________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
व्यवहारसूत्रम्
માર્ગદર્શન આપ્યું છે. (મુનિ દિવ્યશેખર વિ.મ.એ પણ એમાં સહાય કરી છે.) ૨. આ.ભ.શ્રી કુલચન્દ્રસૂરિ મ.સા.એ સંપૂર્ણ પ્રૂફો બેવાર જોઈ આપ્યા છે. પાઠ
સંશોધન બાબતે માર્ગદર્શન આપ્યું છે. ૩. આ. પુણ્યરત્નસૂરિ મ.સા. આ. યશોરત્નસૂરિ મ.સા.
(પૂ.આ.ભ. ભુવનભાનુસૂરિ મ.નો સમુદાય) આ વિદ્વાન આચાર્યોએ પૂફો જ ઝીણવટપૂર્વક જોયા છે અને સંશોધન માટે આહારની બે હસ્તલિખિત પ્રતો (પ્રત નં. ૭ અને પ્રત નં. ૬૪)નો ઉપયોગ કર્યો છે. અમે ક્યાંક આ પ્રતોના
પાઠભેદ ટિપ્પણમાં આપ્યા પણ છે. ૪. પં. મુક્તિચન્દ્ર વિ.મ. પં. મુનિચન્દ્ર વિ.મ. (આ.ભ. કલાપૂર્ણસૂરિ મ.સા.ના
સમુદાયના) ગ્રંથના બધા મુફો આત્મીય ભાવે જોઈ આપ્યા છે. ૫. પં. હીરચન્દ્ર વિ. પં. હર્ષતિલક વિ. આદિ વિદ્વાનોએ પણ કેટલાક પ્રૂફો ||
જોઈ આપ્યા છે. પં. મુક્તિચન્દ્ર વિ. ગણી પં. મુનિચન્દ્ર વિ. ગણી વગેરે એ મુફ સંશોધન
संपादकीय
40
For Private And Personal Use Only