Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અક્ષયતૃતીયા
જેમ તે
જન્માષ્ટમી
વિ, ચ, ૨૦૪૯
વધેયાત્યા
સ્વાધ્યાય અને સંશોધનનું ત્રૈમાસિક
પાદ
મુક ચાલ વાક
www.kobatirth.org
ઉપનિયામક,
પ્રાચ્યવિદ્યામન્દિર,
થોરા
EXCHANGE COPY
[ચિત્રની સમજૂતી માટે જુમે! આ અંકમાં
૨. ના. મહતાનો લેખ ]
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
THE MAHARAJA
પુસ્તક
AJA SATAJINA UNIVERSITY O
પ્રાચ્યવિદ્યામન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિધાલય, વડોદરા
ગ
सत्यं शिवं सुन्दरम
BARODA
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા થાય
પુસ્તક ૩૦, અંક ૩-૪
(અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક) વિ. સં. ૨૦૪૯
એપ્રિલ-ઑગસ્ટ ૧૯૯૩
અ નું કેમ
કાંક
૧ ભારતીય મનોવિજ્ઞાન: મૂલ્યાંકન – હરસિદ્ધ મ. જોશી
૧૨૯-૧૩૯ ૨ નવસારી-વેરાવળ-સોમનાથ-રમણલાલ નાગરજી મહેતા
૧૪૧-૧૪૨ ૩ કાલિદાસત્રયી-આર. પી. મહેતા
૧૪૩-૧૪૫ ૪ ‘સ્વપ્નવાસવદત્તમ ' અને “ઉત્તરરામચરિત'નું તુલનાત્મક અધ્યયન –અંબાલાલ ડી. ઠાકર
૧૪૭–૧૫૪ ૫ વિપાકસૂત્રમાં વણિત રાજકીય પરિસ્થિતિરસેશ જમીનદાર
૧૫૫-૧૬૦ ૬ જે. જે. વિદ્યાભવન, મ્યુઝિયમનું મુઘલકાલીન પ્રહણુક ખતપત્ર, વિ. સં. ૧૭૩૩વિભૂતિ વિ. ભટ્ટ
૧૬૧ ૧૬૭ ૭ રાઈનો દર્પણરાય-કૃષ્ણકાન્ત કડકિયા
૧૬૯-૧૮૩ ૮ ગાંધીભક્ત કવિ “કુસુમાકર” કૃત અગટ ગાંધીમહાકાવ્ય “મહાત્માયન” –ધર્મેન્દ્ર મ. માસ્તર
૧૮૫-૨૦૧ ૯ કલાવિભાવનામાં સ્વાયત્તતાઃ સુસાન લેંગર-હરીશ પંડિત
૨૦૩-૨૦૮ ૧૦ લિપિ અંગેના કેટલાક મિશ્યા વિવાદેનિશીથ નટવર ધ્રુવ
૨૦૯-૨૨૨ ૧૧ નિવાપાંજલિ-જયંત એ. ઠાકર : *
૨૨૩-૨૨૮ ૧૨ ગ્રન્થાવલોકન અને સાભાર સ્વીકાર
૨૨૯-૨૪૫
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ዝግ
અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી, વિ. સ. ૨૦૪૯
એપ્રિલ-આગષ્ટ-૧૯૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુસ્તક ૩૦
અંક ૩-૪
ભારતીય મનેાવિજ્ઞાન : મલ્યાંકન
હરસિદ્ધ મ. જોષી*
માનવસ્વભાવ, માનવચિત્ત અને વ્યક્તિત્વ વિશે ભારતીય ચિંતનાત્મક પર‘પરામાં જે વિચારવામાં આવ્યું છે એ · ભારતીય મનેવિજ્ઞાન' કહી શકાય તેમ છે. શાસ્ત્રીય દશામાં જે મન વિશે વવાયું કે પ્રતિપાદિત થયુ છે એ ભારતીય ચિંતન કે માનસશાસ્ત્રના નામ સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે મને વિજ્ઞાન વર્તમાન સદીમાં ‘ પ્રાકૃતિક ’ વિજ્ઞાન બન્યું છે. તેથી તે સંદર્ભમાં તેમ જ પાશ્ચાત્ય તાત્ત્વિક અને માનસશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યમાં ભારતીય મનેાવિજ્ઞાન અંગે સંદેહ ઉઠાવવામાં આવે તેવા સભવ છે. પાશ્ચાત્ય મનેાવિજ્ઞાન દ્વારા જે પ્રયોગલક્ષી તેમ જ વસ્તુશાસ્ત્રીય પદ્ધતિએ અખત્યાર કરવામાં આવી છે તેની ભૂમિકામાં પણ અમુક સામાન્ય સિદ્ધાંતા રહ્યા છે જે પ્રતીતિ, સામાન્યીકરણ અને અંતનિરીક્ષણુ પર આધારિત હકીકતા ક્રિયાશીલ છે એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તે ભારતીય મનોવિજ્ઞાન જે સામાન્ય રીતે ‘ અંતલક્ષી અને
અંત નિરીક્ષણની પદ્ધતિ ' પર આધારિત છે તેનું ચાગ્ય મૂલ્યાંકન કરી શકાય તેમ છે. આ પદ્ધતિનું તારતમ્ય ચિત્તતત્વ ' ચૈતન્ય ' છે તેથી ભારતીય મનેાવિજ્ઞાન ચૈતન્યના સ૬માં સમજી શકાય કે તેમાં સંશાધન કરી શકાય તેમ છે.
'
વર્તમાન સદી : મનેાવિજ્ઞાન ; વત માન સદી દરમ્યાન મનેાવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે ઠીક ઠીક પરિવર્તન પામ્યું છે. એક વિજ્ઞાનની માક મનેાવિજ્ઞાન વસ્તુલક્ષી' (OBJECTIVE) બનવાને ઉદ્દેશ સેવે છે. આમ કરવા ઓગણીસમી સદી દરમ્યાન તેણે તત્ત્વજ્ઞાન સાથે છેડા ફાડી નાખ્યા અને સ્વતંત્ર પ્રાકૃતિક' વિજ્ઞાન હોવાના દાવા કર્યા. ‘ જીવવિજ્ઞાન * • ભૌતિકશાસ્ત્ર ' * શરીરવિજ્ઞાન ’ જેવાં ભૌતિક તેમ જ પ્રાકૃતિક વિજ્ઞાના હેઠળ પેાતાનુ કત્વ સ્વીકાર્યું. પાશ્ચાત્ય જગતમાં માવિજ્ઞાનનુ' અભ્યાસ-ક્ષેત્ર પરિવર્તિત રહ્યું છે. આ સાથે તેની પતિગ્મા પણ બદલાવા પામી છે. ઓગણીસમી સદી દરમ્યાન મનેાવિજ્ઞાનની પતિ અતિનેરીક્ષણની તેમ જ સભાન
For Private and Personal Use Only
‘ સ્થાચાય ’, પુ. ૩૦. અંધ ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી , એપ્રિલ-ઔગષ્ટ, ૧૯૯૩,
૫. ૧૨૯–૧૪..
તત્ત્વજ્ઞાન વિભાગ, મ. સ. વિશ્વવિદ્યાલય, વાડા,
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મનથી
અનભવની પદ્ધતિ હતી પરંતુ વર્તનવાદ' (BEHAVIORISM) ના પ્રભાવ હેઠળ મનેવિજ્ઞાનની વ્યાખ્યા કેવળ વર્તનના વિજ્ઞાન તરીકે થઈ અને તેને જાણે કે અત્મિલક્ષી પ્રક્રિયા સાથે કશી નિસ્બત નથી એમ જણાયું..
- મને વિજ્ઞાનમાં વર્તનવાદને ભારે સમાનથી જોવામાં આવતું હતું અને “પદ્ધતિશાસ્ત્ર” તરીકે તેની વિવિધ શાખાઓમાં પ્રયોજવામાં આવતું હતું. તેની અસર અન્ય સામાજિક વિજ્ઞાને પર થઈ છે કારણ કે એ અભિનવ ક્રાંતિકારી હતું અને “રમૈતન્ય” જેવી કોઈ બાબતને સ્વીકારતું વ્હેતું. શિક્ષણના સિદ્ધાંત પર તેનું વિશેષ ધ્યાન કેન્દ્રિત હતું, કારણ કે શિક્ષણ અને કેળવણીની પદ્ધતિ વસ્તુલક્ષી હતી. ૧૯૫૦ સુધી મને વિજ્ઞાનના દરજજાને વર્ણવતા બ્રિટીશ ચિંતક સિરીલ બર્ટ કહે છે કે “ સૌ પ્રથમ અને વિજ્ઞાન વિજ્ઞાન સાથે લેવડદેવડ કરી તેમાં “ આત્મા’ને વેચી નાખે. ત્યારબાદ “મન”ને ખેર્યું અને હવે તેને લગભગ અંત થવા આવ્યો છે ત્યારે ચેતના ખેઈ બેઠું છે. વર્તનવાદ બાદ મને વિજ્ઞાનમાં મહત્ત્વની અસર એ “માનસ-પૃથક્કરણ” શાખાની છે.
અચેતન'ના સિદ્ધાંતમાં સંઘર્ષ, સ્વપ્ન કે ધ્યેયને તે ધટાવવાનું કે સમજાવવાનો પ્રયાસ કરે છે. મનુષ્ય એ પ્રાણીસમાન છે અને મનુષ્યની વિશેષતા એ પ્રાણી કરતાં વિશેષ જટિલ હોવાની તેની ચેષ્ટા છે. વર્તમાન સદીના મધ્યભાગમાં આ સિવાય “ માનવતાલક્ષી મનોવિજ્ઞાન” (Humanistic) વિકસવા પામ્યું છે. માનવતાલક્ષી મનોવિજ્ઞાન મનુષ્યની વિશેષતા, તેની સુપ્ત શક્તિઓ, સ્વલક્ષી અનુભવે તેમ જ મૂલ્ય અંગે સંશોધન કરે છે. આ ઉપરાંત “ આંતરવ્યક્તિલક્ષી મનોવિજ્ઞાન' (Trans Personal Psychology) વિકસવા પામ્યું છે. એ પણ મનુષ્યની આંતરિક શક્તિઓ, સુપ્ત ભાવનાઓ, આધ્યાત્મિક્તા, પારગામી અનુભૂતિઓ વિશે સંશાધન કરે છે. આંતરવ્યક્તિલક્ષી મનોવિજ્ઞાન પાશ્ચાત્ય અને ભારતીય અને વિજ્ઞાન વચ્ચે સમન્વય સાધવા પ્રયત્નશીલ છે. ચિંતન અને માનસશાસ્ત્ર વચ્ચે કડી સાંધી શકાય તે બાબતમાં જોધખોળ કરે છે.
- વર્તનવાદ અને માનસ-પૃથક્કરણ વિચારધારાનાં હવે વળતાં પાણી થયાં છે. પરિણામે ચેતનતત્વને જ્ઞાન-મને વ્યાપાર અને માનસપ્રક્રિયાને વ્યવસ્થિત અને વિજ્ઞાનમાં પુનઃ પ્રવેશ પ્રાપ્ત થયો છે. માનવતાલક્ષી તથા આંતરવ્યક્તિલક્ષી મનોવિજ્ઞાનના ઉદયને લીધે પશ્ચિમના વૈજ્ઞાનિકો ભારતીય મનોવિજ્ઞાનના અભ્યાસને ઉત્તેજન આપે છે. આ ઉપરાંત સ્નાયુજન્ય શરીરવિજ્ઞાને શરીરના ઘટકો સાથે મનના વ્યાપારે સહસંબંધિત છે એ શોધ્યું છે અને તે વસ્તુલક્ષી છે એમ દર્શાવ્યું. ઇન્દ્રિયાતીત મને વિજ્ઞાને (Para-Psychology) અતીન્દ્રિય મને વ્યાપારે, ટેલીકાઈનેસીસ અને ટેલીપથીની ઘટનાઓને વાજબી ઠરાવવા પ્રયાસ કર્યો છે.
દશન અને મને વિજ્ઞાન :
આ પ્રગતિશીલ પરિબળાએ ભારતીય મનોવિજ્ઞાનને મૂલ્યવાન દરજજો આપ્યો છે. રોબર્ટ એરનસ્ટાઈને “ગ', બૌદ્ધ ધર્મ'ના અંતર્લક્ષી (Esoteric ) મને વિજ્ઞાનને સભાન
1 Burt C.: The Concept of Consciousness; British Journal of Psychology 1962 ; 53; pp. 229.
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાશ્તીય મને વિજ્ઞાન મૂલ્યાંકન
13
અવસ્થાના સમકાલીન અભ્યાસ સાથે સાંકળવા પર વિશેષ ભાર મૂક્યો છે. સમકાલીન મને વિજ્ઞાનને કાર્યપ્રદેશ અને વ્યાપ વધુ વિસ્તૃત છે. શુદ્ધ વિજ્ઞાન તરીકે મને વિજ્ઞાન માનવવર્તણૂક અને અનુભવને સંચાલિત કરતાં સામાન્યીકરણે તથા નિયમોને આલેખવા પ્રયત્નશીલ છે અને પ્રજિત વિજ્ઞાન તરીકે તે મનોચિકિત્સા (Psychotherapy) દ્વારા માનસિક અસામાન્યતા, બીમારી અને દૂષણને દૂર કરવા કોશિશ કરે છે. ભારતમાં જે મને વિજ્ઞાનને વ્યવહાર અને તેનું શિક્ષણ સક્રિય છે તે આના જે અભ્યાસ અને કાર્ય છે. ભારતીય અને વિજ્ઞાન એ સ્વતંત્ર વિજ્ઞાન નથી પરંતુ ચિંતન, દર્શનશાસ્ત્ર, યોગ, સાહિત્ય અને ચિકિત્સાને ભાગ છે. તત્ત્વજ્ઞાનમાં જે ધાર્મિક, નૈતિક, તત્વમીમાંસારિક ખ્યાલ છે તેને આધાર તરીકે લઈને મનુષ્યના માનસ, સ્વભાવ, વ્યક્તિત્વ અને પરિવર્તનના કાર્યમાં તે અનુસૂત રહે છે. આ સંદર્ભમાં ઈન્ડીઅન સાઈકોલોજી'ના કર્તા પ્રા. જદુનાથ સિન્હા કહે છે કે ભારતમાં તદ્દન અનુભવલક્ષી (Empirical) મને વિજ્ઞાન ઉપલબ્ધ નથી પરંતુ તે તત્ત્વમીમાંસા સાથે અવશ્ય સંબંધિત છે.”૩ આમ છતાં મને વિજ્ઞાનને તત્ત્વમીમાંસામાંથી દૂર કરવાના પ્રયાસો પણ થયા છે. આ દર્શાવે છે કે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જે વિભાવનાઓ પ્રચલિત થઈ છે તે ભારતીય અને વિજ્ઞાનમાં અંતર નિરીક્ષણની પદ્ધતિ દ્વારા વિકસિત થઈ છે.
ચિંતનાત્મક વિચારધારાઓમાં તાત્ત્વિક મતભેદ પ્રવર્તે છે તેમ છતાં મનુષ્ય, તેના સ્વભાવ, ચિત્તનાં લક્ષણોને સમજવાને અભિગમ સમાન છે. આત્મલક્ષી અને અનાત્મલક્ષી, સ્વતત્ત્વ અને વસ્તુતત્ત્વ વચ્ચે ભેદ ઉપરછલ્લો પ્રતીત થયો છે. આ ભેદ માનસિક વ્યાપાર, સભાન અને ચેતનલક્ષી અવસ્થાઓમાં દેરી શકાય તેમ છે. સભાનતા સ્વયં વ્યવચ્છેદક ગુણધર્મ છે. આ માટે અંતરનિરીક્ષણ અને ચિતન એ ઉત્તમ પદ્ધતિ છે. ઇન્દ્રિય, ઇન્દ્રિય ઉપલબ્ધ જ્ઞાન અને સંવેદનમાં જે તત્ત્વ છુપાયેલું છે તેને શોધી કાઢવું અને ચેતનતત્ત્વ સાથે સંકલિત કરવાનું મને વિજ્ઞાનનું લક્ષ્ય છે. હિંદુ, બૌદ્ધ અને તંત્રસાહિત્યમાં માનવ આત્મા, મન અને ચિત્તનાં કાર્યોને જાણવા, શેધવા તથા તેમને નિયંત્રિત કરવા, અંકુશમાં લેવાની પ્રક્રિયા, પદ્ધતિ અને શિસ્ત પ્રાપ્ત થાય છે. મનુષ્ય સુખી, નિરામય અને શિસ્તબદ્ધ જીવન જીવી શકે તેનું માર્ગદર્શન મળે છે. આત્મ-શિસ્ત, યોગ, તંત્ર અને ધ્યાનનું અંતિમ ધ્યેય ઊર્વચેતના સાથે સાયુજય કેળવવાનું છે.
આના ઉદાહરણ તરીકે ભારતીય દર્શનની સાંખ્ય અને યુગની વિચારધારા ધ્યાનમાં લઈએ. સાંખ્ય દર્શન “ચેતનતત્ત્વને તત્વમીમાંસાલક્ષી અર્થ આવકારે છે. પુરુષતત્ત્વ ચેતનસ્વરૂપ છે ત્યારે પ્રકૃતિ જડસ્વરૂપ છે. વિચાર અને કેવલ્ય માટે “યોગ દર્શન એ સાંખ્ય તત્ત્વમીમાંસાને આવકારે છે. સાંખ્યદર્શનનું ધ્યેય પુરુષ અને પ્રકૃતિ વચ્ચેના વિવેકને વ્યવહારમાં દઢીભૂત કરવાનું, છે. એ ધ્યેય વેગ દ્વારા મૂર્તિમંત થાય છે. આ કારણને લીધે ભારતીય પરંપરામાં સાંખ્ય અને
2 Ornstein R. (Ed.): A Book of Readings ; San Francisco ; W. H. Freeman, 1973.
3 Sinha Jadunath : Indian Psychology ; 1st Vol. Sinha Publishing House, Calcutta ; 2nd Edition 1958; Introduction ; p. vi.
4 Sinha. Op. cit. p. vii.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ܪ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર્ષસદ્ધ મ. શી
યાચિતનને એક જ દ ન લેખવામાં આવે છે. અલબત્ત બન્ને વચ્ચે અમુક ગૌણ મતભેદ છે પરંતુ એકંદરે બન્નેનું ધ્યેય સમાન છે. મારસીઝ એલીએડ કહે છે કે “ સાંખ્ય યોગ દર્શીનનુ ધ્યેય રાજખરાજની ચેતનાને દૂર કરીને તદ્દન નવી ગુણાત્મક ભિન્ન ચેતનાને સ્થાપિત કરવાનું છે. આ નવી ગુણાત્મક ચેતના તાત્ત્વિક સત્યને પૂર્ણ રીતે સ’કલિત કરી શકે છે ”.૫
સાંખ્યયોગ અને મનેાવિજ્ઞાન : સાંખ્ય યાગ દશ ન એ સિદ્ધાંતાને સ્વીકારે છે, પુરુષ અને પ્રકૃતિ, પુરુષ એ શુદ્ધ ચૈતન્ય છે અને તેમાં પ્રતિનિધિત્વ જેવું કશું નથી. આપણી જ્ઞાન-પ્રક્રિયામાં જે ઘટકા પ્રગટ થાય છૅ એ પ્રકૃતિનાં પરિણામે છે. જ્યારે પ્રકૃતિ પુરૂષના સપર્કમાં આવે છે ત્યારે આ સભાનતા ઉત્પન્ન થાય છે. આ સભાનતા એ ચિત્તત્ત્વ છે અને જ્ઞાન—પ્રક્રિયાનાં પ્રદત્તો એ બ્રુદ્ધિતત્ત્વ છે. વ્યકિતમાં જ્ઞાન ઉત્પન્ન થાય એ માટે પુરુષ સાથેના સબધ થવા આવશ્યક છે. આ સંબંધને લીધે ‘વ્રુદ્ધિ ' તત્ત્વ ઉત્પન્ન થાય છે. આ સબંધ દ્વારા પ્રકૃતિના ‘ સૂક્ષ્મ ' પરિણામરૂપે બુદ્ધિતત્ત્વનું સર્જન થાય છે. આ ઉત્પત્તિ આપણા જ્ઞાનના આયેાજન માટે જરૂરી છે. પ્રકૃત્તિના ત્રણ ગુણ કે તેનાં પાસાં છે, સત્ત્વ, રજસ અને તમસ. આ ત્રણુમાંથી અત્યંત સૂક્ષ્મ એ સત્ત્વગુણ છે. એ વિચાર કે વ્રુદ્ધિસ્વરૂપ છે, રજસ એ શક્તિતત્ત્વ છે. તમસ એ નિષ્ક્રિયતા છે. સ્થૂળ ભૌતિક તત્ત્વમાં રજસ અને તમસ અગ્રગણ્ય રહે છે ત્યારે માનસિક અને ચૈતસિક તત્ત્વમાં સત્ત્વગુણુ મેાખરે રહે છે. વિશ્વમાં વિષયાનું વૈવિધ્ય અને પ્રવૃત્તિની વિપુલતા માટે આ ગુણ્ણા જુદા જુદા પ્રમાણમાં એકઠા મળે છે. વ્રુદ્ધિને પ્રકાશિત કરવામાં સત્ત્વગુણુ કારણભૂત છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચે અંતર્ગત સબંધ યેાજવામાં પણ સત્ત્વગુણુ ભાગ ભજવે છે. આ સંબંધ દ્વારા અહમ્ અને આત્મચેતનાના પ્રાદુર્ભાવ થાય છે. પુરુષને એમ જણુાય છે કે આ સંબધ પાતાના છે અને બુદ્ધિના ફેરફારો એ પોતાના ફેરફારા છે. આ શુદ્ધિ સ્વય બાહ્ય જગતના સમાગમમાં આવે છે. ઇન્દ્રિય દ્વારા તેને સપર્ક સધાય છે અને પ્રત્યક્ષના વ્યાપારમાં એ વિષયનું સ્વરૂપ ધારણ કરે છે.
મન કે ચિત્તવૃત્તિમાં વ્રુદ્ધિ, અહંકાર અને ઇન્દ્રિયોના સમાવેશ થાય છે. દીવાની જ્યાતની માકચિત્તમાં અવિરત પરિવર્તન થતું હોય છે. વ્યક્તિના અનુભવમાં આ પરિવર્તનાને ચિત્તવૃત્તિઓ કહેવાય છે. વત માન જીવનના કે ભૂતપૂર્વ જીવનના સ`સ્કારી અને વાસના જેવાં આંતરિક પરિબળા અને ખાદ્ય ઉદ્દીપના દ્વારા આ પરિવતના સર્જાય છે. ચિત્ત કે અંતઃ કરણમાં આંતરિક શક્તિ રહી છે જે સ્વયં ક્રિયાશીલ રહે છે. પતજલિના યે।ગદર્શનમાં આને લીધે * ચિત્ત 'મૈં ‘ વૃત્તિ ’કહેવામાં આવી છે. અદ્વૈત વેદાંત મનતત્ત્વના સયમ અને તેને ઊર્વાભિમુખ કરવા આ ચેણમા તે આવકારે છે. જો કે મન એ ‘ અવિદ્યા ’ને ભાગ છે છતાં તે ઊર્ધ્વગામી બની શકે તેમ છે અને આત્મતત્ત્વને તે પર્યાપ્ત જ્ઞાન અને બાહ્ય ઉપાદાન સ’ક્રમિત કરી શકે છે, સાંખ્યદર્શનમાં મનતત્ત્વને સમાહર્તા સાથે સરખાવવામાં આવ્યુ છે. જેમ સમાહર્તા ખેડૂતો પાસેથી વિધેાટી સ્વીકારીને રાજ્યની તિજોરીમાં દીવાનને તે આપી દે છે, તેમ મનતત્ત્વ વિવિધ ઇન્દ્રિયો પાસેથી જ્ઞાન-ઉપાદાન ગ્રહણ કરીને આત્મતત્ત્વને વિદિત કરે છે. આમ મન સયિતત્ત્વ છે
5 Dasgupta S. : History of Indian Philosophy; Vol. I; George Allen & Unwin : London; 1922 ; Indian Edition, 1975 ; p. 243–245.
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય અને વિજ્ઞાન મૂક્યતન
અને આત્મતત્વનું મહત્વનું “કરણ' છે. એક તરફ એ બાહ૫ જગત સાથે સંબંધ રાખે છે તે બીજી તરફ એ આત્મતત્વ સાથે આંતરિક રીતે સંબંધિત છે. મન વાસ્તવિક રીતે “સાધન' છે છતાં તે મૂલ્યગામી બનવાની ક્ષમતા ધરાવે છે કારણ કે એ ' ક્રિયાલક્ષી' છે. તેમાં “રાજસતસ્વ” પણ રહ્યું છે. એ સત્વ તેમજ તમસ બંનેમાં ભાગ લે છે.
જેનદન: મનેવિજ્ઞાન : સામાન્ય રીતે આસ્તિક અને નાસ્તિક દર્શનમાં આ એક એકવાકયતા છે કે તેમાં મનની “ સક્રિયતાને સ્વીકારવામાં આવી છે એટલું જ નહિ પરંતુ ' ઇન્દ્રિય” અમુક અંશે “પ્રાયકારી” છે એમ પણ ગૃહીત કરવામાં આવ્યું છે. સવિશેષ દશ્ય અને શ્રાવ્ય ઇન્દ્રિય અંગે સામાન્યતઃ એમ સ્વીકારવામાં આવ્યું છે કે એ “બહાર' જાય છે અને પોતાના વિષયને ગ્રહણ કરી લે છે. આ સંદર્ભમાં જૈનદર્શન “ દ્રવ્ય-ઇન્દ્રિય” અને
ભાવેન્દ્રિય ' વચ્ચે જે ભેદ દર્શાવે છે તે નોંધપાત્ર છે. પક્ષીઓમાં ઘુવડ રાત્રિના પણ ચક્કસપણે જોઈ શકે છે અને પિતાના વિષયને પકડી પાડે છે. કુતરાઓમાં ગંધસંવેદનનું વિશેષ જ્ઞાન હોય છે. એ તો દર્શાવે છે કે ઇન્દ્રિયજ્ઞાન કેવળ તેના ગોલોક પૂરતું જ મર્યાદિત રહેતું નથી પરંતુ એ બહાર જાય છે અને પ્રદત્તોને ગ્રહણ કરી લે છે.
સંસ્કાર અને મન : ભારતીય અને વિજ્ઞાનમાં ઇન્દ્રિયસંસ્કારને ખ્યાલ સવિશેષ પ્રતિપાદિત થયો છે. અહીં સંસ્કારને અર્થ કેવળ નૈતિક સંસ્કાર એમ થતું નથી. સંસ્કાર એ મગજ અને ચિત્ત પર અંકિત થતી અચેતન ગ્બી છે. સંસ્કારના ખ્યાલ તારા અચેતન, બાતલક્ષી અને પૂર્વના વ્યાપારને ધ્યાનમાં લઈ શકાય છે અને તેનું નિર્ધારણ વર્તમાન અનુભવ અને ઘડતરમાં કેટલે દરજજે થાય છે તે સમજી શકાય છે. સંસ્કાર એ માનવચિત્તની મૂળભૂત જન્મદત્ત “વૃત્ત' (Instinct) સ્પષ્ટ કરે છે. જે રીતે સ્મૃતિને આધાર મગજની “કેડી' પર છે એ રીતે ઇન્દ્રિયજન્ય સંસકાર જે અંશે બલવત્તર હોય છે તે અંશે ક્રિયા અને પુરુષાર્થ સબળ રૂપે ધારણ કરે છે. કેળવણી, પુરુષાર્થ અને માવજત સંસ્કારને યોગ્ય દિશાએ પર્યાપ્ત રીતે વાળે છે પરંતુ છૂપા બીજની માફક એ અંતનિહિત રહે છે.
મન એ જાગૃત, સુષુપ્ત અને અજાગ્રત એમ ત્રણ પ્રકારનું છે. તેથી પંચેન્દ્રિ સાથે સહકાર મેળવીને એ બાહ્ય જગતનું સંમિશ્રિત જ્ઞાન પ્રાપ્ત કરે છે. તંત્રશાસ્ત્ર પણ શરીરમાં વિશેષ ચક્રો રહ્યાં છે અને તેને યોગ્ય રીતે ખીલવવાથી તેની શક્તિ મન અને બુદ્ધિના વિકાસ માટે ઉપયોગમાં લાવી શકાય છે તેમ માને છે. બે આંખનાં ભવાની વચ્ચે, કંઠમાં, હદયમાં. કરોડરજજની નીચેથી ઉપર સુધી ઈડા, પિંગલા અને સુષુણ્ણા નાડી રહ્યાં છે. આ ચક્રો પર યોગ્ય રીતે ધ્યાન કરવાથી તેમાં રહેલી સુષુપ્ત શક્તિ જાગૃત થાય છે અને મસ્તિષ્કના સહચાર ચક્રને શિયાન્વિત કરે છે. માંડૂક્ય ઉપનિષદમાં “તુરીયા' અવસ્થાને ઉલેખ અને વર્ણન કરવામાં આવ્યાં છે. પતંજલિના યોગસૂત્રમાં સુષુણુ નાડી વિશે અને તેને જાગૃત કરવાના સાધને વિશે કહેવામાં આવ્યું છે. શૈતન્ય કે ચેતન અવસ્થા શુદ્ધ છેડી શકે છે એ પ્રદત્ત ભારતીય મનોવિજ્ઞાન આવકારે છે અને તેને ચરિતાર્થ કરવા સાધન તથા સાધનશદિને વિશિષ્ટ માર્ગ પ્રતિપાદિત કરે છે.
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જેથી
આ યોગ અને મનનું સ્વરૂપ: મને અને શરીર વચ્ચેના સંબંધ અંગે ઉપનિષદે, ભગવદ્દગીતા, તંત્રશાસ્ત્ર, દર્શને અને આધુનિક રાજયોગ, ભક્તિયોગ, શ્રી અરવિંદને ગ્રંથ “યોગને સમન્વય” “શિષ્યોને લખાયેલા પત્રો', સમકાલીન સંતમહાત્માઓનાં લખાણો અને રામકૃષ્ણ પરમહંસ, રમણ મહષિનાં જીવન-કથનમાં વિશદરૂપે નિરૂપણ થયું છે. શરીર ભૌતિક હોવાથી મન પણ ભૌતિક પ્રભાવ હેઠળ રહે છે. આમ છતાં મનને સત્ત્વગુણવતન્યને વિશિષ્ટ પ્રકાશ અને ગુણ ઝીલે છે અને મનને પરિશુદ્ધ કરે છે. શ્રી અરવિંદ વેગને સમન્વય'ના જામ '૧માં મનના ત્રણ પ્રકારે દર્શાવે છે. (૧) શુદ્ધ મન (૨) પ્રાણલક્ષી મન અને (૩) બહિર્લક્ષી (Externalising) મન છે. શુદ્ધ મન તાત્વિક, મને વૈજ્ઞાનિક, સાહિત્યિક, વૈજ્ઞાનિક અને જ્ઞાનલક્ષી વ્યાપારને આલેખિત કરે છે. પ્રાણલક્ષી મન ઈચ્છા, વાસના, મહત્ત્વાકાંક્ષા અને પ્રાણલક્ષી સહજવૃત્તિઓના સંસ્કારોને વ્યવહારમાં મુકે છે. મનુષ્યની રોજબરોજની ઇચ્છાઓને આ પ્રકારનું મન પ્રયોજિત કરે છે. બહિર્લક્ષી મન ઇન્દ્રિયોને બહારના વિષય તરફ દોરી જાય છે. બહારના વિષયના ગુણોનું જ્ઞાન આ મન દ્વારા પ્રાપ્ત થાય છે અને મન તેને મૃત તથા બુદ્ધિમાં અંકિત કરે છે.' બહિર્મુખી મન ઈન્દ્રિયોની માફક બાહ્ય વિષય પ્રતિ દોરાય છે અને તેના ગુણોને પોતાનામાં કાં તે આવકારે છે અથવા જરૂર પડે છે તેને ત્યાગ પણ કરે છે. મન જડ હોવા છતાં રૌતન્ય સાથેના સંબંધને લીધે એ સભાનતા અને જાગૃતિનાં લક્ષણ પ્રાપ્ત કરે છે. સ્મૃતિ જે અંશે મગજને ભાગ છે અને તે હવે જરૂરી છે તે અંશે એ ભૌતિક છે. આમ છતાં ભારતીય મનેવિજ્ઞાન પૂર્વ અને પુનર્જનમમાં માને છે તેથી એ ચેતન આત્મતત્વ સાથે સંકળાયેલ છે. શ્રી અરવિંદ જ્ઞાનતંત્રમાં સ્મૃતિ પર વિશેષ પ્રકાશ ફેકે છે અને ચૈતસિક સ્મૃતિને પણ વ્યક્તિના સુપ્ત અને જાગૃત જ્ઞાનમાં સ્થાન આપે છે. સ્મૃતિને સમયના વાસ્તવિક ક્રમ સાથે સંબંધ આવે છે. તે આનુભવિક રીતન્ય (Empirical consciousness) ભાગ છે. તેમાં કૅત રહ્યું છે. પરંતુ દંતરૂપી ચૈતન્યની પાર્શ્વભૂમિકામાં અદ્વૈત અને એકમરૂપી ચેતના રહી છે. સ્મૃતિ ફક્ત યાંત્રિક સંગ્રાહકનું કાર્ય કરતી નથી પરંતુ એ સભાન અને જાગૃત પ્રક્રિયા છે.
ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં આત્મતત્વના ચિતન વિશે આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. આત્મતત્વ સ્વયં આત્મતત્વને સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે. એ જ તેને મિત્ર છે, એ જ તેને દુશ્મન છે. તેનાથી જ તેના સ્વરૂપને ચરિતાર્થ કરવામાં આવે છે. આ આત્મતત્વ કેવળ અદ્વૈત છે એવું સામાન્યત: માનવામાં આવે છે. પરંતુ તેને “પુરુષ', પરમ-આત્મા” “ નિરવયવ” અને “અનુમન્તા', “સાક્ષી” અને “અંતયામિ' એમ વિવિધ સ્વરૂપે વર્ણવવામાં આવે છે. વેદાંતના વિવિધ વ્યવસ્થિત ચિતમાં તેની અનુમતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે. સાંખ્યદર્શન પુરુષતત્ત્વને આત્મતત્વના સ્વરૂપ તરીકે લેખે છે. અદ્વૈત વેદાંત તેને નિર્ગુણ, નિરવયવ, અમૂર્ત, કુટસ્થ નિત્ય તરીકે લેખે છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત
6 Sri Aurobindo : On Yoga ; Book Two ; To me one ; International Centre of Education ; Asharm, Pondichery; 1958; pp. 345–346.
7 Sri Aurobindo : Life Divine; Sri Aurobindo International Centre of Education; Ashram, Pondichery ; 1955; p. 613-614.
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય મનોવિજ્ઞાન: મયાંકન
તેને બ્રહ્મતત્વના અંશ તરીકે લેખે છે. ચૈતન્ય તત્વ તાદાસ્યરૂપ નથી પરંતુ તે જગત “વિશે' છે. સ્વતત્વ અને વિષયતત્ત્વ વચ્ચે દૈત રહ્યું છે એમ તે લેખે છે. ભક્ત એ પરમતત્વને સંપૂર્ણ શરણે જાય છે અને તેની સાથે તાદામ્યભાવ બાંધે તેમ છતાં તેની વ્યક્તિમત્તા વિશિષ્ટ રીતે જળવાઈ રહે એવો આગ્ર સેવે છે.
આત્મતત્ત્વ અને મન: આત્મતત્વ શી રીતે બુદ્ધિ અને મનમાં પ્રવેશે છે ? એ પ્રશ્ન ભારતીય અને વિજ્ઞાનમાં વેદ અને ઉપનિષદોના સમયથી ચિતકો ઉપસ્થિત કરે છે. આત્મતત્ત્વ નિષ્ક્રિય અને સક્રિય એમ બંને પ્રકારે રહ્યો છે. મુંડક ઉપનિષદમાં ડાળ પરનાં બે પક્ષીની માફક આત્મતત્ત્વ નિષ્ક્રિય સાક્ષી છે તેમ એ સક્રિયપણે કાર્યમાં પ્રવૃત્ત પણ રહ્યું છે. ન્યાયદર્શનમાં આત્મતત્ત્વના એ ગુણ તરીકે સભાનતા રહી છે. એ પ્રત્યેક વ્યક્તિમાં વિશિષ્ટપણે રહ્યું છે. આત્મતત્વ મન અને બુદ્ધિના ગુણોને એકમમાં જાળવે છે. મનનું સ્વરૂપ ધ્યાન છે. એ અત્યંત સામ પળ ( Moment) સુધી જ ધ્યાન સેવી શકે છે. પરંતુ જેમ મોતીમાં સોય પરોવવાની હોય અને તેમાં ધ્યાન કરવું પડે છે તેમ મન પણ પરમાણુ (Atom) હોવા છતાં તે ટેવ અને અભ્યાસ દ્વારા એકતા પ્રાપ્ત કરે છે. જેમ કાગળોને સાંધવામાં સોયા દ્વારા સાંધવામાં આવે છે તેમ માનસિક વ્યાપારે જેવા કે લાગણી, ક્રિયા, ઈરા, નિર્ણય અને અન્ય શરીર, પ્રાણુજન્ય વ્યાપારમાં ધ્યાનના કાર્ય દ્વારા જીવને જ્ઞાતા કે કારક તરીકે જોડાય છે. આમ છતાં તાત્ત્વિક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે “હું' તત્ત્વ સ્મૃતિ, સંકલ્પ, જ્ઞાન અને ભાવ સાથે શી રીતે તાદાસ્યભાવ કેળવે છે? આ ઉપરાંત તરણ, પુખ્ત, વૃદ્ધ એવી વ્યક્તિ આ એક જ છે” એ ઓળખાણ કોણ આપે છે ? બૌદ્ધદર્શનમાં આ પ્રશ્ન હેજે ઉદ્દભવે છે. જે સર્વ શારીરિક અને માનસિક વ્યાપાર ક્ષણિક હોય તે વ્યક્તિ પણ ક્ષણિક છે અને ક્ષણિક અવસ્થાઓ વચ્ચે કોણ “નિર્દેશિત ' વ્યક્તિ છે? આ સંદર્ભમાં બૌદ્ધ દર્શન “ સ્વરૂપ તાદામ્ય ’ને સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે. જેમ પાશ્ચાત્ય જર્મન ચિંતક છ. ડબલ્યુ. એફ. ઈન્ડીઝ (૧૬૪૬-૧૭૧૬) વિષમતવમાં તાદામ્ય નો સિદ્ધાંત સુચવે છે તેમ બૌદ્ધ દર્શનમાં “સ્વ” સ્વરૂપને સિદ્ધાંત રજ થયેલ છે. જેનદર્શનમાં પણ આત્મતત્વની એકતા તથા એકરૂપતા અંગે પ્રશ્ન ઉપસ્થિત થાય છે પરંતુ ચૈતન્ય પુદ્ગલતત્વ દ્વારા જડતત્વમાં વ્યાપ્ત છે એ સિદ્ધાંત દ્વારા એ એકતાના મુદ્દા તથા પ્રત્યયને ઉકેલ લાવે છે. શરીર અને આત્મતત્ત્વ વચ્ચે મૈતન્ય સેતુબંધ જાળવે છે. રૌતન્ય દીવા જેવું, પ્રકાશને આજુબાજુ ફેલાવવાનું કાર્ય કરે છે. અહંત અને તીર્થકરોની પરમચેતન અવસ્થા શુદ્ધ, અદ્વૈત અને તદન નિર્મળ સ્વરૂપની છે એ પ્રદત્તને જૈનદર્શનમાં સ્વીકારવામાં આવ્યું છે.
શૈતન્યના પ્રદત્તને શા માટે સ્વીકારવું એવો પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય. તે પ્રશ્નનો ઉત્તર ભારતીય ચિંતન અને દર્શન અનુસાર એમ આપવામાં આવે છે કે જે સ્વપ્ન અને નિંદ્રા એ જ શરીર અને મનની અવસ્થામાં હોય તે તેનું સત્યાસત્ય શોધવું મુશ્કેલ બને છે. સ્વપ્નવિહોણી નિદ્રા પણ સંભવી શકે છે. તેને આંતરિક સાક્ષી એ ચેતનસ્વરૂપ આત્મતત્ત્વ છે. જાગૃત અવસ્થા દરમ્યાન જો કે મનત ક્ષણિકતા અને પરિવર્તનશીલતા અનુભવે છે તેમ છતાં અધિષ્ઠાન તરીકે શુદ્ધ જાગૃત અવસ્થા કે ચૈતન્યને સ્વીકારવું જરૂરી થઈ પડે છે. અલબત્ત ભારતીય પરંપરામાં જે ચિંતકે ભક્તિના સાધનને સાક્ષાત્કાર તથા મુક્તિ માટે ઉત્તમ લેખે છે એ ચૈતન્યને વિષય-સાપેક્ષ
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ... બધી
લેખે છે. શૈતન્ય પરમશુદ્ધ, નિરપેક્ષ અને નિરાલંબી છે એમ એ સ્વીકારતા નથી. ભક્ત માને છે કે વ્યકિત અને પરમતત્વ વચ્ચે ભેદ હવે આવશ્યક છે, જે એ સંપૂર્ણ એકાકાર બની જાય તે શરણાગતિ, પ્રપત્તિ, પ્રેમ સંભવિત બનતાં નથી. નવધા ભક્તિનાં વિવિધ સાધનમાં સાધકનું અંતરમન અને સ્થાયીભાવ રહ્યાં છે. ભારતીય ભક્તિપરંપરામાં નારદનાં ભક્તિસૂત્રોથી શરૂ કરીને સમકાલીન વૈષ્ણવ અને શૈવ શાખાઓ સુધી વિવિધ ભકત, સંતે અને રહસ્યવાદીઓએ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ઉપયોગી પ્રદાન કર્યું છે. નિષ્કામ અને સકામ ભકિત એ બે તેનાં મૂળ રૂપે છે. પ્રેમલક્ષણા ભકિતએ ભારતનાં વિવિધ સાહિત્યનાં રૂપમાં ભક્ત અને પરમતત્ત્વ વચ્ચેની માનસિક અને સ્થિરભાવલક્ષી અભિવ્યકિત રજુ કરી છે. સંસ્કૃત અને ભારતીય ભાષાઓના સાહિત્યમાં રસમીમાંસામાં ભક્તિના “ રસ”ને પ્રગટ કર્યો છે અને લાગણી, ભાવ, ઊમિ, સંવેગ અને સ્થાયી ભાવેને સક્રિય બનાવીને વિવિધ રૂપમાં વ્યક્ત કર્યા છે.
જાગૃત, અર્ધજાગૃત, માનસિક, બૌદ્ધિક, સ્મૃતિલક્ષી અને આધ્યાત્મિક વ્યાપારને વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના અભ્યદય માટે ઉપયોગમાં લીધા છે. નસર્ગિક, શારીરિક અને સ્નાયુજન્ય વ્યાપાર એ જ મને વિજ્ઞાનના ઉચિત અભ્યાસ-વિષ છે એમ ન માનતાં તેના વ્યાપક સંદર્ભ અને ઉપયોગને લક્ષમાં લઈને ભારતીય અને વિજ્ઞાને વિશિષ્ટ સિદ્ધાંતે આલેખિત કર્યા છે. તેમાં રસસિદ્ધાંત, અભિવ્યકિત, ચૈતન્ય, અભિનય, પરામર્શ, સંપ્રત્યય અને યોગને મહત્ત્વના લેખવામાં આવ્યા છે. મને વ્યાપાર અંગેનો આ ખ્યાલ ભાષાના ઊગમ અને વિચારમાં પણ પ્રયોજિત કરવામાં આવે છે. ભર્તુહરિ જે ના ઊગમની દૃષ્ટિએ ચાર પ્રકારો દર્શાવે છે એ મને વૈજ્ઞાનિક દષ્ટિએ મન, વાણી અને અર્થના અનુબંધને સાંકળી લે છે. પરા, પશ્યન્તી, મધ્યમ અને વૈખરી એ વાણીના ચાર પ્રકારો વ્યક્તિત્વના પ્રકારો અને મનઃશકિતના ઊગમ દર્શાવે છે.
ભાષા, અથ અને મન : પ્રત્યાયન (Communication)એ ભાષાનું મુખ્ય ચેય છે. તેના વિકાસમાં વકતા અને વાચક અચેતન, ચીલાચાલુ, વ્યવહારુ અને આશયયુકત સ્તરથી આગળ વધીને પરસ્પર સમજૂતીપૂર્વકના સંવાદ, ભાવસૂચક આપલે અને આખરે આદર્શોના આલેખન, તેને ચરિતાર્થપણાને આવરી લેવામાં આવે છે. સૌંદર્યમીમાંસામાં રૌતન્યના આ પારગામી (Transcendent) પરિમાણને ભારતીય મીમાંસામાં રજુ કરવામાં આવ્યું છે. કર્તા, કારક અને આત્મતત્તવના સ્વ-રૌતન્ય, આત્મ-જ્ઞાન અને નિષ્કામ સંકલ્પને કલા તથા સૌંદર્યનાં પ્રેરક તરીકે કેળવવામાં આવ્યાં છે. આ સંદર્ભમાં “સફોટ” સિદ્ધાંત અત્યંત સૂચક અને માર્ગદર્શક છે. એ શબ્દ અને અર્થના તાદામ્ય પર આધારિત છે. તેમાં શબ્દ નાદ-બ્રહ્મ' તરીકે શાશ્વતરૂપ કેળવે છે અને વક્તા તથા શ્રોતાના ચિત્તને અનુરૂપ આ શબ્દ મહણશીલતા પ્રાપ્ત કરે છે. આ શબ્દ-વનિને સિદ્ધાંત પછીથી અભિનવગુપ્તના સૌંદર્યલક્ષી ખ્યાલમાં રસ અને કાવ્યલક્ષી આનંદમાં વિકિસત થાય છે. અર્થગંભીરતા એ શબ્દનું આંતરિક પરિમાણ છે. આ આંતરિક પાસું સમગ્રતાને પસંદ કરે છે. વાક્ય અને અભિવ્યક્તિ સમગ્ર દ્વારા સમજતી પામે છે. એ પૃથક પૃથક બોલવામાં આવતા નથી પરંતુ સમગ્ર રીતે બોલાય છે. જેમ જ સંસ્કારો માં આંતરિક “ શક્તિ” રહી છે તેમ શબ્દમાં પણ આંતરિક શક્તિ (4) રહી છે અને તે વિવિધતામાં વ્યક્ત થાય છે,
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય અને વિજ્ઞાન મૂલ્યાંકન
આ શક્તિ' શબ્દનો અર્થમાં વ્યક્ત કરે છે અને વક્તાની ઈછા તથા આશયને પ્રત્યાયન'માં અભિવ્યક્ત કરે છે. આમ ભાષા તેના “ હેતુલક્ષી ” ઉગમ તથા માધ્યમ દ્વારા વહન પામે છે. ભાષા અને પ્રત્યાયન કેવળ “ટેવ', “યંત્ર' કે “પરંપરા” નથી પરંતુ વક્તાના હેતનું વહન કરે છે. ભર્તુહરિ વાયને સમમતાને વળાંક આપે છે અને અર્થની
પ્રતિભા અને વિશિષ્ટ સ્થાન આપે છે. વાક્ય એ કેવળ “વર્ણ' નથી પરંતુ તેનું અન્ય સાથેનું સામંજસ્ય રહ્યું છે અને સંદર્ભને સમજીને વક્તા કે શ્રોતા તેને ગ્રહણ કરે છે. નાનપણથી બાળકો કૂતર', “મમ્મી ', “કોયલ” કે “ગાય” શબ્દ બોલે છે તે તેના યોગ્ય સંબંધ સાથે જ બોલે અને સમજે છે. સમજૂતી એ ‘ફુરણાત્મક ” રીતે આકાર લે છે. આ કુરણને ભર્ત હરિ
પ્રતિભા' નામ આપે છે. વસ્તુના વાસ્તવિક તંત્રને સમજવા માટે અવકાશ, કાળ અને કાર્ય - કારણના ક્ષેત્રથી પર જઈને વ્યક્તિ વાક્યને સમજે છે એ "પ્રતિભા' છે. અમુક વખતે વાય પૂરેપૂરું બોલાયું ન હોય તે પહેલાં પણ શ્રોતા તેની સમજૂતી પ્રાપ્ત કરી લે છે એ તેની પ્રતિભાને દર્શાવે છે. અલબત્ત ભારતીય પરંપરામાં ભક્ત હરિના “સ્ફોટ’ સિદ્ધાંતને જ આવકાર્ય લેખાય છે એમ નથી. તેની વિરુદ્ધ કુમારિક ભટ્ટે પણ પિતાને “શબ્દ” અંગેને “પૃથક લક્ષી” અને “સમૂહલક્ષી” સિદ્ધાંત રજુ કર્યો છે અને ભહરિ વિરુદ્ધ દલીલે રજુ કરી છે. અર્થને સમજવા માટે “સ્ફોટ' જેવી અલૌકિક કલ્પના કરવી જરૂરી નથી એમ કુમારિક લેખે છે.
