Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શે. જે. વિદ્યાલયન, મ્યુઝિયમનુ” પણકાલીન ગ્રહણક ખતપત્ર વિસ, ગ્રા રગઝેબના સમયે અમદાવાદના સૂબા તરીકે હાકેમ નવાબ શ્રી અમીરખાનનું નામ આવે છે તે જ મહંમદ અમાનખાન કર્યું અઐતમા–ઉદ્-દૌલા મહમદ અમીનખાન અભિપ્રેત છે. તેણે ગુજરાતના સૂબા તરીકે ૧૧ (ઈ. સ. ૧૬૭૨ -૮૨ ) વધુ પાતાની કામગીરી સભાળી હતી. આ નામનો ઉલ્લેખ ચ્યા. સમતના સ. ૧૭૨૯ના ચૈત્ર સુદ ૫, મુધવારના ખંતપત્ર નં. ૮૮૨,૧ (૨૯)માં સ. ૧૭૩૩ના શ્રાવર્ષી સુદ ૧૦, રવિવારના ખતપત્ર નં ૮૫ (પક )માં, ત્રિં સર ૧૭૩૩ના માગશર વદ ૭ રવિવારના ખતપત્ર નં. ૮૮૪૭ (૪૨)માં તેમ જ વિ. સં. ૧૭૩૪ના ફાગણ સુદ ૪ ગુરુવારના ખતપત્ર નં. ૮૮૨૨ (૧૫)માં ‘સૂખે શાહી નવાબ ' તરીકે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિ. સ’. ૧૬૩૧ના મહેસાણાના શિલાલેખમાં પણ ફ્લોરગઝેબના નવાબ તરીકે તેનુ નામ ઉપલબ્ધ છે.પોતે ‘હાફીઝ ' તરીકે અને જાગીરદાર તરીકે પણ ઓળખાય છે. તે દિલ્હીના પાતશાહના વફાદાર, કુનેહબાજ, કુશળ રાજ્યવહીવટી, પરાક્રમી યોદ્દો અને સફળ મુત્સદ્દી હતા એવું એની કારિકદીનાં વર્ષોંના પરથી જાણવા મળે છે, તેના ઉપરી રાખ નિજામુદ્દીન મહમદ હતા. F ’ પ્રસ્તુત ખતપત્ર નં. ૮૮૪૬ (૩૧)માં કશી અલાયદીન કિંમ (મ)હમદનું નામ આવે છે તે પછી અમીન તરીકે અસમાલ બેગનું નામ આવે છે. ન. ૨૩, ન. ૪૨ તથા ૧૭૩૪ ના ન” ૧૫માં પણ અમીન તરીકે આ જ નામ ઉપલબ્ધ થાય છે. સુખાને દીવાન હાજી સફ્રી હતી. બહાદુરખાનના સમકાલીન દીવાન તરીકે " સૂર્ખ દિવાન ' તરીકે તેનું નામ નોંધાયેલું જોવા મળે છે. તેને * દીવાન મી!" મઢે મદ સહી " તરીકે ખતપત્ર નં. ૧૩માં ઓળખાવ્યા છે. કાટવાલ અમી ૨૭નું નામ ખતપત્ર નં. ૫૩ માં કાટરક્ષાર્થે કોટવાલ તરીકે અને ન પૂર માં શહેર ચૈતર મીયા ખલીજા છે. તે પછીના સ. ૧૭૩૪ના ખતપત્રમાં પણ આ જ હોદ્દા પર એનુ નામ જોવા મળે છે. સાથે એ પદ પર બે વર્ષી માટે તે હોવાનું નિશ્ચિત થાય છૅ, ભા( કા જાર ખલાલખાંન એ જ ફરજદાર ગુરુમંદ મહાલ ફોરવાની છે. એ ગુજરાતના રા અમીનખાનના વિશ્વાસુ અધિકારી હતો. તેને ઈડરના અગ્રગણ્ય અધિકારીના દ્રા અપાયા હતા. કાજી મહમદ સૌનુ નામ પ્રસ્તુત ખતપત્રમાં આવે છે. તે મહમદશા-શી કાપડ ( મહેસૂલ) ખાતાના મહાલ-જે દીવાની સાથે જોડી દેવામાં ? ૪ મિ.એ., પૃ. ૪૬-૪૮, ૬૦, ૧૦૭, ૧૧૭-૧૧૮, ૧૨૦, ૧૩૪, ૧૪૪, ૧૪૬-૧૪૭, ૧૫૪-૧૫૫, ૧૫૭, ૧૬૦, ૨૯૯ વગેરે; સુ.કા. ગુ.ઇ., પૃ. ૭૧૫, ગુ.રા.સાં.ઈ., ગ્રં. ૬, પૃ. ૭૬-૭૮. ૫ Annual Report on India Epigraphy ( ARTE), 1954-55, No. D-87; યાસી (ડો.) હગિંપ્રસાદ ગ, ‘ગુજરાતના ઐતિહાસિક લેંગે. ', ગ્રંથ ૫, ફાળ રા ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૧, ' વિ.સ’. ૧૩ના મહેસાણાની વાતનો ચાલખ, લખન', ૧૪માં પાંતશાહ ઔર’ગઝેબના દીવાન અસદખાન અને રાજનગરમાં નવાબ અમીખાનના ઉલ્લેખ છે; પૃ. ૮૮-૮૯; કનૈયાલાલ ભેજક, • મહેસાણ', પૃ. ૪૯. હું ત્રિની ઇન્દ્રવદન, ‘ગુજરાતના મુસ્લિમકાલીન સાત આખામાંથી મળતી માહિતી, વિભાગ ૧ (ગુ. મુ. સ'. અ. ), અમદાવાદ, ૧૯૭૧ ( પગઢ મહાનિબંધ ), ધૂ. ૭૦૮ આચાર્ય (ડૉ.) ન. મા., મુ.કા.ગુ.ઈ., પૃ. ૭૧-૭૩; ગુ.રા.સાં.ઇ., માઁ. ૬, પૃ. ૭૬-૭૮, ૧૪૨, ૪૧૮ અને ૪૪૯. ઉપર્યુક્ત પાદટીપ ન. પ ૮ મિ.એ., પૃ. ૭૭; ગુ.મુ.સ'.અ., પૃ. ૭૭; મુ.કા.ગુ.ઇ., પૂ. ૭૨; ગુ.રા.સાં ઈ., પૃ. ૭૭. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124