Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૬ નિશીથ નટવર ધ તે સ્વીકાર્ય છે. પણ એટલે ૨-કાર ન જ કહેવાય. એ તો કેવું! બીજા બધામાં “કારને સ્વીકાર, તે ' ર 'માં ' કાર’ને કેમ ઈન્કાર? આ વિવાદ તે બેહદે છે. ર-કાર કહેવું, ગુજરાતી ' પૂરતું તે સર્વથા શુદ્ધ ગણાય. આ “ ૨'ના લિપિ સંકેતએ બીજા અનેક વિવાદ સરજ્યા છે. એ લિપિ કે કયાંથી આવ્યા, એને વિચાર કર્યા વિના આ વિવાદે, એમનું મિથ્યાત્વ અને એમનું નિરાકરણ સમજવું અશક્ય છે. આ લિપસતે આપણે આપણી મૂળ લિપિ બ્રાહ્મીમાંથી મેળવ્યા છે. બ્રાહ્મીમાં જોડાક્ષરે લખતી વખતે પહેલા વર્ગને લિપિસક્રત ઉપર અને બીજા વર્ણને લિપિસકત એની નીચે એમ ગોઠવણી થતી. દરેક વિષ્ણુને લિપિસંકેત અયુકત જ હતું, છતાં જોડાક્ષર કરતી વખતે એ અ-કાર કાઢવાની કોઈ તજવીજ નહતી કરાતી. ઉપલું સ્થાન જ તે વર્ણનું વ્યંજનત્વ સૂચવી દેતું. દા. ત. + = ક, અને કમાંક ૪. પ્રારંભિક બ્રહ્મોમાં ૨ “” એમ લખાતે જોડાક્ષરમાં ૨' પહેલે હેય તે “” ઉપર અને પછીને વણ ની એમ લખીને જોડાક્ષર લિપિસ્થ થતું. દા. ત. E = જ; તે $ = જ. ધીમે ધીમે આ જ શીર્ષસ્થ રે થયો. આ પ્રાચીનતમ રેક મલયાળમ, લિપિમાં છેક આજ સુધી જળવાયેલો છે. બે કરતાં વધુ વર્ણને જોડાક્ષર હોય તે પણ આ રેફ તે એની તરત પછી જે વર્ણ હોય એની ઉપર જ લખાય છે. મલયાળમ લિપિમાં જોડાક્ષરે બધા વર્ગો ઉપરનીચે મૂકીને જ તૈયાર થાય છે, છતાં કેટલીક વાર બાજુબાજુમાં મૂકીને પણ તૈયાર થાય છે. પણ ત્યારેય રે તે એના અનુગામી વર્ણ પર જ હોય છે. આ રેફનું સ્વરૂપ ડું પલટાઈને એવું થયું. એનું ઉપલું અડધિયું ૮ શીર્ષસ્થ રફ તરીકે રૂઢ થયું, જે આજે બાંગલા લિપિમાં વિદ્યમાન છે. બાંગ્લામાં પણ દડવાળી વસ્કૃતિઓ છે, છતાં આ રેફ એ દડ પર નહિ, પણ વર્ણાતિના દાણા સિવાયના અંશ પર જ રખાય છે–આ જ એનું શાસ્ત્રોય અને તાકિક સ્થાન છે. જેમ કે-માંક ૫-( = ૮૫)-માંક -( = મર્ય)માં રે –કમાંક ૭–( = 1) પર છે, ડ (= ) પર નહિ-ક્રમાંક ૮- = મૂર્તિ)માં તે રેફ હ્રસ્વઇના સ્વરચિઢને છેદીને બતાડાય છે. દેવનાગરીમાં ‘નું' એવું ૨૫ થયું. પણ કોઈક અકળ કારણોસર આ રે કરડ = અ-કાર) પર દર્શાવાતે છે. ગુજરાતી લિપિ તે દેવનાગરીનું જ પરિવૃત્ત રૂ૫ છે, એટલે આ ગોટાળો એમાં પણ ચાલુ રાખવામાં આવ્યે. અજબ છે આ ગોટાળે ! બેડાક્ષરમાં રફ જે વર્ણની પહેલાં ઉચારાય એની ઉપર નહિ, પનુ આખા જોડાક્ષરની અન્ય વતિના અન્ય અંશ ઉપર મુકાય! દ૫–અર્ધ એવામાં તે આ પરિસ્થિતિ ચલાવી લઈ શકાય. મત્ય, અર્થમાં તે એ કઈ રીતે ચલાવી લેવાય! પાછુ વગરની વણકતિ જોડાક્ષરમાં મધ્યસ્થાને હોય ત્યારે તે જોઈ લે ગમ્મત–વજય, સોકI * કાર્ય જેવા શબ્દોમાં તે આ રેક એના ઉચ્ચારસ્થાન કરતાં કેટલેય પાછળ જઈને અન્ય અ પર વિરાજમાન થાય છે” એવાં એવાં વિધાન કરીને આ તદ્દન અશાકીય પરિસ્થિતિને સકારવામાં પણ આવે છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124