ઉપર્યુક્ત વાક્ય અને સમજૂતી પ્રત્યે ભર્તરિ “ગુણાત્મક” (Gestalt ) અભિગમ અપનાવે છે અને તેમાં મન તથા બુદ્ધિને વિશિષ્ટ કાળે છે તે નોંધપાત્ર બાબત છે. ભારતીય મને વિજ્ઞાન માનવજીવનના સૈદ્ધાંતિક અને વ્યાવહારિક પાસાંઓને ધ્યાનમાં લઈને વિવિધ માનસિક, પ્રાણલક્ષી, શારીરિક ચિકિત્સા તથા જીવનશૈલી (Lifestyle) સૂચવે છે. તેમાં “ગ” અને નીતિલક્ષી પદ્ધતિઓ મુખ્ય છે. ગેરડીન કોસ્ટર યોગ અને સૈદ્ધાંતિક ચિકિત્સા (Therapy)ને ઉલેખ કરતાં કહે છે કે “ પાશ્ચાત્ય અને ભારતીય પદ્ધતિઓમાં વિશેષ સામ્યતા રહી છે. પાશ્ચાત્ય પદ્ધતિમાં જે “ગ'ની પદ્ધતિને અભાવ રહ્યો છે તે ભારતીય અને વિજ્ઞાન ધારા પરિપૂર્તિત થયું છે. આધુનિક જીવનમાં પુનર્જીવન અને પુનઃ સજનના ધટકોને સક્રિય કરવા હેય તે યોગની પદ્ધતિની આવશ્યકતા રહે છે. આ આવશ્યકતાનું શિક્ષણ ભારતીય અને વિજ્ઞાનમાં યોગના મુલ્ય અને ચિંતન દ્વારા પૂરું પાડી શકાય તેમ છે. એલાન બેટ્સે પોતાના ગ્રંથ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન સાઈકોથેરાપી માં પાશ્ચાત્ય અને પૌત્ય મને ચિકિત્સાની સામ્યતા દર્શાવી છે અને ચેતના, લાગણીની અભિવ્યક્તિ તથા આપણા અસ્તિત્વ તેમ જ માનવસમાજ સાથેના આપણા સંબંધના પરિવર્તનમાં આ બન્ને મને ચિકિત્સા તથા જીવનપદ્ધતિઓની સામ્યતા રહી છે.
વેદાંત અને મનનું સ્વરૂપ: ભારતીય અને વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર સંવેગ, સ્થાયીભાવ, કલાત્મક પ્રેરણું, અભિવ્યક્તિ, રૌતન્ય, જાગૃતિ, તાદાસ્ય, રહસ્યલક્ષી અનુભૂતિ, જ્ઞાનલક્ષી
8 Coster G. : Yoga and Western Psychology ; Motilal Banarasidass. Delhi; 1934; p. 10-11.
9 Watts A. W.: Psycho-Therapy : East and West ; London; Penguin Bools ; 1961; p. 13.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસિદ્ધ મ. જોષી
પ્રતીતિ, રસ, અભિરુચિ અને આનંદના લક્ષણના નિર્દેશનને સંબંધિત છે. આધુનિક મનેવિજ્ઞાન વર્તનવાદ, મને વિશ્લેષણ, માનવતાલક્ષી (Humanistic) મને વિજ્ઞાન અને તેથી આગળ વધીને વ્યક્તિલક્ષી (Transpersonal Psychology) મને વિજ્ઞાન પ્રતિ આગળ વધ્યું છે. ભારતીય મનોવિજ્ઞાન વ્યક્તિના આંતરિક પરિવર્તન અને સ્વભાવ તથા આંતરિક વ્યક્તિત્વના રૂપાંતરના ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરે છે. સાંખ્યદર્શન પુરુતત્વના શૈતન્યને સ્થાપિત કરે છે. પ્રકૃતિમાં રહેલા મહતતત્વ, બુદ્ધિ અને સત્ત્વગુણને વિકસિત કરવામાં રૌતન્યના વિશિષ્ટ કાર્યને દર્શાવે છે. અદ્વૈત વેદાંત વ્યક્તિના કુટસ્થ નિત્ય આત્મતત્વને શુદ્ધ રૌતન્ય સ્વરૂપ તરીકે પ્રતિપાદિત કરે છે. વિશિષ્ટદ્વૈત વ્યક્તિના અંતર્યામી, પ્રપત્તિભાવ અને અંશાત્મક સ્વરૂપ જીવતત્વને નિરૂપિત કરે છે. સમકાલીન તત્વચિંતનમાં શ્રી અરવિંદ રૌતન્યનાં વિવિધ સ્વરૂપને પ્રતિપાદિત કરે છે અને ત્યપુરુષ (Psychic being) કેવી રીતે આ વૈવિધ્યને તેના કેન્દ્રીય તત્ત્વ દ્વારા સંગઠિત કરે છે તે દર્શાવે છે. રૌત્ય પુરુષ વ્યક્તિના રૌતન્યતત્વનું સંકલન અને સંગઠનકાર્ય કરે છે. - પાશ્ચાત્ય અને વિજ્ઞાનમાં સમકાલીન પ્રવાહમાં ચેતન અવસ્થાઓનું વર્ણન, આલેખન અને તેનું આકલન (Apprehension) મહત્ત્વનો ભાગ ભજવે છે. ગાર્ડનર મરફી પોતાના ગ્રંથ
પરસનાલિટી-એ બાય-સ્પેશ્યલ એપ્રોચ”માં વ્યક્તિત્વના સંકલનકાર્યમાં ચેતનતત્ત્વનું વિશિષ્ટ મૂલ્ય આંકે છે. વ્યક્તિત્વના બંધારણમાં વિવિધ સંરચનાલક્ષી ધટકો રહ્યા છે અને ચૈતન્યના
સ્તર દ્વારા અન્ય પાસાંઓનું સંવાદ (Harmony) કાર્ય યોગ્ય રીતે મૂર્તિમંત થાય છે. શારીરિક કક્ષાએ જરૂરિયાત (Needs ) ભાગ ભજવે છે. તેમાં સુધા, વૃત્તિઓ અને પ્રતિક્ષિપ્ત ક્રિયાઓને સમાવેશ થાય છે. જૈવિક (Vital) કક્ષાએ તેમ જ સામાજિક સ્તરે ઈચ્છાઓ ક્રિયાશીલ રહે છે અને બૌદ્ધિક તેમ જ સાંસ્કૃતિક સ્તરે સમન્વય, સંવાદ અને સંકલન (Integration) કાર્ય કરે છે. આમ વ્યક્તિત્વના એકત્રીકરણના કાર્યમાં આખરે સમન્વયકારી ઘટકો (Holistic) મહત્ત્વનું કાર્ય કરે છે. ભારતીય અને વિજ્ઞાન સાત્વિક ગુણને પ્રધાનલક્ષી લેખે છે તેને પરિણામે સંકલનકાર્યને હેજે વેગ મળે છે.
રમૈતન્ય અને મન ઃ સમકાલીન મને વિજ્ઞાનમાં ચેતનાની (Consciousness) વિવિધ અવસ્થાઓ ધ્યાન, એકાગ્રતા અને શરીરના રૂપાંતર (Transformation)ને વિશેષ મહત્ત્વ અપાતું જોઈ શકાય છે. એરિક ફ્રેમે ઝેન બૌદ્ધધર્મ અને માનસ-પૃથક્કરણ વચ્ચે સંબંધ બાંગે છે અને “સાતરી' (Satori)ની અવસ્થાને મૂલ્યવાન લેખી છે. આ અવસ્થામાં સાધક વિષયની ચેતના સાથે એકરૂપ બને છે અને વિષયમાંથી નીકળતાં પરિવર્તનશીલ તેમ જ નકારાત્મક આંદોલનને સંયમમાં લાવે છે. તેને એ શૂન્યવત કરે છે.૧૦ ઈ. ગેલન અને ડબલ્યુ. એફ. કિલી ચેતનાની વિવિધ અવસ્થાઓની અસર સ્નાયુઓ અને તબીબી સારવારમાં આરામ તથા રાહતને ઉત્પન્ન કરે છે તે બાબતને ઉલલેખ કરે છે.૧૧ મનોચિકિત્સાના
10 Erich Fromm (Ed.): Zen Buddhism and Psycho-Analysis ; Allen and Unwin, London ; 1960: p. 168.
11 E. Gelhorn and Kiley W. F.: Mystical States of Consciousness; Neurophysiological and clinical aspects; Journal of Nervous and Mental Disorders; 1972; 154, p. 394-400,
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારતીય અને વિજ્ઞાનઃ મૂલ્યાંકન
૧૩૯
ક્ષેત્રમાં ધ્યાન (Meditation), સમ્મોહન (Hypnosis) અને એકાગ્રતાના અભ્યાસને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ડી. આર. એસ. જે. એસ. માટન, એફ. એલ. ફર્સ્ટ (First) અને એલ. એલ ડબ્લીન દ્વારા આ ક્ષેત્રમાં ગણનાપાત્ર સંશોધન થયું છે અને “ સાઈકોસોમેટીક મેડીસીન’ના સામયિકમાં તેને સવિસ્તર અભ્યાસ રજૂ કર્યો છે.”
શ્રી માતાજી (પંડિચેરી) એ સપ્રેમને ૧૯૫૩ થી ૧૯૭૨ સુધી પોતાની સાધનાથી (Agenda) વિવિધ વાર્તાલાપ દ્વારા કહી છે એ તેર મંમાં પ્રગટ થઈ છે. તેના છ ગ્રંથે અંગ્રેજીમાં અનુવાદિત થયા છે. તેમાં બીજા ગ્રંથમાં શ્રી માતાજીએ પોતે ૧૯૦૪ થી ૧૯૦૬ સુધી આજીરીઆમાં ગૂઢવિદ્યા (Occultism)નું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને અનુભવો પ્રાપ્ત કર્યા તે વિશે કહ્યું છે. તેમાં “રૌતન્યને વિશેષ મહત્વ આપ્યું છે. તેની અવસ્થાઓમાં મને-શારીરિક ચલનશક્તિ (સાઈકોકાઈનેસીસ), સંકલ્પ દ્વારા ભૌતિક ગતિ અને શરીરની મદદ લીધા વિના ચેતનશક્તિના પ્રાદુર્ભાવના બનાવોને સાકાર કરવામાં આવ્યા છે. આ વિદ્યામાં તેઓ પારંગત હતાં અને તેને ભૌતિક બનાવમાં પ્રગટ કરી શકતાં હતાં. આરીઆમાં તેમના ગુર થીઓ (Theon) અને માદામ થી આમાં નિષ્ણાત હતાં.૧૩
ઉપર્યુક્ત મુદ્દાઓ અને તેની ચર્ચા દ્વારા એટલું સ્પષ્ટ થાય છે કે ભારતીય અને વિજ્ઞાન ભૌતિક અને નૈસર્ગિક કક્ષાથી આગળ વધ્યું છે છતાં તેની બૌદ્ધિક, અંતર્નિરીક્ષણલક્ષી અને સમજુતીલક્ષી સમજૂતી આપી શકાય તેમ છે. તેમાં અમુક વિશિષ્ટ માનસલક્ષી, અનુભૂતિવિષયક બાબતેને અભ્યાસમાં લેવામાં આવી છે. તેના તજ અને નિષ્ણાત મનીષીઓએ ઉચિત પદ્ધતિઓ દર્શાવી છે. તે માટે જરૂરી સત્યશોધનેપરક સોપાને પૂરાં પાડ્યાં છે. આ પરિણામો સદીઓ પર્યન્ત ચકાસવામાં આવ્યાં છે. એ સંપાને જરૂરી કસોટીઓમાંથી પસાર થયાં છે. અતીન્દ્રિય મનોવિજ્ઞાનના શીર્ષક હેઠળ પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં આ અનુભૂતિવિષયક બાબતને વર્તમાન સદીમાં અભ્યાસ થાય છે. મને ચિકિત્સા, મનોશારીરિક સંબંધ, શારીરિક ગતિશકિત . અને પરામાનસ વિનિમયના પ્રદતોને હાલ સ્વીકાર્ય અને પ્રમાણભૂત લેખાય છે. યોગદર્શન, જૈનદર્શન અને અધ્યાત્મ અભિગમ તેને આ અગાઉ સત્ય લેખે છે..
12 Morse D, R., Martin J. S., Furst M. Y. and Dublin Y. Y.: A Physiological and Subjective Evaluation of Meditation, hypnosis and" relaxation, Psychosomatic Medicine ; 1977; 39; p. 304-324.
13 Mothers's Agenda: Vol. II : Translated from FRENCH MIRA ADITI Centre, Aspiration, Auroville, Kottakuppam, Tamilnadu ; pp. 378-9,
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખકોને ? ૧ પાનની એક જ બાજએ, ટાઈપ કરેલા અને એ શકય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષરે
લખેલા લેખો મોકલવા. ટાઈપ નકલમાં ટાઈપકામની ભલેને સુધાર્યા પછી જ લેખ મોકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ
મેકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરણ, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેને સંદર્ભ
પૂરેપૂરી વિગત સાથે આપ અનિવાર્ય છે. પાછીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે.
સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવું નહીં. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાદટીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે.
સ્થા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું માસિક
સંપાદક : મુકંદ લા. વાડેકર વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
ભારતમાં રૂા. ૪૦=૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) —પરદેશમાં..યુનાઈટેડ સ્ટસ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે) –યુરોપ અને અન્ય દેશ માટે પ. ૭=૦૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નાંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે કયા ગ્રંથ માટે લવાજમ મોકલ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમ વર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મેકલવું-નિયામકશ્રી, પ્રાચ્યવિલા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રેડ, વડોદરા-૩૮૦ ૦૦૧ જાહેરાતો :
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે– સંપાદક, “સ્વાધ્યાય', પ્રાચ્યવિદ્યા મંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ.
વડોદરા-૩૯૦ ૦૦૧.
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવસારી–વેરાવળ-સોમનાથ
૨મણલાલ નાગરજી મહેતા
પ્રાસ્તાવિક--નવસારી નગરની ઉત્તરે પૂર્ણા નદીને દક્ષિણ કાંઠે વેરાવલ નામનું ગામ છે. આવા જ નામનું સૌરાષ્ટ્રમાં એમનાથ કે પ્રભાસપાટણ પાસેનું બંદર છે. આમ બે સ્થળે એક જ સ્થળ-નામ હોવાથી તેનાં અર્થઘટન અને સાંસ્કૃતિક સંબંધ માટે વિચાર કરવાને પ્રસંગ ઊભો થાય છે.
વેરાવલ એ “વેલાકુલ” શબ્દનું રૂપાંતર છે. વેલા કુલ શબ્દ માં અથડાતી ભેખડ કે કિનારાનું સૂચન કરેતો બીગલિક પરિસ્થિતિદર્શક શબ્દ “પૌરવેલાકુલ” જેવા સમાસમાં વપરાતો હોવાથી પ્રથમ નજરે આ શબ્દ ભૌગોલિક પરિસ્થિતિ સૂચવતો હોવાનું સમજાય છે.
આ અર્થબોધમાં કોઈ વિક્ષેપ પડતો નથી, પરંતુ નવસારી પાસેના વેરાવલની સ્થળતપાસથી કેટલાંક સાંસ્કૃતિક પાસાંઓ જાણવા મળ્યાં છે તેની ચર્ચા કરી છે.
- વેરાવલની પુરાવસ્તુઓઃ નવસારી પાસેનું વેરાવલ પારસીઓના દખમાંનું તથા હિંદુઓના સ્મશાનનું સ્થાન છે. તથા ત્યાં નાનું ગામ છે.
નવસારીની પાસેની આ શમશાનભૂમિમાં કેટલાંક શિપિ પડેલાં છે. સ્મશાનમાં પીપળાના ઝાડ નીચે પડેલાં ખંડિત શિલ્પોમાં એતરંગને ખંડિત ભાગ, હિંડલિક તેરણના ભગ્નાવશેષ તથા ભીંત પરનાં શૃંગાર-શિલ્પની સાથે તેનાથી ઘેડે દૂર એક નંદીની પ્રતિમા પડેલી છે.
આ અવશેષો પૈકી તરંગના ખંડિત ભાગ પર પાંચ નાની આકૃતિઓ છે તે પૈકી ત્રણ ત્રિભંગમાં ઊભેલી ચામરધારિણીઓ છે, અને બે દેવપ્રતિમાઓ છે. (આ. ૧).
આ પ્રતિમાઓ પૈકી વચ્ચેની પ્રતિમા પદ્માસનસ્થ, દ્વિભુજ, ઓછાં આભૂષણો તથા ટૂંકા વાળવાળી અને પ્રસન્ન મુદ્રાવાળી છે. પ્રથમ દષ્ટિએ તીર્થકરને આભાસ આપતી આ પ્રતિમાંના જમણે હાથમાં દંડ, ડાબા હાથમાં બીજપૂરક છે. તે ઊર્વમેઢ઼ હોઈ આ તમામ લક્ષણો મૂર્તિ શાસ્ત્રની નજરે લકુલીશની પ્રતિમાનાં છે.
બીજી દેવની પ્રતિમા અર્ધપર્યકાસન ચતુર્ભુજ ખંડિત છે. તેના હાથમાં બાજે, ત્રિશલ આદિ હોવાનું લાગે છે તેથી મૂર્તિ શાસ્ત્ર પ્રમાણે તે શિવના કેઈ સ્વરૂપનું સૂચન કરે છે.
આ પ્રતિમાફલક કાળા ‘પ અર્થાત જવાળામુખીમાંથી નીકળેલા લાવાના પથ્થરમાંથી બનેલો છે. આ પથ્થર દક્ષિણ ગુજરાતમાં, કામરેજ તાલુકામાં તથા ત્યાંથી શરૂ થતા પહાડી પ્રદેશમાંથી મળે છે. નવસારી વિસ્તારમાં આ પથ્થર તથા લાલાશ પડતે ચૂનાને પથ્થર શિલ્પોમાં ધણ વપરાય છે, તે બાબત ધ્યાનમાં લેતાં આ પ્રતિમા દક્ષિણ ગુજરાતના પ્રદેશની હોવાનું લાગે છે.
“સ્વાદયાય', પૃ. ૩૦, અંક ૩૯-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩, ૫. ૧૪-૧૪૨.
• કોયસ સોસાયટી, રેસકોર્સ સર્કલ (પશ્ચિમ) વડોદરા,
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહુલાલ નાગરજી મહેતા
આ પ્રતિમાલકની પાસે તારણના ખ`ડિત ભાગ, અપ્સરા આદિની મૂર્તિ સ્થાપત્યાવશેષો છે, તથા થાડે દૂર નદીની, આહાર આપતા સાધુ સાથેની પ્રતિમા છે. લકુલીશ-પાશુપત દેવસ્થાન
આ સમગ્ર ભગ્નાવશેષો પરથી અનુમાન કરતાં, તે લકુલીશ-પાશુપત સંપ્રદાયની, તારણુ વાળા સ્થાપત્યરચના દર્શાવે છે, આ લકુલીશ-પાશુપતસ પ્રદાયનાં દેવસ્થાન બાબત અન્ય પ્રમાણાને અભાવે, ખીજા કોઇ અનુમાનની ક્ષમતા રહેતી નથી.
આ ભગ્નાવશેષ શૈલીની દૃષ્ટિએ દશમી સદી પછીના અને ચૌદમી સદીના પહેલાના સમયગાળાના લાગે છે. તે સમયમાં નવસારીવિસ્તારમાં રાષ્ટ્રકૂટા અને ત્યારબાદ ચાલુકયાની સત્તા મોટે ભાગે હતી, તેમાં ઘેાડે! સમય સાલકીસત્તા પશુ રહી હોઈ આ અવશેષોની શૈલીને રાજ્યવંશની પરિભાષામાં મૂકવામાં ભયસ્થાન ઘણાં છે. તેથી તેના સમયાંકનના નિર્દેશ માત્ર કર્યા છે. વેરાવળમાં તપાસ કરતાં અહીં ભૈરવાની પ્રતિમાએક સ્થાનિક માતાના મદિરમાં પૂજાતી જોવામાં આવી. તથા ખીજાં નર–થરનાં શિલ્પા પણુ તેની પાસે જોવામાં આવ્યાં. તેથી સમગ્ર ષ્ટિએ આ અવશેષો વેરાવલમાં શૈવ-દેવસ્થાન ડાવાનું સૂચન કરે છે તેમાં પણ લકુલીશનું એતરંગ પરનુ હોય તેવું શિલ્પ આ દેવસ્થાનામાં એક લકુલીશ-પાશુપતસંપ્રદાયનું હાવાનું સ્પષ્ટ સૂચન કરે છે.
ઉપસ દ્વાર
આ પુરાવસ્તુ ધરાવલ એક સૈવસ્થાન હાવાનું સૂચવવાની સાથે, તેમાં લકુલીશપાશુપત દેવ-સ્થાન હોવાનાં પ્રમાણે આપે છે, તે આ વેરાવલને પ્રભાસ-પાટણ સે!મનાથના વેરાવલ સાથે સાંકળતાં લાગે છે.
પ્રભાસ પાટણુનું સામનાથનું સુપ્રસિદ્ધ શિવાલય, લકુલીશ-પાશુપત સંપ્રદાયનાં આચાર્યાનું પણુ મહત્ત્વનું સ્થાન હતું એમ ત્યાંથી મળતા અભિલેખોનાં પ્રમાણા દર્શાવે છે, તેથી ગુજરાતમાં વિકસેલા લકુલીશ–પાશુપત સંપ્રદાયનું આ સ્થાનામાં બળ હતું. વળી એ સંપ્રદાયનાં મદિરા ગુજરાતમાં કારવણ, પાવાગઢ, આદિ અન્ય સ્થાનમાં પશુ હતાં, આ પરિસ્થિતિમાં સેામનાથ પાટણનાં વેરાવલ અને નવસારીનાં વેરાવલ વચ્ચે સાંસ્કૃતિક સબંધ હોવાનું એક તરફ સ્પષ્ટ થાય છે, તે બીજી તરફ આ સબધની આદાન-પ્રદાનની વિગતા મેળવવા માટેની સામગ્રીને વર્તાતા અભાવ ભવિષ્યમાં દૂર કરવા બાબત દિશાસૂચન મળે છે.
આમ વેરાવલ શબ્દ ભૌગોલિક પરિસ્થિતિની સાથે દક્ષિણુ ગુજરાતના સૌરાષ્ટ્ર સાથેના પ્રાદેશિક સંબધા તરફ પણ અગુલિનિર્દેશ કરે છે.
ઋણસ્વીકાર
વેરાવલની પુરાવસ્તુ તરફ ૧૫ ઓગષ્ટ ૧૯૯૩માં સ્વજનના અગ્નિસ સ્કાર વખતે નજર પડી હતી, તેની વધુ તપાસ ૨૧ જાન્યુઆરી ૧૯૯૪ના રાજ કરી હતી. તે વખતે શ્રી રાજેન્દ્ર મેાહનલાલ દેસાઇ એ આપેલી સહાયને લીધે સ્થળ તપાસની ઘણી વિગતો મળી હતી તથા તેમણે મોકલેલ ફાટાગ્રાફ આકૃતિ 1 તરીકે છાપવા આપવા બદલ તેમને ઋણસ્વીકાર કરું ધ્યું.
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
કાલિદાસત્રયી"
www.kobatirth.org
एकोऽपि जीयते हन्त कालिदासो न केनचित् । शृङ्गारे ललितोद्गारे कालिदासमयी किमु ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્માર. પી. મહેતા +
આચાય રાજરોખર (ઈ. ૮૭૫–૯૨૫)૨ નું આ પદ્ય જષ્ણુની ‘સૂક્તિમુક્તાવલી 'માંથી મળે છે. અહીં આયાય પોતાના પુરાગામી ત્રણ ‘ કાલિદાસ 'ના નિર્દેશ કરે છે. એમના આસન્ન પુરોગામી કવિ અભિનન્દના (ઈ. ૮૫૦ )* · રામચરિત 'માં નિવાસપંચના નિર્દેશ છે. અર્થાત્ રઘુવાદિના સર્જકે કાલિદાસ પછી આ નામના કોઈ કવિ થયા છે અથવા એમની પ્રસિદ્ધિથી પ્રભાવિત થઇને કોઇ કવિએ પોતાનું બિરુદ ' કાલિદાસ ' ધારણ કર્યું' છે. રાજરોખર આવા ત્રણ કાલિદાસ નામધારી અથવા કાલિદાસ ઉપનામધારી કવિઓને નિર્દેશ છે. આમાંથી એક રધુવશાદિના સર્જક કાલિદાસ હૈાય; તે નિર્વિવાદ છે. સમસ્યા આ છે કે બાકીના એ કોણ હાઈ શકે અને એમની સાહિત્યિક પ્રવૃત્તિ કેવી થઈ શકે.
સમુદ્રગુપ્ત (ઇ. ૩૪૦–૭૪)" પાસે સાધિવિમહિક, કુમારામાત્ય, મહાડનાયક રિધ્ધ હતા. તેમણે રચેલી સમ્રાટ્કાસ્તિ પ્રયાગમાં ૩૫ ફૂટ ઊંચા સ્તંભ ઉપર છે. ૩૪૫માંય મહાદડ‘સ્વાધ્યાય ', પુ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩,
પૃ. ૧૪૩-૧૪૫.
*
ગુજરાત રાજ્ય સંસ્કૃત અધ્યાપક મંડળ, અધિવેશન-મું, અબાઇમાં પ્રસ્તુત.
+ ૭૭૮-૧ ‘શિવાંજલિ ’, મધુરમ્ ફ્લેટ્સ, સેકટર ૨૧, ગાંધીનગર ૩૮૨૦૨૧.
१ वर्मा (डॉ. श्यामा--आचार्य राजशेखर मध्यप्रदेश हिन्दी ग्रन्थ अकादमी, भोपाल ૭, પગ માન; ૧, ૧૮૪,
2 De S. K-A History of Sanskrit Literature, Vol. I, University of Calcutta, Calcutta; 1972; second Edition; p. 455
३ उपाध्याय ( आचायं ) बलदेव; संस्कृत साहित्य का इतिहास; शारदा मन्दिर, वाराणसी; ૧૬૮; અષ્ટમ સંર; રૃ. ૨૬.
4 Krishnamachariyar M.-History of Classical Sanskrit Literature; Motilal Banarsidass, Delhi 7; 1970; First Reprint; P. 112
૫ગાપાલ લલ્લન/અનુ. શાહ પ્રકાશ ન.—સમુદ્રગુપ્ત; નેશનલ બુક ટ્રસ્ટ, નવી દિલ્હી ૧૬;
For Private and Personal Use Only
૧૯૭; પૃ. ૧૫.
६ कीथ ए. बी. / अनु. शास्त्री (डॉ.) मंगलदेव - संस्कृत साहित्य का इतिहास; मोतीलाल મનાવવામ, વરાળની; ૧૬૬; fીય સંન; પુ. ૧,
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આર. પી. મહેતા
નાયક તિલભટ્ટકે કે તરાવી હતી. સમુદ્રગુપ્તના કાવ્ય ‘કૃષ્ણરિત (૨૩-૬)”માં તાંધ છે કે ‘ કાર્પાલદાસ ' નામે પ્રસિદ્ધ રિષેણે સમ્રાટ્લે આ કાવ્ય રચવા પ્રેરણા આપી હતી. રિષ્ણુનું આ ઉપનામ હોય તેવી જનશ્રુતિની નોંધ ડૉ. શિવપ્રસાદ ભારદ્વાજે લીધી છે.
આ માન્યતા સ્વીકાર્યું નથી; કારણુ કે કાવ્ય ‘કૃષ્ણચરિત' અને જનશ્રુતિ આ હરિષેણુને રઘુકાર કાલિદાસ કહે છે,
કાલિદાસનું કર્તુત્વ ધરાવતી રચના · કુન્તલેશ્વરોત્ય ' ઉપલબ્ધ નથી ; પરંતુ એમાંથી ઉષ્કૃત અવતરણો આમાંથી મળે છે.
( ક ) રાજશેખર (ઈ. ૮૭૫–૯૨૫)—કાવ્યમીમાંસા, અધ્યાય-૧૧ (ખ) ભાજદેવ ( ઇ. ૧૧મી સદી )—ભ્રુ`ગારપ્રકાશ, અધ્યાય-૮ (ગ) ક્ષેમેન્દ્ર (ઇ. ૧૦૫૦ )—ઔચિત્યવિચારચર્ચા, કારિકા–૨૦ વૃત્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અવતરણાને આધારે રચનાનું સર્જીવત કથાસૂત્ર આ પ્રમાણે છે—કુન્તલેશ્વરના રાજ્યવિક્ષેાભની તપાસ કરવા ઉજ્જયનીનરેશ વિક્રમાદિત્યે દ્રુત તરીકે કાલિદાસને મેકલ્યા. કુન્તલેશની સભામાં કવિને પેાતાના દરજ્જાને અનુરૂપ આસન મળ્યું નહિ. તેથી તે ભૂમિ ઉપર જ બેસી ગયા અને આ અધિકરણનું ઔચિત્ય જાવ્યું. કવિએ ત્યાર પછી રાજ્યમાં કુન્તલેશની ગતિવિધિઓનું પરીક્ષણ કર્યું પાછા ફર્યા ત્યારે વિક્રમાદિત્યે કવિને એની પૃચ્છા કરી. કવિએ
અહેવાલ આપ્યો કે તે આપને ઉત્તરદાયિત્વ સાંપીને પોતે નિષ્ક્રિય બનીને વિલાસમગ્ન થઈ ગયા છે. વિક્રમાદિત્યને પરમ આશ્ચર્ય થયું.
ક્ષેમેન્દ્ર દ્વારા ઉદ્ધૃત આનું એક પદ્ય આ છે
इह निवसति मेरुः शेखरः क्ष्माधराणामिह विनिहितभाराः सागराः सप्त चान्ये । इदमहिपतिभोगस्तम्भविभ्राजमानं
घरणितलमिहैव स्थानमस्मद्विधानाम् ।
રંગાસ્વામી સરસ્વતીનુંજ અનુમાન છે, (જર્નલ બૅંક ઐથિક સાસાયટી, બેગ્લોર; વો. ૧૫, પૃ. ૨૬૨) કે આ રચના નાટક હતી; પરંતુ વધુ સ`ભવિત આ જણુાય છે કે કાવ્ય હતું.
રઘુવંશાદિ સાત રચનાઓમાં જે કવિ પેાતાના સહેજ પણ પરિચય ન આપે; તે પોતાના અને પોતાના આશ્રયદાતા વિષે રચના કરે, તે સંભવિત નથી. આથી આ કોઈ ઉત્તરકાલીન કાલિદાસની રચના હેાઈ શકે.
७ व्यास शिष्य (डॉ.) कुंवरलाल -संस्कृत ललित साहित्य का इतिहास; विद्या प्रकाशन, વિન્ની; ૧૮૦; પૃ. ૨૮
८ काव्यमीमांसा - बिहार राष्ट्रभाषा परिषद्, पटना; १९६५. शृङ्गार प्रकाश-२ प्राचीन संस्कृत प्रकाशन विश्वसंस्था, मायसोर, १९६२. औचित्य विचार चर्चा - चौखम्बा विद्याभवन, વરાળસી; ૨૧૬૪. De–HSL; p. 552, 554
$ KM-HCSL; p. 121
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલિદાસચી
પ્રાકૃત કાવ્ય “સેતુબન્ધ ના ટીકાકાર રાજ રામદાસ લખે છે-વિનામાજિવાના છે એ orનિવાસ:સેતુ કનષમ ૧૦ ટી. એસ. નારાયણ શાસ્ત્રીનું મંતવ્ય છે કે ઉજજયિનીના વિક્રમાદિત્યના સભાકવિ કાલિદાસઉપનામધારી માતૃગુપ્તની આ રચના છે.
આ માન્યતા સ્વીકાર્ય નથી. બાણભટ્ટ “હર્ષચરિત'માં“સેતુબંધ'ના કર્તા તરીકે ગવરસેન (ઈ. ૫મી સદી)ને ઉલ્લેખ કર્યો છે. રામદાસ જ લખે છે- નાગબવલેનનિમિતે सेतुबन्धप्रबन्धम् । १४
કામટી પીઠના મૂકશંકર( ઈ. ૩૯૭–૪૩૦)૧૫ના શિષ્ય કોટિજિતનું ઉપનામ કાલિદાસ” હતું. ટી. એસ, નારાયણ શાસ્ત્રીનું ૧૧ મન્તવ્ય છે કે “તબધ૧૭ આ કાલિદાસની રચના છે. આ રચનાનાં બે સંકરણ જણાય છે-(૧) એમ. ઈ. લાન્સરેઉ– પેરીસ (૨) શ્રી સીતારામ ઝા-બનારસ. આ કાવ્યશાસ્ત્ર પર લખવામાં આવેલી ૧૧ ટીકાઓ એની પ્રસિદ્ધિને પુરાવો છે. શ્રવણમાત્રથી સંક્ષેપમાં છંદશાસ્ત્રનું જ્ઞાન આપવું, તે આનો સફળ ઉપક્રમ રહ્યો છે. શાસ્ત્રત્વ અને કાવ્યત્વને સુભગ સમન્વય આ રચનામાં છે. તેનું એક સુંદર પદ્ય આ છે–
स तृतीयकषष्ठमनङ्गरते नवमं विरतिप्रभवं गुरु चेत् । घनपीनपयोषरभारनते
ननु तोटकवृत्तमिदं कथितम् ॥ २१ ॥ આ રીતે રાજશેખર કાલિદાસત્રયીને નિર્દેશ કરે છે, ત્યારે એમના પુરગામી હોય, તેવા આ ત્રણ કાલિદાસને ખ્યાલ આવે છે:-(૧) રઘુકાર કાલિદાસ, (૨) “કુન્તલેશ્વરદત્ય'કર્તા કાલિદાસ (૩) “શુતબોધ 'કાર કાલિદાસ.
10–11 Ibid-p. 112 १२ हर्षचरितम् १, १४-चौखम्बा विद्याभवन, वाराणसी; १९७२ 13 De-HSL; p. 119
१४ राय उदय नारायण-गुप्त राजवंश तथा उसका युग; लोकभारती प्रकाशन, इलाहाबाद, १९७७, बहत् संस्करण; पु१८०.
૧૫-૧૬ KM-HCSL; p. 13, 492.
૨૭ (બી) સીતા રામ-કૃતવર; શ્રી સૂરજ નિપજમવા, કાળ; ૨૬૨૬ . સ્વા ૩
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. પૈ.
શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ-સ્વામી પ્રણવતીર્થજી
૧૩=૦૦ ૩૩૪ અંબિકા, કેટેશ્વર અને કુંભારિયા-(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. દવે ૫=૫૦ ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ– સ્વ.) શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૧૮=૦૦ ૩૩૬ હરિભદ્રસૂરિ–મો. હીરાલાલ ૨. કાપડિયા
૧૧=૦૦ ૩૩૮ ભવાઈના વેશની વાર્તાઓ (સ્વ) શ્રી. ભરતરામ ભા. મહેતા ૩=૦૦ ૩૩૯ શ્રીમદ્ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, ધ ૧-૩– (સ્વ.) શ્રી નાગરદાસ અમરજી પંડ્યા (૧૯૬૫)
૮=૦૦ ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ વ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૯=૦૦ ૩૪૨ કુદરતની રીતે વધુ આરોગ્ય–શ્રી. શાંતિલાલ પ્ર. પુરોહિત (૧૯૬૭) ૭=૫૦ ૩૪૩ ભારત-રત્ન–શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭)
૧૫=૫૦ ૩૪૪ મહાગુજરાતના મુસલમાને, ભાગ ૧-૨-શ્રી કરીમ મહંમદ માસ્તર ૧૭=૦૦ ૩૪૬ પેટ્રોલિયમ–શ્રી પદ્માકાન્ત ૨. શાહ (૧૯૭૦)
૧૩=૦૦ ૩૪૭ પંચદશી તાત્પર્ય સ્વામી પ્રણવતીર્થજી (૧૯૭૧)
૬=૦૦ ૩૪૮ અખો અને મધ્યકાલીન સંતપરંપરા(સ્વ.) ડે. કે. જે. ત્રિપાઠી ૧૪=૫૦ ૩૪૯ શ્રીમદ્ ભાગવત: ભાગ ૨–(સ્વ.) નાગરદાસ અ. પંડ્યા (૧૯૭૨) ૧૧=૫૦ ૩૫૦ ચરકને સ્વાધ્યાય, ભાગ ૧-(સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૬=૦૦ ૩૫૧ ગુજરાતના પૅટરી ઉદ્યોગ–બી. શાંતિલાલ પી. પુરોહિત (૧૯૭૫) ૮=૭૫ ૩૫ર ઊંડાણને તાગ–શ્રી છોટુભાઈ સુથાર (૧૯૭૫)
૧૫=૦૦ ૩૫૩ ભારતીય વીણ-(સ્વ.) પ્રો. રસિકલાલ એમ. પંડ્યા (૧૯૭૮) ૩૧=૦૦ ૩૫૪ ચરકને સ્વાધ્યાય, ભાગ ૨–(સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯૬૦૦૦ ૩૫૫ ચાંપાનેર: એક અધ્યયન . રમણલાલ ના. મહેતા (૧૯૮૦) ૩૬=૦૦ ૩૫૬ દ્વારકાના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ-(સ્વ.) શ્રી ક. ન. જોષી ૪૪=૦૦ ૩૫૭ આધુનિક ગુજરાતના સંતો, ભાગ ૨–. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સૂયશક્તિ–શ્રી. પદ્મકાન્ત ૨. શાહ (૧૯૮૧)
૫=૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન–ડે. દેવદત્ત જોશી
૫૧=૦૦ ૩૬૦ વનૌષધિ કેશ–પ્રો. કે. કા. શાસ્ત્રી
૩૫=૭૫ ૩૬૧ સહસ્ત્રલિંગ અને રુદ્રમહાલય-(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે
૭૯=૦૦ ૩૬૨ વૈષ્ણવતીર્થ ડાકોર- સ્વ.) ડે. મંજુલાલ ૨. મજમુંદાર
૪૮=૦૦ ૩૬૧ વૃદ્ધત્રચી અને લઘુત્રયી–(સ્વ.) ડે. બાપાલાલ ગ. વૈદ્ય
૩૩=૦૦ ૩૬૩ વડોદરા એક અધ્યયન–ડે. આર. એન. મહેતા
૪૪=૦૦ ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા-(સ્વ.) પ્રો. હસિત બૂચ
૪૯=૦૦ ૩૬૫ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભકત-એક અધ્યયનશ્રી મૂળશંકર હિ, કેવલીયા
૪૪=૦૦ ૩૬૬ લેસરશ્રી. પદ્મકાન્ત ૨. શાહ
૪૮=૦૦ ૩૧૭ આહારવિજ્ઞાન-(પુનઃમુદ્રણ) ડે. જયશંકર ધ. પાઠક અને - (સ્વ.) અનંતરાય મ. રાવળ (૧૯૯૧)
૬૦=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, જનરલ એજ્યુકેશન સેન્ટર, પ્રતા૫મંજ, વડોદશ- ૦૦૨
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નવાસવદત્તમ્” અને “ઉત્તરરામચરિત”નું
તુલનાત્મક અધ્યયન
અંબાલાલ ડી. ઠાકર*
મહાકવિ ભવભૂતિવિરચિત “ઉત્તરરામચરિત'ના અનુવાદક શ્રી. ઉમાશંકર જોષીએ પિતાની સંપાદિત આવૃત્તિની પ્રસ્તાવના પછી “અમૃતા આત્મની કલા” શીર્ષક હેઠળ ઉ. ચ.ના આંતરદર્શનનું નિરૂપણ કર્યું છે. તેમાં ઉ. ઇ.નું અન્ય કૃતિઓ સાથે આંતર સામ્ય દર્શાવતાં તેઓ જણાવે છે કે, “ઉત્તરરામચરિતનું નામ અને એની ખ્યાતિને લીધે સંસ્કૃત નાટય
સાહિત્યમાં “શાકુન્તલ'ની સાથે જ બોલાય છે અને “શાકુન્તલ' સાથે એની સરખામણી કરવાનું રસપ્રદ થઈ પડે એવું પણ છે, તેમ છતાં મધ્યવતી આશયની દષ્ટિએ એનું ભાવિરચિત ગણાતા “સ્વપ્નવાસવદત્તમ' સાથે સામ્ય વધારે છે અને ધીરનાગનું ‘કુન્દમાલા” જોયા વગર તે ઉત્તરરામચરિતની રસગંભીર કલાને પરિચય અધૂરો જ રહે. એ બંને સમાન વસ્તુને લગભગ સમાન રીતે છેડે છે.”
શાકુન્તલ' અને “ઉત્તરરામચરિત” બંનેએ સંસ્કૃત નાટ્યસાહિત્યની કૃતિઓ તરીકે સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એ રીતે તેમનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે, પણ અહીં
સ્વપ્નવાસવદત્તમ’ સાથે મધ્યવતી ઉદેશ્યના સામ્યને લીધે સ્વા. અને ઉ. વ.ના તુલનાત્મક અધ્યયનને પ્રસ્તુત માનવામાં આવ્યું છે.
મુન્દમાલા’ સાથે ઉ. વ.ની સમાનતા છે, પણ કુન્દમાલા ઉ.ચ.ની પૂર્વવત કૃતિ છે કે પશ્ચાદવર્તી તે અંગે પ્રવર્તતા ભિન્ન મતો, તમાસવા જેવા છે. પ્રા. આ. કે. ભટ ઉ. ચ.ની પ્રસ્તાવનામાં નેધે છે કે
Umashanker Joshi in his introduction, to the Gujarati translation of the play (pp. 37-42 ) compares it to Kundamālā. The Similarity of the two plays is obvious. But in suggesting that Bhavabhūti may have had this play before him, the author has probably relied on the reference in Meghadūta (Purva ,14) which makes Dinganāga a contemporary of Kālidāsa and so anterior to Bhavabhūti. But Kundamālā is on the whole an inferior work; and S. K. De
માદયાય', પુસ્તક ૩૦, અંક -૪, અક્ષયતૃતીયા-જમાષ્ટમી અંક એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩. પૃ. ૧૪૭-૧૫૪.
* ૧૯ બદય સોસાયટી, ગોધરા-જિ. પંચમહાલ-૩૮૦ ૦૦૧.
૧ ભવભૂતિ, (અનુ. ) જોષી ઉમાશંકર : ઉત્તરરામચરિત; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય; અમદાવાદ, દ્વિતીય આવૃતિ; ૧૫૮; પ્રસ્તાવના, પૃ. ૩૫,
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ive
અબાલાલ ડી. ર
points out that the attribution of the play to Dinganaga is unauthentic (Hist. of Sk. Lit.. p. 464, footnote 1).૨
તેઓ એસ. કે. કે. ના મતના આધાર લઈ · કુન્દમાલા ને કિનાગની કૃતિ વામાં જ શંકા લાવે છે. તપસ્વી નાન્દી માને છે કે, “ 'કુન્દનમાલાકાર ભાવભૂતિના પુરાગામી હતા.સ વી. વી. મિરાશીએ આ સમસ્યાની વિશદ ગુાવત કરી તારતમ્ય આપ્યું છે કે
The foregoing discussion will, I hope, convince any impartial reader that it is Dhiranaga who is the borrower. As Bhavabhuti is known to have flourished in the first quarter of the eighth century A.D. Dhiranaga must be plased later than A.D. 750, "×
* કુન્દમાલા' પાડ્વર્તી કૃતિ નક્કી થતાં તેનો પ્રભાવ ઉંચ. પણ હોઈ શકે નહિં ; જેથી 'કુન્દમાલા' ની ય. સાથેની તુલના અત્રે પ્રસ્તુત માનવામાં આવી છે.
સ્વપ્ન. અને ચના બાદ અને તરસ્વરૂપના તુલનાત્મક અભ્યાસથી બને કુંત્તિઓમાં રહેલા સામ્યને સ્પષ્ટ ખ્યાલ આવશે. સાથે સાથે સ્વપ્ન, પૂર્વવર્તી કૃતિ હોવાથી મહાકિવ ભાસના ભવભૂતિ પર કેવો પ્રભાવ પડયો છે તેનુ અનુમાન પ થઈ શકશે.
બંને નાટકોના સ્થૂળ સ્વરૂપનું” અવલાકન કરતાં જષ્ણુારી કે સ્વપ્ન, ના ! (તેમાં પણ ખીને અને ત્રીને અંક તો અન્ય નાટકના પ્રવેશક કે વિષ્યમ્ભક જેવા ), સત્તાવન શ્ર્લોકો અને પાંચસા દસ ઉક્તિઓ છે; જ્યારે ઉંચામાં સાત કો, સેા છપન શ્લોકો અને સાતો ચોર્યાશી ઉક્તિઓ છે. સ્વપ્નામાં ઓગણીસ પાત્રો છે અને બાર પાત્રો નિર્દિષ્ટ છે. તા ય.માં ઓગણત્રીસ પાત્રો છે; ગર્ભ નાટકમાં છે પાત્રો અને નિર્દિષ્ટ પાત્રોની સખ્યા દસ છે.
અને કૃતિઓના આંતરસ્વરૂપનાં વિવિધ પાસાંને અભ્યાસ તેમની વચ્ચે રહેલા આંતરસામ્ય પર નક પ્રકાશ પાડો અને તે દ્વારા મધ્યવતી આાશયની દિર્ભે રહેલા સામ્યને પણ પ્રગટ કરશે.
