________________
શ્રી હીરવિજ્યસૂરિ
: ૨૩૪ :
[श्री तपास શાંતિચંદ્રજી પણ કઈ કમ ન હતા. તેઓ મહાવિદ્વાન અને ધારી અસર કરે તેવા હતા. તેમનામાં એક સે આઠ અવધાન કરવાની શક્તિ હતી. બાદશહ અકબર સાથે સંસર્ગ સધાયા પહેલાં પણ તેમણે ઘણા રાજા-મહારાજાઓને પિતાની વિદ્વત્તાથી ચકિત કર્યા હતા. તેમણે ધર્મચર્ચા દરમિયાન બાદશાહને અત્યંત રંજિત કર્યો અને પરિણામે બાદશાહને જે માસમાં જન્મ થયો હતો તે આ મહિને, રવિવારના દિવસે, સંક્રાંતિના દિવસે, નવરેજના દિવસે–-વિગેરે દિવસમાં કોઈએ પણ જીવહિંસા ન કરવી એવા હુકમ બાદશાહદ્વારા કઢાવ્યા. તેમણે ક્ષારસોશ નામનું ૧૨૮ કલેકનું નૂતન કાવ્ય બનાવ્યું જેમાં બાદશાહે કરેલાં દયાળુ કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું છે.
જ્યારે સૂરિજીએ ગુજરાત તરફ વિહાર કર્યો ત્યારે હિન્દુસૂર્ય મહારાણા પ્રતાપે સૂરિજીને મેવાડમાં પધારવા અને ધર્મોપદેશ આપવાની અરજ કરતે એક પત્ર લખે હતું, જે નીચે મુજબ છે. તે પત્ર જૂની મેવાડી ભાષામાં છે અને જૈન ઈતિહાસના અન્વેષણમાં નવું અજવાળું પડે તેમ છે.
" स्वस्तश्री मगसुदानप्र महासुभस्थान सरव औपमालाअंक भट्टारकजि महाराजश्रो हीरवजेसूरजि चरणकुमला अणे स्वस्तश्री बजेकटक चांवडरा डेरा सुथाने महाराजाधिराज श्रीराणा प्रतापसिंघजी ली. पगे लागणो बंचसी। अठारा समाचार भला है आपरा सदा भला छाईजे । आप बडा है, पूजनीक है, सदा करपा राखे जीसु ससह ( श्रेष्ठ ) रखावेगा अनं आपरो पत्र अणा दनाम्हे आया नहीं सो करपा कर लषावेगा । श्रीबडा हजुररी वगत पदारवो हुवो जीमें अठासु पाछा पदारता पातसा अकब्रजीने जेनाबादम्हे प्रानरा प्रतिबोद दीदो जीरो चमत्कार मोटो बताया जीवहसा ( हिंसा) छरकली ( चिडिया ) तथा नामपपेरु (पक्षी) वेती सो माफ कराई जोरो मोटो उपगार किदो सो श्री जेनरा ध्रममें आप प्रसाहीज अदोतकारी अबार कीसे (समय) देखता आपजु फेर वे नहीं आवी पूरव हीदुसस्थान अत्रवेद गुजरात सुदा चारु हसा म्हे धरमरो बडो अदोतकार देखाणो, जठा पछे प्रापरो पदारणो हुवो न्हीं सो कारण कही वेगा पदारसी आगे सुपटाप्रवाना कारणरा दस्तुर माफक
आप्रे हे जी माफक तोल मुरजाद सामो आवो सा बतरेगा भी बडाहजुररी घषत आप्री मुर जाद सामो आवारी कसर पडी सुणी सो काम कारण लेखे भूल रही वेगा जीरो अदेसो नहीं जाणेगा। आगेसु भोहेमाआचारजीने भी राजम्हे मान्या हे जीरो पटो करदेवाणो जि माफक अरो पारा भटारषगादो मावेगा तो पटा माफक माम्या जावेगा। श्रीहमाघारजी पेला भी बडगच्छरा महारषजीने बडा कारणसुं श्रीराजम्हे मान्या जि माफक आपने पापरा पारा गादी प्रपारहवी तपगछराने माझ्या आवेगारी सुवाये देसम्हे आप्रे गारो देवगे तथा
पासरो धेगा जीरो पुरमाद भीराजपा दुजा गछरा भारष माधेगा सो राधेगा भीसमरणध्याम देव जात्रा म साद कराषसी भूलसी नहीं लेगा पदारसी। प्रवानगी पंचोली गोरो समत १६.५१ वर्ष मासोज र ५ गुरुवार ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org