुं विचार करवो जोईए ? હું જે કે અકારણું, અનિત્ય અને દુઃખમયી સંસારમાં નિવાસ કરું છું, પરંતુ એ મારા આત્માથી જુદા છે, પણ એનાથી સુખમય જે મોક્ષ છે તે મારું નિજસ્વરૂપ છે, તેમાંજ સંલગ્ન થવું એ મારૂ પરમ કર્તવ્ય કર્મ છે, આ પ્રમાણેને વિચાર સામાયિક કરતી વખતે મનમાં કરવા જોઈએ. : : સમાજના મતવાર. . મન વચન અને કાયની વૃત્તિને ચલાયમાન કરવી, સામાયિકમાં અનાદર કરે, અને સામાયિકનો સમય અને પાઠ ભૂલી જવો, એ સામાયિક વ્રતના પાંચ અતીચાર છે. . . . : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #147
--------------------------------------------------------------------------
________________ 136 . . . . " શોષવાન શિક્ષકa. - આઠેમ અને દસને દિવસે વ્રતના વિધાનની વાંછાથી ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તથા ધર્મ દયાનપૂર્વક, રહેવું, તેને પ્રિોપવાસ શિક્ષાવ્રત કહે છે. र प्रोषयोपवासने दिवसे शुं शुं त्याग करवू जोईए ? ત, ઉપવાસને દિવસે હિંસાદિ પાંચ પાન અને શૃંગાર, આરંભ, ગંધ, પુષ્પ તથા રોગાદિકની વૃદ્ધિના કારણથી ગીત નૃત્યાદિ, સ્નાન, અંજન, તેમજ સુંધવાની વસ્તુને પણ ત્યાગ કરવો જોઈએ. તો - - ' . ઉપવાસના વિરલ વાઘ. . . . . . ઉપવાસને દિવસે ઉપવાસનો ધારક પુરૂષ આળસ છોડીને અતિશય ઉત્કંઠિત થઈને ધર્મરૂપી અમૃતનું પાન કરે તથા બીજાને કરાવે તથા ધ્યાનાધ્યયનમાં તત્પર રહે. - . : : : પ્રવે ઉપવાસનું સ્વપ. * દાળ, ભાત વગેરે ભેજન, ધી દૂધ વગેરે પીવા યોગ્ય પાન, લાડુ વગેરે ખાધ અને રાબડી વગેરે લેહ્ય: એવા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. તથા જે. એકવાર ભોજન કરી શકે છે તે એક ભુક્તિ એટલે પ્રબંધ, અને જે વ્રત ધારવાને દિવસે એકવાર ભેજનપૂર્વક ઉપવાસ કરીને પારણને દિવસે એકાસણું કરે છે તે પ્રાપવાસ કહેવાય છે. .:- . . .. . માધોપવાસનાં ગતિવાર. - ' જોયા શેપ્યા વગર પૂજાના ઉપકરણ ગ્રહણ કરવાં, મળે મૂત્રાદિ નાંખવા, સંથારો નાંખવો, ઉપવાસમાં અનાદર કરો અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ 137. રોગ્ય ક્રિયાઓને ભૂલી જવી, એ પાંચ પ્રષધોપવાસ વ્રતના “અતીચાર છે. * ... वैयावत नामनुं शिक्षाबत.... . જેઓ સમ્યકત્વાદિ ગુણેના ભંડાર અને ઘર રહિત એવા. લંપસ્વીઓને વિધિ દ્રવ્યાદિ સંપદાથી ધર્મને માટે સામા ઉપકારની ઈચ્છારહિત દાન કરે છે તે વૈયાવ્રત નામનું શિક્ષાવ્રત છે. એ સિવાય ગુણોમાં અનુરાણ ધારણ કરી અધિક ગુણવાળા તથા સંયમી મુનિઓનું દુઃખ દૂર કરવાને માટે તેની સેવા ચાકરી વગેરે કરવાં તે પણ વૈયાવ્રત છે. . . . . . . . . . . . * - તથા શ્રદ્ધા, તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને -સત્ર એવા સાત ગુણ સહિત શુદ્ધ શ્રાવકે ખાંડવું, દળવું, ચુલો સળગાવ, પાણી ભરવું અને કચરો કાઢવાના આરંભ રહિત મુનિ વગેરે શ્રેષ્ઠ પુરૂષોનું પડગાહન, ઉરચ સ્થાન, પાદોદક, અર્ચન, પ્રણામ, મનશુદ્ધિ એમ નવધા ભકિતપૂર્વક આદરસત્કાર કરવો, તેને દાન * * * લનનું પૂરું ને વાનના મે. . જે પ્રમાણે સ્વચ્છ પાણી લોહી વગેરેને જોઈ શુદ્ધ કરી આપે છે; તે પ્રમાણે મુનિઓને શુદ્ધ અંત:કરણથી આપેલું દાન પણ પાપોને નાશ કરી આપે છે. એ સિવાય તપસ્વી મુનિઓને -નમસ્કાર કરેવાથી ઉચ્ચ ગોત્ર, દામ આપવાથી ઉત્તમ પ્રકારના ભેગ, ઉપાસના કરવાથી પ્રતિષ્ઠા, અને ભક્તિ કરવાથી સુંદર કીર્તિ પ્રાપ્ત થાય છે. સુપાત્રને આપેલું અવશ્ય દામ પણ સમયાંતરમાં સ્વર્ગાદિ -લક્ષ્મીને પ્રાપ્ત થાય છે. જેમકે વડનું નાનું સરખું બી- ઉત્તમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ 138 - ભૂમિમાં પડવાથી કેવા મોટા વડની છાયા અને અસંખ્ય ફળ આપે છે તે પ્રમાણે સુપાત્ર અર્થે આપેલું અલ્પ દાન પણ મેટું ફળ આપે છે. ચાર જ્ઞાનના ધારકે શ્રી ગણધરાદિ આચાર્યોએ આહારદાન, ઔષધધાન, જ્ઞાનનું સાધન શાસ્ત્રદાન અને અભયદાન એવા ચાર. પ્રકારનું દાન વર્ણવેલું છે. . वैयाव्रतना भेदमां भगवाननी पूजा पण छे. .. - ઇચ્છિત ફળને આપવાવાળા અને કામદેવના બાણેને ભસ્મ કરવાવાળા દેવોના દેવ શ્રી અહંત ભગવાનના ચરણોની પૂજા કરવાથી સઘળા દુઃખને નાશ થઈને મનોવાંછિત કાર્યની સિદ્ધિ થાય છે, માટે દરરોજ શ્રી અહંત ભગવાનનું આદરપૂર્વક પૂજન કરવું ચોગ્ય છે. . છે : ચૈથતિના ગતવાર. : : : દાન આપવાની વસ્તુને લીલાં પાંદડાથી ઢાંકવી, લીલા પાંદડામાં રાખવી; અનાદરથી દાન આપવું, દાનની વિધિને ભૂલી જવી અને ઈર્ષા બુદ્ધિથી દાન આપવું એ પાંચ વૈયાવ્રત શિક્ષાવ્રતના અતીચાર છે. શ્રાવની ચાર ગતિમાં- શ્રી મુનિરાજે કહ્યું –હે વત્સ! તને શ્રાવકના બાર તેનું સ્વરૂપ સંભળાવ્યું. હવે અગીઆર પ્રતિમાનું સ્વરૂપ પ્રતિ પાદન કરું છું તેને એક ચિત્તથી સાંભળ, એમ કરવાથી તારું અપૂર્વ કલ્યાણ થશે. હે રાજકુમાર ! શ્રી સર્વપ્નદેવે શ્રાવકોની અગીઆર પ્રતિમા વર્ણવેલી છે, જે પ્રતિમાને ધારણ કરવાથી પૂર્વ ધારણ કરેલા ગુણની સાથે સાથે પોતાના ગુણોની વૃદ્ધિ થતી રહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ 138 (2) સરીન પ્રતિમા. ' જે સંસાર, દેહ અને ભેગથી વિરકત થઈ પચ્ચીસ મલ દોષોથી. રહિત અતિચાર વગર જેને સમ્યગદર્શન હોય, તથા સાચો માર્ગ ગ્રહણ કરવામાં તૈયાર હોય અને આઠ મૂળગુણેને ધારક હોય તે દાર્શનિક એટલે દર્શન પ્રતિમાને ધારી શ્રાવક થાય છે. (2) વ્રત પ્રતિમા " - જે નિઃશલ્ય થઈ અતીચાર રહિત પાંચ અણુવ્રત તથા ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતોને ધારણ કરે છે, તે વ્રત પ્રતિમાનો. શ્રાવક માનવામાં આવે છે. - (રૂ) સામાજિક પ્રતિમા જે ચાર આવના ત્રિતય એટલે એક એક દિશામાં ત્રણ ત્રણ આર્વત એ પ્રમાણે ચારે દિશાઓ તરફ બાર આર્વત તથા ચાર: પ્રમાણપૂર્વક કાર્યોત્સર્ગ સહિત બાહ્યાભંતર પરિગ્રહની ચિંતાથી રહિત, ખગ્ગાસન તથા પદ્માસનમાંથી ગમે તે આસન સહિત મન. વચન કાયની શુદ્ધતાપૂર્વક પ્રાતઃકાળ, મધ્યાકાળ અને સાયંકાળe. એવા ત્રણ કાળમાં સામાયિક કરે છે, તે સામાયિક પ્રતિમાને ધારક શ્રાવક થાય છે. " (4) ગોધ પ્રતિમા જે એક મહિનામાં ચાર પર્વો એટલે બે આઠમ અને બે દસના દિવસોએ પિતાની શક્તિને ન છુપાવીને શુભ ધ્યાનમાં. તત્પર થઈ આદી અને અંતમાં પ્રાવધપૂર્વક સેળ પહોરને ઉપવાસ ધારણ કરે છે તે પ્રાણ પ્રતિમાને ધારક શ્રાવક થાય છે... - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ 140: છ (9) નિરંત્યાન પ્રતિમા " જે અગ્નિપર પાક્યા વગરનું તથા ઝાડ ઉપર પાક્યા વગરનું મૂળ, ફળ, શાક, શાખા, ગાંડ, કંદ, પુષ્પ અને બીજનું ભક્ષણ નહી. કરે તે દંયમૂર્તિ સચિરત્યાગ પ્રતિમાને ધારક શ્રાવક થાય છે. વાર . (6). રાત્રિમાિની પ્રતિમા : : - જે જીવોની દયામાં તત્પર થઈ રાત્રિની વખતે ચોખા, દાળ વગેરે અન્ન, અને દુધ પાણું વગેરે પાન, લાડુ વગેરે ખાધ અને ચાટવા યોગ્ય રાબડી વગેરે લેહ્યું, એવા ચાર પ્રકારના આહારને - ત્યાગ કરે છે તે રાત્રિભુતિયાગ નામની પ્રતિમાન ધારક શ્રાવક થાય છે. (7) વ્રહ્મર્શ પ્રતિમા. * જે મળના બીજભૂત, મળને ઉત્પન્ન કરવાવાળા, મળપ્રવાહી - દુધિયુક્ત અને સજજાજનક અંગને જોઇને કામસેવનથી હમેશને માટે વિરક્ત થઈ જાય છે, અર્થાત હમેશાં સ્ત્રી માત્રને ત્યાગ કરે છે * તે બ્રહ્મચર્ય પ્રતિમાન ધારક શ્રાવક થાય છે. . . . . . . * * * * (8) સમસ્યા પ્રતિ . " * * જે જીવદયાનો પાળક જીવ હિંસાને લીધે નોકરી, ખેતી અને -વાણિજ્ય વગેરે વ્યાપારના આરંભથી વિરક્ત થાય છે, તે આરભ- ત્યાગ પ્રતિમાને ધારક શ્રાવક થાય છે. - . . . (6) પરિપ્રેક્ષ્યમાં પ્રતિમા.. જે બાહ્ય દશ દશ પ્રકારના પરિગ્રહમાં મમતાને છોડીને નિમમત્વમાં દરચિત્ત થઈ માયાદિ રહિત સંતોષવૃત્તિમાં નિમગ્ન છે, તે * પરિગ્રહત્યાગપ્રતિમાને ધારકે શ્રાવક થાય છે. . . . . .' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ 141 છે. ' ' ' (6) અતwતચ પ્રતિમા. . - જે દયાનિધિની અનુમતિ આરંભ, પરિગ્રહ અને લોકિક કાર્યોમાં સમાનબુદ્ધિ ધારણ કરે છે તે અનુમતિયાગ પ્રતિમાન ધારક શ્રાવક * થાય છે. . . (1) 3%8 શ્રવB. . . * જે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને મુનિયોની માફક તપોવનમાં જઇને ગુરૂની પાસે વ્રત ધારણ કરીને તપશ્ચરણ કરતો ભિક્ષા ભજન કરે છે, તે ખંડ વસ્ત્ર ધારક ઉત્કૃષ્ટ શ્રાવક કહેવાય છે. આ અગી. આરમી પ્રતિમાના એલક અને ક્ષુલ્લક એવા બે ભેદ છે, તેમાં સુક તે સાડાત્રણ હાથ પ્રમાણ પિછાડી અને લંગોટી માત્ર પરિગ્રહ રાખે છે અને ઐલક ફકત લંગરીજ રાખે છે. બીજી ક્રિયાઓ બનેની - સરખી છે. - क्षुल्लकत्रत धारण करवानी प्रेरणा.:, * શ્રી મુનિએ કહ્યું-“હે રાજકુમાર ! આ ઍલકત્તિ : સુધી તે શ્રાવકજ છે, એનાથી આગળ મુનિવ્રત થાય છે. પણ એ એલ અને * જુવક પણ મુનિરાજના નાના ભાઈ છે. એ વ્રતને ધારણ કરવાથી મુનિવ્રતનું પાલન કરવું સહેલું છે, તે માટે તને આ શુદ્ધકત્રત ધારણ કરવાની પ્રેરણા કરું છું. સૈાથી પહેલાં એ વાતનો વિચાર કરવો જોઈએ કે આ જીવનો પાપ તે શત્ર છે અને ધર્મ મિત્ર છે, - એવો વિચાર કરી જે શાસ્ત્રને જાણે છે તે જ શ્રેષ્ઠ જાણકાર થાય છે. જે પુરૂષને પિતાને નિર્દોષ, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રન્નેને પટારો બનાવવો હોય. તેણે ત્રણે જગતમાં પતિની માફક ઈચ્છા કરીને ધમ, અર્થ, કામ અને મોક્ષ એવી પુરૂષાર્થરૂપી સ્ત્રી પોતાની મેળે. પ્રાપ્ત થઈ જાય છે. . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ AL 142 પ્રિય અભયરૂચિ કુમાર હિંસાનંદ, મૃપાનંદ, ચાર્યાનંદ અને પરિગ્રહાનંદ એવા ચાર પ્રકાર દ્રધ્યાન, ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ, પીડા ચિંતવન અને નિદાનબંધ એવા ચાર પ્રકાર આ “ધ્યાન, એ પ્રમાણે નર્ક-તિર્યંચ ગતિના કારણ બને ધ્યાને ત્યાગ કરીને નિરંતર ધર્મધ્યાનમાં તત્પર રહેવું યોગ્ય છે. વળી કામદેવથી નહાવાવાળી, સમભાવ કરવાવાળી, દુર્ગતિના ગમનથી નિવારણ. કરવાવાળી, જગત ગુરૂની શિક્ષા અને ધર્મરૂપ વૃક્ષની વૃદ્ધિને માટે - બાર અક્ષાનું ચિંતવન કરવું યોગ્ય છે. આ દ્વારિશ અનુસા (વાર માવના) નું 5. | હે ભવ્ય જીવે ! આ અનુપ્રેક્ષા નામ માત્રથી જિનદેવે કહી છે, તેને જાણીને, મન વચન કાયાની શુદ્ધતાપૂર્વક, જે પ્રમાણે આગળ કહીએ છીએ તે પ્રમાણે તેનું ચિંતવન કરો. બારભાવનાના નામ-૧. અનિ ત્ય, 2. અશરણ, 3. સંસા૨, 4, એકત્વ, 5. અન્યત્વ, 6. -અશુચિ, 7. આસવ, 8. સંવ૨, 9. નિજરા, 10. લાક, 11. દુલભ, 12. ધર્મ એ બાર અનુપ્રેક્ષા છે. આ : ઉપલી બાર ભાવનાઓને ટૂંકાણ અર્થ નીચે પ્રમાણે છે-જે -અરિથર છે તે અધ્રુવ અર્થાતુ અનિત્ય, જેમાં શરણ નહિ તે અશરણ, જે સાર રહિત અને જેમાં ભ્રમ હોય તે સંસાર, જે સઘળાથી જુદુ હોય તે અન્યત્વ, જેમાં શુચિપણું નથી તે અશુચિવ, જે વડે . કર્મ આવે તે આસ્રવ, જે કર્મોના દ્વારને રોકે તે સંવર, જે ઉદય -અનુદય કાળમાં કર્મ ક્ષય થાય તે નિર્જરા, જે છ દ્રવ્યને સમુદાય છે તે લોક, જે બહુત કઠીનતાથી પ્રાપ્ત થાય તે દુર્લભ, અને જે સંસારથી ઉદ્ધાર કરીને મોક્ષસ્થાનમાં સ્થાપન કરે તે ધર્મ, આ પ્રમાણે સામાન્ય અર્થ છે. હવે એને વિસ્તારથી અથે નીચે આપીએ છીએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ 143 ' ? મનત્ય મઘના. જે કંઈ ઉત્પન્ન થાય છે તેને નિયમથી નાશ થાય છે, પરંતુ પરિણામસ્વરૂપવડે કંઈ પણ શાસ્વતા નથી અર્થાત્ સઘળી વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, ત્યાં સામાન્ય તે દ્રવ્યપ અને વિશેષ -ગુરુપર્યાયસ્વરૂપ છે. દથવડે વસ્તુ નિત્ય છે તથા દ્રવ્યને આશ્રય હોવાથી ગુણ પણ નિત્ય છે, પણ પર્યાય અનિત્ય છે. એને પરિણામ પણ કહે છે. આ સંસારી જીવની પર્યાયબુદ્ધિ થઈ રહી છે, જેથી તેઓ પર્યાયને ઉત્પન્ન અને વિનાશ થતી જોઈ હર્ષ ખેદ કરે છે તથા તેને નિત્ય રાખવાને પણ ચાડે છે, પરંતુ આ અજ્ઞાનતાથી વ્યાકુલ થાય છે એ માટે તેણે આ અનુપ્રેક્ષાનું ચિંતવન કરવું ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરવો કે દ્રવ્યવડે તો શાસ્વતા આત્મદિવ્ય છું અને જે ઉત્પાદ વિનાશ થાય છે તે પર્યાયનો સ્વભાવ છે, એમાં હવે ખેદ શા માટે કરવો ? કેમકે આ શરીર છે તે જીવ અને પુળજનિત પર્યાય છે, ધન ધાન્યાદિક છે તે પળ પરમાણુઓના સકંધ પર્યાય છે, એનું મળવું છુટા પડવું નિયમપૂર્વક -જરૂર થાય છે. એમાં જે સ્થિર બુદ્ધિ ધારણ કરે છે તે આ મોહજનિત ભાવ છે, તે માટે વસ્તુનું સ્વરૂપ જાણીને હવે ખેદરૂપ ન થવું જોઇએ. . . . . . . . . ; - જે જન્મે છે તે મરણ સહિત છે, જુવાની છે તે વૃદ્ધાવસ્થા સહિત ઉત્પન્ન થાય છે અને આ જે લક્ષ્મી છે, તે વિનાશસહિત છે; આ પ્રમાણે સર્વે વસ્તુઓને ક્ષણભંગુર (વિનાશ સહિત) જ જાણો. જગતમાં જે અવસ્થા છે, તે સઘળી પ્રતિપક્ષી ભાવને માટેજ થઈ છે, પરંતુ આ પ્રાણી જ્યારે જન્મ થાય છે ત્યારે તેને સ્થિર માનીને હપ કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ છે, જ્યારે મરણ થાય છે ત્યારે ગયો જાણીને શોક કરે છે. એજ પ્રમાણે ઈષ્ટની પ્રાપ્તિમાં હર્ષ અને અપ્રાપ્તિમાં ખેદ કરે છે. આ - ઘળું અજ્ઞાનનું જ માહાગ્ય છે માટે જ્ઞાની માણસેએ વસ્તુનું રૂવરૂપ વિચાર કરીને સમભાવરૂપ રહેવું જ યોગ્ય છે. લાવણ્યતા, તરૂણતા અને મનહરતા વગેરે ગુણ આ - શરીરમાં ચીરકાળ સુધી નિવાસ કરતે, તો ઉત્તમ પુરૂષો આ પ્રતિઆ પક્ષીભૂત, મનોહર મધ્યયુકત સંસારને ત્યાગવાનો ઉધમ કદી પણ * કરતા નહિ. ઉત્તમ પુરૂષોએ સંસારનો ત્યાગ કર્યો છે તે આજ - હેતુથી કે આ નાશવાન સંસારમાં જે કંઈપણ વસ્તુ છે તે સઘળી વિનાશિક છે, એવું જાણીને તે જ્ઞાની પુરૂષો ! કોઈ વસ્તુના ઉત્પાદમાં * હર્ષ અને વિનાશમાં ખેદ કદાપિ ન કરો. . . -- : : : : (1) એપારણ માવના. છે . જે સંસારમાં દેના ઇન્દ્રોનો પણ વિનાશ થતો જોવામાં આવે : છે, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ મહેશ તથા તીર્થકર, ચક્રવર્તિ વગેરે : પદવી | ધારક કાળના મુખમાં સપડાઈ ગયા, એવા આ સંસારમાં કોઈપણ જગ્યાએ કોઈનું પણ શરણુ નથી. ? : 5: જેમ જ ગલમાં સિંહના પગતળે પડેલા હરણને કોઈપણ રાખવાવાળું નથી, તેમ આ સંસારમાંના પ્રાણીને કાળના મુખમાંથી છોડવાને કોઈપણ સમર્થ નથી. આ મનુષ્ય સુખની ઈચ્છા કરે છે છે અને મરણથી ડરે છે, તે માટે દેવતાઓને શરણે જાય છે, વૈધને - ઘેર જાય છે, મંત્ર જંત્ર કરે છે, તે પણ ક્ષયકાળથી નિવૃત્તિ થતી નથી. જે મરણને પ્રાપ્ત થતા મનુષ્યને કોઈ દેવ, દાનવ, મંત્ર, તંત્ર વગેરે બચાવાવાળા હોય તો પછી આ મનુષ્ય અક્ષય થઈ જાય એટલે કોઈ મરેજ નહિ.: , , , ; , , , P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ 145 મૂઢ લોકો પોતે જીવવાને માટે રાગી દેશી દેવતાઓની પૂજા કરે છે, બાધાઆખડીઓ લે છે તથા અનેક પ્રકારના મંત્ર યંત્ર તંત્ર વગેરે ઉપચાર કરે છે. એ સિવાય બીજા પણ અનેક મિશ્રાવ - સેવન કરે છે, પરંતુ વાસ્તવિક વિચાર કરવામાં આવે, તો એમ નિશ્ચિત જ થાય છે કે એવા દેવતાઓમાં કોઈપણ એવો નથી કે જે આ જીવને મરણથી બચાવી શકે. જે કોઈ પણ કોઈને મરણથી બિચાવી શકતા હોય તે સંસારમાં કોઈ મરતેજ નહીં. * - - આ ઉપરથી સિદ્ધ થાય છે કે મરણ થાય છે તે આયુનો ક્ષય થવાથી જ થાય છે, માટે આયુષને આપવાવાળો કોઈ છે નથી. જે કોઈ આયુષને દાત હોત, તે તે પોતે જ પોતાની આયુ વધારી લેત, પરંતુ એ કઈ છેજ નહિ, તે માટે દેવાદિકના પૂજનરૂપ મિથ્યાત્વ ભાવનો ત્યાગ કરીને, નિશ્ચય તો પિતાના સ્વભાવિનું શરણું છે અને વ્યવહારમાં પંચ પરમેષ્ટીનું શરણ છે, માટે એનેજ ગ્રહણ કરવું ઉચિત છે.. . (3) સંસાર માધન. - એકાંત વસ્તસ્વરૂપના શ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ અને કેધ, માન, માયા અને લોભ એવા ચાર કષાયયુક્ત જીવને જે અનેક દેહમાં શ્રમણ થાય છે તે સંસાર છે. તે એ પ્રમાણે કે એક શરીરને છોડી બીજા શરીરને ગ્રહણ કરે, ફરી ગ્રહણ કરી તેને પણ છોડે, અને બીજાને ગ્રહણ કરે, એ પ્રમાણે ફરી ફરી ગ્રહણ કરે અને છેડે તેજ સંસાર છે. એ સંસારમાં ચાર ગતિ છે તથા અનેક પ્રકારનાં દુઃખ છે, તેમાં પ્રથમ નર્કગતિનું દુઃખ બતાવીએ છીએ. આ જીવ પાપના ઉદયથી નર્કમાં પેદા થાય છે, ત્યાં અનેક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ 146 જાતના તથા પાંચ પ્રકારનાં ઉપમારહિત દુઃખને સહન કરે છે. જે છની..હિંસા કરે છે, મિથ્યા ભાણ કરે છે, ચોરીમાં તૈયાર હોય છે, પરસ્ત્રીને સેવે છે અને બહુ આરંભ તથા પરિગ્રહમાં આસક્ત રહે છે, તથા બહુ ક્રોધી, પ્રચુર માની, અતિ કપટી, મહા કઠેર ભારી, પાપી, ચુગલીખેર, કૃપણ, દેવશાસ્ત્રગુરૂનો નિંદક, અધમ, દુર્મુદ્ધિ, કૃતની, શેક અને દુઃખ કરવાવાળે જવ, એ સઘળા મરીને નર્કમાં પડે છે અને ત્યાં છેદન, ભેદન, તાડન, માન અને સૂળીરહણ એવાં પાંચ પ્રકારના તથા. અનેક પ્રકારનાં દુઃખોને સહન કરે છે ત્યાંથી નીકળીને અનેક ભેદરૂપ તિર્યંચ યોનિયોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ ગર્ભમાં દુઃખ ભોગવે છે તથા સમૂઈન થઈને છેદનાદિકનું દુ:ખ સહે છે. 1. પૂર્વોકત પાપકર્મોના ઉદયથી નની અસહ્ય વેદના ભોગવીને પછી અનેક પ્રકારે તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં નિગોદ રાશી, સ્થાવર કાય, તથા ત્રસપર્યાય ધારણ કરી જીહાલંપટી મનુધ્ય તથા તિર્યંચનો ભક્ષ્ય બને છે, અથવા પરસ્પર એક બીજાનું ભક્ષણ કરતા શીત, ઉ, ભૂખ, તરસ, રોગ, બંધન વગેરે દુઃખ ભોગવે છે. એ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે તિર્યંચ યોનિયોમાં આ જીવ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે, પછી ત્યાંથી નીકળીને લબ્ધ અપર્યાપ્ત મનુષ્ય થાય છે. તે પછી ગર્ભમાં પણ ઉત્પન્ન થાય, તો ત્યાં પણ એકઠા હાથપગ વગેરે અંગ તથા આંગળી વગેરે પ્રત્યંગ હાઈ દુઃખને સહન કરે છે, પછી યોનિમાંથી નિકળી તીવ્ર દુઃખમાં પડે છે. - ગર્ભમાંથી નીકળ્યા પછી બાલ્યાવસ્થામાં જ જે માતપિતાનું ભરણું થઈ જાય, તો બીજા પુના જુઠણથી વૃદ્ધિગત થતા ભીખારી કંઈને કાળ વ્યતિત કરે છે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ 147 : આ જીવ પાપોદયથી અસાતવેદનીય, નીચ નેત્ર, અશુભ નામ અને કુત્સિત આય એવા દુષ્કર્મને લીધે દુ:ખોને ભોગવે છે, તે પણ ફરીને પાપજ કરે છે, પરંતુ પૂજ, દાન, વ્રત, તપ, અને ધ્યાન વગેરે લક્ષણયુક્ત પુણ્યકર્મ કરતો નથી, તે મોટું અજ્ઞાન જ છે, - ઉપયુંકત પુણ્યશાળી જીવોને પણ ઈષ્ટવિયોગાદિ દુઃખ જોવામાં આવે છે. પુણ્યોદય સહિત પુરૂષને ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ દેખાય છે. જુઓ ! અભિમાન સહિત ભરત ચક્રવર્તિ પણ લઘુ ભાઈ બાહુબળી વડે પરાજિત થયા. કોઈ એમ જાણતું હશે કે જેને વધારે પુણ્યનો ઉદય હોય છે, તે સર્વે પ્રકારથી સુખી છે, પરંતુ તેને કાંઈ ઇષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ નહિ થતા હોય, પરંતુ એવું નથી કેમકે જુઓ, ભરત ચક્રવર્તિ સરખા ઉત્તમ પુરૂષ પણ જ્યારે નાના ભાઈ બાહુબળીને હાથે અપમાનિત થયા, તો પછી બીજા પુરૂષોની તે શું વાત છે ? . . . . . . . . . ' આ સંસારમાં સઘળા પદાર્થો ભાગ્ય વસ્તુ છે, તેને સંચાંગ મોટા પુણ્યવાનોને પણ સર્વાગ રૂપથી થતો નથી કેમકે એવું પુણ્ય નથી કે જેથી સઘળી મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય. સઘળી વસ્તુ મળવી અતિ દુલ ભ છે. કોઈ મનુષ્યને તો સ્ત્રી હોતી નથી, કોઈને જે સ્ત્રી હોય તો પુત્રની પ્રાપ્તિ થતી નથી અને કોઈને પુત્રની પ્રાપ્તિ થઈ તો શરિર . ! રોગવાન હોય છે. કદાચ કોઈને નિરોગી શરીર હોય, તો ધનધાન્યાદિકની પ્રાપ્તિ નહીં, અને ધન ધાન્યાદિકની પણ પ્રાપ્તિ થઈ જાય, તો ક જલદીથી મરણ થઈ જાય છે. - આ મનુષ્યભવમાં કોઈને દુરાચારિણી સ્ત્રી છે, કોઈને વ્યસની પુત્ર છે, કોઈને શત્રુસમાન ભાઈ છે, અને કોઈને દુશ્ચારિણું પુત્રી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ 148 હોય છે. કોઈને તે ઉત્તમ પુત્ર મરી જાય છે, કોઇની પ્રિય સ્ત્રીનો વિનાશ થઇ જાય છે, અને કોઈનું ઘર કુટુંબ અગ્નિમાં બળી જાય છે. આ પ્રમાણે મનુષ્યપર્યાયમાં અનેક પ્રકારનાં દુઃખને સહન કરવાં છતાંપણ આ કવ ધર્મમાં બુદ્ધિ લગાડને નથી, પરંતુ પાપારંભ કરે " છે તે ધનવાન થઈ જાય છે તથા જે રાજા છે તે સેવક થઈ જાય છે અને જે સેવક છે તે રાજા થઈ જાય છે. કર્મોદયના વાશથી જે - શત્રુ છે તે મિત્ર થઈ જાય છે અને જે મિત્ર છે તે શત્રુ થઈ જાય. છે. આ સંસારનો સ્વભાવજ એવે છે. પુણ્યકર્મના ઉદયથી શત્રુ પણ મિત્ર થઈ જાય છે અને પાપોદયથી મિત્ર પણ શત્રુ થઈ જાય છે કેમકે સંસારમાં કમજ બળવાન છે. આ જીવ કોઈ પ્રકારના મહાન કષ્ટથી જે દેવપર્યાય પણ પામે, તો મહીંધક દેવની ઋદ્ધિ સંપદાને જોઈને માનસિક દુઃખ ઉત્પન્ન થાય છે. મહર્ધિક દેવોને પણ ઋદ્ધિ અને દેવાંગનાઓના વિયોગરૂ૫ ઈષ્ટવિયોગથી દુઃખ થાય છે. જેને વિષયોને આધીન સુખ છે તેને તૃપ્તિ ક્યાં ? કેમકે તૃષ્ણ હમેશાં વૃદ્ધિગત થતી જ રહે છે. શારીરિક દુઃખથી માનસિક દુઃખ પ્રબળ છે. કોઈ જાગશે કે શરીર સંબંધી દુઃખ મોટું છે, અને મનનું * દુઃખ થોડું છે, પરંતુ શારીરિક દુઃખથી માનસિક દુઃખ વધારે છે કેમકે માનસિક દુઃખ સહિત પુરૂષ બીજા બહુ વિષયો હોવા છતાં પણું દુઃખત્પાદકજ દેખાય છે. આ વાત સત્યજ છે કેમકે જે વખતે કોઈપણ પ્રકારની માનસિક વ્યથા હોવાથી સઘળી વસ્તુ દુઃખરૂપજે દેખાય છે, એવા ઘેર દુઃખસાગર અસાર સંસારમાં જે નિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 148, અપૂર્વક વિચારવામાં આવે તો કોઈ પણ જગ્યાએ સુખ નથી. ચતુ-: ગતિરૂપ સંસારમાં ચાર ગતિએ દુ:ખરૂપ છે, સુખ તે લેશ. માત્ર પણ નથી. ( આ પ્રમાણે સંસારને દુ:ખરૂપ જાણીને મેહનો ત્યાગ કરી પિતાના આત્માનું ધ્યાન કરો, કે જેથી ભ્રમણુશીલ સંસારને નાશ થઈ જાય. ' ' - હૃ.–iા પરવર્તનમથી, સુદરવર સંસારા मिथ्या कर्म उदै यहै, भर, जीव अपार // ... (4) ધિત્વ માવના. આ જીવ પોતે એ જ સર્વે દુખો ભોગવે છે, એની સહાય કોઈપણ થતું નથી. લક્ષ્મી મેળવવાને માટે પોતે એકલો કર્મ કરે છે પરંતુ તે લક્ષ્મી તો તેના સઘળા કુટુંબપરીવાર વાપરે છે. જે એક જીવ ઉત્પન્ન થાય છે તે જ એક જીવ ગર્ભમાં શરીરમે ગ્રહણ કરે છે, તજ એક બાળક થાય છે. યુવાન થાય છે અને તેજ જીવ વૃદ્ધ અને વસ્થાને પણ પ્રાપ્ત થાય છે એટલે એકજ જીવ અનેક પ્રકારના પર્યાયોમાં પ્રાપ્ત થઇ સંસારભ્રમણ કરે છે.. એકજ જીવ રોગી થાય છે, તે જ એક જીવ શેકવાન થઈ માનસિક, દુઃખ ભોગવે છે, તેજ એક જીવ મરે છે અને તેજ એક રંક થઈ નનું દુ:ખ સહે છે એટકે જીવ એકલાજ અનેક અવસ્થા ધારણ કરે છે. ' - એકજ જીવ પુણ્ય સંચય કરે છે, તે જ એક જીવ અનેક પ્રકારનાં દુખોને ભોગવે છે, તે જ એક છવ કર્મની નિજ રા કરે છે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ 150 . તેજ એકલો મોક્ષને પ્રાપ્ત થાય છે એટલે એકજ જીવ પુણ્ય સંચય કરીને સ્વર્ગસુખને અનુભવ કરતો મનુષ્યપર્યાય ધારણ કરી કમેને. નાશ કરી મેક્ષને પ્રાપ્ત થાય છે. * આ જીવ અને દુઃખ પોતે એકલો જ સહન કરે છે, પરંતુ કુટુંબી માણસ તે દુઃખને ગ્રહણ કરવામાં જરાપણ સમયે થતા નથી, એવું જાણવા છતાં પણ આ જીવ કુટુંબીઓના નેહને છેડતો નથી અને તેને માટે અનેક પ્રકારે પાપારંભ કરે છે. ખરેખર આ જીવને ને ધર્મજ છે. 