યાગન્ધરાયણ અને વાસવદત્તા
પ્રારંભ સ્વપ્નની શરૂઆત તપાવન-દાથી થાય છે. અજ્ઞાત વર્ષે ઉપસ્થિત છે, નાયક-નાયિકાના વિયેત્ર થઈ ચૂક્યો છે. વિયાગનું કારણુ અને તેની ઉડ્ડયન પર થયેલી અસરનું વર્ષોંન બ્રહ્મચારીપ્રસંગ દ્વારા પીઠઝબકાર ( Flash Back ) પદ્ધતિથી નિરૂપવામાં આવ્યું છે. ચામાં ચિત્રદર્ભ'નપ્રસંગમાં પીઠઝબકાર પદ્ધતિથી જ રામ, સીતા અને લક્ષમણુના વનવાસ દરમિયાનના પ્રસગોની સ્મૃતિ તાજી કરાવવામાં આવી છે. બીજો પ્રસ ંગ છે દુખવેશ. આ બે ગ્રસગો પછી સ્વપ્નના ખારભ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે.
પીઠઝબકાર જેવી નાટક માટે મહત્ત્વની યુક્તિ ( Device) બંને નાટકોમાં પ્રયાાયેલી જોવા મળે છે. કથાવસ્તુના વિકાસમાં તેને મારા ફ્રા છે. સ્વપ્નમાં પદ્મચારી–પ્રસંગમાં હ્રદયન Bhavabhati's Uttar-Rāma-Carita, Bhat G. K. ( Ed. ); The Popular Book Store ; Surat; 1953; Introduction p. 31. ( Footnote I )
૩ નાની નપક્ષી : સંસ્કૃત નામનો પરિચય: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણૢ બાર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૦૧, પૃ. ૨૨૨.
4 Mirashi V. V. : Bhavabhūti; Motilal Banarasikas: Delhi: 1974; p. 305
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'અનિવાસવદત્તમ અને ઉત્તરમાણિત નું તુલનાત્મક અભ્યયન અને વાસવદત્તાના દામ્પત્યપ્રેમની પરાકાષ્ઠા દર્શાવી છે." ઉ. વ. માં પણ આવા જ દામ્પત્યપ્રેમને ભાવ આઠ શ્લોકોમાં રજૂ થયો છે. તેના પ્રથમ અંકના ૩૯માં લેકમાં દામ્પત્યપ્રેમના અતભાવનું ઉત્કૃષ્ટ નિરૂપણ થયું છે.
નાયકનાયિકાના વિયોગને હેતુ સ્વપ્નમાં ઉદયન રાજ વાસવદત્તા પ્રત્યે અગાધ પ્રેમને લીધે રાજ્યની ફરજો પ્રત્યે દુર્લક્ષ સેવે છે. આરુણિ વડે રાજ્ય જીતી લેવાતાં, ઉદયન લાવાણકમાં વસે છે. રાજાના હિતેચ્છુ પ્રધાને રાજ્યની પુનઃપ્રાપ્તિ માટે યોજના ઘડે છે, જે બે ભાગમાં વહેચાયેલી છે. એક છે વાસવદત્તાને ઉદયન સાથે વિગ અને બીજા ભાગમાં રાજાનું અન્ય રાજકન્યા સાથે લગ્ન. વિગ એટલા માટે કે જ્યાં સુધી વાસવદત્તા છે ત્યાં સુધી રાજા બીજુ લગ્ન કરવા તૈયાર ના થાય; અને બીજા લગ્ન એટલા માટે કે બીજે રાજા સંબંધી થાય તે શત્રુ રાજાને હરાવવામાં મદદ કરે. રાજમહેલને આગ લાગતાં વાસવદત્તાનું મૃત્યુ થયું છે એવી અફવા ફેલાવવામાં આવી. સાથે સાથે રાજાને મંત્રી યૌગધરાયણ પણુ વાસવદત્તાને બચાવવા જતાં મૃત્યુ પામે એમ જાહેર કરવામાં આવ્યું. સેનાપતિ ઋમણવાન રાજાને આશ્વાસન આપતે સેવામાં તત્પર રહે છે. વાસવદત્તા અને ગધેરાયણ લાવાણક છેડી અજ્ઞાત વેષે તપવનમાં આવે છે. આમ વિયોગનું કારણ રાજ્યની પુનઃપ્રાપ્તિ દર્શાવવામાં આવ્યું છે. વાસવદત્તા આ ઉમદા હેતુ માટે આમસુખનું બલિદાન આપે છે. રાજ્યની પુનઃપ્રાપ્તિ બાદ નાયક-નાયિકાનું પુનઃમિલન નક્કી છે.
ઉ. ચ.માં રાજ્યની એક વ્યક્તિ રાજાના વર્તન માટે અપવાદયુક્ત વચન બોલે છે, જેનાથી રામ સીતાત્યાગ માટે પ્રેરાય છે. રામ પ્રજાના અનુરંજન માટે કેવા ત્યાગની તત્પરતા દાખવે છે તે પ્રથમ અંકમાં નિર્દિષ્ટ છે. ઉ. ચ.માં રાજા રામ પ્રજાપાલનની ફરજરૂપે સીતાને ત્યાગ કરે છે.
બંને વિવેગમાં કેન્દ્રસ્થાને રાજ્ય છે. રાજ્ય પ્રત્યેની ફરજના ભાગરૂપે બંને સ્થાને વિયોગ સર્જાય છે. સ્વપ્ન.ને વિયોગ સમયાધીન છે; જ્યારે ઉ.ચ.ને વિયોગ તે પ્રકારને નથી. સ્વપ્નમાં પુનર્મિલન નિશ્ચિત છે; જ્યારે ઉ. ચ.માં તે અનિશ્ચિત છે. ઉદયન રાજાને વાસવદત્તા મૃત્યુ પામી છે એમ કહેવામાં આવે છે. ઉ. ચ.માં રાજા રામના આદેશથી વનમાં ત્યજાયેલી સીતા મૃત્યુ પામી હશે એમ રામ માને છે. આમ બંને નાયિકાઓને મૃત્યુ પામેલી સ્વીકારી વિયોગાવસ્થાનું દુઃખ અનુભવતા નાયકો બંને નાટકોમાં દર્શાવ્યા છે. ઉદયનના દુઃખ કરતાં રામનું વિગદુઃખ વધુ કષ્ટકારક છે. સીતાને ત્યાગ રામે પોતે કર્યો છે, અને તે પણ સીતા માતા બનવાની છે તેવી નાજુક પરિસ્થિતિની જાણ હોવા છતાં. આથી જ ઉ. ચ.માં કરુણ રસ પરાકાષ્ટાએ પહોંચ્યો છે.’
વિરહ દરમિયાન નાયિકાઓનો નિવાસ–સ્વપ્નમાં વાસવદત્તાને રાણી તરીકે ઉદયન રાજાને સુપરત કરવાની છે, તેને ખ્યાલ રાખી જે રાજકન્યા સાથે ઉદયનનાં લગ્ન ગોઠવવાના છે તે પદ્માવતી પાસે વાસવદત્તાને થાપણુ તરીકે સોપવામાં આવી છે. યૌગન્ધરાયણે તેને પ્રોષિતભર્તકા તરીકે ઓળખાવી; જેથી તેને પતિ પરદેશથી પાછા ફરતાં તેને તે લઈ જશે એમ સમજાય. કવિએ
છ માસ, તન્નવાસવરામ--Tr. Modi M, C.; Gurjar Grantha-Ratna Karyalaya, Ahmedabad; 1952, Act, 1.13, p. 23.
6 Uttara-Rama-Carita; Act. I. 26, 27, p. 18; Act. 1, 34-39, pp. 26-28, 7 Ibid Act. 1,12; p. 8. 8 Ibid Act. III. 1; p. 60; Act, III. 29; p. 88; Act, III, 47; p. 106,
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ.
અબાલાલ ડી. ઠાકર
વાસવદત્તા રાણી હોવાથી પદ્માવતી જેવી રાજકન્યા સાથે રાજમહેલમાં નિવાસ કરે એ ઉચિત માન્યું પદ્માવતી તેની જવાબદારીપૂર્વક સભાળ રાખે છે. અત રાજાને સોંપતી વખતે વાસવદત્તાના અજ્ઞાતવાસ સમયનું વિશ્વાસસ્થાન પણ બને છે. કવિની ઉત્તમ નાટ્યસૂઝનાં દર્શન થાય છે. ઉપરાંત દક રાજાના મહેલમાં થયનના પાક સાનિયા વાસવદત્તાને ભાષાસન પશુ મળે છે. એક વાત મહત્ત્વની છે કે ઉદયનનાં પદ્માવતી સાથેનાં લગ્ન મંજૂર રાખવાં પડશે. જેનો સ્વીકાર તે રાજના હિત ખાતર કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. ય. માં નાહ્યકારની કાિ નાટકને સુખાંત બનાવવાની છે માટે હનયેલી સીનાની વિશેષ સભાળ રાખવાની છે. નાટકની સમાપ્તિ પહેલાં સીતાની રામને સોંપણી કરવાની છે. નાટ્યકાર પાત્રનું માગ્યું જતન કરી પ્રસ’ગગૂથણી કરી છે. સગર્ભાવસ્થાયુક્ત નાયિકાનું પ્રસ્તુતિ સમયે ભારતીય પ્રણાલી મુજબ પોતાની માતાને ત્યાં જ યોગ્ય સ્થાન માન્યું છે. ભાગીરથના પ્રયત્નથી સીતાને માતા વસુધરા પાસે લઇ જવાઈ. ત્યાં તેણે બે પુત્રોને જન્મ આપ્યો. આમ સીતાની તેમ જ બાળકોના સવર્ધનની બરાબર કાળજી રાખવામાં આવી.
અને નાયિકાઓને જ્ઞાતવાસ દરમિયાન સમુચિત સ્થાને નિવાસ કરાવવામાં ને નાટ્યકારાની કલા પ્રશ`સનીય છે.
અજ્ઞાતવાસસમયે બંને નાયિકાઓએ વિશેષ પ્રકારનું ધૈર્ય દાખવ્યું છે. ઉદયન રાજાનું પદ્માવતી સાથે લગ્ન થયું, અને વાસવદત્તાને કાળ પદ્માવતીની લગ્નમાળા ગૂચવાની આવી ત્યારે ઈશ્વર તેને નિર્દેય લાગે પણુ રાજાના કાય માટે તે સહન કરે છે. નાયિકાની ઉદારતાનાં
ભવ્ય દૃન થાય છે.
જી.ચ.માં યજ્ઞના સમાં બીજી પત્ની વિરો ઉલ્લેખ આવે છે, શુ સીતાની પ્રતિકૃતિની જાગૃ થતાં ચિંતાનાં વાદળ વિખરાઈ જાય છે.
સ્વપ્નમાં રાજાના બહુપત્નીત્વનો આશ્રય લેવાયા જ્યારે ઉંચમાં રામના એકપત્નીવ્રતને સુરક્ષિત રાખવામાં આવ્યું,
વિરહી નાયાની સ્થિતિ અને રાજાએ સ્વસ્થ થયા છે. રાજકાર્યમાં પ્રવૃત્ત થયા છે. હ્રદયનની પદ્માવતી સાથેના લગ્નની સંમતિ બહુપત્નીત્વને આભારી છે. કવિએ ઉદયનના મનમાંથી વાસવદત્તાનું સ્થાન ગવા દીધું નથી. કચિત્ વાસવદત્તા મૃત્યુ પામી છે એ વાતને પ ભૂલી જાય છે.૧૦
આ
હ.ચ.માં રામ શબૂક જેવાના તપથી થતા અધમના ઉચ્છેદ કરવા તત્પર બને છે. રાજકાર્ય માટે વનમાં આવે છે ત્યારે સીતા સાથે પસાર કરેલા દિવસેાનાં સ’સ્મરણા તાજા થાય છે અને દુઃખી થાય છે. કવિએ રામને શૈવ ગૂમાવી બેસે તેવા વ્યથિત દર્શાવ્યા છે. તપાવન દૈવનાઓ તમસા અને મુરલા રામની વ્યથા જોઈ ચિંતિત થાય છે. રામનુ” ચૈતન ટકાવવા સીતાની અદૃષ્ટ ઉપસ્થિતિને જરૂરી ગણે છે તે મુજબ નાટ્યકાર આયાજન કરે છે.
ઉદયનને દૈવવશાત્ આવી પડેલે વિરહ સહન કરવાના છે, જ્યારે રામ વિરહપત્તિમાં પોતાને નિમિત્તે જાણતાં અપાર દુ:ખ અનુભવે છે.
૧ વાસવલત્તા--મો, ગળા: સન્નીત્રા: । S.V. Act. III, p. 39.
10 Uttara-Rāma-Carita; Act, III, 10; p. 70.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વપ્નવાસવદત્તમ' અને “ ઉત્તરરામચરિત'નુ' તુલનાત્મક અધયયન
નાયકોના સ્થિર પ્રણયની નાયિકાઓને પ્રતીતિ કરાવવા પ્રયાસ: વાસવદત્તાને ચિતા થાય કે ઉદયનને પ્રેમ તેને માટે સ્થિર તે હશે જ ને?, પદ્માવતી સાથેના લગ્નને લીધે આ શંકા વધુ ઘેરી બને છે. સીતાને તે પિતાને નિષ્કારણ ત્યાગ અપાર દુઃખ આપનાર બને છે. રામના હદયની સાચી સ્થિતિ જાણવા તે આતુર હોય એ સ્વાભાવિક છે. પુત્રોનું પિતા સાથે મિલન થાય એવી આંતરઝંખના પણ હેય. સ્વનિ. ના ચેથા અંકમાં ઉદયનનું હૃદય ખૂલ્યું અને ઉ.ચને ત્રીજા અંકમાં રામનું હદય ઉધડયું. .
સ્વપ્ન.ને ચોથા અંકમાં કવિએ રંગમંચ પર દિદશ્યની રચના કરી છે. લતામંડપમાં રહેલાં વાસવદત્તા, પદ્માવતી અને ચેટીના વાર્તાલાપનું એક દૃશ્ય અને મંડપ બહાર બેઠેલા રાજ ઉદયન અને વિદૂષકનું બીજ દશ્ય. સંરચના એવી છે કે વાસવદત્તા વગેરે રાજા અને વિદૂષકની વાત સાંભળે છે અને તેઓની હાજરીથી સભાન છે; જ્યારે રાજા અને વિદૂષકને વાસવદત્તા વગેરેની મંડપમાંની ઉપસ્થિતિની જાણ નથી. વિદૂષકે રાજાને અંગત પ્રશ્ન પૂછો કે તમને કોણ પ્રિય છે ? તે સમયનાં વાસવદત્તા કે હાલનાં પદ્માવતી ? રાજાએ જવાબ નહિ આપવા ઘણી આનાકાની કરી પણ આખરે વિદૂષકના આગ્રહને વશ થવું પડયું. રાજાના હૃદયને ભાવ વ્યક્ત થયો કે વાસવદત્તા તરફ બંધાયેલું મન હજુ પદ્માવતી હરી શકી નથી.૧૧ વાસવદત્તાના મનનું તે જ ક્ષણે સમાધાન થયું અને બોલી Gઠી કે અજ્ઞાતવાસ પણ બહુ લાભકારક નીવડ્યો.૧૨ વિદૂષકે જ્યારે વાસવદત્તાના કહેવાતા મૃત્યુની યાદ અપાવી ત્યારે રાજા દુ:ખી થયો. પિતાના ઉપવસ્ત્રથી મુખ ઢાંકી આંસુ લૂછવા લાગ્યો. રાજ જોઈ શકે એમ ન હોવાથી પાવતીએ મંડપમાંથી ચાલ્યા જવા સૂચવ્યું; પણ વાસવદત્તાએ રાજાને પક્ષ લઈ પદ્માવતીને સલાહ આપી કે આવી સ્થિતિમાં રાજાને છેડી જવું ઉચિત નથી. ૩ વાસવદત્તા પોતે અને ચેટી જતી રહેશે પણ પદ્માવતીએ રાજા પાસે રોકાવું એવું સૂચન થયું. ઉત્કંડિત હદયવાળાં ઉદયન અને વાસવદત્તાનું પુનર્મિલન જવું આવશ્યક બન્યું.
ઉ.ચ.ના ત્રોજ અંકમાં રામ અને વાસન્તીના વાર્તાલાપ દ્વારા રામના હૃદયને ભાવ પ્રગટ થાય છે. વાસનતીનું રામને “મહારાજ' શબ્દથી સંબોધન અને લક્ષ્મણની કુશળતાનો પ્રશ્ન, રામને સૂચવે છે કે તેને સીતાત્યાગની ખબર છૅ.૧૪ વાસતી રામને પૂછે છે કે તમે આવા નિષ્કર કેવી રીતે બન્યા ત્યારે સીતા રામને પક્ષ લઈ વાસન્તીને સમજાવે છે કે રામને માટે આવા શબ્દ ઉચિત નથી. ૧૫ એટલામાં તે રામ મૂછવશ થાય છે. સીતા વાસતીને કઠોર અને દારુણ કહે છે કારણ કે દુઃખી રામને તે વધારે દુઃખી કરે છે. ત્યજાયેલી અવસ્થામાં પણ સીતાને રામ માટે સ્થિર પ્રેમ છે. સીતાને દુખ છે માત્ર પિતાના નિષ્કારણ ત્યાગનું. કવિએ તેના
11 s. v, Act. Iv. 4; p. 63. ૨ વાવવત્તા–પો, અજ્ઞાતવાસોચર વાળ સને 1 s. V. Act. Iy; p. 63. ૨ વાવ તાબ્દિ મણિરવાયુ નિમનમ્ S. V. Act, IV; p. 68. १४ वासन्ती-(उपवीश्य सास्त्रम् ।) महाराज अपि कुशलं कुमारलक्ष्मणस्य ।।
-Uttara-Rama-Carita; Act. III, p. 84. १५ सीता-सखि वासन्ति कि त्वमेवंवादिनी भवसि । प्रियाहः खलु सर्वस्यार्यपुत्रो विशेषतो 44 fugear: Uttara-Rama-Carita; Act. III; p. 86.
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ર
અંબાલાલ ડી. ઠાકર
મનનું સમાધાન કરાવ્યું છે. રામે લોકોને લીધે જ સીતાને ત્યાગ કર્યો છે. રામ પિતે તે સીતાત્યારથી અત્યંત દુખી છે. સીતાના સ્મરણથી દીર્ય ગુમાવી બેઠેલા રામને દૌર્ય ધારણ કરવા વિનવવામાં આવે છે ત્યારે કહે છે કે દેવી વગર રામે બાર વર્ષ જીવન ધારણ કરી રાખ્યું;
જ્યારે સીતાનું તે આજે નામ પણ નષ્ટ થયું છે. ૧૬ રામનું દુઃખ જોઈ સીતા પિતાનું દુઃખ વિસરી જાય છે. રામે અશ્વમેધ યજ્ઞમાં સહધર્મચારિણી તરીકે સીતાની સુવર્ણપ્રતિમા બેસાડી છે એમ જાણ્યું ત્યારે સીતા બેલી પડે છે કે “હવે તમે આર્યપુત્ર ખરા. આર્યપુત્રે મારા પરિત્યાગરૂપ લજજાના શલ્યને હવે ઉખાડી નાંખ્યું. ૧૭
બંને નાયકોના સ્થિર પ્રેમની ખાત્રી થઈ પણ તેઓ નાયિકાઓને તે મૃત્યુ પામેલી માને છે. પ્રેક્ષકો અને વાચકોને ખબર છે કે બંને જીવિત છે. આ પ્રકારના કલાત્મક સંવિધાન માટે બંને નાટયકારોએ નાટયવક્રોક્તિને આશ્રય લીધે છે. નાટકના કથાનકના વિકાસ માટે હવે આવશ્યકતા છે. નાયિકાઓના જીવંતપણાની નાયકને જાણ થવી અને ત્યાર બાદ તેમની પ્રાપ્તિની ઝંખના થવી. આ સમસ્યાને ઉકેલ પણ બંને નાટકમાં સમાન રીતે લાવવામાં આવ્યો છે. બંને નાયકોને નાયિકાઓના સ્પર્શના અનુભવથી નાયિકાઓ જીવંત છે તે ભાસ થાય છે. બંને નાયકો તેમની પ્રાપ્તિ માટે ઉત્કંઠિત બને છે. એસ. એ. ડાંગે પિતાના લેખમાં નિરૂપે છે,
"It is clear that Bhavbhuti closely follows Bhäsa as did Kālidāsa. It will presently seen that Bhavabhūti, seems to borrow not anly this idea of the incognito heroine but also develops the fact of the lives of Act V of the Bhāsa-play-the noted act of the Dream'. The touch of Sitā bringing up Rāma to consciousness reminds as of Vasavadattā touching the hand of the sleeping Udayana and trying to place it on the bed. Väsavadatta and Sitä are in similar situation. Both want to conceal their presence from the hero ; and hence, when he gets up, try to slip away in haste. In both the cases the hero, coming to reality and getting dejected at the void, believes that it was only a state of dream. ”૧૮
સ્વપ્નદશ્યથી વાસવદત્તા જીવિત છે એ ખ્યાલ તેને આવી જાય છે. સ્વપ્ન પછીની તેની ઉક્તિઓ તેને સ્પષ્ટ નિર્દેશ આપે છે. ૯ શાલ લેવા ગયેલ વિદૂષક પરત આવે છે ત્યારે ઉદયન તેને કહે છે, “મિત્ર એક ખુશખબર જણાવું. વાસવદત્તા જીવિત છે.”૨૦
16 Ibid; Act,III. 33; p. 90.
१७ सीता-(सोच्छ्वासास्त्रम् ) आर्यपुत्र इदानीमसि त्वम् । अहो उत्खातमिदानी मे परित्यागનગારાયgોળ ---Uttara-Rama-Carita; Act. III; p. 102.
18 Dange S. A. and (Smt.) Dange S. S. : Critiques on Sanskrit Drama; Munshiram Manoharlal, Delhi; p. 53.
19 S. V. Act. V-8 to 11; pp. 89-90. ૨૦ ગાયu fકાવે છે . તે હજુ ચાલવાવતા S. V. Act. V; p. 88.
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પપ્નવાસવદત્તમ’ અને ‘ઉત્તરરામચરિત
તુલનાત્મક અદયયન
ઉ. વ.ના ત્રીજા અંકમાં સીતાના સ્પર્શથી રામના શરીરમાં ચેતન આવે છે. પર્શને વિશેષ આનંદ અનુભવતા રામ વાસન્તીને આનંદદાયક સમાચાર આપે છે, “ જાનકી ફરીથી મળી.”૨૧ સીતાના સ્પર્શને રામ ઓળખી શકે છે. પરંતુ વાસન્તી તેમાં રામની ઉન્માદઅવસ્થાની કલ્પના કરે છે. રામને પણ શંકા થાય છે કે સીતા હાજર હોય તે વાસતી તેને જોઈ શકતી હેવી જોઈએ. તે શું રામને સ્વપ્ન આવ્યું હશે? પણ રામને નિદ્રા જ આવતી નથી તે સ્વપ્ન કયાંથી હોય ? સીતાની વારંવાર કલ્પના જ રામને સતાવતી લાગે છે,
સ્વપ્ન, અને ઉ. ચ.માં નાયકો જોઈ ન શકે તે રીતે નાયિકાઓની તેમની સમીપ હાજરી સેંધપાત્ર છે. સ્પર્શથી નાયિકાઓના જીવંતપણાની શંકા ઉપજાવવાની સામાન્ય ઘટના છે. સ્વપ્નશીલ ઉદયન અને સ્વપ્નશંક રામમાં પણ સ્વપ્નને ઉલેખ સામ્ય દર્શાવે છે. વંચનાથી બંને નાયકોના પ્રલાપ જેવા ઉદ્દગારો સરખા છે. બંને નાયકો સ્પર્શ સુખથી ધન્યતા અનુભવે છે. સ્વપ્ન. માં વાસવદત્તાના સ્પર્શથી ઉદયન રોમાંચિત થાય છે, તે ઉ.ચ.માં સીતા રામને સ્પર્શ કરતાં પોતે રોમાંચ અનુભવે છે. વાસવદત્તાને સ્પર્શ ઉદયન પ્રત્યેની આસક્તિ સુચવે છે; જ્યારે સીતાને રામને સ્પર્શ શૈલોક્યના જીવનની રક્ષા માટે છે. સ્વપ્ન.માં સ્વાર્થની ભૂમિ પર સ્પર્શ દર્શાવાયો તે ઉ.માં પરમાર્થની કક્ષાએ બતાવવામાં આવે.
