________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
व्यवहारसूत्रम्
26
સાઇઝના પેજોમાં સુંદર અક્ષરે લખાવેલી આ નકલને અમે. પુ. પ્રે. સંજ્ઞા આપી છે.
આ પુ. p. માત્ર તું. પ્રતિની પ્રતિલિપિ નથી પરંતુ, આમાં વા.પો.પુ. ત્રણ સંજ્ઞાવાળી પ્રતોના પાઠભેદ પણ નોંધવામાં આવ્યા છે. (આ સંકેતો અંગે કંઇ ખુલાસો જાણવા મળ્યો નથી. સંભવ છે કે વા.= વાડીપાર્થ ભંડાર પુ.= પુણ્યવિજય સંગ્રહ, મો.= મોદી દ્વારા આવેલી પ્રત હોય. બૃહત્કલ્પસૂત્રમાં મો.= મોદી દ્વારા આવેલી પ્રત જણાવી છે.)
આ ઉપરાંત પ.એ.માં ભાષ્યની ત્રણ પ્રતોના પાઠભેદ નેમ. વંમા. વામ. સંકેતથી નોંધવામાં આવ્યા છે. (ને. જેસલમેર માટે અને રd. ખંભાત માટે હોવાનો સંભવ છે.) ને. મી. માં ક્યાંક ટિપ્પણો પણ આપવામાં આવ્યા છે. તે ને.મા.ટિક તરીકે નોંધ્યા છે. વા. મા. અર્વાચીન છે. અને એમાં ટીકાની અસર છે એવી નોંધ પ્રાયઃ પુણ્યવિ.મ.એ માર્જીનમાં કરેલી છે.
संपादપૂ. 9. માં ભાષ્યગાથાઓના નંબર ઉપરાંત બીજા ક્રમાંક આપ્યા છે. તે અમુક અમુક ||
कीय ગાથાઓ છોડીને આપ્યા છે એવું લાગે છે કે ચૂર્ણિકારે જે ગાથાઓની ચૂર્ણિ રચી છે. તેને આ ક્રમાંક અપાયો છે. જેનો ચૂર્ણિમાં ઉલ્લેખ ન હોય તેનો ક્રમાંક ન આપ્યો હોય.
26
For Private And Personal Use Only