SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ * 33 प्रकरण 5 मुं. ગોપતિનું સુથરિત્ર. . . . : (aa કેાઈ એક ગામમાં મહાન વ્યભિચારીણી કુલટા ગોપવતી ? પછwwલ– નામની સ્ત્રી પોતાના ભત્તર સહિત રહેતી * - હતી. એક સમયે એના ભર્તારે એના ચરિત્રથી વ્યાકુળ થઈને બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા, અને પિતે નવી સ્ત્રી સાથે ભોગવિલાસ કરવા લાગ્યા. આ ન સહન થવાથી તે દુષ્ટ ગેપવતી અત્યંત ક્રોધાયમાન થઈ અને એક દિવસ જ્યારે તેને ભત્તર નવી સ્ત્રી સાથે સૂતેલો હતો ત્યારે તેને જોઈ તે ગોપવતીએ વિષધારિણી સર્પિણની માફક કુંકાર કરતી તીક્ષ્ણ તરવારથી પિતાની * શોકનું મસ્તક કાપીને કોઈ જગ્યાએ છુપાવી રાખ્યું. . - ' એ પછી એને ભર્તાર પિતાની નવી સ્ત્રી મરી જવાથી તેની દહનક્રિયામાંથી પરવારીને ભેજનને માટે ગોપવતીના ઘરમાં ગયા અને ત્યાં મરી ગયેલી સ્ત્રીના શોકથી ઉદાસ મેઢે બેઠો અને ભેજનમાં અરૂચિ કરવા લાગ્યો. . , , પિતાના ભર્તારની આવી દશા જોઈને ગોપવતી પિતાની “શોકનું મસ્તક ભજનની થાળીમાં મુકીને કહેવા લાગી,–“આ ભક્ષણ કરે . આવું કહ્યું કે જોઈને તે ભર્તાર ભયભિત થઈને ત્યાંથી નાસવા લાગ્યો, પરંતુ તે દુષ્ટ રાક્ષસીએ તેને ન્હાવા દીધું નહીં અને તીણ તરવારથી ભર્તારનું મસ્તક કાપી લીધું અને પછી નિશ્ચિત થઈને મનમાન્ય વ્ય ભિચાર કરવા લાગી. . ** . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036506
Book TitleYashodhar Charitra
Original Sutra AuthorN/A
AuthorIshwarlal Karsandas Kapadia
PublisherMoolchand Karsandas Kapadia
Publication Year1918
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size109 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy