SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरण 14 मुं. .. ..कोटवालनी विशेष शंकाओनुं समाधान. આ પ્રમાણે મુનિરાજનો ઉપદેશ સાંભળીને કોટવાલે કર્યું. = “મુનિરાજ ! હમારા કુળમાં જીવોને મારવાને - પ્રથમથી રિવાજ છે, માટે એ જીવ વિના બીજું જે ધર્મ સંબંધ વર્ણન આપે કર્યું તે મેં ગ્રહણ કર્યું છે. વળી હું નગરને એટલી કોટવાલ છું, જેથી જીવોનો વધ કરવે, મારવા અને કેદ કરવા એ મારૂં મુખ્ય કર્તવ્ય છે, તેથી આ વ્રતનો વતી હું થઈ શકતે ન મારા પિતા દાદા વગેરેના સમયથી એ જીવવધનો સંચાર થઇ રહે. છે, જેથી મારે પણ તે પ્રમાણે કંરવું જોઈએ, તેથી આ વ્રતને - ગ્રહણ કરી શકતું નથી, પણ બીજા સઘળા ધર્મને ગ્રહણ કરું છું - " . આ પ્રમાણે કેટવાલનું કહેવું સાંભળીને મુનિરાજે કહ્યું “કેટવાલ! બહુ કહેવાથી શું ફાયદો ? આ જે, તારી પાસે જે કુકડા જેડું ઉભેલું છે, એણે જે પ્રમાણે સંસારભ્રમણ કરીને મહાન છે સહન કર્યા છે, તે પ્રમાણે તારે પણ સહન કરવાં પડશે.” કેટવાલ૦“ હે મુનિ મહારાજ ! આ કૂકડાના જેડ - ભવભ્રમણની હકિકતનું આપ વર્ણન કરો, કે જે સાંભળવાથી સંબધન ( ઉપદેશ) થાય. " कूकडा-कूकडीना आगला भवनी याद.. મુનિરાજ-“ કોટવાલ ! એના આગલા ભવોનું ઘર કહું તે ધ્યાન દઈને સાંભળ. મહારાજ યશોધર અને તેની ચંદ્રમતિએ કુસંગતિના વેગથી કર્કશ ભાવ ઉત્પન્ન કરી શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy