________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી
व्यवहार
सूत्रम्
39
ઋણ સ્વીકાર ૧. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મ.સા.નો જેઓએ તૈયાર કરેલ સામગ્રીનો
અમે સંપાદનમાં સતત ઉપયોગ કર્યો છે. ૨. આ.ભ.શ્રી શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નો જેઓએ પોતાની પાસે રહેલી
આ.પ્ર.પુણ્યવિજય મ.સા.એ તૈયાર કરેલી પ્રેસકોપી તથા ખંભાતની તાડપત્રીય પ્રતના ફોટા અમને મોકલી આપ્યા. અમને જે જે સ્થળના વ્યવહાર ચૂર્ણિના પાઠોની જરૂર લાગી તે પણ આ. પ્ર. શ્રીપુણ્યવિ.મ.એ તૈયાર કરેલ વ્યવહારર્ણિની પ્રેસકોપીમાંથી શોધીને મોકલી આપ્યા.
સંશોધક મહાનુભાવો પ્રસ્તુત વ્યવહારસૂત્રના સંશોધનમાં જેઓએ અમને મુફ-સંશોધન પાઠ શુદ્ધીકરણ
વગેરે દ્વારા ઘણી સહાય કરી છે તે આદરણીય સંશોધકો - ૧. પૂ.આ.ભ.શ્રી રાજશેખરસૂરીશ્વરજી મ.સા.એ (આ.ભ.શ્રી રામચન્દ્રસૂરિ મ.સા.ના
સમુદાયના) સંપૂર્ણ ગ્રંથના પ્રફો સુધારી આપ્યા છે. પાઠ શુદ્ધીકરણ બાબતે સૂચનો
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સંપાદુંकीय
39
For Private And Personal Use Only