નાયક અને નાયિકાઓની માનસિક સ્થિતિથી વાકેફ પ્રેક્ષકગણ પણ હવે તેમનાં પુનઃમિલન જેવા ઉત્સુક બને એ સ્વાભાવિક છે. બંને નાટયકારે તે માટેના પ્રયાસની શરૂઆત કરે છે.
નાયિકાઓનું પ્રત્યભિજ્ઞાન–સ્વપ્ન.માં પવતી વીણ મળી આવી. તેને જોતાં રાજાના મનમાં વાસવદત્તાનાં સંસ્મરણો તાજાં થયાં અને તેને પ્રત્યક્ષીકરણ માટે અધિરાઈ થવા લાગી. ૨ ઉ.ય.માં અંક-૪-૫ અને ૬ની ઘટનાઓ સ્વપ્ન, કરતાં વધારાની છે. ત્યાં લવ અને કુશને પરિચય આપવામાં આવ્યું છે. ચેથા અંકમાં વડીલેને પ્રતિભાવ છે, જેમાં જનક રાજાને ગુસ્સો નોંધપાત્ર છે. પાંચમા અને છઠ્ઠા અંકમાં કુમારોની શૌર્યગાથા છે. ભવતિએ કાલિદાસની માફક કુમારના પાત્રનિરૂપણમાં વિશેષ રસ દાખવ્યો છે. કથાનકના તાણાવાણા મેળવવામાં આ અકે ઉપયોગી થઈ પડયા છે. કુમારને જોતાં રામના મનમાં સીતાની યાદ તીવ્રતા ધારણ કરે છે. સ્વપ્ન. માં છઠ્ઠા અંકમાં પ્રદ્યોત મહાસેને મેકલેલાં ચિત્રો પરથી પાવતીને પોતાની પાસે રહેલી અવન્તિકાશની યોગ-ધરાણુની બેન વિશે શંકા જાગે છે. ચિત્રના જેવી જ વ્યક્તિ મહેલમાં રહે છે એમ જણાવતાં, રાજ તેને બોલાવવા કહે છે. વાસવદત્તા આવે તે જ સમયે પરિવ્રાજકશે વગધરાય તેની બેનને લેવા આવે છે. થાપણ સોંપતી વખતે સાક્ષી હોવા જોઈએ એ નિયમને આધારે કાંચુકીય અને વસુન્ધરાને સાક્ષી બનાવવામાં આવે છે. ત્યાં આ વાસવદત્તા છે કે યૌગધેરાયણની દેન છે તે માટે વિવાદ સર્જાય છે. છેવટે રાજા પોતે નિર્ણય આપશે એમ નક્કી થતાં, રાજા ઘુંઘટ દૂર કરવા આદેશ આપે છે. તે જ સમયે
૨૨ નામ:– સહિ કિમ જુના કાણા ગાનારો !
-Uttara-Rāma-Carita; Act. III; p. 96. 22 S. V. Act, VI. 3, p. 97, :
સ્વ
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
અબાલાલ ડી. ઠાકર
યૌગન્ધરાપણું, “મહારાજાને જય થાઓ.” બોલી પોતાની જાતને પ્રગટ કરે છે. વાસવદત્તા પણ
આર્યપુત્રને જય થાઓ” કહી પોતાની ઓળખ આપે છે. નાયકળા આ સ્થળે પારાકાષ્ટાએ પહોંચી છે. - ઉ. ચ.માં નાટ્યકારનું કાર્ય વધારે જવાબદારીવાળું છે. અપવાદનું નિરસન અને કુમારો સહિત સીતાની રામને સોંપણીનું કાર્ય સિદ્ધ કરવાનું છે. કવિએ તે માટે ગર્ભાકની નાટયપ્રયુક્તિ અજમાવી છે. લેકો સમક્ષ સીતાત્યાગ પછીની બધી ઘટનાઓ રજૂ કરવામાં આવી. અરુન્ધતી સીતાના સ્વીકાર માટે નગરવાસીઓને અભિપ્રાય પૂછે છે. નગરજને નમસ્કાર કરે છે. કપાલો તથા સપ્તર્ષિઓ પુષ્પવૃષ્ટિ કરે છે. સીતાને સ્વીકાર થયો તેના પુત્રો સાથે. લેકોના મનનું સમાધાન થયું. નાટક સુખાંતમાં પરિણમ્યું.
સ્વપ્ન. અને ઉ. ચ.ના આંતર–બાહ્ય નિરીક્ષણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્વપ્ન. પ્રમાણમાં નાની, વૈદર્ભી શૈલીને વરેલી, સાદી અને સરળ ભાષામાં સુશોભિત, મહાપુરુષ નાયકયુક્ત મર્યાદિત પાત્રસંખ્યાવાળી કૃતિ છે; તે ઉ. ચ. વિસ્તૃત કથાનકવાળી મેટી, પંડિતયુગની ભારેખમ ભાષાથી સભર, ગૌડી શૈલીની લોકોત્તર નાયક સહિત મોટી પાત્રસંખ્યાવાળી કૃતિ છે. છતાં બંનેમાં દામ્પત્યપ્રેમનાં ગાન, ગહન ભાર્મિઓ, વિવિધ નાટયપ્રયુક્તિઓ, પાત્રો પ્રત્યે ન્યાયી વલણ, રાજમહેલ અને તપોવનનાં દશ્યો, નાયક-નાયિકાનાં મનોમંથને, પ્રેમ માટે સ્વાર્પણની ઉચ્ચ આદર્શમય ભાવના, વડીલે પ્રત્યે આદર, યુદ્ધની ઉત્સાહશક્તિનું નિરૂપણ અને નાયકનાયિકાની વિરહાવસ્થાનું સચોટ નિરૂપણ બંને નાટયકારની પિતાની આગવી શૈલીમાં દષ્ટિ ગોચર થાય છે. અતઃ બંને નાટકોના બાહ્ય કલેવરનાં ભિન્ન સુશોભને વચ્ચે અલગ અલગ કથાનકોના નિરૂપણુમાં, આંતરપ્રવાહનું અદ્ભુત સામ્ય નાટયકારોની ઉચ્ચ પ્રતિભાનાં દર્શન કરાવે છે. આ ઉપર્યુક્ત અભ્યાસને આધારે નીચે પ્રમાણે અવકને તારવી શકાય.
(1) પૂર્વસૂરિ મહાકવિ ભાસની તેના અનુગામી મહાકવિ ભવભૂતિ પર સ્પષ્ટ અસર જોઈ શકાય છે. - (૨) વણ્ય વિષયોની સામ્યતા તેમનામાં રહેલાં માનવજીવનનાં મૂલ્યોનું ચિરંજીવીપણું
સૂચવે છે.
. (૩) ભાસના સમયનું નાટકનું બાલ્ય સ્વરૂપ, ભવભૂતિના સમયમાં વિકસિત થયેલું જોવા મળે છે.
(૪) વિવિધ નાટયપ્રયુક્તિઓના પ્રયોગો ઉત્તમ નાટયકળા સાથે સંસ્કૃત નાટકની વિકાસશીલ પ્રક્રિયા અને લોકપ્રિયતા સૂચવે છે. * (૫) બંને નાટકો રસની આસ્વાદ્યતાનું સચોટ નિદર્શન કરે છે.
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિપાકસૂત્રમાં વર્ણિત રાજકીય પરિસ્થિતિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસેશ જમીનદાર
આગમસાહિત્ય શું છે ? જૈનધમ સન્યસ્તના-ત્યાગના માર્ગ ઉપર વિશેષ ઝોક રાખે છે. જૈન સાહિત્ય મુખ્યત્વે મહાવીરનાં સભાષણાને આવરી લે છે. આ સાઁભાષા, આમ તા, ગણુધરીએ સંગઠિત કર્યાં છે. જૈન સાહિત્ય આગમા તરીકે ખ્યાત છે. આગમસાહિત્ય મુખ્યત્વે ધાર્મિક છે; પણ પ્રસંગાપાત રાજકીય પરિસ્થિતિના આા પાતળા નિર્દેશ કરે છે. અલબત્ત, આ નિર્દેશ પણ નૈતિક દષ્ટિએ થયા છે એટલે રાજાને ધર્માંના માર્ગે લાવવા નિમિત્તે રાજકારણનું વણુંન જોવું પ્રાપ્ત થાય છે. આગમસાહિત્ય રાજકીય બાબતાને સીધું સ્પતું ન હેાઇ આપણે આ સાહિત્યનું પૃથક્કરણ કરીને રાજકીય સ્થિતિની માહિતી ફંફોસવી પડે છે.
વિપાકસૂત્ર વિશે . આગમસાહિત્યમાં અગસાહિત્ય પ્રધાન છે. કુલ સંખ્યા ખાર છે. આમાંનું એક અને અગિયારમું અંગ વિપાકસૂત્ર છે. શ્વેતાંબર જૈનને આ મત છે. વિપાકસૂત્ર બે વિભાગમાં છેઃ દુઃખવિપાક અને સુખવિપાક. તેમાં કુલ વીસ અધ્યાય છે. આ ગ્રંથના. સમય ઇશુની નવમી સદીના ઉત્તરાં નેા હોવાનુ એમાંના ઉલ્લેખાથી સૂચવાય છે.
સરકારનું સ્વરૂપ વિપાકસૂત્રના અધ્યયનથી સૂચવી શકાય કે રાજાશાહી સ્વરૂપની સરકારનું પ્રભુત્વ હતું. અર્થાત્ લેાકશાહી સરકાર કે અલ્પજન શાસન કે અન્ય સ્વરૂપની સરકાર વિશે વિપાકસૂત્રમાં કશેા નિર્દેશ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે વંશ પર‘પરાગત રાજાશાહી સ્વરૂપની સરકાર એ આ સમયના રાજકીય જીવનની સ્વીકૃત બાબત હતી.
રાજાઓનાં નામ અને તેમની રાજધાની આ ગ્રંથના અધ્યયનથી આ સમયના કેટલાક ભારતીય રાજાએ અને તેમની સંબધિત રાજધાનીએની માહિતી મળી છે જે અહીં પ્રસ્તુત કરી છેઃ
‘સ્વાધ્યાય ’, પુ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઓગષ્ટ ૧૯૯૩,
પૃ. ૧૫૫,૧૬.
* ૧૦ ખી, વસુ એપાર્ટમેન્ટસ, પાળિયાદ નગર નારણપુરા, શ્રીજી પેલેસ સામે, અમદાવા૩-૧૩ ૧ આ ગ્રં’થના પ્રથમ અધ્યાચમાં રથફૂડ (રાષ્ટ્રકુટ ) રાજવંશના તેર વખત ઉલ્લેખ થયેલે છે. આથી એમ કહી શકાય કે પ્રસ્તુત ગ્રંથના રચનાકાલ ભારતીય ઇતિહાસના આ ખ્યાતનામ રાજવંશના સમયમાં હવે જોઈ એ કાલાનુક્રમિક ગણતરી, અન્ય અંગ-સાહિત્યમાં આ ગ્રંથ સબંધિત નિ રો તથા ગ્રંથ અતંત અન્ય સામગ્રીના આધારે ડૉ. ર. ના. મહેતા આ ગ્રંથના રચતાકાલને ઈશુની નવમી સદીના ત્રીજા કે ચોથા ચરણમાં મૂકે છે. (સમરી ઑફ પેપર્સ ઑફ ધ ઑલ ઈન્ડિયા સેમિનાર જૈન કેનેનિકલ લિટરેચર, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૧૪),
ન
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેટ જમીનદાર
સંદર્ભ
१४
રાજાનું નામ વિજય ધણવઈ ( ધનપતિ) ઈકાઈ (એકાદી) મિત્ત (મિત્ર) સુણદ (સુનંદ) મહબલ (મહાબલ) ઉદિય (ઉદિત) મહચંદ (મહાચંદ્ર) સીહગિરિ (સિહગિરિ) સયા/ય (શટાનીક ) જિયસજી (જીતશત્રુ) ઉદાયણ (ઉદયન) સિરિદામ (શ્રીદામ) સીહરહ (સિહરથ) સિદ્યસ્થ (સિધાર્થ) કણુગરહ (કનેકરથ) સેરિયદત્ત (શૌરિકદા) મિત્ત (મિત્ર)
સમણુદત્ત (વૈશ્રમણદત્ત) મહાસણ (મહાસેન) સાહસેણ (સિહસેન) પૂસનંદી (પુણ્યનંદી), વિજયમિત્ત (વિજ્ય મિત્ર) ઇન્દ્રદત્ત (ઇન્દ્રદત્ત ) અદીમુસા (અદીનશત્રુ ) ધણાવહ ( ધનાવહ ), વીરકણુક મિત (વીર કૃષ્ણમિત્ર) વાસવદત્ત ધાગપાલ (ધનપાલ) અપડીહાઓ (અપ્રતિહત)
રાજધાનીનું નામ મિયગામ (મૃગગ્રામ)
૧.૮ સવદુવાર (અઢાર)
૧.૨૦ વિજયવહામાણ (વિજય વર્ધમાન) ૧.૨૦ વાણુયગ્રામ (વાણિજગ્રામ) હટથીર (હસ્તિનાપુર) ૨.૮ પુમિતાલ
૩.૨ પુરિમતાલ
૩.૧૦ સાહમજણ (સાંહમજની) ૪.૨ છગલપુર કોસંબી (કૌશાંબી)
૫.૨ સભદદ (સંભદ્ર) કોસંબી (કૌશામ્બી) મહુરા (મથુરા) સીહપુર (સિંહપુર) પાડલી સંડ (પાટલીખંડ) વિજયપુર સરિયપુર (શૌરિકપુર) નંદીપુર રહીય (રહીટક) સુપઈટથ (સુપ્રતિષ્ઠ). સુપઈટથ (સપ્રતિક)
૯.૮ રહીડય (રેહી તક)
૯.૨૩ વદ્ધમાનપુર (વર્ધમાનપુર) ૧૦.૨ ઈન્દપુર (ઇન્દ્રપુર).
૧૦.૪ હથીસીસ (હસ્તિશિર્ષ) ઉસભપુર (ઋષભપુર ) વીરપુર
૩.૨ વિજ્યપુર
૪.૨ કોસંબી (કૌશામ્બી) સોગ-ધીય (શૌગંધિકા)
૫.૨
૧૮
૨૩
૧.૩૩
૨૫ ૨૬. ૨૭.
૨.૨
૪.૨
૨ કાષ્ટકના કલમ ચા૨માં આ પેલી સંખ્યા અનુક્રમે અધ્યયન (કથાનક) અને ફકરાને સંદર્ભ આપે છે. આ અધ્યયનો પ્રથમ શ્રુતસ્કંધ એટલે કે દુઃખવિપાકનાં છે.
૩ અહીં શક થતી સંખ્યા અનુક્રમે અધ્યયન અને ફકરાનું સૂચન કરે છે, જે બીજા પ્રતસ્કંધ અર્થાત્ સુખવિપાકના છે.
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
به
૫.૨
به
,
૩૩
૭.૨
વિપાકરમાં પતિ રાજકીય પરિસ્થિતિ ૩૧ મેહરહ (મેઘરથ)
મજઝમિયા (માધ્યમિકા) પિયચંદ (પ્રિયચંદ્ર)
કણકપુર (કનકપુર) બલ
મહાપુર અન્જ (અર્જુન)
સુસ (સુઘોષ) ૩૫
ચંપા ૩૬ જિયસ (જિનશત્રુ )
તિગિડ્યિા (ચિકિત્સક) ૩૭ મિત્તનંદી (મિત્રનંદી)
સાયેયમ (સાકેત) વિમલવાહણ (વિમલવાહન) સમૃદુવાર (શતદાર)
૩૪.
૮.૨
दृत्त
૧૦.૨ ૧૦.૨
વારસાનું કેમિક રાજાશાહી–ઉપર્યુક્ત કોઠાથી સ્પષ્ટ થાય છે કે આ સમયે રાજાશાહી રાજકારણ સામાન્ય હતું. આ રાજાશાહી વંશાનુક્રમે હતી તેની પ્રતીતિ આ ગ્રંથમાં છૂટાછવાયા યુવરાજોની નિમણૂકથી થાય છે. દા. ત. ઉદયન (શતાનિકને પુત્ર), નંદિવર્ધન(શ્રીદામને પુત્ર), નંદિસેન (શ્રીદામને પુત્ર), સિંહસેન (મહાસેનને પુત્ર), પુણ્યનંદી (વૈશ્રમણને પુત્ર), સુજતકુમાર (વરકૃષ્ણ મિત્ર), સુવાસવ૧૦ (વાસવદત્તને પુત્ર), વૈશ્રમણું (પ્રિય ચંદ્રને પુત્ર), મહબલ (બલને પુત્ર), મહાચંદ્ર૧૩ (દત્તને પુત્ર), વરદત્ત ૪ (મિત્રનંદીને પુત્ર). આ બધા યુવરાજેને તે તે રાજાઓએ વારસદાર તરીકે અધિકૃત રીતે નીમ્યા હતા. જે કે આ બધા વારસ-યુવરાજે રાજા થયા ન હતા. ઘણું તે માત્ર યુવરાજ જ રહ્યા હતા અને યુવરાજપદ પામ્યા ન હતા. દા. ત. સુજતકુમાર. સુવાસવ કુમાર, મહાબલ, મહાચંદ્ર, વરદત્ત.
જ્યારે કેટલાક રાજ્યાભિષેક કરીને રાજગાદીના અધિકારી બન્યા હતા એટલે કે રાજા બન્યા હતા. દા.ત. ઉદયન, નંદિવર્ધન, નંદિસેન, સિંહસેન, પુષ્યનંદી.
રાજઘરાણાનું જીવન-પિતૃહત્યાના પ્રયાસો થતા હતા. એટલે કે રાજગાદી મેળવવા માટે કયારેક પુત્ર પિતાની હત્યા કરતે અને આ કાવતરામાં જો તે નિષ્ફળ જતા તે સજાને પાત્ર થત. દા. ત. શ્રીદામને પુત્ર નંદિવર્ધન. એણે પોતાના પિતાને મારી નાંખવાની યોજના વિશે વિચાર કર્યો અને સગ્ય સંજોગોની રાહ જોતો રહ્યો પણું એવી કોઈ તક એને પ્રાપ્ત થઈ નહીં. આથી એણે રાજ-વાળંદ (જેનું નામ ચિત્ર હતું)ની સહાય લીધી. અને જે પેજના સફળ થાય તે રાજ્યમાં ભાગ આપવાનું કબૂલ્યું. પણ આ યોજના કાર્યાન્વિત થઈ શકી નહીં, કારણ વાળંદને પ્રતીતિ થઈ કે જનાનું પરિણામ ભયજનક બનશે તેથી તેણે રાજાની સમક્ષ પોતાનાં અવિચારી પગલાની
* અધ્યયન પ, ફકરો ૯. ૫ અધ્યયન ૬, ફકરો ૨. નંદિસેન અને નંદિવર્દન બંને એક જ વ્યક્તિ હોવાનું જણાય છે.
૬ પોતાના પિતાની હત્યા કરવાના કાવતરા સદભે તેને મારી નાખવામાં આવ્યો હતો અને તેથી તે રાજા થઈ શકયો ન હતો (અધ્યયન ૬, ફકર ૧૧).
૭ અધ્યયન ૯, ફરે ૮, ૮ અધ્યયન ૯, ફકર ૨૩.
@ી ૧૪ આ બધા યુવરાજ રાજ થઈ શકયા ન હતા. એમના લેખ આપણને બીજા મૃતધમાં જોવા મળે છે.
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
: રસેશ જમીનદાર ,
કબૂલાત કરી દીધી અને અંતે નંદિવર્ધનને પકડવામાં આવ્યું અને મારી નાખવામાં આવ્યું.'. સારને શાર એ કે ગ્રંથકર્તાના સમય દરમ્યાન રાજગાદી માટે હત્યાના પ્રયાસ થતો અને નિષ્ફળ જનારને મારી નાખવામાં આવશે.
કેટલાક ઉલેખેથી સ્પષ્ટ થાય છે કે રાજાઓ અને તેમના પ્રધાને વેશ્યાગમન કરતા હતા.૧૧ બહુપત્નીત્વની પ્રથા પ્રચલિત હોવાની બાબત સુખવિપાકના અધ્યયનથી સ્પષ્ટ થાય છે. રાજકુમાર સેંકડો રાજ કુમારી પરણતે હતે. પછીથી શ્રાવકધર્મ અંગિકાર પણ કરતો.
વિપાકસુત્રના બીજા, ત્રીજા, ચોથા અને નવમા અધ્યાયમાં પ્રતિબિંબિત થયું છે કે રાજા પ્રસંગોપાત્ત અત્યાચાર આચરતો હતો. આ માટે રાજા સામ, ભેદ, ઉપપ્રદાન જેવી પદ્ધતિ અખત્યાર કરતો. ઉપરાંત મહાકાય કુટાકાર શાલા બંધાવતા, જેને ઉપયોગ સ્વયમ સ્પષ્ટ જણાય છે. સિંહસેન રાજાએ કુટાકાર શાલામાં પિતાની ૪૯૯ રાણુઓને એમની ૪૯૯ માતાઓ સહિત જીવતી સળગાવી મૂકી હતી.૧૭
રાજાઓ અશ્વક્રીડાના પણ શોખીન હતા. દા. ત. વૈશ્રમણદત્ત. તેઓ કામક્રીડા પણ આચરતા હતા. દા.ત, વિજ્યમત્ર અને બલમિત્ર.૧૮
રાજવહીવટઃ આ ગ્રંથના અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે પ્રધાનમંડળની સહાયથી રાજા વહીવટનું સંચાલન કરતો હતો. સુષેણુ અને સુબંધુ જાણીતાં નામ છે. આ બંને પ્રધાને સામ, ભેદ, દંડ અને ઉપપ્રદાનના આચરણમાં પાવરધા હતા, ન્યાયિક બાબતોમાં પણ નિપુણ હતા અને નૈતિક સાધનોને પણ વિનિગ કરતા. ૧૯ પ્રધાન પણ રાજાઓની જેમ કામક્રીડાના શોખીન હતા. સુષેણે સુદર્શના નામની ગણિકાને પોતાની પત્નીની જેમ પિતાના ઘરમાં રાખી હતી. આથી સ્પષ્ટ થાય છે કે પ્રધાને પણ પરિસ્થિતિનું શોષણ કરતા હતા.૦
રાજવહીવટના સંચાલનમાં જાસૂસ, જેલર, રાઈ, સેનાપતિ, લશ્કર અને મહેકમને ઉપયોગ થતો હોવાની હકીકત ગ્રંથના વિવિધ અધ્યાયના અવલોકનથી જાણવા મળે છે. પણ એમની ફરજો. વેતન અને બીજી બાબતની વિગતે હાથવગી થતી નથી. તે
રાજાઓના સામંત પણ હતા. તેઓ તેમના વિસ્તારમાં સ્વતંત્ર રીતે પિતાની પ્રવૃત્તિઓ ચલાવતા હતા. આ ગ્રંથના પ્રથમ વિભાગના પ્રથમ અધ્યાયમાંના વર્ણન મુજબ સામંતે ભ્રષ્ટાચારી અને દગાખેરીની પ્રવૃત્તિ આચરતા હતા. આ બાબતની નોંધ, સામંતને સુધારવાના આશયથી થઈ છે, નહીં કે તેમનાં વખાણ કરવા માટે.
.