4 - આ જીવને નેહી ઉત્તમક્ષમાદી દશલક્ષણ ધર્મજ છે, કેમકે. એજ ધર્મ છવને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે અને એજ ધમે સઘળા દુઃખના નાશરૂપી મોક્ષ મેળવત્ર આપે છે એટલૅ ધર્મ સિવાય આ જીવને કોઈ પણ સહાય નથી. - હે ભવ્ય જીવો! તમે આ જીવને શરીરથી સર્વે પ્રકારે જુદી જાણીને ઉદ્યમ કરો, કેમકે એ જાણવાથી બીજા સઘળા દ્રવ્ય ક્ષણમાત્રમાં ત્યજવાયેગ્ય થઈ જાય છે એટલે જ્યારે પિતાનાં સ્વરૂપનું જ્ઞાન થઈ જશે એટલે તે સઘળા પર દ્રવ્ય કે જે આત્માથી જુદા છે તે સઘળા જણાઈ જશે, તે માટે સૈથી પ્રથમ પોતાના વરૂપને જાણ વાને ઉધમ કરવો જોઈએ. दोहरो-एक जीव पर जाय वहु, धारे स्वपर मिदान / पर तजी आपा जानके, करो भव्य कल्यान // 3 '' - 6 : [] સ ત્વ માવના. H આ જીવ સંસારમાં જે શરીરને ગ્રહણ કરે છે તે જુદું છે, P.P. Ac. Gunretnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ AJ 151 . માતા પણ કર્મયોગથી જુદી છે, સ્ત્રી છે તે પણ જુદી છે અને પ્રકટ- ૨૫થી પુત્ર છે તે પણ જુદો છે. - ફરી છે પર છવ સઘળી બાહ્ય વસ્તુઓને આત્મસ્વરૂપથી જે કે જુદી જાણે છે તથાપિ પ્રકટ રૂપથી જાણવા છતાં પણ આ મૂર્ખ જીવ તેજ પદા માં રાગ કરે છે, એ મેટી મૂર્ખતા છે. જે જીવ પોતાના સ્વરૂપથી દેહને જુદો જાણીને પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે તેને જ આ અન્યત્વ ભાવના કાર્યભૂત છે એટલે જે દેહાદિક પરદ્રવ્યને પિતાના આત્માથી જુદા જાણીને આત્મધ્યાનમાં નિમગ્ન થાય છે, તેને જ અને ન્યત્વ ભાવના સફળભૂત છે. . . . . दोहरोः-निज आतमतें भिन्नपर, जने. जे नर दक्ष / - . નિગમેં રમે વર્ષે માર, તે શિવ સ્ત્ર પ્રત્યક્ષ ! (6) ગરિ મવિના. હે ભવ્ય છે ! સઘળી નિંદનીક વસ્તુઓને ખજાને, અનેક નિગોદાદિ જીવોનું ઘર, અત્યંત દુગંધમય અને મળમૂત્રાદિનું સ્થાન એવું જે આ શરીર છે, તેને અપવિત્રજ જાણે, કેમકે એ શરીર બીજી સુગંધમય વસ્તુઓને પણ દુગંધમય કરે છે. આ દેહને લગાડેલી ઉત્તમ પવિત્ર સરસ સુગંધ અને મનોહારી દ્રવ્ય પણ ધૃણુંસ્પદ અત્યંત દુર્ગધમય થઈ જાય છે. કે " - ચંદન, કપૂર, કંકુ, કસ્તુરી વગેરે સુગંધમય વસ્તુ જ્યાં સુધી શરીરને સ્પર્શ કરતી નથી ત્યાં સુધીજ પવિત્ર અને સુગંધમય છે, અને જ્યારે શરીરને લાગી જાય છે તે વખતે સર્વે અપવિત્ર થઈ જાય છે. ચંદન કર્પરાદિ તે શરીરના સ્પર્શથી, વસ્ત્રાભૂષણાદિ શરીર, P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ ૧૫ર ધારણ કરવાથી અને રસયુક્ત ભજન ભક્ષણ કરવાથી મલાદિ રૂપ . થઈ જાય છે. હે ભવ્ય જી! આ મનુષ્યના શરીરને જે કમેં અપવિત્ર બનાવ્યું છે તે એવી સંભાવના કરીને કે મનુષ્યને વૈરાગ્ય ઉપન્ન થાને માટે નિમિતે કર્યું છે, પરંતુ આ મનુષ્ય આ દેહમાં અનુરાગી થઈ જાય છે, માટે એનાથી વિશેષ બંનું કયું અજ્ઞાન છે? * આ પ્રમાણેના અશુદ્ધ શરીરને દેખવા છતાં પણ મનુષ્ય એમાં અનુરાગ કરે છે, અને એ મને કદિ પ્રાપ્ત થયું જ નથી એવું માનીને આદરપૂર્વક શરીરની સેવા કરે છે, માટે આ પણ એક અજ્ઞાનનું જ માહાન્ય છે. આ દેહથી વિરક્ત થવાથી અશુચિ ભાવના થાય છે. જે પુરૂષ, સ્ત્રી પુત્રાદિ પર દેહમાં વિરક્ત થઇ પિતાના શરીરમાં પણ અનુરાગ કરતો નથી તે પુરૂષને અશચિ ભાવના થાય છે. ફકત વિચાર માત્રથી જ ભાવનાની પ્રધાનતા થતી નથી, પણ દેહને અશુચિ વિચારતાં જે શરીરથી વૈરાગ્ય પ્રકટ થઈ જાય, તો તેજ અશુચિ ભાવના સત્ય છે. - - , , , , , , "दोहरो-स्वपर देहको अशुचि लरिख, तजै तासु अनुराग / र ताकें सांची भावना, सो कहिये बड़भाग // * ' . (7) મા માવના. મન વચન અને કાયાનો પેગ તેજ આસ્રવ છે. તે ચોગ જીવના પ્રદેશોનું ચંચલ–વિશેષ છે તથા મોહના ઉદયથી મિથ્યાત્વ અને કષાય સહિત પણ છે તથા મેહના ઉદયથી રહિત પણ છે. - મને વચન અને કાયનું નિમિત્ત મળેથી જવને પ્રદેશનું જે ચલચલ થવું તેજ યોગ છે, અને તે જ અસ્ત્રવ છે. તે ગુણસ્થાનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ 153 પરિપાટીમાં સૂમસાંપરાય નામના દશમા ગુગથાનપર્યત તો મેહર ના ઉદયરૂપ યથાસંભવ મિથ્યાત્વ અને કષાય સહિત જે થાય છે તે સાંપરાવિક આસ્રવ છે. અને જે દશમા ગુણસ્થાનની ઉપરના સાગકેવલી નામના તેરમાં ગુણસ્થાન પયંત જે આસ્રવ થાય છે, તે માહ ના ઉદયથી રહિત છે. ફકત ગવડેજ થાય છે તેને ઈર્યાપયે આસ્રવ કરે છે. જે પુકાળ વગણા કર્મસ્વરૂપ પરિણમે તે દ્રવ્યાસ્ત્ર અને જે જીવના પ્રદેશ ચંચલ હોય તે ભાવાસ્રાવ છે, - હે ભવ્ય ! તું એમ સમજી લે કે મોહકમના ઉદયથી જીવને જે પરિણામ થાય છે, તેજ આસ્રવ છે, તે પરિણામ Aિવાદિ અનેક પ્રકારે છે. કમબંધનું કારણ જે આવે છે, તેના મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને ચણ એવા પાંચ પ્રકાર છે. તેમાં સ્થિતિ અનુભાવરૂ૫ બંધનું કારણ મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ અને કષાય એ ચારજ છે, જે મેહકમના ઉદયથી થાય છે અને પાંચમો યોગ છે તે સમયમાત્ર બંધનું કારણ છે, પણ સ્થિતિ અને અનુભાવબંધનું કારણું નથી, તે માટે બંધના કારણમાં મુખ્યપણું નથી. . . . * * આ પ્રમાણે પ્રકટ રૂપથી જાડ્યા છતાં પણ જે જીવ તજવી એગ્ય પરિણામોને છોડતો નથી, તેને સધળા આસ્ત્રોનું ચિંતવન આસ્ત્રવાનુપ્રેક્ષાનું ચિંતવન કરી પહેલાં તીવ્ર કપાયોને છોડે અને પછી શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતવન કરી સઘળા કષાયભાવથી -રહિત થાય, ત્યારે આ ચિંતવન કરવું સફળ છે, ફકત વાત કરે વાથી સાર્થક થતું નથી. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ 154 - જે પુરષ ઉપશમે પરિણામો (વીતરાગ ભાવો ) માં લીન થઈ તથા આ મિથ્યાત્વાદિ ભાવોને ત્યાગવાયોગ્ય જાણુને એ પૂર્વે મોહના ઉદયથી થએલા મિથ્યાત્વાદિ પરિણામોને છોડે છે તેને જ આવાનુપ્રેક્ષાનું ચિંતવન થાય છે.' . વેદોઃ-ગાલ્લવ વંર કાર, નિર્વે તબૈ વિરો ...ते पावै निजरूपकुं, यहै भावना सार // (8) સંવર માવના સમ્યકત્વ, દેશવ્રત, મહાવ્રત તથા કષાયોને જીતવા અને યોગને અભાવ એ સંવરના નામ છે. . આગળ મિથ્યાત્વ, અવિરત, પ્રમાદ, કષાય અને યોગ એવા પાંચ પ્રકારે આસ્રવનું વર્ણન કર્યું હતું તેને ક્રમપૂર્વક રોકવા. તેજ સંવર છે અર્થાત ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વને અભાવ થયો. ત્યાં મિથ્યાત્વને સંવર થયો, તથા દેશવ્રત ગુણસ્થાન: અવિરતને એકદેશ અભાવ થયો, અને પ્રમત્તગુણસ્થાનમાં સવોદેશ અભાવ થે, ત્યાં અવિરતને સંવર થયો અને અપ્રમત ગુણસ્થાનમાં: પ્રમાદનો અભાવ થવાથી પ્રમાદનો સંવર થયે, અને અગીજિન નામના ગુણસ્થાનમાં સઘળા કષાયોને અભાવ થયે, ત્યાં કપાયને સંવર થયો. આ પ્રમાણે પાંચ પ્રકારના આસ્રવને સંવર થયો. 1 - - 1. જે પુરૂષ ઉપર પ્રમાણે સંવરના કારણોને જાણવા છતાં પણ. તેનું આચરણ કરતો નથી તે દુઃખી થઈને ચિરકાળપયત સંસારમાં પરિભ્રમણ કરે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 155 જે મુનિ ઇદ્રિના વિષયથી વિરકત થઈ મનહર વિષથી. આત્માને નિરંતર સંવરરૂપ કરે છે, તેને પ્રકટરૂપથી સંવર થાય. છે. વળી મન અને ઇન્દ્રિયોને વિષયેથી રોકીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમાડે છે, તેને જ યથાર્થ સંવર થાય છે. ' . ' दोहरो-गुप्त समिति वृषः भावना, जयन परीसह कार / . चारित धारै संग तजि, सो मुनि संवर धार // : = (1) નિન્ને માવના. આ જે નિદાન રહિન અને અહંકાર વિનાને જ્ઞાની છે, તેને બાર પ્રકારના તપ અને અને વૈરાગ્યભાવનાથી નિર્જરા થાય છે. , જે જ્ઞાનપૂર્વક તપશ્ચરણ કરે છે, તેને જ નિર્જરા થાય છે, પરંતુ અજ્ઞાન સહિત વિપર્યય તપથી હિંસાદિ પાપ થવાથી ઉલ્ટે. કર્મ બંધ થાય છે, તથા જે તપ કરતા અહંકાર તથા ક્રોધ કરે છે તેને તો નવીન કર્મ બંધાય છે. અહકારને ત્યાગ કરવાથીજ નિર્જરા થાય છે, અને જે તપશ્ચરણ કરતાં આ લોકો તથા પરૉક સંબંધી ખ્યાતિ, લાભ, પૂજા અને ઇંદ્રિયજનિત વિષ ની વાંછા કરે છે તેને કર્મનો બંધ અવશ્ય થાય છે. નિદાન રહિત તપશ્ચરણથીજ નિર્જરા થાય છે કેમકે જે સંસાર, દેદ ભોગમાં આસકત થઇને તપ કરે છે, તેને શુદ્ધ આશય ના હવેથી નિર્જરા થતી નથી, પરંતુ નિર્જરા તે વૈરાગ્યભાવનાથી થાય છે. . . . . . - ... નિનનું હૃદ૬. : ' , સર એ નિર્જરાના બે પ્રકાર છે. એક સ્વકાળ પાપ્ત તે સવિપાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ 156 નિજેરા, અને અકાળમાં તપશ્ચરણવડે કરેલી અવિપાક નિ જેરા છે તેમાં સ્વકાળ પ્રાપ્ત પહેલી નિજેરા તો ચારે ગતિના જીવોને થાય છે અને બીજી અવિપાક નિજ રા તપવડે , વતીઓને જ થાય છે. - જે મહાપુરૂષ પૂર્વોક્ત પ્રકારે નિજેરાના કારણોમાં પ્રવર્તમાન થાય છે તેને જ પુણ્યકમનો ભાગ વધે છે, અને તેને જ ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્ત થાય છે. * * હોદ -તૂરા વધે , ઘરે તપાવ પાણા નિર્ન વો હૈ, પોતે શિવ બાય ! . (20) આ મવિના. - સઘળા આકાશદ્રવ્યનું ક્ષેત્ર અનંતપ્રદેશી છે, તેના મધ્યમાં રહેલો લોક છદ્રવ્યના સમુદાયરૂપ રહેલ છે. તે કોઈને કરેલ નથી તથા હરી હર વગેરેનો ધારણ કરેલો પણ નથી. ' ' અન્યમતાવલંબી એમ કહે છે કે આ લોકની રચના બ્રહ્માએ * :. કરી છે, નારાયણ રક્ષા કરે છે, અને મહાદેવ સંહાર કરે છે તથા શેષનાગ પોતાના મસ્તક પર ધારણ કરી રહ્યા છે, અને જ્યારે આ લોકને પ્રલય થઈ જાય છે ત્યારે સઘળું શૂન્ય થઈ જાય છે. પછી બ્રહ્મની સત્તાથી કરી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે વગેરે કલ્પિત કથનને આ સૂત્રથી નિષેધ થાય છે. કેમકે આ કોઈની કરેલી કેઈથી પણ સંહારિત થતી નથી, જેવી છે તેવી જ અનાદિનિધન એટલે આદિ અંત રહિત સવરૂદેવે જોયેલી છે. . નં . . . . . છવાદિ અષ્ટ દ્રવ્યોના પરસ્પર એક ક્ષેત્રાવગાહરૂપ જે અવસ્થાન એ લોક છે અને જે દ્રવ્ય છે તે નિત્ય છે, એજ હેતુથી લોક પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ નિત્યજ છે એમ માનવું યોગ્ય છે. દ્રવ્યોના સમુદાયને જ લોક કહે છે, માટે દ્રવ્યોની નિયતાથી લેકની નિત્યતા સિદ્ધ થાય છે. - - લોકની પૂર્વ અને પશ્ચિમ દિશામાં મૂળમાં સાતરા વિસ્તાર છે, તથા મધ્યમાં એક રાજુને વિસ્તાર, ઉપર બ્રહ્મ સ્વર્ગના. સંતપર્યત પાંચ રાજને વિસ્તાર છે. અને લોકના અંતમાં એક રાજૂને વિસ્તાર છે. આ લેક નીચેના ભાગમાં પૂર્વ પશ્ચિમ : સાત રજૂ ચડે ત્યાંથી ક્રમપૂર્વક ઘટનાં મધ્યકામાં એક રાજૂ ચડા પછી બ્રહ્મસ્વર્ગ પર્યત વૃદ્ધિ થતા પાંચ રાજૂ ચડે અને અંતમાં એક રાજૂ ચોડે છે. આ પ્રમાણે દોઢ મૃદંગ ઉભું કરવાથી જે આકાર થાય છે, તેજ આકાર લોકોને છે આલોક ઉતર દક્ષિણ સઘળે સાત રાજૂનો વિસ્તાર છે તથા ઉચ ચિાદ રાજૂ છે અને સઘળે લોક સાત રાજૂ વિસ્તારમાં છે. અને ઘનાકાર ફેલાવવાથી 343 રાજૂપ્રમાણ થાય છે. लोकाकार विचारके, सिद्ध स्वरूप चितारि। જ વિરોધ વિદ્યારિ, માતમ સંમારિ . आतमरूप संवारी, मोक्षपुर वसो सदाही। . . . आधि व्याधि जरं मरन आदि दुःख, होहुं न कदाही // श्री गुरु शिक्षा धारि टारि, अभिमान कुशोका / मन थिर कारन यह विचारि निजरूप सु लोका // 1 // (22) વોધિતુર્રમ માવના. * આ જીવ અનાદિ કાળથી અનંતકાળ પર્યત તે નિત્ય નિ - 1 ૬માં રહ્યા, ત્યાં એક શરીરમાં અનંતાનંત છોને આહાર શ્વાસ P.P. Ac. Gupratnasuri M.S. * Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ 58 છવાસ જીવન મરણ સમાન છે. એક સ્વાસનો અરાઢમાં ભાગ માત્ર આયુ છે, ત્યાંથી નીકળીને જે કદાપિ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને વનસ્પતિ પર્યાય મળે, તો તે અત્યંત દુર્લભ છે. આ *. ત્યાં પૃથ્વીકાયાદિ પર્યામાં બાદર તથા સૂક્ષ્મ શરીરમાં અસંખ્યાત કાળ પર્યત ભ્રમણ કરે છે, ત્યાંથી નીકળી ત્રાસપણું પામવું ચિંતામણી રત્નસમાન અતિ દુર્લભ છે. સ્થાવર પર્યાયમાંથી નીકળીને જે કદાચ ત્રસપર્યાય - ધારણ કરે, ત્યાં પણ વિકલત્રય અર્થાત બેઈદ્રિય, ત્રિઅંકિય; ચાઈદ્રિય થાય, ત્યાં : કોટીપૂર્વપર્યંત રહે પછી ત્યાંથી નીકળી પંચૅરિયપણું પામવું અતિ દુર્લભ છે. વિકલત્રયથી નીકળી જે પંચેદિય પણ થાય, તો અસૈની (મનરહિત) થાય, ત્યાં આ પાપરનો ભેદ જાણતા નથી, અને જે કદાચિત સિની પંચંદ્રિય પણ થાય તે રૌદ્ર પરિણમી બિલાડે, સર્પ, સિંહ, ભજી વગેરે તિર્યંચ થાય.. . se . . . . - બહુ તીવ્ર પરિણામી તિર્યંચ તીવ્ર અશુભ લેશ્યાથી ભયાનક અને દુઃખદાયક નર્કમાં પડે છે, ત્યાં પણ શારીરિક અને માનસિક એવા બે પ્રકારનાં પ્રચુર દુ:ખને ભગવે છે. તે નર્કમાંથી નીકળીને ફરી પણ પાપરૂપ તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં પણ આ જવ અનેક પ્રકારે અનંત દુઃખને સહન કરે છે ? 2 , તિર્યંચ યોનિમાંથી નીકળીને ચતુષ્પથમાં પડેલા રત્નની માફક મનુષ્યપર્યાય અતિ દુર્લભ છે, પરંતુ એવી મનુષ્યપર્યાયમાં પણ શ્લેચ્છ થઇને આ જીવ પાપ ઉપાર્જન કરે છે. ઘણા કષ્ટથી ને મનુષ્ય પર્યાવ્ર પણ મળી અને જે તે - ઍરછ કુળમાં ઉત્પન્ન થયા. તા મધ્યદષ્ટિ અભક્ષ્યભક્ષિયોની સંગતિથી પાપ ઉપાર્જન કરી કરી મુગતિમાં પડીને અસંખ્ય દુ:ખનો પાત્ર બને છે. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ 158 * વળી જે મનુષ્યપર્યાય પણ મળે અને આયંક્ષેત્રમાં જન્મ પણ થાય, તે પણ ઉત્તમ કુળમાં જન્મ થવો અતિ દુર્લભ છે. અને જે ઉત્તમ કુળની પ્રાપ્તિ થઈ જાય તે ઘનહીન થાય, ત્યાં કોઈપણ પ્રકારનું સારું કામ કરી શકશે નહીં, પણ પાપ ઉપાર્જનજ કરી ફરી દુનિયામાં શ્રમણ કરશે. . . . . . . . . - - - .. અને જે ધનસહિત પણ થાય, તે ઈદ્રિાની પરિપૂર્ણતા હોવી તેનાથી વધારે દુર્લભ છે, અને જે ઈદ્રિયોની પણ પૂર્ણતા થઈ જાય, તે રોગ સહિત શરીર થાય, જેથી ત્યાં કાંઈ સુકૃત કરી શકશે નહિ અર્થવા કદાચિત નિરોગ પણ થાય તો ચિરંજીવની પ્રાપ્તિ દુર્લભ છે, અને જે ચિરકાળપર્યત જિવિત પણ રહે, તો ઉત્તમ પરિણામી થવું અતિ દુર્લભ છે. જે કદાચિત ઉત્તમ પરિણામ પણ થાય, તે પણ સાધુ પુરૂષોની સંગતિ મળવી દુર્લભ છે, અને જે સાધુસંસર્ગ પણ મળી જાય તે સમ્યગદર્શનની પ્રાપ્તિ અત્યંત દુલભ છે. જે સમ્યગદર્શન પણ મેળવે તો આ જીવ ચારિત્રને ગ્રહણ કરતે નથી અને જે ચારિત્રને પણ ગ્રહણ કરી લે તો તેને નિર્દોષ પાળવામાં અસમર્થ થાય છે. વળી જે આ જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને પણ પ્રાપ્ત થઈ જાય, પરંતુ જે તીવ્ર કષાય કરે તો તે રત્નત્રયને નાશ કરી ફરી દુર્ગતિમાં ગમન કરે છે. તે - હે ભવ્ય ! સમુદ્રમાં પડેલા રત્નની માફક આ મનુષ્યપણું અત્યંત દુર્લભ છે, એવો નિશ્ચય કરી મિથ્યાત્વ અને કષાયને ત્યાગ કરો. જે પ્રમાણે ઘણું કફથી મળેલા ચિંતામણી રત્નને સમુદ્રમાં ફેંકીદે તેની ફરી પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે તે પ્રમાણે અતિ કષ્ટથી પ્રાપ્ત થયેલી મનુષ્યપર્યાય તેમાં પણ રત્નત્રયને પ્રાપ્ત થઈને જે મિથ્યાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ 10 અને કષાયનું સેવન કરે, તે મનુષ્યપર્યાય અતિ દુર્લભ થઈ જશેએ નિશ્ચય કરીને મિથ્યાત્વ અને કષાયને છોડી દેશે.. .. અથવા મનુષ્યપર્યાયના શુભ પરિણામોથી જે સેવ પણ થઈ જાય, તો કઈ પણ પ્રકારે સમ્યગદર્શનની પ્રાપ્તિ તો થઈ જાય, પરંતુ તેને તપશ્ચરણ, દેવત, શીલત્રત, જરાપણું ન મળે. દેવપર્યાયમાં ચેથા ગુણસ્થાનસૂધીજ એ થાય, જેથી જે કદાચિત શુભ પરિણામોથી - દેવગતિ પણ મળે અને મહાન કષ્ટથી સમ્યગદર્શનની પ્રાપ્તિ તે થઈ જાય પરંતુ સકલચારિત્ર (મુસિંધમ) અને દેશ ચારિત્ર (શ્રાવક - ધર્મ) તથા બ્રહ્મચર્યની પ્રાપ્તિ કદાપિ ન થાય, કેમકે દેશમાં પંચમ ગુણસ્થાનને અભાવ છે, અને વતાદિની પ્રાપ્તિ પંચમ ગુણસ્થાનમાં જ થાય છે, માટે દેવોમાં પંચમ ગુણરથાન ન હોવાથી વ્રત શીલ વગેરે પણ તેનાથી થતા નથી.' - હે ભવ્ય ! આ મનુષ્ય ગતિમાંજ તપનું આચરણ, સધળાં મહાવ્રત, ધ્યાન, અને નિર્વાણની પ્રાપ્તિ થાય છે, ઉપર કહ્યા પ્રમાણે અતિ દુર્લભ આ મનુષ્યપર્યાયને પ્રાપ્ત થઈને જે વિષયોમાં રમણ કરે છે, તે દિવ્ય અમૂલ્યરત્નને પ્રાપ્ત કરીને ફરી રાખને માટે તેને બાળી નાંખે છે. અતિ કઠિનતાથી પ્રાપ્ત થતું આ મનુષ્યપર્યાય અમુક રત્ન સમાન છે. તેને વિષયોને મા ફેકટ ખોઈ દેવી ઉચિત નથી. " એ સઘળા એકથી એક દુર્લભ છે, તેમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ રત્નત્રય અત્યંત દુર્લભ છે, એમ જાણીને હે ભવ્યે .આ સંસામાં ઉપલાં ત્રણે રત્નનો આદર કરે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ बसि निगोद चिर निकास खेद सहि धरनि तरुनि बहु / पवन वोद जल अगिंनी गोद लहि जरन मरन सहु // लए गिडोल उटकन मकोड़ तन भमर भ्रमण कर / जल बिलोल पशु तन सुकोल नभचर सर उरपर / / .. फिर नरक पात अति कष्ट सहि, कष्ट कष्ट नरतन महत। बह पाय रत्नत्रय चिग तजे, ते दुर्लभ अवसर लहत / / . (12) છ અa.. . . . . . * આ લોકમાં જીવઢથ અનંતાનંત છે, તેનાથી અનંતાનંત મુ. કર છે, એક એક આકાશ, ધર્મ અને અધર્મ દ્રવ્ય છે. અસંખ્યાત કાલાણું દ્રવ્ય છે, અને લોકથી જુદે અનંતપ્રદેશ આકાશ કય છે, તે અલક છે. એ પ્રમાણે સઘળા દ્રવ્યોના અતીત કાળ, અનંત સમયરૂપ તથા આગામી કાળ તેનાથી પણ અનંત ગુણારૂપ અને વર્તમાન કાળ એ પ્રમાણે સઘળા કાળે સમયવતી એક એક દ્રવ્યના અનંત અનંત પર્યાય છે તે સઘળા દ્રવ્ય અને પર્યાયે યુગપત એક સમયમાં પ્રત્યક્ષ, સ્પષ્ટ, જુદા જુદા યથાવતુ જેવા છે તેવાજ જાવા, એવું જેનું જ્ઞાન છે તેજ સર્વે અને તેજ દેવ છે, એના સિવાય બીજાને સર્વજ્ઞ કહેવા તદન ખોટું છે. અહીંયા આ કથન કરવાની મતલબ એવી છે કે, જે ધર્મ સ્વરૂપ કહેવામાં આવશે, તે યથાર્થ સ્વરૂ૫ ઇંદ્રિયગોચર નથી, પણ અતપ્રિય છે, જેનું ફળ સ્વર્ગ અને મેક્ષ છે, તે પણ અતીન્દ્રિય - છે, અને સર્વજ્ઞ વિના બીજા છદ્મસ્થાનું ઇંદ્રિયજનિત : શાન પરોક્ષ છે, તે માટે જે અતીન્દ્રિય પદાર્થ છે, તે : એના : જ્ઞાનગોચર નથી, - એ કારણથી જે પિતાના અતપ્રિય જ્ઞાનવડે સધળા ચરાચર પદાર્થોને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust T
Page #173
--------------------------------------------------------------------------
________________ "162 દેખું-જાણે છે તે ધર્મ અને અધર્મના ફળને પણ જાણશે. એ હેતુથી ધર્મનું સ્વરૂપ. સર્વજ્ઞકથિત વચનોવજ પ્રમાણભૂત છે પરંતુ બીજા છવાસ્થ (અલ્પજ્ઞ) કથિત પ્રમાણભૂત નથી અને જે સર્વાની પરંપરાથી કહે, તે પણ પ્રમાણિક છે, તે માટે ધર્મના સ્વરૂપના કથનની શરૂઆતમાં પહેલાં સર્વજ્ઞનું કથન કર્યું છે. આ જ ધર્મનું સાપન્ય સ્વર. સામાન્ય પ્રકારથી ધર્મના બે પ્રકાર છે-એક વ્યવહાર અને બીજે નિશ્ચય. તેમાં વ્યવહાર ધર્મમાં પ્રથમ જીવદયા ધર્મ છે, એ દયગત ધર્મ ગૃહસ્થ અને મુનિયોના ભેદથી બે પ્રકારે છે એટલે ગૃહથ ધર્મમાં એકદેશ દયાનું પાલન થાય છે અને મુનિધર્મમાં સઊંદેશ દયાનું પ્રતિપાલન થાય છે, તથા સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન, અને સમ્યગચારિત્ર એવા ત્રણ રત્નત્રય રૂ૫ તથા ઉત્તમ ક્ષમા, ભાદેવ, - આજે વ, સત્ય, શોચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એવા દશ પ્રકારના ધર્મ છે. આ સઘળો વ્યવહાર ધર્મ છે અને જે મોહથી ઉત્પન્ન થયેલા વિકલ્પના સમૂહોથી રહિત, વચન અને અંગથી વજિત એવી શુદ્ધ આનંદમય આત્માની પરણતિ ! તે નિ&ય ધમે છે. . આપા દેવને નિમિત્ત તથા ગુરૂઓના કાર્યોમાં જે હિંસાનો આરંભ છે તે શુભ નથી, કેમકે જે હિંસા છે તેજ પાપ માનેલું છે, માટે મુખ્ય દયાજ ધર્મ છે. અન્ય મતાવલંબી હિંસામાં ધર્મને સ્થાપન કરે છે તેમાં મીમાંસક તો યજ્ઞ માં પશુઓનો હવન કરીને તેનું શુભ ફળ કહે છે. ખાદ્ધ મતવાળા માંસ વગેરેના આહારને પણ શુભ કહે છે તથા દેવીએના ઉપાસક બકરા વગેરે પશુઓનો નાશ કરી દેવીઓને ચઢાવે છે અને તેનું ફળ પણ શુભ જ બતાવે છે.: . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ - 163 જે દેવ શાસ્ત્ર ગુરૂને નિમિત્તે હિંસા કરે છે, તે શુભ નથી કેમકે ધમમાં દયા મુખ્ય છેએ સિવાય એમ પણ જાણવું કે જે પૂજ, પ્રતિષ્ટા, જિનાલય બનાવવું, સંઘ યાત્રા, ધર્મશાળા બનાવવી વગેરે સઘળાં કાર્ય ગ્રહોના છે, તે તે મુનિરાજ પોતે ન કરે, અને બીજા ‘પાસ ન કરાવે, અને તેને અનુમોદન પણ ન આપે કેમકે એ કાય હસ્થોના છે. જે પ્રમાણે શાસ્ત્રમાં એનું વિધાન બતાવેલું છે તે પ્રમાણે ગૃહસ્થ કરે, અને જે ગૃહસ્થ એના વિષે મુનિરાજને પ્રશ્ન કરે તો શ્રી મુનિરાજ પગ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપલા કાર્ય કરવાને તેમને જણાવે. આ પ્રમાણે કરવાથી તે કાર્ય સંબંધી હિંસા દોષ તે ગૃહસ્થોને જ લાગે છે, પરંતુ ઉપલા કાર્યોમાં જે જે શ્રદ્ધાન, ભકિત અને ધર્મની પ્રભાવના થાય તે સંબંધી જે પુણ્ય ઉત્પન્ન થાય તેના ભાગી યુનિરાજ પણ થશે; કેમકે હિંસા ગૃહસ્થોની છે, તેથી હિંસા સંબંધી દોષ ગૃપ ઉપરજ છે, અને ગૃહસ્થ પણ જે હિંસારૂપ અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. જે પૂજા પ્રતિષ્ઠા વગેરે યત્નપૂર્વક કરે તો પણ તે કાર્યમાં જે હિંસા થાય તે ટળી શકતી નથી. જૈન * સિદ્ધાંતમાં પણ એવું વાક્ય કહ્યું છે કે “સાવાશે a g71 રા:” જેમાં પાપ થતું હોય અને પુન્ય વિશેષ હોય તે કાર્ય ગ્રહ-સ્થાએ કરવું યોગ્ય છે, માટે ગૃહસ્થો પણ માં લાભ વિશેષ હોય અને નુકશાન થતું હોય એવું કાર્ય જરૂર કરે, પણ આ રીત મુનિએની નથી, એ હેતુથી મુનિરાજ હિંસાના ફળથી રહિત છે.. - દેવ અને ગુરૂઓને નિમિત્તે હિંસાને આરંભજ જે ધર્મ માનવામાં આવે તો હિંસારહિત ધર્મ જે ભગવાને વર્ણવ્યા છે તે મિક થઈ જાય છે. .. . . . . . :- . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ .... धर्म करत संसार सुख, धर्म करत निर्वाण / ... धर्मपंथ साधन विना, नर तिर्यच समान / / :: ધ કરવા 26 . - ચમાર કૃષ્ટ પરિમાં. આ શ્રી અભયરૂચિકુમાર ક્ષુલ્લક માહિદત્ત રાજાને કહેવા કાકક્ષા– લાગ્યા–“રાજન ! શ્રી સુદત્તાચાયે ઉપયુકત બાર ભાવનાઓનું વર્ણન કર્યા પછી મને કહ્યું કે-હે વત્સ ! મેં જેવું આચરણ બતાવ્યું તે પ્રમાણે તું કર, એટલે તું ભુલક વૃત્તિ ધારણ કર, કેમકે મુનિવર ધારણ કરવાને તું અસમર્થ થઈ જશે. - રાજન્ ! તે વખતે આચાર્યની આજ્ઞા મુજબ મેં સંસારસમુદ્ર પાર કરવાને જહાજ સમાન ભુલકવ્રત અંગીકાર કર્યું અને બીજી સઘળા વસ્ત્રાભરણોનો ત્યાગ કરીને એક સફેદ વસ્ત્ર અને લંગાટી માત્ર ગ્રહણ કર્યા, તથા માથાના કેશને હાથેથી લોચ કરીને પછી અન્ય કમંડળ ધારણ કર્યા. તે પછી મદને ત્યાગ કરીને મહારાજ યમતિ અને કુસુમા. ળીએ મુનિ અને આર્જિકાના વ્રત ગ્રહણ કર્યા. - તે શ્રી સુદત્તાચાર્ય ગુરૂ, જેમણે સર્વદેવ કથિત તપશ્ચર કરવામાં પોતાનું મન પૂર્ણ સ્થાપન કર્યું તથા જેમણે કામદેવર... મૃત્યુને નાશ કર્યો, તે ગુરૂવચ્ચે પોતાના ધ્યાનમાં એ= P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ 165 IIIIIIIIII III II નલિન થયા કે ધ્યાનસ્થ વખતે જેમના પરસેવાને સે પિતાની છત્ર ભથી ચાટે છે. તે મુનિનાયક તપના યોગથી એવા કૃશશરીર છે કે જેનાં હાડકાં પાંસળાં પિતાની મેળે કટકટાદિ શબ્દ કરે છે, જેમના ઉત્તમ તેજસ્મૃતિ શરીરમાં સઘળી પાંસળી અને નસ દેખાય છે, અને તે તપસ્વી તપશ્ચરણ કરતા જગતના જીવોને અભય પ્રદાન કરે છે. રાજન ! તે મુનિરાજ શીતકાળમાં રાત્રિસમયે નદી અથવા સરોવરના કિનારા ઉપર ધ્યાનસ્થ રહે છે, તે દયા પ્રતિપાળક મુનિરાજ ! ઉહાળામાં પર્વતના શિખર ઉપર તથા મરૂ ભૂમિ કે જ્યાં છાયાનું નામ પણ નહિ એવા નિર્જનસ્થાનમાં તે ગુરૂવર્ય પોતાના આત્માના ધ્યાનમાં તલિન થાય છે, ત્યાં જેમને જરાપણ કષ્ટ થતું નથી, તે મુસુનિધિ ! એ માસામાં કે જ્યાં એક તરફ મેઘ ગર્જના કરે છે, વીજ-ળી ચમકારા મારે છે એવા સમયમાં તે મુનિરાજ વૃક્ષની નીચે પોતાના ધ્યાનમાં મગ્ન થાય છે. તે સમદશ મહામુનિ ! સ્પર્શ ઈદિના આઠ પ્રકારના વિષયમાં સમભાવ ધારણ કરતા હતા તથા વર્ગ અને મોક્ષના માર્ગને પ્રકટ બતાવતા, માયા મિથ્યા અને નિદાન એ પ્રમાણે ત્રણ શલ્યોનું નિરાકરણ કરતા, પોતાના જ્ઞાનરૂપી અંકુશથી આઠ મદરૂપ બન્મત્ત હાથીને મદરહિત કરતા, અને માન અને અપમાનમાં સમભાવ ધારણ કરતા, શરીરથી નિસ્પૃહ થઇ ધ્યાનમાં તલ્લીન થાય છે. તે ધ્યાનના ભંડાર ! વૃક્ષોની છાયા, પર્વતોની ગુફા અને સ્મશાનભૂમિમાં નિવાસ કરતા રાત્રિને સમયે ધનુષ, દંડ, મૃતક અને શવ્યા - એ પ્રમાણે કઠીન આસનોમાં થોડી નિદ્રા લઈને રાત્રિ બતાવે છે; તથા : - દિવસમાં પણ ગોકુહાસન, વજાસન, પદ્માસન, વીરાસન, ગજસંડાસન = વગેરે અનેક આસનોથી ધ્યાનમાં લીન થાય છે. વળી તે મહા મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ મહીના પંદર દિવસના ઉપવાસ ધારણું કરતા દીર્ધ રમાવલી સહિત, પિતાનાં મન વચન અને કાયને વશમાં લાવીને આત્માના ધ્યાનમાં દયાનસ્થ થતા તથા પ્રસ્વેદ અને રજાદિ વડે લિપ્ત શરીર. ધારણ કરતા પૃથ્વી સમાન ક્ષમાવાન, સુમેરૂ સમાન ધીર, આર્ત, રૈદ્ર એવા. બે કુબાને થી રહિત, મમત્વ વર્જિત હમારા ગુરૂ સુદત્તાત્યાય પૃથ્વી ઉપર પ્રમાદ રહિત જીવોની દયાયુક્ત ભ્રમણ કરતા આ નગરના બાગમાં આવેલા છે, અને તેજ યતિપતિની સાથે તમે પણ આવેલા છીએ અને શ્રી ગુરૂની આજ્ઞા પ્રમાણે ગુરૂના ચરણકમળાની * વંદના કરી ફરવા નીકળેલા છિએ. . . . . . * તપશ્ચરણ કરતા તથા જિન ભગવાનનું સ્મરણ કરતા હમે બને માર્ગમાંથી જતા હતા કે હમને બંને ભાઈ બહેનને સિપાઈઓએ. પકડી એ દેવીગૃહમાં હાજર કીધા. - શ્રી અભયરૂચિકુમા૨ કુલ્લ મારિદત્ત રાજાને કહેવા લાગ્યા છે રાજન ! આપના સિપાઈઓએ હમને બન્નેને અહીંયા લાવી આપની! સન્મુખ ઉભા કીધા તે પછી જ્યારે આપે હમારું ચરિત્ર પૂછયું ત્યારે હમે હમારા કૃતક વડે સંસારના પરિભ્રમણરૂપ સઘળું વૃત્તાંત આપને સંભળાવ્યું, હવે આપને જેમ રચે તેમ કરો. : - કરણ 13 . - मारिदत्तं अने चंडीका सत्य धर्ममां तत्पर. { ગ્ર થંકર્તા કહે છે કે દંપર્ટ પ્રમાણે ક્ષુલ્લક મહારાજનું સઘ3 જ ક જીવનચરિત્ર સાંભળીને મારિદત રાજા અને ચ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ ડીકાદેવી બન્ને જણ સંસારથી ઉદાસચિત્ત થઈ ગયા, અને પ્રથમ સઘળા પશુઓના યુગલેનો ભેગ. આપવાને જે આરંભ કર્યો હતો તેને નિષેધ કરી સત્ય ધર્મમાં તત્પર થયા અને પિતાના હૃદયમાં ચિતવન કરવા લાગ્યા કે, આ લોકમાં પવિત્ર અને પ્રધાન બાળ યુગલ પૂજનિક છે તથા “મસ્તાર તિwતે જૂદાળ” રત્નની માફક વંદનીક છે. - : , વછરાતન હિંના નામોનાં નારા. . - આ પ્રમાણે ચિંતવન કરી મારિદત્ત રાજા, ચંડીકાદેવી, અને તેના ઉપાસક ભૈરવાનંદ વગેરે વસાતથી આદિત, રસવાન માંસદિગંત વ્યાસ રૂધિર, તથા અસ્થિ માંસ નસા જાલથી વ્યાપ્ત પણ મસ્તક રહિત કબંધ અને તેની સઘળી સામગ્રી મધપાત્ર વગેરે કે જે. ચંડી, કાના મંદિરમાં બળીદાન માટે લાવવામાં આવી હતી તે સઘળી ફેંકી દઈને તે કાર્યથી વિમુક્ત થયા. . . . . . . . -- 1 - તે પછી રાજાએ કર્મચારિને બોલાવીને કહ્યું કે તમે જલ્દી જઈને ઉપવનને સુશોભિત કરે. રાજાની આજ્ઞા થયેથી સઘળા કર્મચારિયોએ તરતજ નિર્મળ વનમાં જઈને મુક્તાફળની જાળી તથા રેશમી કપડાના મંડપ અને રત્નજડિત ચંદરવા વગેરેથી તે વનને એવું સુશોભિત કર્યું કે જાણે બીજું સ્વર્ગવિમાનજ સ્વર્ગની લક્ષ્મીને છાડીને પૃથ્વી ઉપર આવ્યું છે. - . ' સઘળું વન શોભાયમાન કરીને કર્મચારીએ રાજાની પાસે જઈને કહ્યું, “મહારાજ! આપની આજ્ઞાનુસાર સધળું વન શોભાયુક્ત થઈ ગયું છે. કર્મચારિયોનું આ પ્રમાણે કહેવું સાંભળીને ચંડિકા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ 168 દેવી કે જે પ રૂપથી ઉભી હતી તે પ્રગટ થઇને મહારાજે મારિદત્તને કહેવા લાગી-“રાજન ! જે કે આપના કર્મચારિયેએ ઉપવનને શૃંગારિત કર્યું છે, તો પણ હું તેને શ્રી સુલક મહારાજના વિનાશ યોગ્ય તપોવન બનાવીશ." . . - तपोवनमा क्षुल्लकयुगलनो आदर.. રાજાએ કહ્યું-માતુશ્રી ! જેમ આપની અભિલાષા હોય તેમ કરો. આ પ્રમાણે રાજાની આજ્ઞા લઈને ચંડિકાદેવીએ પોતાના અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશવ અને વશિત્વ એવા આઠ ગુણો વડે તે વનને વધારે શાબિત કર્યું, અને પછી અને ભયરૂચિકુમાર ક્ષુલ્લક અને અભયમતિ ક્ષલકી તથા રાજા મારિદત્ત અને ભૈરવાનંદને મહોત્સવપૂર્વક તપોવનમાં સાથે લઈ ગઈ અને ત્યાં દેવપુનિત સિંહાસન ઉપર સુલક યુગલને બિરાજમાન કરીને પછી પોતે પ્રગટ થઈ શ્રી સુક્ષક મહારાજની સામે ઉભી રહી. ' - તે ચંડમારી દેવી કે જે પહેલાં અસ્થિ, માંસ, રૂધિર વગેરેથી સર્વાંગ વ્યાસ હતી, તથા મનુષ્યોના હાડકાંની માળા કંઠમાં ધારણ કરેલી મહા ભયાનક મૂર્તિ હતી તે શ્રી ક્ષુલ્લક મહારાજના ઉપદેશને શ્રવણ કરી પોતાના અસલી દેખાવમાં આવીને સઘળા હિંસાદિ કમેને ત્યાગ કરી સેમ્યવદન થઈ ગઈ. તે મનોહરા સર્વાગ સુંદર દેવપુનીત વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત જૈન માર્ગમાં લીન થઈ હિંસા માર્ગનો ત્યાગ કરતી, અને પૂર્વે એકઠાં કરેલાં છવોના યુગલો ઉપર દયાપૂર્વક વાત્સલ્ય ધારણ કરતી શ્રી ક્ષુલ્લક મહારાજની સામે ઉભી રહી. ..... क्षुल्लक महाराजनो चंडमारीने उपदेश. . -. . એ પછી ગુરૂનાં ચરણોને નમસ્કાર કરીને ચંડમારીદેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ * ના * ચંડીકાદેવી પ્રત્યક્ષ થઇ પ્રણામ કરીને ક્ષુલક મહારાજનું ને પૂજન કરે છે. * [ જુઓ પાનું 168 ] - (સોલાપુરનિવારસી શેઠ હરીભાઈ દેવકરણ ગાંધી તરફથી પ્રાપ્ત.) 'Jain Vijya' Press --Surat. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ 168 IT IT I કહેવા લાગી,-: સ્વામી 1 . આપ ફક્ત કૃત્રિમ કૂકડાને મા૨વાથી સધન ભવનમાં ભટકયા, તે મેં અસંખ્ય જીવાને પોતાની માયાથી ભક્ષણ કર્યા. અને રૂધિરના સમુદ્રમાં સ્નાન કર્યું, માટે હું એ પાપથી શી રીતે મુકત થઈશ ? હે દયાનિધિ ! ભેંસ, બળદ વગેરે છવાનું હિંસાજનિત પાતક જ્યાં સુધી મને ગ્રામીભૂત ન કરે ત્યાં સુધી આપ મારી રક્ષા કરો. હે દેવ ! હું પૂર્વે કરેલાં તીવ્ર પાપથી મુકત થવાના પ્રાયશ્ચિત્તરૂપ તીવ્ર તપનું આચરણ કરીશ, કે જેથી જીવવધથી ઉત્પન્ન થએલી હિંસાનું પાપ નાશ પામે. " . . . - આ પ્રમાણે પાપથી કંપિત દેવીના વિનયપૂર્વક વચન સાંભળીને અલક મહારાજ કહેવા લાગ્યા–“હે દેવી ! ઉત્પાદ શય્યાથી ઉત્પન્ન થયેલા સંત ધાતુ ઉપધાતુ રહિત શરીરના ધારક, વાત, પીત અને કફ જનિત રોગોથી વિમુકત, સારરૂપ શબ્દ અને મનના મૈથુન સહિત તથા કામ રહિત તથા એક એક હાથી અનેક ધનુષ પ્રમાણુ દેહના ધારક દશ હજાર વર્ષથી તેત્રીસ સાગરપયંત આયુના ભેંકતા વ્યંતરદેવોને સર્વાર્થસિદ્ધિના અહિમેંદ્ર પર્વત, એ પ્રમાણે સઘળા દેવામાં તપશ્ચરણ નથી, કેમકે દેવને ઉત્કૃષ્ટ ચાર સ્થાન થાય છે, જેથી અત્રત પર્યત રહે છે એટલે સમ્યગદર્શન તે થઈ જાય છે, પરંતુ શ્રાવકના વ્રત પણ કે જે દેશવ્રત નામના પાંચમા ગુણસ્થાનમાં થાય છે, તે જે ન થાય તે મુનિવ્રત કે જે પ્રમત્ત નામના છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે તે કેવી રીતે થઈ શકે ? * * હે દેવી ! આ ચતુર્ગતિરૂપ સંસારમાં બીજા પણ અસંખ્ય ઇવ એવા છે કે તેઓ તપશ્ચરણ ગ્રહણ કરી શકતા નથી. - ચંડમારીએ કહ્યું સ્વામિ ! જે તેનું કથન મને સંભળાવે કૃપા થશે. , , , . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ 130 - મુલક મહારાજે કહ્યું– કાય, જલકાય; અગ્નિકાય, વનસ્પતિકાય અને પવનડાપ એ પ્રકારે આહાર, શરીર, ઇંદ્રિય અને શ્વાસશ્વાસ એ પ્રમાણે ચાર પ્રાણદારક જ્ઞાન રહિત એકપ્રિય જીવોથી દીક્ષા ગ્રહણ થતી નથી. ઉપલા પાંચ સ્થાવર સિવાય પિરા, ચેળ, વગેરે એ ઇંદિ, કીડી વગેરે ત્રીઈદ્રિય અને ભ્રમર વગેરે ચાઇદ્રિય, એજ પ્રમાણે વિકલત્રય જીવોથી પણ દીક્ષા ગ્રહણ થતી નથી. એ જ પ્રમાણ અસૈની પંચેંદ્રિય તથા સેની પંચે દિય તિર્યોમાં પણ દીક્ષા ધારણ થતી નથી, પરંતુ એટલું અવશ્ય છે કે જે પંચેંદ્રિય સૌમ્ય સ્વભાવી તિર્યંચ છે તેને પંચમ સ્થાન થવાથી શ્રાવકના વ્રત થાય તે થઈ શકે છે, પરંતુ મુનિવૃત થઈ શકતું નથી. મુનિવૃત તો ફકત મનુષ્યપર્યાયમાં જ થાય છે... . . . . હે દેવી ! મનુષ્યોમાં પણ જે પારકાને ઠગવામાં તૈયાર, બીજાની વધારે ચીજ લેવી, અને પોતાની ઓછી આપવી, જડી સાક્ષી આપવી, પરજીવો ઘાતમાં કઠોર પરીણામી, માયાચારી, અતિશય ક્રોધી, સપ્ત વ્યસનને સેવવાવાળે. હલવાઈને વ્યાપાર, લેઢી તતલનો વ્યાપાર, લાખ, સાકર, અનાજ વગેરેને વ્યાપાર કરવાવાળાના પણ જિનદીક્ષા ન થાય.' . . હે સુકેમળા ! રત્નપ્રભા, શરામભા, તાલુકાપ્રભા, પંકપ્રભાધૂમપ્રભા, તમપ્રભા અને મહાતમપ્રભા, એવી ન૨૪ની સાત પૃથ્વીના નારક્રિયામાં તપશ્ચરણ થઈ શકતું નથી. ફકત ઉપલા નારકિયોને સભ્ય દર્શન થઈ જાય છે. . . . . . . . . વળી તિય એમાં પણ જે સર્પ, કાળીયો, ઘોડા, ભેંસ, હાથ. વગેરે સ્થલચર, અને માછલી, મગર વગેરે જલચર અને ગીધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ 71 કાગડે, ઘૂવડ, વગેરે નભચર જીવોને પણ જિનદીક્ષા થઈ શક્તી નથીહી ! જે કઈ મહાત્માનો ઉપદેશ મળી જાય. અમે કાળલબ્ધિ પામે આવી જાય તો સમ્યગદર્શન તથા શ્રાવકનાં વ્રત થઈ શકે છે. * - હે દેવકામિની ! મનુષ્યોમાં પણ સ્ત્રી, બાળક, વૃદ્ધ, મુનિધાતક, પરસ્ત્રીલંપટ, મધ માંસ મધુના લંપટી, જુગારી, વેશ્યાસકત, જૈનધ મેંના નિંદક, ચોર, કર્મ, શિકારી, નિર્દયપરિણામી, બીજાને લઢાવનારે. બીજાના ધન એશ્વર્યને જોઈ ગુરવાવાળા ઇત્યાદિ જેટલા નિર્દય પરિણમી હિંસાના વ્યાપારમાં મગ્ન રહેવાવાળા છે તેમને પણ મુનિવૃત થઈ શકતું નથી. હા, જ્યારે તેઓ સદઉપદેશથી પૂર્વકર્મનો ત્યાગ કરી દે, ત્યારે અવશ્ય થઈ શકે