Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 187
________________ . 175 તેમાં વળી આપની આજ્ઞા થઈ, માટે હવે તો અવશ્યજ મારા રાજ્યમાં જીવહિંસા થવા દઈશ નહીં. चंडिकानुं अदृश्य थj अने मारिदत्त राजानुं क्षुल्लक : : - . . પ્રત્યે નિવેદન. ' " . . : આ પ્રમાણે મારિદત્ત રાજાને આજ્ઞા કરીને અને શ્રી મુનિરાજને નમસ્કાર કરીને શ્રી ગુરૂની આજ્ઞાનુસાર ચંડિકાદેવી અદશ્ય થઈને પોતાને સ્થાને ચાલી ગઈ. તે પછી પિતાના ગુણની નિંદા કરતો મારિદત્ત રાજા પિતાના હૃદયમાં શુદ્ધ બુદ્ધના ધ્યાનમાં રત અને દિગ્ગજ સમાન ગતિના ધારક શ્રી સુલક મહારાજના ચરણોને નમસ્કાર કરી કહેવા લાગ્યો વામી ! આપે પિતાની માતાનાં આગ્રહથી કૃત્રિમ કૂકડાને વાત કરી તેને કુળદેવતાને અર્પણ કર્યો. તે પાપથી આપ સંસારવનમાં આટલું ભમ્યા અને એટલું દુઃખ ભોગવ્યું કે જેનો પારાવાર નથી, અને મે જે અનેક જીના યુગલોને ઘાત કર્યો કે જેને જોવાથી વજ હૃદય પણ દયામયી થઈ જાય, પરંતુ મારા હૃદયમાં જરા પણ દયા ન આવી. * * . નિરીક્ષા માટે મારિત્ત શાળાની મળી ' હે નાથ ! ઉપરોક્ત પાપકર્મથી નારકી જીવોના રણથી વ્યાપ્ત અંધકારમય નારકિયાના કલાહલ, શબ્દથી પૂર્ણ અને મહા રૌરવ નર્કમાં પડીને દુઃસહ વેદનાનો પાત્ર બનીશ. હે ગુણરત્નાકરઉપલા છે પાપની શતિને મ ટે સઘળા પાપોની નિવૃત્તિ કરવાવાળી નિગ્રંથ - તિનું જ આચરણ કરીશ, કેમકે જ્યાં સૂધી નિર્જન વન, ગિરી, ગુફાવ• ગેરેમાં નિવાસ કરી દિગંબરી વૃત્તિ ધારણ કરી. પાત્ર અહાર ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204