________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી व्यवहारसूत्रम्
કરવા ઉપરાંત આવી સ્વાધ્યાયની તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ બધા ગુણીયલ અને વિદ્વાન સંશોધકોના સહિયારા પ્રયાસથી આ
ગ્રંથ-સંપાદન રૂડી રીતે થયું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. ઉપર મુજબ દેવગુરુકૃપાથી અને વિદ્વાનું મહાત્માઓએ ગ્રંથસંશોધન-મુફશોધન દ્વારા કરેલ ઉપકારને કારણે આ પ્રકાશન આ સ્વરૂપે તૈયાર થઈ શક્યું છે. જ્ઞાન દ્રવ્યથી પ્રકાશનનો લાભ લેનાર સંઘો પણ ધન્યવાદને પાત્ર છે. એ માટે પ્રેરણા આપનારા મુનિરાજો પણ ધન્યવાદને પાત્ર છે.
પ્રાંતે આ ગ્રંથનો એના અધિકારી મુનિઓ ગુરુગમપૂર્વક અભ્યાસ કરી સ્વ-પરની મુક્તિને નજીક લાવે એજ અભિલાષા
ફા.સુ.૬ વિ. સં.૨૦૬૬ જૈન ઉપાશ્રય,
પૂ. આ. ભ. શ્રી. ભદ્રસૂરીશ્વરજી મ.સાના શિષ્ય રત્ન || વંથલી. (જુનાગઢ)
પૂ. મુનિરાજશ્રી જિનચન્દ્ર વિ.મ.સા.ના વિનય
આ. વિજય મુનિચન્દ્રસૂરિ
લી
संपाद
कीय
41
For Private And Personal Use Only