૧૫ વિશેષ ચર્ચા માટે જુઓ અધ્યચન ૬, પ્રથમ શ્રુતસ્કંધ. ૧૬ વિજયમિત્ર (૨. ૨૦), બલમિત્ર (૨, ૨૨) અને સુષેણુ (૪. ૧૦) વગેરે. ૧૭ જુઓ અધ્યયન ૩. ૯ અને હ; ફકર ૨૬, ૧૨ અને ૨૫-૨૬ અનુક્રમે. ૧૮ જુઓ ૨. ૨૦, ૯, ૧૮, ૧૦- ૭ વગેરે. ૧૯ જુઓ ૪. ૨, ૪. ૧૦, ૪. ૧૨ વગેરે. ૨૦ એજન,
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વમાં વર્ણિત રાજકીય પરિસ્થિતિ
૧૫૯
પ્રથમ કૃતસકંદના ત્રીજા અધ્યાયમાં આંતર-રાજ્યસંધર્ષની હકીકત નોંધાઈ છે, અભયસેને રાજ્યનું કરેલું સંરક્ષણ અને મહાબલે પ્રયોજેલી વ્યુહરચનાથી સૂચિત થાય છે કે વિજય માટે વપરાતાં સાધને છળકપટથી ભરપૂર હતાં. આ યુદ્ધમાં હાથી અને અશ્વને ઉપયોગ થતો અને તેમને આભૂષણોથી શણગારવામાં આવતા. બખ્તર પણ પહેરાવવામાં આવતું. એમની પીઠ ઉપર હથિયાર લાદવામાં આવતાં. પાયદળ પણ હતું અને તેના સૈનિકોને તાવીજ રક્ષણ માટે પહેરાવતા. પાયદળ ધનુષ-બાણ, હથિયાર અને યુદ્ધસરંજામથી સજ્જ રહેતું ૧
શાહી પ્રવૃત્તિઓમાં રાજાને રાજપુરોહિત મદદ કરતો. સોમદત્ત, મહેશ્વરદત્ત અને બૃહસ્પતિદત્ત રાજપુરોહિતનાં જાણીતાં નામ છે. રાજપુરોહિત વેદજ્ઞ હતા. અર્થાત રાજપુરોહિત ચાર વેદના નિષ્ણાત હતા. ખાસ કરીને યુદ્ધસમયે શાહી રસમની ધાર્મિક વિધિઓ પણ પુરોહિતે કરતા. એ પુરોહિતે રાજાઓના એટલા બધા વિશ્વાસુ હતા કે કોઈ પણ પ્રકારની રોકટોક વિના તેઓ ઇચ્છે ત્યાં રાજ્યમાં કે રાજગૃહમાં ફરી શકતા એટલું જ નહીં અંતઃ પુરમાં પણ સરળતાથી જઈ શકતા. આને લીધે બૃહસ્પતિદત્ત નામના પુરોહિતને રાણી સાથે અનૈતિક સંબંધ હતા. જે કે એને આ કત્યને કારણે એને સજા પણ થઈ હતી. રાજાના વિજ્ય માટે મહેશ્વરદત્ત દરેક જ્ઞાતિના એક બાળકનું બલિદાન આપવાનું કાર્ય કરતા હતા. ૨૨
મહાબલે તેના અધિકારીઓને નગરના દરવાજા બંધ કરવા કરેલા હુકમથી જાણી શકાય છે કે રાજધાની કિલ્લેબંધ રાખવામાં આવતી હતી. ગૌતમ સ્વામી દરેક વખતે પાટલીખંડ નજારમાં જુદા જુદા દરવાજેથી દાખલ થતા હતા તે કીકત પણ કિલ્લેબંધ રાજધાનીની ગવાહી
પૂરે છે. ૨૩
ઉપસંહાર
કોષ્ટકમાં દર્શાવેલાં રાજાઓનાં નામ જ્યારે જ્ઞાન ઇતિહાસ સાથે સરખાવવામાં આવે છે ત્યારે આમાંના મોટાભાગના રાજાઓનાં, ઉપલબ્ધ તામ્રપત્રો, શિલાલેખ મુદ્રાંકો વગેરેમાં, નામ નોંધાયેલાં પ્રાપ્ત થતાં નથી. તે સાથે રાજધાનીનાં નામ કપોલકલ્પિત જણાય છે. જોકે આ રાજાઓ, એમની રાજધાની અને એમના સમયને નિર્ણય કરવા વિશેષ અનવેષણ અપેક્ષિત જjય છે. રથફૂડ નામના એક જ રાજવંશની નેધ પ્રથમ અધ્યાયમાં જોવા મળે છે. આ રાજવંશ તે ઈતિહાસ પ્રસિદ્ધ રાષ્ટકટ વંશ હોવા વિશે કોઈ શંકા નથી. બીજાં બધાં નામ માત્ર છે જેથી આ ગ્રંથનું અધ્યયન મુશકેલીઓમાં પૂર્તિ કરે છે.
દુઃખવિપાક સકંધમાં નોંધાયેલી હકીકતોથી સ્પષ્ટ થાય છે કે આ સમય દરમ્યાન વંશપરંપરાગત રાજાશાહી સ્વરૂપનાં નાનાં રાજ્ય અસ્તિત્વમાં હતાં તેમ જ તેઓ પરસ્પર ઝઘડતાં
૨૧ જુએ ૨. ૬, ૨. ૨૮-૨૯ વગેરે. ૨૨ જુએ ૫, ૩, ૫, ૫, ૫, ૬, ૫. ૧૦-૧૧ વગેરે. ૨૩ જુએ ૩. ૩૧ અને ૭, ૪-૫,
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હમેશા જમાનદાર
રહેતાં હતાં અને છળકપટ તથા જોરજુલમ ગુજારતાં હતાં. આ ગ્રંથમાંનાં કથાનકે(અધ્યયન)ને મુખ્ય ઉદ્દે શ તે આવા પ્રકારનાં કાર્યોથી દૂર રહેવાને માટે શિખામણ આપવાનું હોવાનું સૂચિત થાય છે અને તેથી ફરતા અંગેનું અતિશયોક્તિ ભર્યું વર્ણન અપેક્ષિત હોવાનું જણાય છે.
તે સુખવિપાક ધમાં ધાર્મિક વિધિવિધાન કરતા સાર રાજાઓની નોંધ થયેલી જેવા મળે છે. પરંતુ તેમના રાજવહીવટનું વિગતે વર્ણન એમાં નથી. આ વિભાગને મુખ્ય ઉદ્યશ સુખી જીવનના પ્રચારને હોવાનું કહી શકાય,
સમગ્રતયા અવલોકનથી એવું કહી શકાય કે વિપાકસત્ર ભિન્ન સ્વરૂપનાં ભારતીય રાજ્યનું 'ચિત્ર આપે છે. આ ગ્રંથથી એક તરફ લોકકલ્યાણલક્ષી વહીવટ કરતા રાજાઓની માહિતી મળે છે. તે બીજી બાજુ ઉગ્ર સ્વભાવવાળા રાજાઓની વિગતે હાથવગી થાય છે. આમ બે વિરાધાભાસી ચિત્ર દ્વારા આ ગ્રંથ, સુખ તરફ દેરી જતા, સમાજ અને શાસનની પારદર્શક વિગતે રજૂ
કરે છે.૨૪
૨૪ ગુજરાત યુનિવર્સિટી આયોજિત “ અખિલ ભારથીય જૈન મનોનિલ લિટરેચર'ના પરિસંવાદમાં ૧૯૮૬માં રજૂ કરેલા નિબંધના આધારે.
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભે. જે. વિદ્યાભવન, મ્યુઝિયમનું મુઘલકાલીન
ગ્રહણક ખતપત્ર, વિ.સં. ૧૭૩૩"
વિભૂતિ વિ. ભટ્ટ
આ સંગ્રહમાં મુખ્યત્વે વિ.સં. ૧૭૩૩ના નં ૮૮૪૬ના ખતપત્રને વિચાર કરીએ. આ ખતપત્ર કડક કાપડ પર અત્યંત જીર્ણ, ૨૪૪૬૬ સે. મીનું ૩૫ લીટીમાં લખાયેલું છે. તેમાં ગુજરાતી-દેવનાગરી મિશ્ર અક્ષરે શિરોરેખા બાંધીને ગુજરાતી-સંસ્કૃત ભાષામાં લખાણ છે.
ભાષા અને અક્ષરના મરોડની દષ્ટિએ આ ખતપત્રમાં કેટલીક નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. જેમકે (૧) સંસ્કૃતમાં પ્રવર્તમાને 'ને બદલે “પ્રવત્તમાને ' (૫-૨); (૨) અનુસ્વારને અને જન બંનેને સાથે પ્રયોગ જેમકે “પ્રવરામને ' (૫-૨ ), હીવન (પં.-૭), વર (પં. ૭,૯); (૩) દીર્ધ ઈકરાંતમાં હુસ્વની ડાબી બાજુએ દીર્ધ દ નું અંતર્ગત ચિહ જોડવામાં આવ્યું છે જેમકે ફી (૫-૧૨, ૧૯ ); (૪) એકંદરે હૃસ્વ ૬ ને પ્રયોગ વધુ થયો છે, જેમકે પં. ૧૦, ૨૧ ૨૨ (૫) ઉત્તરી શૈલીને ૪, (૬) સ માટે એ જેમકે ૫, ૬, ૯, ૧૦ વગેરે (૭) “ , અને
લ” ગુજરાતી મરોડના શિરોરેખા બાંધીને લખેલા છે અને “મ' “'માં બહુ ઓછા ફેર રાખેલે છે.
ખતપત્રને સારાંશ: શ્રી ગણેશાય નમ | સ્વસ્તિ શ્રી વિક્રમ રાજાને થઈ ગયે ૧૭૩૩ વર્ષો અર્થાત શકે ૧૫૯૮ વર્ષે વ્યતીત થઈ ગયાં ત્યારે, ઉત્તરાયણના સૂર્યમાં, ગીષ્મ ઋતુમાં મંગલકારક અષાઢ માસની વદ ૭ને ગુરુવારે દિલ્હીમાં પાતશાહ શ્રી ૭ ઔરંગઝેબ રાજ્ય કરતે હતું. તે વખતે અમદાવાદમાં (એને ) આજ્ઞાંકિત સૂબેહાકેમ-નવાબ શ્રી મહમદ અમીખાન, તેને ઉપરી પાતશાહી દીવાન શેખ નજામદીન મિશ્નર અલિ બકશી અલાયદીન મિહમદ સક, અમીન અસમાલ બેગ, સુબે(દાર) દીવાન હાજી સફી, કેટવાલ અલિ રજી મોજદાર બાલખાન નાકાને કાઝી મહમદ સેફ, અદલ અબુ નસ
- “સ્વાધ્યાય', ૫, ૩૦, અંક ૧-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઔગષ્ટ ૧૯૯૩, ૫. ૧૬-૧૧૮.
* ગુજરાત ઇતિહાસ પરિષદના કલકત્તામાં ભરાયેલા અધિવેશન માટે તૈયાર કરેલો લેખ (ઈ.સ. ૧૯૮૮).
• લે છે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ
૧ વિ.સં. ૧૭૩ ના આ ખતપત્રની મૂળ ભાષા અને જોડણી યથાવત રાખીને વિગત સમજવાને પ્રયાસ કર્યો છે. ૩ ૫
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
વિભૂતિ વિ. ભટ્ટ
(y)ર, નગરોષ્ઠ શ્રી વનમાલીાસ (હતા ). નગરના પશ્ચિમ વિભાગે સાબરમતી ) નદીનાં કાંઠે પિરાજપુરવા મીર કાઇ અ(સદ)ખાન ઇદલપુર ( માદલપુર )માં આવેલા એક મકાનનું ગ્રહણક ખતપત્ર લખવામાં આવે છે.
અત્ર મતુ કાસીદાસ નારણજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા( શાહ) ભું. ખી. યમના શ ́ધા તે યમનાના પુત્ર અજરામર, તેને પુત્ર મેાહન–તેની પાસેથી સા ( શાહ ) કાશીદાસને ત્રણ પુત્રો (૧) મોટા સુંદર (૨) વયેટ ધર્માંદાસ અને (૩) સૌથી નાને વીલ એ લાકોએ હસ્તાક્ષરા આપ્યા કે એક ધર બધું આખું જેવું છે તેવું લીધું. તેના પર દ્રવ્ય સંખ્યા રૂપિયા એકસે [ગેસ] અંકે રૂ. ૧૬૩ `કારા નવા સાચા, ૧૧।। માસાના (વજનના) નવી રા (અડી= છાપ)ના એવા ૧૬૩ સા. (શાહ) કાશીદાસે યમના અજરામરને આપ્યા. યમનાબાઈ અજરામરૢ સા. કાશીદાસ પાસેથી રૂ. ૧૩ લઇને ધર ધરેણે આપ્યું. હવે એ ધરની વિગત :એક એરડા, તેની આગળ ઢાંકેલી એશરી અને અગાશી છે. તેની વચ્ચે રસેાડુ દક્ષિણાભિમુખે છે, તે પછી પશ્ચિની દિવાલે રસ્તા પડે છે તેમાં આ ધરમા તેવાં પડે છે. દક્ષિણુની દિવાલે અજરામરનું ઘર છે. તે કહુરા પૂર્વ બાજુની જેમ જ પહેલેથી જેવા હતા તેવા જ છે. તે ઘરમાં તેઓ ભરે-ભરાવે, વસે–વસાવે અને ગરજ પડે ત્યારે કોઈને આડધરેણું આપી શકે. તે ઘર પડે-આખડે તેા ઘરધણી સમુ કરાવી આપે. ધણી દેશ-પરદેશ ગયેલે હોય અથવા રાજકીય કે દૈવી આપત્તિમાં ફસાયા હૈાય તે એ સજ્જતાને વચ્ચે રાખીને એ ધર સમુ કરાવ્યાન ખ` જે કરે તે મજરે આપે. છાપરાના નળિયાની ખેાટ ધણીને માથે અને તેના સચરામણુ ખય ઘરમાં રહેનારને માથે. વરસના ૧૦ દેકડા મૂળ કિંમતમાંથી વળે આ ( લખાણું ) મે ધણીને પૂછીને લખ્યું છે. એ ધર રૂ. ૧૬૩માં એટલા માટે ઘરેણું આપ્યું છે.
અત્ર સાક્ષી
કે સવજી ભુદરજી સખ ધણી
દિલ્હીમાં ઔરંગઝેબ (ઈ. સ. ૧૬૫૮–૧૭૦૭) રાજ્ય કરતા હતા તે સમયે ગુજરાતમાંઅમદાવાદમાં સૂમેા હાકેમ નવાબશ્રી મહંમદ અમીનખાન અને તેના ઉપરી પાતશાહી દીવાન શેષ (ખ) ના ંમદી મિહમદ (નિજામુદ્દીન મહમદ ) હતેા.૨ ઔરગઝેબના અને સૂબા મહારાજા જસવંતસિંહના સમયે ખ્વાબ્ન મુહમદ હાસીમ સાથે નિજામુદ્દીન મુહમ્મદના ઉલ્લેખ દીવાન તરીકે થયેલા છે. તે મુહમ્મદ અમીનખાનના સમયે પણ દીવાન તરીકે ચાલુ રહ્યો હતા, એની સાથે ખીજા દીવાન તરીકે અબ્દુલ લતીફ અને મુહમ્મદ શરીફનું નામ પણ મળે છે. એ પાતશાહી દીવાન તરીકે નીમાયેલા.૩
For Private and Personal Use Only
.
‹ Lokhandwala, M. F., English translation, · Mirat-l-Ahmadi' (M.A.), Vol. II, Baroda, 1965, P. 86; પરીખ ૨. છે. અને શાસ્ત્રી (ડૅ।.) હરિપ્રસાદ ગં. ( સ’પા.), • ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ · ( ગુ રા.સાં.ઈ. ), મં. ૬, અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૬૯ ૩ ઝવેરી રૃ. મા, (અનુ.) ‘મિરાતે અહમદી ' (મિ.એ.) ર્લા-૨. ખ: ૧-૪, અમદાવાદ, ૧૯૩૩૩૬, પૃ. ૨૫, ૪૮; M.A. P. 931; આચાય (ડૉ.) નવીનચંદ્રે આ.. ‘મુલકાલીન ગુજરાતના ઇતિહાસ' (મુ. કા, ગુ.ઇ.), અમદાવાદ, ૧૯૭૪, ૫, ૭૧૫,
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શે. જે. વિદ્યાલયન, મ્યુઝિયમનુ” પણકાલીન ગ્રહણક ખતપત્ર વિસ, ગ્રા
રગઝેબના સમયે અમદાવાદના સૂબા તરીકે હાકેમ નવાબ શ્રી અમીરખાનનું નામ આવે છે તે જ મહંમદ અમાનખાન કર્યું અઐતમા–ઉદ્-દૌલા મહમદ અમીનખાન અભિપ્રેત છે. તેણે ગુજરાતના સૂબા તરીકે ૧૧ (ઈ. સ. ૧૬૭૨ -૮૨ ) વધુ પાતાની કામગીરી સભાળી હતી. આ નામનો ઉલ્લેખ ચ્યા. સમતના સ. ૧૭૨૯ના ચૈત્ર સુદ ૫, મુધવારના ખંતપત્ર નં. ૮૮૨,૧ (૨૯)માં સ. ૧૭૩૩ના શ્રાવર્ષી સુદ ૧૦, રવિવારના ખતપત્ર નં ૮૫ (પક )માં, ત્રિં સર ૧૭૩૩ના માગશર વદ ૭ રવિવારના ખતપત્ર નં. ૮૮૪૭ (૪૨)માં તેમ જ વિ. સં. ૧૭૩૪ના ફાગણ સુદ ૪ ગુરુવારના ખતપત્ર નં. ૮૮૨૨ (૧૫)માં ‘સૂખે શાહી નવાબ ' તરીકે પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિ. સ’. ૧૬૩૧ના મહેસાણાના શિલાલેખમાં પણ ફ્લોરગઝેબના નવાબ તરીકે તેનુ નામ ઉપલબ્ધ છે.પોતે ‘હાફીઝ ' તરીકે અને જાગીરદાર તરીકે પણ ઓળખાય છે. તે દિલ્હીના પાતશાહના વફાદાર, કુનેહબાજ, કુશળ રાજ્યવહીવટી, પરાક્રમી યોદ્દો અને સફળ મુત્સદ્દી હતા એવું એની કારિકદીનાં વર્ષોંના પરથી જાણવા મળે છે, તેના ઉપરી રાખ નિજામુદ્દીન મહમદ હતા.
F
’
પ્રસ્તુત ખતપત્ર નં. ૮૮૪૬ (૩૧)માં કશી અલાયદીન કિંમ (મ)હમદનું નામ આવે છે તે પછી અમીન તરીકે અસમાલ બેગનું નામ આવે છે. ન. ૨૩, ન. ૪૨ તથા ૧૭૩૪ ના ન” ૧૫માં પણ અમીન તરીકે આ જ નામ ઉપલબ્ધ થાય છે. સુખાને દીવાન હાજી સફ્રી હતી. બહાદુરખાનના સમકાલીન દીવાન તરીકે " સૂર્ખ દિવાન ' તરીકે તેનું નામ નોંધાયેલું જોવા મળે છે. તેને * દીવાન મી!" મઢે મદ સહી " તરીકે ખતપત્ર નં. ૧૩માં ઓળખાવ્યા છે. કાટવાલ અમી ૨૭નું નામ ખતપત્ર નં. ૫૩ માં કાટરક્ષાર્થે કોટવાલ તરીકે અને ન પૂર માં શહેર ચૈતર મીયા ખલીજા છે. તે પછીના સ. ૧૭૩૪ના ખતપત્રમાં પણ આ જ હોદ્દા પર એનુ નામ જોવા મળે છે. સાથે એ પદ પર બે વર્ષી માટે તે હોવાનું નિશ્ચિત થાય છૅ, ભા( કા જાર ખલાલખાંન એ જ ફરજદાર ગુરુમંદ મહાલ ફોરવાની છે. એ ગુજરાતના રા અમીનખાનના વિશ્વાસુ અધિકારી હતો. તેને ઈડરના અગ્રગણ્ય અધિકારીના દ્રા અપાયા હતા. કાજી મહમદ સૌનુ નામ પ્રસ્તુત ખતપત્રમાં આવે છે. તે મહમદશા-શી કાપડ ( મહેસૂલ) ખાતાના મહાલ-જે દીવાની સાથે જોડી દેવામાં
?
૪ મિ.એ., પૃ. ૪૬-૪૮, ૬૦, ૧૦૭, ૧૧૭-૧૧૮, ૧૨૦, ૧૩૪, ૧૪૪, ૧૪૬-૧૪૭, ૧૫૪-૧૫૫, ૧૫૭, ૧૬૦, ૨૯૯ વગેરે; સુ.કા. ગુ.ઇ., પૃ. ૭૧૫, ગુ.રા.સાં.ઈ., ગ્રં. ૬, પૃ. ૭૬-૭૮.
૫ Annual Report on India Epigraphy ( ARTE), 1954-55, No. D-87; યાસી (ડો.) હગિંપ્રસાદ ગ, ‘ગુજરાતના ઐતિહાસિક લેંગે. ', ગ્રંથ ૫, ફાળ રા ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૧, ' વિ.સ’. ૧૩ના મહેસાણાની વાતનો ચાલખ, લખન', ૧૪માં પાંતશાહ ઔર’ગઝેબના દીવાન અસદખાન અને રાજનગરમાં નવાબ અમીખાનના ઉલ્લેખ છે; પૃ. ૮૮-૮૯; કનૈયાલાલ ભેજક, • મહેસાણ', પૃ. ૪૯.
હું ત્રિની ઇન્દ્રવદન, ‘ગુજરાતના મુસ્લિમકાલીન સાત આખામાંથી મળતી માહિતી, વિભાગ ૧ (ગુ. મુ. સ'. અ. ), અમદાવાદ, ૧૯૭૧ ( પગઢ મહાનિબંધ ), ધૂ. ૭૦૮ આચાર્ય (ડૉ.) ન. મા., મુ.કા.ગુ.ઈ., પૃ. ૭૧-૭૩; ગુ.રા.સાં.ઇ., માઁ. ૬, પૃ. ૭૬-૭૮, ૧૪૨, ૪૧૮ અને ૪૪૯.
ઉપર્યુક્ત પાદટીપ ન. પ
૮ મિ.એ., પૃ. ૭૭; ગુ.મુ.સ'.અ., પૃ. ૭૭; મુ.કા.ગુ.ઇ., પૂ. ૭૨; ગુ.રા.સાં ઈ., પૃ. ૭૭.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ વિ. ભદ
આવ્યું હતું, તેને એ કરડી નીમાયે હતે. ખતપત્ર ન. ૪૨ અને, નં. ૫૩માં “કાજી શાફ’ અને સં. ૧૭૩૪ના ખતપત્ર નં. ૧૫માં “પાતશાહી દિવાન મીજ મહમદ શાફ'નું નામ ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિ. સં. ૧૭૧૯નાં બે ખતપત્રોમાં પણ ૯ “કાજી મુહુમ્મદ શરીફ ને ઉલલેખ મહમદ અમીરખાનના સમયની સાથે ઉપલબ્ધ થાય છે. આથી પ્રસ્તુત ખતપત્રમાં આપેલું આ હોદ્દા પરનું નામ વાસ્તવિક હોવાનું વિશેષ અનુમોદન મળે છે. અદલ (પદે) અબુ ને (ના) સરનું નામ નં. ૫૩માં દાણાપદે અને સં. ૧૭૩૪ના નં. ૧૫માં અદલપદે આ જ નામ ઉપલબ્ધ થાય છે. આમ એક જ વર્ષનાં બે ખતપત્રોમાં કોટવાલ અને દારાગાપદે અનુક્રમે જુદા જુદા હોદ્દા એક જ વ્યક્તિ ધરાવે છે અને બીજે વર્ષે અદલપદે (= અધ્યક્ષ = ઉચ્ચ ૨) એ જ વ્યક્તિ હોય એવું જાણવા મળે છે.