છે. ' . . - * દેવી! જો કે સઘળી પર્યાયોમાં મનુષ્યપર્યાય ઉત્તમ છે કેમકે મેક્ષનો ઉપાય એ પર્યાય સિવાય બીજામાં નથી, પરંતુ જે મૂર્ખ માક્ષનાં સાધનોથી અજાણ થઈને વિષયમાં લંપટી થતે હિંસાદિક કર્મમાં પ્રવૃત્તમાન થાય છે, તે મોટા રવ નર્કમાં પડે છે. ત્યાં માનસિક દુઃખ તો છે જ પરંતુ ક્ષેત્રજનિત અને અસુરકુમારેવડે પરકાર લડવાથી ત્રીજા નક પતિ અતિ ત્રાસિત થાય છે. એ નારકી. અત્યંત પરિગ્રહ ધારવાથી, અને નકેની પૃથ્વીમાં વિહાર કરવાથી અનંત દુઃખોના પાત્ર થાય છે, કે જ્યાં આંખના પલકારા જેટલોવખત પણ સુખ નથી. . . નકના નારકીઓ પરસ્પર શસ્ત્ર પ્રહાર કરતાં, કંપિત શરીર થતા એક બીજાને ટ્રકડા ટુકડા કરે છે તો પણ પારાની માફક પાછો. મળી જાય છે, એ સિવાય નારકીઓનું શરીર તરવારથી કાપવામાં આવે, ત્રિશૂળથી છેદવામાં આવે ઘાણીમાં પીલવામાં આવે, તેપણુ. IT IT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ 172 -આયુ પૂર્ણ થયા વિના નાશ પામતા નથી. સાતે ભૂમિયો વડે કરેલા અંતરયુક્ત ચોર્યાસી લાખ બીલોના ઉદરમાં પ્રાપ્ત થયેલા નારકીઓમાં જિનદીક્ષા નથી, તેમજ પર જન્મનાં વૈરાનુબંધના બળથી જાણવાવાળા તથા શરીરને વિક્રિયાથી ઉત્પન્ન કરેલા આયુધોથી પરસ્પર યુદ્ધ કરવાવાળા નારકિયોમાં મુનિવ્રત નથી. નિત્ય શિક પરિણમી સંહારકર્તા સાત પ્રકારના નારકિયોમાં જિનદીક્ષા થતી નથી. એ જ પ્રમાણે -અનેક સુખોના આસ્વાદક અને અનુપમ ક્રીડામાં રત એવા દેવામાં પણ જિનદીક્ષા થતી નથી. ... એ સિવાય કલ્પવૃક્ષોથી ઉત્પન્ન થયેલા, અનેક પ્રકારના પદાર્થોને સેવવા વાળા અને મરણ કરીને દેવગતિમાં જવાવાળા ભેગભૂમિ અને થવા મનુષ્યોમાં પણ તપશ્ચરણ થતું નથી. તથા જે મિથ્યામતી અને તેના ભક્ત કુચારિત્રી, તાપસી, ભેધી, કુપાત્ર દાનના દાતા, વિપરીત કણું પલવ સમાન મુખના ધારક, કુળ ભૂમિના મનુષ્ય તથા આઠ પચાસ લેછખંડના મનુષ્યોમાં પણ તપશ્ચરણ નથી. જબુદ્ધીપ, -ઘાતકીખંડદીપ અને પુષ્કરાદ્ધ એ પ્રમાણે અઢાઈદીપના અંતીમ છવોમાં એકસો સત્તર કર્મભૂમિયોના મનુષ્યોમાં જેકે જિનદીક્ષા અને મેક્ષને સાવ છે, તે પણ નિમ્નલિખિત ક્રિયા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. . . . જે પુરૂષ ઉપરોકત કર્મભૂમિમાં ઉત્પન્ન થઈને શ્રી ગુરૂને નમસ્કાર કરી ગર્વ અને કટિલ ભાવ તજી પંચૅપ્રિયજનિત સુખને ત્રણ સમાન ગણી તપશ્ચરણ કરે છે તે મુનિપુંગવ થોડા દિવસમાં જ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર અને તપ એવી ચાર આરાધનાનું ફળ-અવિચળ કેવળજ્ઞાનને પ્રાપ્ત થઈ જાય છે. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ 173 - દેવ અને નારકિયેમાં સમ્યકત્વ તો થઈ જાય છે, પરંતુ તે ભવમાં તપશ્ચરણ થતું નથી. એ જ પ્રમાણે ભેગમમિના મનુષ્યામાં સમ્યગદર્શન થાય છે પરંતુ જિનદીક્ષા થતી નથી. તિર્યમાં સમ્યદર્શન અને શ્રાવકના વ્રત પણ થાય છે પરંતુ તપશ્ચરણ થતું નથી. અને કર્મભૂમિના મનુષ્યોમાં સઘળા વ્રત થાય છે, કેમકે મહાવ્રતરૂપી. ભાર ન સહન કરવામાં મનુષ્યજ સમર્થ છે. चंडिकानी क्षुल्लक महाराजने प्रार्थना. આ પ્રમાણે શ્રી મુનિરાજના ઉપદેશને શ્રવણ કરી સંસારનાં દુઃખોથી ભયભીત થઇને તે ચંડિકાદેવી સમ્યગદર્શનં ધારણ કરી શ્રી સુલક મહારાજને નમસ્કાર કરીને સુમધુર વાણીથી કહેવા લાગી—“હે. નાથ! આપે મને ચતુર્ગતિએ અત્યંત ભયાનક ઘર સંસારસમુદ્રમ પડતી તારી છે. તે સ્વામિ ! આપ દેવોના દેવ અને જેનસિદ્ધાંતના પૂર્ણ જાણકાર છે, જેથી આપ મારા સ્વામી છે, અને હું આપના ચરણોની દાસી છું. સ્વામી ! આપે કહ્યું કે દેવપર્યાયમાં તપશ્ચરણ નથીતે તો ઠીક જ છે પરંતુ કહો કે મારે હવે શું કરવું જોઈએ? આપ કૃપા કરી તે કહીને મને સંતોષિત કરો.” . - કુલ્લક૭–“જે પુરૂષના શરીરમાં ઘા અથવા ગુમડું નથી હતું, તેના ઉપર માખી બેસતી નથી, એજ પ્રમાણે જે સર્વે વસ્તુથી. નિમમત્વ રાખે છે, તે કોઈનું આપેલું ગ્રહણ કરતો નથી.” ચંડિકા, હે ગુણરત્નભંડાર! આપે સંક્ષેપમાત્ર વર્ણન કર્યું તે હું પૂર્ણ રીતે સમજી ગઈ છું, આપની આજ્ઞાનુસાર જ કરીશ , કુલક–હે દેવી! જે તું મારા વચન પ્રમાણે પરોપકારપૂર્વક P.P. Ac. Gunratnasuri "M:S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 174 -જીવદયામાં તત્પર રહેશે અને જિન વચન ઉપર શ્રદ્ધાને રાખશે તથા ધર્માત્માઓની રક્ષા કરશે તો જરૂર તારૂ કલ્યાણ થશે..!. " - રાણાને દિનો ગરા. તે આ પ્રમાણે સુલ્લક મહારાજનાં વચનોથી સંતુષ્ટમાન થતી ચંડિકાદેવીએ મહારાજના ચરણેને ફરી ફરી નમસ્કાર કરીને તેમની આજ્ઞા શિરોધારણ કરી, અને શ્રી ગુરૂરાજની સમક્ષ રાજાને કહેવા લાગી—“હે રાજન! આજ સુધી જે થયું તે થયું પરંતુ હવે આજથી કોઈ, જીવની બીલકુલ હિંસા કરવી નહીં. પૃથ્વીનાથ ! આજથી આપના -સઘળા રાજ્યમાં એ વાતનો ઢંઢેરો પીટાવી દેવો જોઈએ કે સઘળી પ્રજા સમ્યભાવે ધારણ કરી રશદ્રભાવને ત્યાગ અર્થાત જે પુરુષ સ્ત્રી બાળક અને વૃદ્ધ વનમાં, ઉપવનમાં અથવા પોતાના ઘરમાં કે દેવીના મંદિરમાં સાક્ષાત પશુની અથવા કૃત્રિમ પશુની દેવતાઓને નિમિત્તે હિંસા કરશે, તેને હું ધર કુટુંબ સહિત ના કરીશ. ' : - આ પ્રમાણે ચંડિકાદેવીના આદેશપૂર્ણ વચન સાંભળીને મારિદત્ત રાજા કહેવા લાગ્યા–“માતુશ્રી ! આપની આજ્ઞા થતાં પહેલાંજ શ્રી સુલક મહારાજના ઉપદેશથી મારું હૃદય જીવહિંસાથી સકંપ થઈ ગયું હતું, કેમકે મુલક મહારાજે તે યશોધરના ભવમાં કૃત્રિમ કુકડો કુળદેવીને અર્પણ કર્યો હતો, તે પાપથી એમણે સંસારમાં જે પરિબ્રિમણ કર્યું તેનું ચરિત્ર જે હદયવિદારક છે. હે ચંડિકા ! એ કાણું પાષાણ હૃદયને હશે કે જે શ્રી ગુરૂનું ભવાંતર સાંભળી જીવહિંસાથી ભયભીત ન થાય ? મેં ભૈરવાનંદની આજ્ઞા પ્રમાણે અનેક છાના યુગલ એકઠા કર્યા તેનાથી મારું હૃદય ભયથી સકંપ થઈ રહ્યું છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ . 175 તેમાં વળી આપની આજ્ઞા થઈ, માટે હવે તો અવશ્યજ મારા રાજ્યમાં જીવહિંસા થવા દઈશ નહીં. चंडिकानुं अदृश्य थj अने मारिदत्त राजानुं क्षुल्लक : : - . . પ્રત્યે નિવેદન. ' " . . : આ પ્રમાણે મારિદત્ત રાજાને આજ્ઞા કરીને અને શ્રી મુનિરાજને નમસ્કાર કરીને શ્રી ગુરૂની આજ્ઞાનુસાર ચંડિકાદેવી અદશ્ય થઈને પોતાને સ્થાને ચાલી ગઈ. તે પછી પિતાના ગુણની નિંદા કરતો મારિદત્ત રાજા પિતાના હૃદયમાં શુદ્ધ બુદ્ધના ધ્યાનમાં રત અને દિગ્ગજ સમાન ગતિના ધારક શ્રી સુલક મહારાજના ચરણોને નમસ્કાર કરી કહેવા લાગ્યો વામી ! આપે પિતાની માતાનાં આગ્રહથી કૃત્રિમ કૂકડાને વાત કરી તેને કુળદેવતાને અર્પણ કર્યો. તે પાપથી આપ સંસારવનમાં આટલું ભમ્યા અને એટલું દુઃખ ભોગવ્યું કે જેનો પારાવાર નથી, અને મે જે અનેક જીના યુગલોને ઘાત કર્યો કે જેને જોવાથી વજ હૃદય પણ દયામયી થઈ જાય, પરંતુ મારા હૃદયમાં જરા પણ દયા ન આવી. * * . નિરીક્ષા માટે મારિત્ત શાળાની મળી ' હે નાથ ! ઉપરોક્ત પાપકર્મથી નારકી જીવોના રણથી વ્યાપ્ત અંધકારમય નારકિયાના કલાહલ, શબ્દથી પૂર્ણ અને મહા રૌરવ નર્કમાં પડીને દુઃસહ વેદનાનો પાત્ર બનીશ. હે ગુણરત્નાકરઉપલા છે પાપની શતિને મ ટે સઘળા પાપોની નિવૃત્તિ કરવાવાળી નિગ્રંથ - તિનું જ આચરણ કરીશ, કેમકે જ્યાં સૂધી નિર્જન વન, ગિરી, ગુફાવ• ગેરેમાં નિવાસ કરી દિગંબરી વૃત્તિ ધારણ કરી. પાત્ર અહાર ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 176 કરું ત્યાંસુધી સંસારરૂપી દઢ પાસથી મુક્ત થવું કષ્ટસાધ્ય જ નહીં પરંતુ અસંભવ છે માટે આપ મને જિનદિક્ષા આપીને કૃતાર્થ કરે. આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને ક્ષક્ષક મહારાજે કહ્યું -" રાજન ! આપને વિચાર ઘણે ઉત્તમ છે પરંતુ હું પોતે મહાવ્રતને ધારક મુનિરાજ નથી, જેથી હું આપને દીક્ષા આપી શકતો નથી. એ સિવાય એ પણ એક નિયમ અને આચારવ્યવહાર છે કે જે પોતાના ગુરૂ નજીકમાં હોય તે પોતે કોઇને દીક્ષા ન આપે, અને જે કદાચ હઠ કરીને આપે છે તે પાપીઓની પંકિતમાં ગણાય, તે માટે હું તમને મારા ગુરૂ શ્રી સુદત્તાચાર્યની પાસે લઈ જાઉં છું, તે આપને દીક્ષા આપશે. મારા રાગ ઉત્તરાર્થની ફુન્નરમાં. - ( આ પ્રમાણે શુદ્ધક મહારાજનું કહેવું સાંભળીને રાજા આશ્ચર્ય ત થઈ પિતાના હૃદયમાં વિચારવા લાગ્યા–“આહા ! જગતમાં તપસ્યા સમાન કોઈ મોટું નથી, કેમકે સઘળા મનુષ્યોમાં હું પૂજ્ય, મારાથી પૂજ્ય ચંડિકા દેવી, તથા દેવીના ગુરૂ ભુલ્લક મહારાજ, અને ક્ષુલ્લક મહારાજના પણ ગુરૂ સુદત્તાચાર્ય છે. આ સઘળો તપનો મહિમા છે. આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરી ફરી વિનયપૂર્વક હાથ જોડી રાજાએ ક્ષુલ્લક મહારાજને કહ્યું-“ધર્મરત્ન ભંડાર સ્વામિ ! આ પના ગુરૂ કયાં છે ? આપ મને તેમની પાસે લઈ ચાલે, હું આવવાને તૈયાર છું.” પછી ક્ષુલ્લક મહારાજ રાજને સુદત્તાચાર્યની પાસે લઇ ગયા. તે શ્રી સુદત્તાચાર્ય મહામુનિ ! અવધિજ્ઞાન નેત્રના ધારકદેવ મનુષ્યથી પૂજ્ય, આઠ ભદોને નિર્મદ કરી મેહમલને જીતી તે તપમાં બેઠેલા દયાનિધિ દિગંબરાચાર્ય દશ ધર્મને ધારણ કરતા પિતાના આત્માના ધ્યાનમાં મગ્ન છે. . . . . . . . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ 177 * - એવા મહા તપસ્વી આચાર્યની પાસે જઈને ક્ષુલ્લક , મહારાજ અને મારિદત્ત રાજાએ જગતપૂજ્ય ગુરૂના ચરણેની વંદના કરી અને મસ્તક નમાવીને શ્રી ગુરૂની પાસે બેઠા. પછી શ્રી ગુરૂ સુદત્તાચાર્યે રાને ધન વૃદ્ધિ આપી, જેને રાજાએ સંતુષ્ટ, મનથી ગ્રહણ કરી. :: તે પછી રાજાએ હર્ષિત થઈ ગુરૂને નમસ્કાર કરી કહ્યુંસ્વામી ! મને આપનું ભવાંતર સાંભળવાની ઈચ્છા . છે, તથા આ મરક નીચું કરી ગોવર્ધનશેઠ બેઠા છે, એમના ભવની કથા, મારા સંસારભ્રમણની કથા, આ શાંતચિત્ત થયેલા ભેરવાનંદનું ચરિત્ર, ચંડમારી દેવીના ભવોનું વૃત્તાંત, તથા ગુપૂરું પ્રધાન પુરૂવ યશોધર રાજા, ચંદ્રવદની ચંદ્રમતિ રાણી તથા મહા અવગુણોની ખાણ દુશ્ચારિણી પાપિછી અમૃતમતિ, જગપ્રસિદ્ધ વિનયગુણયુક્ત યશોમતિ રાજા અને લજજાવતિ વિનય વતિ સમકમારી એ સઘળાનું ભવાંતર આપ કૃપા કરીને કહા, કે જેથી અમારો સંશય દૂર થાય. એ સિવાય ઘેડાના ભવનું પણ વન કરો. " - શ્રી સુદત્તાચાએ કહ્યું- “રાજન !. જે તારી એવીજ ઈચ્છા છે તો હું કહું છું, તું ચિત્ત રાખીને સાંભળ કે જેથી તારા હૃદયનો સ યતિમિર નાશ થઈને જ્ઞાનસૂર્યનો પ્રકાશ થઈ જાય.” પ્રશ્ન 18 મું. मुनि, राजा वगेरेना भवांतरतुं कथन. છેશ્રી આચાર્ય૦— રાજન ! ઉત્તમ રિદ્ધિયુકત પ્રસિદ્ધ. સહકકકમ- ગંધર્વ નામને દેશ છે . અને તે દેશમાં - ગધગિરી નામને શોભાયમાન પર્વત છે. તે પર્વતની . ઉપર ધનકણ $ દલાલ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ * 178 વડે પૂણે ઘરોની હાર અને શુભાચારી મનુષ્યના નિવાસયુક્ત ગધવપુર નામની નગરી છે. તેમાં રાજમાર્ગને જાણકાર વિદર્ભ નામને રાજ થયા, તે રાજા અસહ્ય દાન અને ભોગોથી ચિન્હિત શરીરનેધારક, શત્ર વર્ગના બળને ઘાતક. અને રાજનીતિમાં નિપુણ ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરતે હતો. એ રાજાને વિદેશી . નામની આનિ મનહર પ્રતિવ્રતા સ્ત્રી હતી. જેની રૂપસંપદાને જોઈને દેવાંગના પણ લજિત થતી હતી. તે વિંધ્યશ્રી રાણીની કૂખે કામદેવ સમાન અનુપમ રૂપને ધારક ગધવસેન નામનો પુત્ર ઉત્પન્ન થયા તથા અતિ કોમળ અને ક્ષીણ શરીરને ધારણ કરવાવાળી ઉત્તમ લક્ષાણીયુક્ત ગધશ્રી નામની