________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारसूत्रम्
પૂજ્ય ઉપકારી પુરુષોની દયા વગેરે વિચાર કરતાં શુભ ભાવથી જરૂર કેવલજ્ઞાન પામે છે, છબસ્થ જીવો નિમિત્તવાસી હોય છે, તેથી તેને જે સમયે જેવું નિમિત્ત મળે, તે સમયે તે જીવ તેવી ભાવનાને ધારણ કરે છે. માટે સારાં આલંબનોની સેવન કરવાથી પ્રાયશ્ચિત્તનાં કારણોથી બચી શકાય છે. અને કયા જીવે કેવા સંયોગોમાં કેવી ભાવનાથી ભૂલ કરી છે? | વગેરેનો વિચાર કરીને જ પ્રાયશ્ચિત્તના દેનારા પૂજ્ય પુરુષો ગ્રાહક મુનિ વગેરેને પ્રાયશ્ચિત્ત આપે. પ્રાયશ્ચિત્તના લેનારા જીવે કઇ રીતે ગુરુની પાસે પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ ? વેગેર જિ બીનાને જણાવનાર અને મોક્ષ માર્ગના સાધક આત્માઓને મોક્ષમાર્ગની નિર્દોષ આરાધના કરવામાં અપૂર્વ મદદગાર આ છેદસૂત્રો છે.”
छेदसूत्र परिचय
44
For Private And Personal Use Only