________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
व्यवहारसूत्रम्
व्यवहारसूत्रभाष्यवृत्तिसहित द्वितीय खंड પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર સંઘનો ભંડાર ડા. ૧૨ પો. ૧૨ પત્ર ૩૨૮ ગા. ૧૭૨૩થી શરૂ થાય છે. ૫. પ્ર. માં સં. સંકેતથી પાઠભેદ નોંધ્યા છે તે પ્રાયઃ આ પ્રતના છે. મુ. = મુદ્રિત શ્રી વ્યવહારસૂત્રમ્ સંશોધક : મુનિ માણેક પ્રકાશક : જૈન શ્વે.સંઘની સહાયથી વકીલ કેશવલાલ પ્રેમચંદ વિ.સં. ૧૯૮૨ ઈ.સ. ૧૯૨૬ શ્રી મુનિ માણેકે પીઠિકાના અંતે પ્રાર્થનામાં લખ્યું છે કે :
આ વ્યવહારસૂત્ર છ છેદમાંનું એક સૂત્ર છે. તેમાં વિષય ઘણો ગંભીર છે. તેથી તેની | પીઠિકામાં તેનું સંક્ષિપ્ત વર્ણન કર્યું છે. આ છેદ સૂત્ર વાંચનાર ભવ્યાત્મા ચારિત્રમાં દઢ
संपाद
कीय
35
For Private And Personal Use Only