SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દિક્ષા ગ્રહણ કરવાને જે દઢ સંકલ્પ કર્યો છે તે ઘણે ઉત્તમ છેપરંતુ મારી એકે પ્રાર્થને સહર્ષ સ્વીકારું કરીને પછી વનમાં પધારજો. પ્રાણપંતિ ! મેં આજે રાંયે દરબારના સધળા કારભારીઓ અને નગરના લેને ભેજન માટે આમંત્રણ કર્યું છે, માટે આપને પણ પધારીને દેવતાને પ્રસાદનું ભેજન ગ્રહણ કરો. પછી આપણે અને જિનદિક્ષા ગ્રહણ કરીશું. કેમકે આપના વિના મારી આ. જીદગી કયાં અને કેવી રીતે ધારણ કરી શકું? 1 પ્રાણુનાથ ! આજનો દિવસ સબુર કરે, કાલે હવાર થતાં જ જેમ કામદેવને રતિ, ઇંદ્રને શચિં, નારાયણને લક્ષ્મિ, રામચંદ્રને સીતા અને મહા મુનિને શુદ્ધબુદ્ધિ સાથે હોય છે, તે પ્રમાણે હું આપના ચરણની દાસી આપની સાથે જ વેનમાં આવીશ, અને તપશ્ચરણ ધારણ કરી વ્રત નિયમ વગેરે પાળીશ. - - - પ્રિયપંતિ આપના વિના સઘળા લેકે મારા વેનને આંગળી બતાવીને જશે, એટલે સઘળા લોક એમ કહેશે કે આને પતિ તે સઘળા પરિગ્રહનો ત્યાગ કરીને વનવાસી થઈ ગયો અને એ તે ઘરમાં. રહીને સુખંગ કરી રહી છે. . . - હે માંરિદત્ત ! ભવિતવ્ય મેટું બળવાન છે, કેમકે મારા: ચરણોમાં પડેલી અમૃતાદેવીના . સ્નેહપૂર્વકે વેકાને સાંભળી છે કે મારૂં ચિત્ત વિરક્ત થઈ ગયું હતું તે પણ ભવિતવ્યાનુસાર ફરીથી તેના પ્રેમના ફાંસામાં સપડાઈ ગયે. . अमृतादेवीनी कपटजाळमां यशोधरंतुं सपडाई. તે વખતે ફરીથી અનાની થઈ હું તે પરંપુરૂષાસને દુષ્ટણીના 'રાતનાં કર્મોને સવમ સમાન જોવા લાગ્યું અને તે પછી ચરણેમાં 1 * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy