________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાલિદાસત્રયી"
www.kobatirth.org
एकोऽपि जीयते हन्त कालिदासो न केनचित् । शृङ्गारे ललितोद्गारे कालिदासमयी किमु ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્માર. પી. મહેતા +
આચાય રાજરોખર (ઈ. ૮૭૫–૯૨૫)૨ નું આ પદ્ય જષ્ણુની ‘સૂક્તિમુક્તાવલી 'માંથી મળે છે. અહીં આયાય પોતાના પુરાગામી ત્રણ ‘ કાલિદાસ 'ના નિર્દેશ કરે છે. એમના આસન્ન પુરોગામી કવિ અભિનન્દના (ઈ. ૮૫૦ )* · રામચરિત 'માં નિવાસપંચના નિર્દેશ છે. અર્થાત્ રઘુવાદિના સર્જકે કાલિદાસ પછી આ નામના કોઈ કવિ થયા છે અથવા એમની પ્રસિદ્ધિથી પ્રભાવિત થઇને કોઇ કવિએ પોતાનું બિરુદ ' કાલિદાસ ' ધારણ કર્યું' છે. રાજરોખર આવા ત્રણ કાલિદાસ નામધારી અથવા કાલિદાસ ઉપનામધારી કવિઓને નિર્દેશ છે. આમાંથી એક રધુવશાદિના સર્જક કાલિદાસ હૈાય; તે નિર્વિવાદ છે. સમસ્યા આ છે કે બાકીના એ કોણ હાઈ શકે અને એમની સાહિત્યિક પ્રવૃત્તિ કેવી થઈ શકે.
સમુદ્રગુપ્ત (ઇ. ૩૪૦–૭૪)" પાસે સાધિવિમહિક, કુમારામાત્ય, મહાડનાયક રિધ્ધ હતા. તેમણે રચેલી સમ્રાટ્કાસ્તિ પ્રયાગમાં ૩૫ ફૂટ ઊંચા સ્તંભ ઉપર છે. ૩૪૫માંય મહાદડ‘સ્વાધ્યાય ', પુ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩,
પૃ. ૧૪૩-૧૪૫.
*
ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળ, અધિવેશન-મું, અબાઇમાં પ્રસ્તુત.
+ ૭૭૮-૧ ‘શિવાંજલિ ’, મધુરમ્ ફ્લેટ્સ, સેકટર ૨૧, ગાંધીનગર ૩૮૨૦૨૧.
१ वर्मा (डॉ. श्यामा--आचार्य राजशेखर मध्यप्रदेश हिन्दी ग्रन्थ अकादमी, भोपाल ૭, પગ માન; ૧, ૧૮૪,
2 De S. K-A History of Sanskrit Literature, Vol. I, University of Calcutta, Calcutta; 1972; second Edition; p. 455
३ उपाध्याय ( आचायं ) बलदेव; संस्कृत साहित्य का इतिहास; शारदा मन्दिर, वाराणसी; ૧૬૮; અષ્ટમ સંર; રૃ. ૨૬.
4 Krishnamachariyar M.-History of Classical Sanskrit Literature; Motilal Banarsidass, Delhi 7; 1970; First Reprint; P. 112
૫ગાપાલ લલ્લન/અનુ. શાહ પ્રકાશ ન.—સમુદ્રગુપ્ત; નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી ૧૬;
For Private and Personal Use Only
૧૯૭; પૃ. ૧૫.
६ कीथ ए. बी. / अनु. शास्त्री (डॉ.) मंगलदेव - संस्कृत साहित्य का इतिहास; मोतीलाल મનાવવામ, વરાળની; ૧૬૬; fીય સંન; પુ. ૧,