પુત્રી ઉત્પન્ન થઈ. આ પુત્ર-પુત્રીનું મનોહર જોડું એવું ભાસતું હતું કે જાણે વિધાતાએ પોતે તેનું લાલન પાલન કરી જગત્માં ઉત્તમ રૂપલાવણ્યયુક્ત કર્યું છે. તે જોવું જેવું રૂપવન હતું તેવું જ સ્વભાવે કરી સૌમ્ય અને મધુર વચનવડે લોકોનું મન રંજન કરતું હતું. વળી તે જે પોતાની બાળલીલાથી સઘળા પુરજન અને પરિજનને પ્રિય હતું, જેનો વિદ્યાભ્યાસ સુરીતિઓને બોધક અને જ્ઞાનવૃદ્ધિનું મુખ્ય કારણ હતું.” તે માનને રચવાવાળે સજીને પરૂપરૂપ કમળાનો દિવાકર, દુષ્ટજનરૂ૫ ગજરાજને સિંહસમાન અને દીર્ઘજીવી રાજા પિતાની પુત્રીને પુત્રસમાન ગણ રાજ્ય ભોગવતો હતો. હવે આ રાજાને વિધાવિશારદ, રાજ્ય કારભાર ચલાવવામાં ચતુર રામ નામનો મંત્રી હતા, જેને રૂપલાવયવિશિષ્ટ પતિવ્રતા અને પિતાના પતિની = અનુગામિની ચંદ્રલેખા નામની પ્રિય સ્ત્રી હતી. એ ચંદ્રલેખાને પેટેથી ઉત્પન્ન થયેલો દોષગવંભયરહિત. રૂપગુણના પાત્ર, શત્રુઓના E - નાશક જિતશત્રુ નામને પુત્ર પૃથ્વી પર પ્રસિદ્ધ હતો. તે તિશત્રુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ 17 ભીમ નામને નાનો ભાઈ પાપકમમાં ચતુર, ભીમસમાન બળવાન અને કપટચાતુર્યતામાં નિપુણ હતો.” - શ્રી સુદત્તાચાર્ય મારિદત્ત રાજાને કહેવા લાગ્યા–“રાજન ! તે વૈદર્ભ નામનો રાજા પોતાની ચાતુર્યતા અને ન્યાયપરાયણતાપૂર્વક - રાજ્ય કરતો કાળ વ્યતીત કરવા લાગ્યો, એવામાં એક દિવસ સખીચાની સાથે ક્રીડા કરતી ગંધર્વશ્રી નામની પોતાની પુત્રીને યૌવનારૂઢ જેઈ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે પુત્રી વિવાહયોગ્ય થઈ છે જેથી એને માટે કોઈ વર દ્રઢવો જોઈએ. એવો વિચાર કરી પતાની પ્રિય સ્ત્રી વિંધ્યશ્રીને કહ્યું-પ્રિયા ! આજ પુત્રીને જોઈને મને તેના વિવાહની ચિંતા ઉત્પન્ન થઈ છે. જેવી રૂપવતી ગુણવતી અને રૂપલાવણ્યયુક્ત આપણી પુત્રી છે તે જ વર પણ હોવો જોઈએ. વિજય શ્રી - પ્રાણનાથ ! આપનું કહેવું સાચું છે, પણ હું તો પુત્રીને જન્મ અને પાલનપણની અધિકારીણી છું અને કેન્યાના વિવાહ અને યોગ્ય વરની શોધ કરવી આપના અધિકારમાં છે, માટે આપ જ યોગ્ય વરની શોધ કરો. " રાજા–“પ્રિયે ! તમારું કહેવું સત્ય છે, પરંતુ તમને પૂછી લેવું તે પણ ઉચિતજ છે.” આ પ્રમાણે રાણી સાથે વાતચીત કરી રાજાએ દ્વારપાળને ; એલાવી મંત્રીમંડળને ભેગા કર્યા અને કહ્યું –હે મંત્રીએ ! આજે પિતાની સખિ સાથે ક્રીડા કરતી પુત્રીને જોઈને તેના વિવાહની | ચિતા ઉત્પન્ન થઈ છે, માટે તમે યોગ્ય વર અર્થાત જેવી કન્યા છે તેવાજ વરની શોધ કરો.” . રામમંત્રી - પૃથ્વીનાથ ! આપની આજ્ઞા શિરોધારણ, કરું, છું. જો કે પ્રતાપી રાજાઓના અનેક પુત્રે છે તથાપિ પુત્રીના પેગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 18 0. વર દેખાતો નથી કેમકે નીતિશાસ્ત્રમાં સત ગુણયુક્ત વર કહે છે. ઉત્તમ કુળ, સુંદર લોકપ્રિય સ્વભાવ, નીરોગ શરીર, પૂર્ણ આયુ, લૌકિક અને પારમાર્થિક વિદ્યા, યોગ્ય ધન અને સ્વામિત્વ એ પ્રમાણે સાત ગુણેની પરીક્ષા લેવી, પછી તે કન્યાનું ભાગ્ય છે. સ્વામી! ઉપર પ્રમાણે ગુણવિશિષ્ટ રાજપુત્ર મારી નજરમાં આવતા નથી, કેમકે બહુ શોધ કર્યા છતાં પણ કોઈ જગ્યાએ કુળ છે, તે બીજા ગુણ નહીં, વગેરે કોઈમાં પણ સાત ગુરુ પુરા જોવામાં આવતા નથી, તે માટે મારી સમ્મતિ તો એ છે કે પુત્રી પિતેજ યોગ્ય વરને જોઈને તેના કંઠમાં વરમાળા નાંખે, તો ઘણું ઉત્તમ થશે, કેમકે ગંધશ્રી પુત્રી પિતે સામુદ્રિકાદિ અનેક શાસ્ત્રાની જાણકાર છે, તે જ યોગ્ય વરને વરી, તે ઉત્તમ છે.” * રાખ૦–“તો શું સ્વયંવર મંડપ બનાવવો પડશે ?" મંત્રી –“મહારાજ ! જરૂર તેમ કરવું પડશે અને સઘળા રા- જપુને આમંત્રણ આપવું પડશે.” - - આ પ્રમાણે રાજમંત્રીનું કહેવું સાંભળીને રાજાએ બીજા મંત્રીઓની સલાહ માંગી, તો તે સઘળાઓએ પણ એવી જ સલાહ આપી, જેથી મહારાજ વૈદર્ભે સંઘના મંત્રીઓની સંમતિથી સ્વયંવર કરેવાની મંત્રીઓને આજ્ઞા આપી કે જલદીથી સ્વયંવરમંડપ તૈયાર કરે, અને સઘળા રાજપુત્રોને આમંત્રણપત્ર મોકલી દે. - બુદ્ધિશાળી મંત્રીઓએ સ્વયંવરને માટે અત્યુત્તમ અનેક સ્થ– -ભોને મેટ મંડપ તૈયાર કરી રાજપુત્રોને બેસવાને માટે રમણિક મનોરંજક સ્થાન નિર્માણ કર્યા અને પછી અનેક દેશોના પધારેલ રાજપુનું સ્વાગત ઘણીજ ઉત્તમ રીતે કર્યું. P.P. Ac. Gunratnasuri M.S.: Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ 181 તે પછી જ્યારે સઘળા રાજકુમાર પોતપોતાના વસ્ત્રાભૂષણથી સજિત થઈને મંડપમાં બેઠા ત્યારે રાજપુત્રી ગંધશ્રીએ પોતાની સખીયા સહિત સ્વયંવરમંડપમાં આવીને સઘળા રાજકુમારો પર નજર કરી, તે વખતે વૃદ્ધ ખેજાએ સઘળા કુમારોના નામ, કુળ, ગુણ, સ્થાન, પરાક્રમ વગેરેનું વર્ણન કર્યું, પરંતુ રાજપુત્રીના હૃદયમાં એકપણ રાજપુને પ્રવેશ ન કર્યો, પણ રામ નામના મંત્રીને પુત્ર જિતશત્રુ કે જે ખરેખર જિતશજ હતો તેના કંઠમાં વરમાળા નાંખી, જે જોઇને સધળા ન્યાયવાન રાજાઓએ ધન્ય ! ધન્ય ! વાહ ! વાહ ! ની ગર્જના કરી, અને પછી વિધિપૂર્વક પાણગ્રહણ થયું અને ઘણી ધામધુમ સહિત વિવાહનું કાર્ય સમાપ્ત થયું. આ પ્રમાણે જિતશત્રુ રાજપુત્રી સાથે લગ્ન કરી તેની સાથે સુખપૂર્વક મનોરંજક કીડા કરત કાળ વ્યતીત કરવા લાગ્યો. કેટક વખત પછી એક દિવસે દર્ભ મહારાજ શિકારને માટે અનેક શિકારી, અનેક શસ્ત્રધારી સીપાઈઓ અને હિંસક જાનવર સહિત વનમાં ગયા. ત્યાં એક હરણનાં ડાંને ચરતા જોઈ બાણ માર્યું, જેથી તે હરણ અને હરગી બને આ આપત્તિ જોઈને ત્યાંથી દોડ્યા, પરંતુ દેડીને જાય શું કે રાજાએ પણ તેની પાછળ ઘેડ દેડાવીને બાણ છોડયું, જેથી હરણી બાણુથી વીંધાઈને જમીન ઉપર પડી.. એ પ્રાણુ રહિત હરણને શીકારીઓએ ઉઠાવીને ચાલવા માંડયું. તે પછી જીવતા રહેલા હરણે જ્યારે પોતાની સ્ત્રી હરણીને ન જોઈ, - ત્યારે બાવરો ખૂની રસ્તો ભૂલીને પિકાર કરતો , આમતેમ રખડવા લાગ્યા. એ હરણ પિતાની પત્નીના વિરહમાં વ્યાકુળ એવો અંધ થઈ ગયે કે પિતાના પ્રાણને પણ ડર રહે નહીં, પરંતુ દોડતા પડતા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ 18. શબ્દ કરતો અને આંખમાંથી આંસુ પાડતો મરેલી હરણની નજીક આવ્યા. - એ સમયે હરણની શેકપૂર્ણ અવસ્થા જોઈ રાજાનું હૃદય દયાથી ભરાયું અને પોતાના મનમાં ચિંતવન કરવા લાગ્યો-હા શાક કે હું ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, શારીરિક ક્રિયામાં લંપટ અઝાની થઈ આટલા વખત સુધી ધર્મ અધર્મ તથા તેનું ફળ સુખદુઃખથી અસાન જ રહ્યો. હા ! મેં વિષયોમાં સુખ માની કોઈપણ પ્રકારને પરેપકાર ન કર્યો, પણ નિરપરાધી જીવોની હિંસા કરી ઉલટું પાપ બેધ્યું. હવે મારે સઘળાં પાપકર્મોને ત્યાગ કરી ધર્મસેવન કરવું જ ઉચિત છે કેમકે એ વિષયોને સેવન કરવાથી કલ્પકાળમાં પણ વૃતિ નહી થાય. એ સિવાય એ વિષય હાલ તરત તો ઉત્તમ જણાય છે પરંતુ આખરે અતિ વિષમ અને નર્કમાં લઈ જનારા છે. * આ પ્રમાણે સંસાર, દેહ અને ભેગથી વિરકત થઈ રાજા પેતાને ઘેર જઈને સઘળા રાજમંડળને એકઠા કરી પિતાના વૈરાગ્યની સુચના કરવા લાગ્યું. .. - જો કે સઘળા રાજકર્મચારી વગેરેએ રાજના વૈરાગ્યથી શોકાતુર થઈને રાજાને દીક્ષાથી નિવૃત્તિ કરવાને માટે અનેક પ્રકારના વડયંત્ર રચ્યા, પરંતુ વૈરાગ્યવિભૂષિત રાજાએ કોઈપણ પ્રકારે ન કાત પોતાના પ્રિયપુત્ર ગંધર્વસેનને રાજ્ય સોંપી પિતે તપવનમાં જઈ જૈનાચાર્યની પાસે જિનદીક્ષા ગ્રહણ કરી. . તે સમયે મહારાણી વિધ્યશ્રીએ પણ આફ્રિકાની પાસે સઘળા પરિગ્રહનો ત્યાગ કરી, ફકત એક સફેદ સાડી ધારણ કરી ભગવતન યશને પ્રકાશિત કરતી આજિકાનાં વ્રત ગ્રહણ કર્યાં. ..... - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #195
--------------------------------------------------------------------------
________________ 183 * તે વૈદર્ભ મહારાજ સઘળા વસ્ત્રાભૂષણાદિ પરિગ્રહને ત્યાગ કરી પરમ દિગંબરી દીક્ષા ધારણ કરી, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી રત્તથી અલંકૃત થઈ દિશારૂપી વસ્ત્રને ધારણ કરીને મહામુનિ થયા. એમના મહામુનિ થયા પછી ગંધર્વસેન કુમાર શત્રતા મા ને મર્દન કરવાવાળે રાજ્યાસન ઉપર બેઠે, અને હાથી ઘોડા રથ વગેરે રાજ્યરિદ્ધિયુક્ત ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવાલા. એક સમયે એ ગંધર્વસેન રાજા પિતાની સેના સહિત યાનપૂર ર્વક પવિત્ર અને નિર્મળચિત્તે પોતાના પિતા વૈદર્ભ મુનિરાજની પાસે ગયે; આ વખતે મુનિ સન્યાસમાં બેઠેલા હતા. એ વખતે મુનિએ ગધવસેનને ચતુરંગ સેનસહિત પૂર્ણ તેજયુકત જે તે વખતે પોતે પોતાના મનમાં નિદાન કર્યું કે હું નિજ વ્રતના પ્રભાવથી આવાજ પ્રકારની રિદ્ધિનો ધારક થાઉ. ' * સી ગ્રંથકર્તા કહે છે કે-હા ! ધિક્ ! એ નિદાનબંધને, કે અમુલ્ય રનને ભ્રસામાં આપી દીધું, જે તપના પ્રભાવથી ઈદ્રાદિ પદ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા મહાન ફળદાયક વ્રતનાં ફળને જરામાત્ર વિભૂતિના લોભમાં વેચી નાંખ્યું !! પછી તે મિથ્યાત્વથી દૂષિત વૈદર્ભઋથી આયુને અંતે મરીને ઉર્જયની નગરીમાં યશોધર રાજાને ત્યાં યશોધર નામનો પુત્ર ઉત્પન્ન થયો. તે યશોધ પિતાના યશથી સઘળા દિમંડલને પૂરિત કરતો. સમુદ્રાંત પૃથ્વીના સ્વામિનું રાજ્યપદ પોતે ધારણ કરી રહેવા લાગ્યો. - વળી વૈદર્ભની રાણી વિધ્યશ્રી જે આફ્રિકા થઈ હતી તે ભગગવાનના ચરણ કમળ પોતાના હું દયમાં ધારણ કરી, તપશ્ચરણ કરી શરીરનું શોષણ કરતી અને મિથ્યાત્વના ઉદયથી ગંગાદિ નદીઓમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ - 184 તીથે માની સ્નાન કરતી. અંતસમયે મરણ પામીને અજિતાંગજ રાજાને ઘેર ચંદ્રમતિ નામની પુત્રી થઈ. એ ચંદ્રમતિ સ્વભાવની ભોળી અને બુદ્ધિવડે મંદ હતી, તેને યોધ રાજાએ પરણી, જેની કક્ષાથી યશોધર નામને પુત્રરત્ન ઉત્પન્ન થશે. - તે યશોધ મહારાજ પોતાના પરીવારના પિપણમાં કલ્પક્ષ તુ થયા. એક સમયે જ્યારે યશેર્ધ મહારાજને વૈરાગ્ય ઉત્પન્ન થયું ત્યારે યશોધરને સઘળું રાજ્ય સેંપી દીક્ષા લીધી, અને સઘળા પરીવાર અને શરીર પરથી મોહ છોડીને દ્વાદશવિધિ તપ કરી અંત સમયે સમાધિમરણ કરી છ બ્રહ્માસ્તર નામના સ્વર્ગમાં મોટી રિદ્ધિના ધારક દેવ થયા. ' વળી મહારાજ વૈદર્ભની ગંધશ્રી નામની પુત્રી કે જે મંત્રીના પુત્ર જિતશત્રુની સાથે પરણેલી હતી તે પાપકર્મના ઉદયથી પિતાના દિયેર ભીમ ઉપર આસક્ત થઈ છૂપી રીતે ભેગમાં લવલીન થઈ એક દિવસે જિતશત્રુએ ગુમરીતે પિતાની સ્ત્રી ગંધથીનું કુત્સિત કમે જોઈ લીધું. જેવું એણે પિતાની સ્ત્રીનું ખોટું કર્મ જોઈ લીધું કે તત્કાળ સ્ત્રીઓના ચરિત્ર અને સંસારદેહભેગથી વિરકત થઈ તપાવનમાં જઈને દિગંબરાચાર્ય પાસે જિનદીક્ષા લીધી, અને તપશ્ચરણ કરી અંતસમયે સમાધિમરણ સાધી ચંદ્રમતિ (રાજા વૈદર્ભની રાણી વિમશ્રીને જીવ) ના ગર્ભથી યશોધર નામને પુત્ર થો હતો તે જ સજ * યશોધર યશાધના પછી રાજ્યશાસન કરતો ન્યાયપૂર્વક પ્રજાપાલન - કરવા લાગ્યા .. . . . . . . . . . - - - જિતશત્રુની માતા પિતાની પુત્રવધૂના વ્યભિચારને લીધે જિતશ્રેને વૈરાગ્ય થવું સાંભળી પિતાનાં ભર્તાર રામસહિત બ્રહ્મચર્ય ગ્રહs કરીને અંતે સમાધિમરણ કરી દઢ બ્રહ્મચર્યના પ્રભાવથી તે બને - જણ. વિજયાદ્ધ ગિરી ઉપર ઉત્પન્ન થયાં. . .' : * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 185 - અને રાજા વૈદર્ભનો પુત્ર જે ગંધર્વસેન હતા, તે