Book Title: Tapagaccha Pattavali
Author(s): Kalyanvijay Gani
Publisher: Vijaynitisurishwarji Jain Library

View full book text
Previous | Next

Page 235
________________ શ્રી જ્ઞાનસાગર તે કુળમડનસૂરિ ૧૯ [ શ્રી તપાગચ્છ સારે। અને સ ંગઠિત હતા. તેમના મુખ્ય શિષ્યા (૧) શ્રી જ્ઞાનસાગરસૂરિ, (ર) શ્રી કુલમ ડેનસૂરિ, ( ૩ ) શ્રી ગુણરત્નસૂરિ, (૪)શ્રી સામસુ દરિ અને ( ૫ ) શ્રી સાધુરત્નસૂરિ હતા. તે સ* વિચક્ષણ અને શક્તિશાળી હતા. તેઓએ પણ સાહિત્યની સમૃદ્ધિ કરવામાં પાતપેાતાના ફાળા આપેલે નજરે પડે છે. દેવસુંદરસૂરિજીની પ્રભાવિક તરીકેની પ્રખ્યાતિ ઉપરાંત બીજી કારકીદી' પુસ્તકલેખન સ’અ'ધની છે. પહેલાં પુસ્તકે ઘણું કરીને તાડપત્રા પર જ લખવાની પ્રથા હતી, પરંતુ આ. શ્રી દેવસુ'દરસૂરિજીના સમયમાં આ પ્રથામાં જાણવાજોગ ફેરફાર થયા. તાડપત્રાની પ્રાપ્તિ કયાં તે દુલભ થઇ પડી હશે અગર તેા કાગળની પ્રવૃત્તિ વધી ગઇ હશે-ગમે તે હૈ। પરંતુ આ સૈકામાં તાડપત્રાનુ સ્થાન કાગળાએ લીધું અને તાડપત્ર પર લખાચેલાં જે જૂનાં ગ્રંથા હતા તે સવની નકલ કાગળ પર કરવામાં આવી. ગુજરાત અને રાજપુતાનાના ભંડારાના જીર્ણોદ્ધાર એ સમયમાં એક સાથે થયેા. આમાં ગુજરાતના ખંભાત તેમજ પાટણના ભંડારના ગ્રંથાનુ કાગળ પરનું સંસ્કરણ શ્રી દેવસુદરસૂરિ અને તેમના પટ્ટશિષ્ય શ્રી સામસુંદરસૂરિએ ઉપાડી લઇ સપૂર્ણ કર્યું, જ્યારે જેસલમેરના શાસ્ત્રોના ઉદ્ધાર ખરતરગચ્છીય શ્રી જિનભદ્રસૂરિ અને તેમની મંડળીએ કયું". શાંતિપૂર્વક શાસનની પ્રભાવના કરી તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. શ્રી જ્ઞાનસાગરસૂરિ તેમના વિ. સં. ૧૪૦૫ માં જન્મ, વિ. સ. ૧૪૧૭ માં બાર વર્ષની વયે દીક્ષા, વિ. સ. ૧૯૪૧માં આચાર્યપદ અને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થયા હતા. તેમના જીવનને લગતા વિશેષ વૃતાંત ઉપલબ્ધ થતા નથી. ગુર્લીવલીમાં એમ જણાવવામાં આવ્યુ છે કે તેઓ કાળધર્મ પામીને ચેાથા દેવલાકમાં દેવપણે ઉપજ્યા હતા. તેમણે વિ. સં. ૧૪૪૦ માં આવશ્યક સૂત્ર પર વસૂરિ, ૧૪૪૧ માં ઉત્તરાધ્યયન સૂત્ર પર અવસૂરિ તેમજ આઘનિયુક્તિ પર અવસૂરિ રચી હતી. આ ઉપરાંત શ્રી મુનિસુવ્રતસ્તવ અને ધનૌ(ગાધા)મડન શ્રીનવખ`ડાપાર્શ્વનાથ સ્તવ રચ્યાં હતાં. શ્રી કુળમ ડનસૂરિ તેમને વિ. સં. ૧૪૦૯માં જન્મ, આઠ વર્ષની ઉમરે ૧૪૧૭ માં દીક્ષા, વિ. સ’. ૧૪૪૨ માં આચાય ૫૬ અને વિ. સં. ૧૪૫૫ માં સ્વ’ગમન થયુ હતુ, તેમનુ* કુલ આયુષ્ય છેતાલીશ વર્ષનું હતું. તેમના જીવનને લગતા વૃતાંત મળી શકતા નથી પણ તેમની સાહિત્ય કૃતિઓની યાદી નીચે મુજબ છે વિચારામૃત સગ્રહ, ૨૫ અધિકારવાળા આલાપકવાળું સિદ્ધાન્તાલાપાદ્ધાર, પ્રજ્ઞાપના સૂત્ર તેમજ પ્રતિક્રમણૢ સૂત્ર પર અવસૂરિ તથા વિશ્વશ્રીધર॰ અને ગરિયા॰ હારબંધ સ્તવ શ્રી ગુણરત્નસૂરિ ગુણરત્નસૂરિનું ચારિત્ર અતિ નિળ હતું અને તેથી તેમના સંબધમાં કહેવાતું કે તેમણે મેક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354