પણ ગંધથીના કુકર્મ સાંભળી સ્ત્રીઓના કુત્સિત કર્મની નિંદા કરતા જૈનમતની શિક્ષા ગ્રહણ કરી અનશનાદિ વ્રતનું આચરણ કરી નિદાન સહિત મરણ પામીને તું મારિદત્ત થયો, માટે હવે તું પિતાના આત્માનું સ્વરૂપે જાણીને આત્મકલ્યાણ કર. * - - - હે રાજન મારિદત્ત જન, ધન અને ધાન્યવડે પૂર્ણ ગુણે ભરેલું અને રમણિક એવા મિથુલપુરીનું બીજું કથાંતર શ્રવણ કરમિયાપુરનું થાંતર. . - મિથુલપુરી નામની નગરીમાં ગુણોના સમુહથી શેભાયમાન, સમ્યકર રત્નજી વિભૂષિત વતદાનરૂપ કાર્ય અને શ્રુતના અર્થનો ધારક જિનદત્ત નામનો શ્રાવક શેઠ ઘણે પિસાવાળો હતો. હવે રાજ -શાધરને છેડે કે જે જળ પીતી વખતે ભેંસના મારવાથી મરણ પામ્યો હતો તે જિનદતની. ગાયના પેટેથી બળદ ઉત્પન્ન થયા. કાળાં‘તરમાં એક દિવસ જ્યારે તે બળદ મરણ પામ્યો ત્યારે જિનદત્ત શેઠ તેને પાંચ મોકારમંત્ર સંભળાવ્યા, તે વખતે સંસારનાં દુઃખેથી -તપ્ત બળદે પણ : ધ્યાનપૂર્વક કારમંત્ર સાંભળ્યા કે જેના ળિથી-હે રાજન મારિદસ્ત! તારી રૂખમણી. રાણીના શ્રેષ્ઠ ગર્ભથી પૃથ્વીવલયમાં પ્રતાપધારી અને શત્રુઓના માનનો મકરપુમદન :નામનો પુત્ર થયો. S = ' રાજમંત્રીના નાના પુત્ર કે જે પોતાની ભાભી ગધબી સાથે ઋભિચારકર્મ સેવન કરતો હતો તે પાપકર્મના રોગથી સંસારસમુ:કમાં પતન કરી પાપીણ કબડાં થયો. અને કુટીલચિત્તા ગંધશ્રી -વ્યભિચારરૂપ કુત્સિત કર્મથી મરણ પામીને વિમલવાહન રાજાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ 186 રાણીના ગર્ભથી અમૃતમતિ નામની પુત્રી થઈ, જેનું પૈવનારંભમાં દેવયોગથી યશોધર મહારાજ સાથે પાણીગ્રહણ થયું. રાજન ! તે અમૃતમતિ કે જે પૂર્વ ભવમાં ગંધશ્રી હતી તેણે પૂર્વના સંસ્કારથી ભીમનો જીવ કે જે કબડો થયો હતો તેની સાથે ફરીથી વ્યભિચારસેવન કર્યું. ' - હવે તને યશોમતિ અને અભયરૂચિકુમારની વાર્તા સંભળાવું છું. - રામમંત્રી કે જે મરણ પામીને વિજયાદ્ધગીરી ઉપર ઉત્પન્ન ચયે હતો તે મહા પ્રતાપને ધારક થઈ બ્રહ્મચર્ય પૂર્વક અણુવ્રતાનું પાલન કરી શુભ કામના વેગથી સમાધિમરણ કરી યશોધર મહારાજની રાણીને ગર્ભથી યશેમતિ નામને વીરપુત્ર થયે. વળી રામમંત્રીની સ્ત્રી જિતશત્રની માતા કે જે બ્રહ્મચર્યના પ્રભાવથી વિજ* યાદ્ધગીરી પર ચંદ્રલેખા નામની વિધાધરી થઈ હતી, તે ધર્મસેવન કરી અંત સમયે સમાધિમરણ કરી યમતિની રાણી કુસુમાવી થઈ હતી, તે સધળી વિદ્યાઓમાં નિપુણ બન્ને કુળને શોભાવતી સુખપૂર્વક રહેતી હતી. . . ( આ પ્રમાણે મુનિરાજનાં વચન સાંભળી રાજા મારિદત્ત મુનિરાજને નમસ્કાર કરી પૂછયું–“સવામી ! તે સંશયતિમિરભાસ્કર ભેંસે રાજાના ઘોડાને જળ પીતી વખતે શા કારણથી માર્યો ?" | મુનિરાજ બોલ્યા–“રાજન ! પ્રાણી પૂર્વ વૈરના યોગથી એક બીજાને વાત કરે છે, પૂર્વભવના રાષરૂપ અગ્નિમાં ભસ્મ થાય છે, એ પ્રમાણે એ બનેમાં પૂર્વભવનું વેર હતું એટલે આગલા ભવમ ડાના જીવે ભેંસના જીવને ઘાત કર્યો હતો, તે પૂર્વના વેરને લts ભેંસે ઘોડાનો નાશ કર્યો. . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 187 . * પૃથ્વીપાળ ! જ્ઞાની માણસે એજ કારણથી કોઈ જીવ સાથે કરતા નથી, કેમકે જે એકવાર કોઈને ઘાત કરે છે તે બીજ. જન્મમાં, તેના વડે જ પોતાને ઘાત કરાવે છે. રાજન ! બળદના જીવને શેઠે કારમંત્ર સંભળાવ્યો હતો. તના પ્રભાવથી તે તારી સ્ત્રીના ગર્ભ માં રહ્યા. તે સમયાંતરે જમે. લઈને વૈવનારંભમાં સૂર્યસમાન પ્રતાપી રાજા થઈને પૃથ્વીને પાળક થયા. રાજન ! તે તારો પુત્ર ચિરકાળ પર્યત રાજપાલન કરી ભગવાન. સવસ વીતરાગના માર્ગને મસાકર બનીને ચિત્રાંગદ નામને ધારક મહાબળ તારા આપેલા રાજ્યનો ત્યાગ કરી ભગવતી દીક્ષા ગ્રહણ. કરી નદી સરોવરનું અવગાહન કરતે પૃથ્વી ઉપર ભ્રમણ કરી તારા. નગરમાં એક દેવીગ્રહમાં આવ્યું અને ત્યાં તપ કરતો પિતાના મનમાં અરી વાંછા કરવા લાગ્યો કે હું તપના પ્રભાવથી આ દેવીના જેવી. વિભૂતિને પ્રાપ્ત થાઉં. : " - રાજન ! તે મિદષ્ટિએ નિદાનવડે અમૂલ્ય રત્નને કોડીમાં વેચી નાંખ્યું એટલૅ મરીને મિથ્યાત્વના યોગથી સ્ત્રીની પર્યાયમાં. ચંડ મારી દેવી થઈ અને તારી માતાનો જીવ સંસારમાં ભ્રમણ કરી. મિથાવના યોગથી ભેરવાનદ થયો કે જેને તે પ્રણામ કર્યો અને. જેની આજ્ઞાથી તે દેવીના બળીદાન માટે અનેક જીવોનાં યુગલ. ભેગાં કર્યા. - હવે આ ભરવાનંદ કે જે અધોમુખ કરી કરૂણરસથી પૂરિત. ! 1 બેડલો છે તે મરણ પામીને ક૫વાસીદેવ થશે. . . . રાજન્ ! આ ઉજજયિની નગરીને યશબંધ નામને રાજા | હતા, જે પટદર્શન (મત)ને ભક્ત હતો, તેણે અનેક કુદેવાના મક P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ બનાવી મૂર્તિ સ્થાપન કરી, અનેક તળાવ અને વાવ બનાવી, અનેક ધર્મશાળાઓ બનાવી, જેમાં હજારે તાપસીઓને ભેજન વગેરે આપી તૃપ્ત કર્યા તથા ઉંચી ધ્વજા અને શિખરમંડિત રત્નજડિત જિનરાજના મંદિરની ઉત્તમ પ્રકારથી પ્રતિષ્ઠા પણ કરાવી, જૈન સાધુઓને આહારદાન પણ આપ્યું. અને દુ:ખી જીવોને આધ, આહારાદિ દાન પણ કર્યું અને અનેક પ્રકારની ભેગક્રિયા કરતો ચિરકાળપર્યત રાજ્ય કરી મરણ સમયે મિત્રભાવના યોગથી મરણ પામીને. કલિંગ દેશને સ્વામી ભગદતની સ્ત્રીથી સુદત્ત નામનો હું પુત્ર ઉત્પન્ન થયા. પછી મોટો થઈ રાજ્ય ચલાવવા લાગ્યો. એક દિવસ કોટવાળે એક દઢ બંધનયુક્ત ચોરને લાવી મારી સામે ઉભો કર્યો અને નગ્ન થઈને કહેવા લાગ્યો કે, મહારાજ ! આજે આ ચેરને બહુ પ્રયત્નથી પકડયો છે, આપ એને એગ્ય દંડ આપવાની આજ્ઞા આપે. . : : રાજાએ (મેં કહ્યું - “હાલ આ ચેરને અંધારી કોટડીમાં પરે, પછી વિચાર કરીને એને સજા કરવામાં આવશે” મારી આ પ્રમાણે આજ્ઞા થવાથી કોટવાળ ચોરને લઈને ગયે.' તા. શ્રી સુદત્તાચાર્ય કહેવા લાગ્યા- રાજન ! પછી મેં મારી પાસે બેઠેલા વિદ્વાન બ્રાહ્મણોને પૂછયું કે, આ દુષ્ટ ચેરને શું સન કરવી જોઈએ ? " : એક બ્રાહ્મણ-મહારાજ ! એ ચારને પ્રથમ પગ કાન નાક છેદીને પછી એનું મસ્તક છેદવું જોઈએ. * . બીજે બ્રાહ્મણુ-પૃથ્વીનાથ ! જો કે આ ચેરને એ દંડ ઉચિત છે, પણ એમ કરવાથી આ૫ પાપના ભાગી અવશ્ય થશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 188 : માટે એ પાપથી મુક્ત થવાના પ્રાયશ્ચિત્તનો પ્રથમ વિચાર કરી લેવે જોઇએ, ત્રીજો બ્રાહ્મણ૦-મહારાજ ! જે કે એનું કહેવું સત્ય છે, પરંતુ રાજનીતિમાં એવો વિચાર કરવામાં આવતો નથી કેમકે જે. એના અપરાધ પ્રમાણે સજા ન કરવામાં આવે, તે પણ આપ પાપન ભાગી થશે કેમકે અપરાધીને દંડ આપ રાજનીતિ અનુસાર રાજાનો ધર્મ છે અને જે અપરાધયોગ્ય દંડ નહીં કરવામાં આવશે. તે સઘળી પ્રજા અન્યાયથી ચાલવા માંડશે. આ પ્રમાણે વિદ્વાન બ્રાહ્મણોની વાત સાંભળી હું ( સુદત્ત) મારા મનમાં વિચાર કરવા લાગ્યું કે, આહા ! આ સંસારમાં જેમ કરીએ તેમાં પાપ છે, જે દંડ કરીએ છીએ તે પાપ અને જે છેડી દઈએ છીએ પણ પાપ છે. તે માટે સઘળા પાપાની જડ આ રાજ્યજ છે, માટે આ રાયને જણ તૃણની માફક ત્યાગ કરી દિગંબરી દીક્ષા ધારણ કરે. . આ પ્રમાણે વિચાર કરી મેં સઘળું રાજ્ય અને કુટુંબ સાથે મમત્વ છોડી નિર્જન વનમાં સઘળા પરિગ્રહનો ત્યાગ કરી જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. પછી તીર્થક્ષેત્રમાં ફરી સંધ સહિત અનેકવાર આ નગરમાં આવ્યા. સુદત્તાચાર્ય કહે છે કે હું આ વખતમાં. અહિંયાં ચાર પ્રકાના સંઘ-મુનિ, આર્જિક, શ્રાવક અને શ્રાવિકા સહિત તીવ્ર તપશ્ચરણ કરતા શુ અને કાંચનને સમાન માનતો તેમજ શત્રુ-મિત્રને સમાન ગરાત આવ્યો. ઉજયિની નગરીમાં યશોધર રાજ્યના મંત્રી ગુણસિંધુ નામને હતા, જેણે મનુષ્યોને શાંતિ ઉત્પન્ન કરી, પિતાનું મંત્રી પદ નાગદત્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ 10. નામના પુત્રને આપ્યું અને પિત પરિગ્રહને ત્યાગ કરી સમભાવ સહિત ઘરમાં રહ્યો. તે શુભ ભાવવડેયુક્ત શુભ પરિણામથી વિચરતે હતા તે પછી તે શરીરને ત્યાગ કરી શ્રીપતી નામના વણકને ઘેર ગોવર્ધન --નામને પુત્ર થયો. આ પુત્ર ગોવર્ધન જે ગુણવડે શોભાયમાન, સ મ્યક્તવાન, દેદિપ્યમાન, લલાટયુક્ત, કરૂણા વિષે તત્પર, પોપકારી તેમજ યશામતિ રાજાને સંબોધન કરવાવાળે હતો. આ સઘળું વૃતાંત સાંભળી આનંદ અને શેકવડે આાદિત થયેલા એવા મારિ દવે વિનંતિ કરી-“હે સાધુ ! સંબોધ કરો, હે પ્રભુ, જે આપે છે તે ધર્મ લાભ છે, આપ પ્રસન્ન થઈને મને દીક્ષા આપે, હું તપશ્ચરણ કરીશ અને શિક્ષાનું પાલન કરીશ.. - એ પછી જીત્યા છે કપાય જેણે એવા પાંત્રીસ રાજાઓ સહિત મારિદત્ત રાજા નિથ દીક્ષા લઈ શોભાયમાન થયા. પછી ભૈરવાન દે પ્રિણામ કરીને કહ્યું–“હે સ્વામિ! મને પણ દીક્ષા આપે.” મુનિએ કહ્યું “ને દીક્ષા આપવી શોગ્ય નથી કારણકે તારા-હાથમાં છ આંગળી છે, માટે તું અણુવ્રતનું પાલન કર; તારું આયુષ્ય -અલ્પ દેખાય છે.” આ સાંભળી ભૈરવાનંદે સન્યાસ ગ્રહણ કર્યું, અને બાવીસ દિવસ સુધી ચાર પ્રકારના સર્વે આહારનો ત્યાગ કરી અંતે સમાધિમરણ કરી ત્રીજા સ્વર્ગ વિષે દેવ થયો. વળી અભયરૂચિ ક્ષુલ્લકે સુલકપણનો ત્યાગ કરી ત્યાંજ તેજ વખતે ઋષિપરું અંગીકાર કર્યું અને કામદેવને ધ્યાનના પ્રભાવથી રાજ્યો અને પાંચે ઈદ્રિના વિષયને રોક્યા. વળી અભયમતિ પણ વિક્તભાવી થઈ અને કુસુમાવળીએ પણ આર્જિકાનું ચારિત્ર અંગીકાર કરી નિગ્રંથ માર્ગને ગ્રહણ કર્યો અને એ બન્નેએ - મન વિષે ચાર પ્રકારની આરાધના આરાધી, બાર પ્રકારનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ તપ કરી પંદર દિવસ સન્યાસ અને સમાધિમરણ સાધી બિન જણ પ્રાણ ત્યાગી બીજા ઈશાન સ્વર્ગમાં દેવ થયા. તે વખતે - તરતજ સેંકડો દેવો એમની સેવા કરવા લાગ્યા તથા સમ્યવના પ્રભાવથી સ્ત્રીલીંગ છેદી દેવ થઈ વિમાન સંબંધી અનેક ક્રીડા કરવા લાગ્યા. ત્યાં એ બન્ને દેવ જિનમંદિરમાં એકત્રિમ પ્રતિમાઓની વંદના કરવા લાગ્યા. આ જિનમંદિરો જગત વિષે ઉત્તમ છે અને સમ્યવ કરી વર્ગ મેલને પ્રાપ્ત કરાવનારા છે અને સમ્યકત્વવડે નિશ્ચય સુખજ થાય છે. - તે દેવીના વનમાં મુનિ સદત્તાચાર્ય સિદ્ધગિરિ પર્વત ઉપર રહી સંસારની અનિત્ય ભાવનાનું ચિંતવન કરતા સત્ય આરાધનાને આગધન કરી અને એકચિત્ત થઈ સત્યાર્થપણુવડે સાત તત્વોને જાણે સન્યાસ ધારણ કરી સમાધિથી યુકત સાતમાં સ્વર્ગમાં પ્રાપ્ત | થય, અને યમતિ રાજા, કલ્યાણમિત્ર શેઠ, અભયરૂચિકુ1 વાર, મારિદત્ત, ગોવર્ધન શેઠ, અભયમતિ વગેરે ભવ્ય દુર્નયનો =.. નાશ કરવાને માટે તપનું આચરણ કરી અને સન્યાસ ધારણ કરી, સ્વર્ગમાં પ્રાપ્ત થયા. | સમાંત. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ છે : કરાવે છે. - આખા હિંદુસ્થાનમાં માત્ર હિંગ એવું નિયમિત માસિક પત્ર છે કે જે પિ . રૂ ૧-ર-૦ માં વર છે વીર નિ છેઅંક, જૈન પંચાંગ તથા લગભગ 2) ની છે છે. પાકે તન લેટ આપે છે. ઇલાગે રે કે ઘેર ડાં લેવો હોય તો તરતજ ગ્રાહક શાળા, છે મેનેજર-“દિગમ્બર જૈન ચંદાની રૂએ જ છે હિંદી તેમજ ગુજરાતી ભાષાનાં સર્વે પાર દિ. જૈન પુસ્તકો તો દહેરાસર વાપરતા થયા છેપવિત્ર કોમીરી કેશર. મળવાનું જાણીતું હી– 6 I ! મેનેજરદિરે ને સુરકા : 3 - Printeil by Michani kusunelues i lia ati " Jain Vinga!! Printing Piese Khapatia. chunklis, Laxmin 'n yan's W i-SURAT. Published by Blowiinand Kasuarlas Kazadlia, Mavager. "Sasti Juin Ganthmal fron Khaputis cba'sir, Chandwadi-SURIT. Ac-Gurrafnasuri afnasuri M. S .S c aun con Aaraglia un Aarad