પ્રસ્તુત ખતપત્રમાં નગરોઝ શ્રી વનમાલીદાસનું નામ આવે છે. સામાન્ય રીતે નગરકોઇનું નામ પાતશાહ, હોદ્દેદારોનાં નામ-પદ વગેરે પછી અને ખતપત્રની વિગત શરૂ થતા પહેલાં આવે છે, પરંતુ નં. ૫૩માં દિલ્હીના પાતશાહ પછી તથા અમદાવાદના અમલદારોનાં નામે આવતા પહેલાં “નગર શ્રી વનમાલિદાસ'નું નામ આવે છે. વિ. સં. ૧૭૩૪ના (નં. ૧૫) ખતપત્રમાં આ જ પદે આ નામ નોંધાયેલું છે. આ ઉપરાંત આનાં ૭-૮ વર્ષ પછીના વિ.સં. ૧૭૪૧ના ગૌત્ર સુદ ૩ શનિવારના ખતપત્ર નં. ૮૮૪૩ માં “નગરાણ શ્રી વનમાલીદાસ તાપીદાસ ' એ રીતે પિતાપુત્રનું અને વિ.સં. ૧૭૬૮ના નં. ૮૮૨૩માં ' નગરશ્રેષ્ઠ વનમાલીદાસ કીકા ' નું નામ મળવાથી આ નગરકોની ત્રણ પેઢીનાં નામે ઉપલબ્ધ થાય છે. આ નગરકોઝનું નામ ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ ન હોવાથી આ નવાં નામે આપણને જાણવા મળે છે. વળી એ એકથી વધુ ખતપત્રોમાં સેંધાયેલાં હોવાથી વધુ વિશ્વસનીય વિગત ગણાય. બીજા નામો તથા પદના અનુક્રમમાં ફેરફાર લાગે છે. છતાં બે વર્ષની તેમની પદસ્થિરતા છે. ઉપર્યુક્ત ખતપત્રોમાંનાં નામો જોતાં જણાય છે કે તે સમયે રાજકીય ક્ષેત્રે ભારતીય/ગુજરાતીઓને પણ મુસ્લિમ અમલદારાનાં નામની સાથે તેમના કાર્યક્ષેત્રને પણ સમાવેશ કરવાની શરૂઆત થઈ છે.
પ્રસ્તુત ખતપત્રમાં છેલ્લપુરના મકાન અંગેની વિગત છે. આજે તેને “માદલપુર' તરીકે ઓળખવામાં આવે છે. એ સાબરમતી નદીની પશ્ચિમે આવેલું છે.૧૦ “મિરાતે અહમદી'ની અંગ્રેજી આવૃત્તિમાં તેને અબ્દુલપુર કહ્યું છે.૧૫ થી ૨. ભી. જેટએ તેને એદલ (લા ?) પુર તરીકે ઓળખાવ્યું છે. પ્રસ્તુત ખતપત્રમાં છંદલપુરના દારેગાપદ અબદલ હસન, પિરાજ પરિવાડે મીર
૯ MLA, P. 931; પરીખ (ડૉ.) પ્રવીણચંદ્ર ચિ. અને શેલત (ડ.) ભારતીબહેન, “ ચીનુભાઈ શેઠના સંગ્રહનું વિ.સં. ૧૭૧૯નું મુઘલકાલીન ખતપત્ર”, “સામીપ્ય ”, જાન્યુ.-માર્ચ, અમદાવાદ, ૧૯૮૬, પૃ. ૧૯૯.
૧૦ મહેતા ૨. ના, “સ્મરણિકા ', “ ગુજરાત ઇતિહાસ પરિષદ' અમદાવાદ, ૧૯૮૪-૮૫,
૧૧ M.A., Part II, P. 315 ff.
૧૨ નોટ ૨. ભી, “ ગુજરાતનું પાટનગર વગેરે,
અમદાવાદ', ૧૯૨૯, પૃ. ૮૯, ૨૧૨, ૨૨૫, ૩૨૫, ૩૩૫
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેા. જે. વિદ્યાભવન, મ્યુઝિયમનું મુઘલકાલીન ગ્રહણુક ખતપત્ર વિસ”. ૧૭૩૩૫
કોઈ અાખાન અને પિરાજ પરિવાર્ટ હવાલદાર પીરાજ ખાનનાં નામાં છે. આ અબ્દુલસનના નામ પરથી અબ્દુલપુર ′ અસ્ત (સત) ખાન પરથી આસ્તાડિયા અને પીરાજખાન પરથી * પી (ફી) રાજપુર ' નામા પડયાં હરી ? આ જંદલપુરમાં આવેલું એક ધર ભાઈ યમુના તથા તેના પરિવારને રૂ. ૧૬૩ નવા કોરા આપીને સા. કાસીદાસના ત્રણેય પુત્રોએ ભેગા મળીને ગ્રહેણે લીધુંએવી હકીકત નોંધાઈ છે. અહીં નવી · અઢી " ( ડી)ના – છાપવાળા * ૧૫ માસાના વજનના કોરા ’ એવું લખેલું છે. ઔરગઝેબના સમયે શરૂઆતમાં ૧૪ માસા કરતાં વધુ વજનના સિક્કા ચલઝુમાં હતા, પરંતુ તાંબાની અછત વરતાવાથી ૧૪ માસાના કરતાં ઓછા વજનના નવા સિક્કા પડાવી મહાબતખાને શરૂ કરાવ્યા હતા. આથી બારમાં દાપોહ થયા. બાદશાહના હુકમ પ્રમાણે એક રૂપિયાનુ” યજન ૧૧ માસા અને (૫) રતીનું નક્કી કરવામાં આવ્યું અને એ જ ચલણમાં ચાલરો બીજા કોઈ વજનના નહિ.૧૨ મુબલકાલીન પાખરા ખતપત્રોમાં ૧૧૫ માસાના વજનના સિક્કા ચલણમાં દ્વાવાનું નાંધાયેલુ જોવા મળે છે. આમ સમય જતાં રૂપિયાની ધાતુ-વજન-ની દષ્ટિએ અવમૂલ્યન થવા લાગ્યું હતું એ સ્પષ્ટ થાય છે.
અન્ય ખતપત્રોની જેમ અહીં રૂપિયાની રકમની સ્પષ્ટતા અમુકથી અડધી અને અમુકથી ખમણી ચાય એવી આ રકમ એવી સ્પષ્ટતા કરેલી નથી, પરંતુ આપનાર લેનારની લેવડ-દેવડની સ્પષ્ટતા પૂછ્યું રીતે કરેલી છે. ગીર આપવાની શરતો પદ્મ સ્પષ્ટ અને વિશિષ્ટ છે. આખી રકમ રૂા. ૧૬૩માંથા દર વર્ષે ૧૦ દોકડા વળે એમ લખ્યું છે. અર્થાત આછામાં ઓછાં ૧૬ વર્ષ સુધી એ ધર ગીરવે . કેમ કે રૂા. ૩ દર વર્ષે' ચામણી ખર્ચ વગેરે પેટે મજૂર ખાદ થાય.
ખતપત્રમાં વિસ્તૃત મકાન સામાન્ય જ હોવાથી તેમાં કોઇ વિશેષ પ્રકાશ પડતા નથી, કેમ કે એ પ્રકારનાં પ્રાચીન મકાનની માંતરિક રચના બાલમાં પણ કયારેક જોવા મળી શકે છે. ખતપત્રના લખાવ્યુની ભાષાની કેટલીક વિશેષતા નોંધી શકાવ એમ છે. જેમકે રસડુ ('. ૨૪) રસાડા માટે, દ્વાર = દ્વાર ( ૫. ૨૫-૨૬), કહરા ( પ. ૨૬, ૨૭) એ કરા = દીવાલના અથમાં છે. ગુજરાતી ભાષામાં હ્રસ્વ હૈં ઝંકાર વધુ પ્રયાજાયા છે, જેમકે મોનિમારાની = તરફની, ધણી કરાવિ ન કવિ તા ખરિચ તે મુજરિ આપિ' અર્થાત્ ધરધણી કરાવી આપે, ન કરાવી આપે તે તેના ખ મજરે આપે. મનુ'તું)માં સાત લીટીમાં ગુજરાતી અસ્પષ્ટ અને અશુદ્ધ દુર્વાગ્ય સહીએ છે. તે પૈકી માત્ર સા. કાલિ (શિ)દાસ નારણુજીની સહી જ સ્પષ્ટ વંચાય છે, કે જેના ત્રણ પુત્રોએ રૂા. ૧૬૩ રોકડા દર્દને ઘર ચણું લીધું. સાક્ષીદારની સહીઓ પૈકી ાત્ર કસવજી દરજી સાખ ધણી રે......', સા. કુ( કુંવર)જી મહે[] સખ ” અને સા. “ તલસીદાસ’ વહેંચાય છે ખતપત્ર નં. ૫૩ માં · ગામપટલ તુલસી નો ઉલ્લેખ છે તે જ અહીં સાક્ષીદાર તરીકે છે. લાગે છે.
k
ચ્યા ખતપત્ર અન્યત્ત થયું, દેવનાગરી ગુજરાતી મિશ્ર ભાષા અને અક્ષરામાં ૩૫ લીટીમાં લખાયેલું છે. અહીં ગીરવી દસ્તાવેજ અવાઢ વદ છે, ગુરુવાર વિ.સ', ૧૭૩૩ને રાજ થયેલા છે
૧૬ M,A., P, 215, 235-236, 299,
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભૂતિ લિ. ભટ્ટ
એની નોંધ છે. તે દિવસે ૨૨મી જૂન, ઈ.સ. ૧૬૬ હતી.૧૪ મા ખતપત્રમાં પ્રીષ્મ ઋતુને બદલે વર્ષાઋતુ વધુ સંભાવન અને ગ્ય લાગે છે. કેમ કે અષાઢમાં વર્ષાઋતુ ચાલતી હોય છે, જો કે તેમાં ગરમ વાતાવરણને લીધે એમ લખ્યું હશે ?૧૫ આમ આ ખતપત્ર કેટલીક એતિહાસિક વિગતે ચોક્કસ કરવામાં ઉપયોગી થઈ પડે તેવું છે. અમદાવાદમાં તે સમયે મુઘલ-મરાઠાનું સંયુક્ત રાજ્ય હતું.
ખતપત્ર નં- ૮૮૪૬
१ श्रीगणेशायन्म(नम): ॥ स्वस्ति श्रीमंनृप विक्रमार्क २ समयातीत संवत् १७३३ वर्षे शाके १५९८ प्रवत्तमा ३ ने उत्तरायन गते श्री सूर्य ग्रिष्मरि (ऋ)-ती माहामांगल्य U] ४ दे अखाढ माओ कृष्णपक्षे ७ तीथौं गुरुवासरे अद्येह ५ पातशाहा श्री ७ अवरंगज्येबदिलिमध्ये राज्यं कियते ६ तत पर अमदावाद मध्ये आज्ञाकारी सोबेहाक्यम न ७ बाप श्री मह्ममदअमीखांन तस्योपरी पातशाही दीवां ८ नशेष नजांमदीमिव बकशी अलावदीनमिष्व अ ९ मीन असमाल बेग सोबे दीवान हानी सफी कोटवाल अ १० लिरजी मोजदार बलोलखांन कायां काजी मिह्मव सरीफ ११ अदलअबुनसर नगर श्रेष्ठ वनमालिदास नगरातपश्[ि1] १२ म विभागे नदी नदीतीरे पिरोजपरिवाडे मीर कोइ अस्त्रासं १३ नदरोग पदे अबवलहसन हवालदार पीरोजखान ही १४ बलपुर मध्ये परिणाखतपत्र अभिलिख्यते साभ० १५ बी० यमनाबीन शंधाते यमनानो सुत अजरामर बी १६ न मोहन ते अजरामरपारस्यात् सा० काशीदास बीन १७ नरायण ते काशीदास नि सुत ३ ज्येष्ट सुदर मध्य सुति] १८ धर्मदास कनीष्ट वीठल एतानी हस्तरा क्षरांगदात व [त] १९ यत धर १ घरि बाध सर्व संमंध सहीतत्र लीवू ।१। त[स्यो]
१४ Pillai, L. D. Swami Kannu An Indian Ephemeries, Vol. VI, Delhi, 1982, P. 154.
૧૫ પ્રસ્તુત ખતપત્ર પ્રકાશિત કરવાની મંજુરી આપવા બદલ હૈ. પ્રવીણચંદ્ર ચિ. પરીખ ( અધ્યક્ષ, લે છે. વિદ્યાભવન, અમદાવાદ )ની તેમ જ તેને જોઈ જવા બદલ ડે. ભારતીબહેન પોલતની આભારી છું.
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે. જે. વિદ્યાભવન, મ્યુઝિયમનું મુઘલકાલીન યહણક ખતપત્ર વિ.સં. ૧૭૭ ૧૬૭
२० परी द्रव्यसंक्षारुपड़ी आ एक सो अंके रु १६३ खराखोरानामा] २१ सा ११॥ नव २॥ ना एहवा रु. 183 सा• काशीदाशियमना अ २२ जरांमरनि आप्या बाही. यमनां अजरां मरि सा. काशी २३ दास पासिथी लिधा रु 13 लेडीने घरपरिणि आप्यु हा [व] २४ घरनी वगत्य आ(ओरडो १ आ(ओ)शरी आगलि अगाशी ढाकी छे २५ ते मध्ये रसोड छ । ने रस(सो)डु वक्ष(क्षिण द्वार छे खडकी मध्ये चो[क] २६ पूर्व द्वारु छ पछी पश्चिमि छे ते पाछी लिमलो छो । ते मध्ये २७ नेवां पडे छ । दक्ष(क्षि)णनी मोरानि(नो) कहरि(रो) सा. अजराम[रनु घर २८ छो । ते कहरो यम पूर्वे होइ त्यम उतरनी मोरिनि कहरि (रो) २९ ------नु घर छे ते कहो यम पूर्वे हो ही त्यम भरिभरा [वि] ३. वसि वसांडे गर्ज पडिल्यारि आडघरिणि मेहलि पड़ आ ३१ खडु घणि करावि न करावि तो खरचि ते मुजरि आपि ३२ देश परदेश राजकदैव कभला मनुष्य २ नि पासि राषि ख ३३ रचि ते मुजरि आपि नलिआंनी खोट घीनिमाथि संच ३४ रांमण वसनार नि माथि वलतीउ वरस १ दो. १० छुटा व ३५ लि धणी २ पूछी लखु छ । ए घर रु १६३ आटला माटि घराण
अत्र मतु १ सा. कासाहस/नारणजी सात्ती/ १ सादर/दरहसा/बाइ सादर ।
अत्र साष १ क सवजी भुदरजी सख धणी
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂા. ૫.
પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા ૧ પ્રાચીન ફાગુસંગ્રહ-સંપાદક: ડૉ. ભેગીલાલ જ, સાંડેસરા અને ડો. સોમાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ
૧૦=૫૦ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ
૬=૫૦ ૨ વણુક-સમુચ્ચય, ભાગ ૧-મૂલ પાઠ–સં. ડો. એ. જ, સાંડેસરા ૯=૫૦ ૩ ભાલણકૃત નળાખ્યાન (ત્રીજી આવૃત્તિ)-સં. પ્ર. કે. કા. શાસ્ત્રી ૧૧=૫૦ ૪ ઉદયભાનુકતવક્રમચરિત્રરાસ-સંપાદક: સ્વ. પ્રો. બ. ક. ઠાકોર ૨૦૫૦ ૫ ભાલણ: એક અધ્યયન-લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી (૧૯૭૧) ૮=૦૦ ૬ વણકરસમુચ્ચય, ભાગ ૨-સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસચિઓ.
કર્તા : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. રમણલાલ ન. મહેતા ૧૦=૫૦ ૭ પંચાખ્યાન બાલાવબોધ, ભાગ ૧-સંપાદક : ડો. ભેગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સોમાભાઈ પારેખ
૨૪=૦૦ ૮ સિંહાસનબત્રીસી-સં. ડો. રણજિત મો. પટેલ
૧૫=૫૦ ૯ હમ્મીરપ્રબન્ધ–સં.: ડે. . જ. સાંડેસરા અને ડો. . પારેખ
=no ૧૦ પંચદંડની વાર્તા–સં. ડે. સોમાભાઈ ધૂ. પારેખ (૧૯૭૪) ૩૧=૦૦ ૧૧ વાગભટાલંકાર બાલાવબોધ-સં. ડે. ભેગીલાલ જ, સાંડેસરા ૧૨=૦૦
સ્વ. પ્રો. બ. ક. ઠાકર ગ્રન્થમા ૧ વિવિધ વ્યાખ્યાનો ગુચ્છ ૧
૨=૫૦
૨૫૦ ૩' 9 55 55 ૩.
૬=૫૦ ૪ નિત્તમાં
૨=૫૦ ૫ વિક્રમોર્વશી-(અનુવાદ: મનનિકા સહિત).
૨૫૦ ૬ પ્રવેશકે, ગુચ્છ પહેલો
૪૫૦ ૭ પ્રવેશકે, ગુચ્છ બીજે
૩=૦૦ ૮ અંબડ વિદ્યાધર રાસ
૫=૦૦ મ્હારાં સેનેટ (બીજી આવૃત્તિઃ બીજ પુનર્મુદ્રણ)
૪=૦૦ ૧૦ આપણી કવિતાસમૃદ્ધિ (બીજી આવૃત્તિ; છ પુનર્મુદ્રણ)
૪=૦૦ ૧૧ નવીન કવિતા વિષે વ્યાખ્યાનો (પ્રથમ આવૃત્તિનું પહેલું પુનર્મુદ્રણ) ૪=૦૦ ૧૨ પ્રા. બ. ક. ઠાકર ડાયરી, ભાગ –સંપાદક: ડો. હર્ષદ મ. ત્રિવેદી ૨=૦૦ ૧૩ છે. બ, ક, ઠાકોર અધ્યયનગ્રન્થ
૧૫=૫૦ ૧૪ . બ. ક. ઠાકરની ડાયરી, ભાગ ૨ સંપાદક: ડો. હર્ષદ ત્રિવેદી =૭૫ ૧૫ વિવેચક–પ્રો. બલવન્તરાય ઠાકોર
૨૫=૦૦ પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તક વેચાણ વિભાગ, જનરલ એજયુકેશન એનર, પ્રતા૫મજ, વડોદ-૯૦ ૦૦૨,
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈને દર્પણરાય
કૃષ્ણકાન્ત કડકિયા +
પ્રશિષ્ટ નાટક “રાઈને પર્વત” માં પડેલા લેક આંદોલનનું તત્વ બારાડીના રસને વિષય બન્યું અને તેથી તેમાંથી જન્મ્ય “રાઈને દર્પણરાય'-નવું અર્થઘટન લઈને.
નવા અર્થઘટન સુધી પહોંચવા લેખકે “રાઈનો પર્વત માં દેખાતા રાઈને જગદીપ બનાવી રાજ્યશાસક સ્થાપવાની ઘટ્ટ ઘટનાને, તેમ તજજન્ય પ્રસંગે, તેના અંતર્ગત હેતુઓ, નાયકના નીતિ-સંસ્કાર-પ્રભુપરાયણતા વગેરેને જ ઉતારી નાખે છે તથા હવે પછી યથાસ્થાને મેં કહ્યું છે તેમ પ્રયોગ માટે મૂળભૂત તત્ત્વ–પા બની રહે એ લયસંવાદ કે જે આ નાટય-લેખ (લે-સ્ક્રીપ્ટ)માંથી જ દિગ્દર્શકને જડે તે કરી આપ્યો છે. જેનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણે આ પ્રમાણે છે: (૧) નિર્ણય-સ્વાતંત્ર્ય તથા તેની વિરોધી મનોવ્યથાને મંચીય રૂ૫ આપવા બે રાઈની યોજના કરી છે. (૨) નટમંડળી તથા તેના સંગીતના માધ્યમથી ઘટનાઓને અભિનયમાં મૂકી આપી છે, તેની આગળ આંતરે કર્યો છે. અથવા તેને લેપ કર્યો છે. (૩) પ્રતિક્રિયાઓ ઉપર ભાર મૂકે છે. (૪) લીલાવતીના નિષ્પા૫ વ્યક્તિત્વને મહત્ત્વકદાન કર્યું છે. (૫) દર્પણપંથીઓના માધ્યમથી બે રાઈને ભેગા કરી આપ્યા છે. (૬) સ્થળ અને સમયને એકરૂપ કરી આપ્યાં છે. (૭) લેક-આંદોલનને અત્યંત માનવીય ક્રિયા તરીકે રજૂ કર્યું છે. (૭) લક-નાટયને અનુકુળ એવા પવને આશ્રયે તેઓ વિશેષ ગયા છે. મુળ નાટકના કેટલાક ગદ્યખંડને પણ પદ્યમાં ફેરવ્યા છે.
* રાઈનો પર્વત’માં કર્તાની સુધારા ભાવના, નીતિ-પરાયણતાના સુફળ નિમિતે નાટયપ્રવેશ જે પામી છે તેની વિગતે કરતાં “રાઈને દર્પણરાય' એ રીતે જ પડે છે કે નાટકમાં કેન્દ્રસ્થ ક્રિયાઓ જ એવી રહે છે જે પ્રેક્ષકોના વિચારને ઉરોજે અને આમેય બારાડી પોતાનાં નાટકોમાં એવો જ પ્રેક્ષકો પર કદી નાખતા નથી. પ્રેક્ષકોના વિચારને તેઓ ઉરોજી શકે ત્યાં એમનું કામ પૂરું થાય છે. દિગ્દર્શકે પણ મનભાવનું હવામાન કે પાત્રને સ્વભાવે સ્થાપતી વખતે અથવા રથળ-નિર્દેશન કરતી વખતે કે એવા કોઈ પણ પ્રસંગે એ વાત ધ્યાન પર લેવી જ
વાયાય', પુ. ૧૦, અંક -૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ, ૧૯૩, ૧. ૧૬૯-૧૮૮.
+ M/82/385, “ સ્વરૂપ', સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, અમદાવાદ-૩૮૦ ૦૧૫. ફેન ૬૪૭૫૯૦.
* રાઈને દર્પણરાય, બારાડી હસમુખ, પાર્થ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવા૨-૧, ૫. આ..
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કૃષ્ણકાન્ત કડક્ષ્યિા
પડશે. જો એમ નહીં થાય તે લેખકે સર્જેલી કલામાં જે લયસંવાદ, નાટય-સત્ય વગેરે તત્ત્વ પ્રવેશેલાં છે તેને તે ગ્રહણ કરી શકશે નહીં. આ મૂળભૂત તત્ત્વ-પાયા જ જો ગ્રહુ ન થાય તે નટો દ્વારા નાટક સવળી રીતે પ્રગટાવી શકાય નહીં.
અહીં રાઈ દર્પણું થઈ જાય છે—એવું કે જેમાં જાતને જોઇ શકાય. જાત—ઓળખની યાત્રાનુ` આ નાટક છે. ૬પ ગ્રુપથી રાઈને દણ આપે, રાઈ દર્પણુમાં જુએ અને અંદર પડેલા છટકી ન શકે એવા રાઈ તેને દેખાય, દર્પ ગ્રુપથી રાઈને પોતાના પથમાં જોડાઈ જવા નિમ ંત્રે, પણ એ મૌન થઈ જાય. લીલાવતી પણ જાણે એક દર્પણું છે. એવા મોટા દણુમાં પેાતાની જાતને જોઇને રાઈ ધ્રુજી ઊઠે, ‘તું દર્પણ સ્થાપશે ' એવાં મનોવૈજ્ઞાનિક પતિનાં સૂયતા પણ એને મળે, તે મહેલમાં દર્પણા મૂકવાનુ રાણીને કહેવડાવે. આ આખીયે
.
પ્રક્રિયા એની એ જાત—ઓળખની યાત્રાના માગ બની રહે છે.૧૦
લેખક પાત્રનું કેવું વ્યવસ્થિત તથા ક્રમશઃ ઘડતર કરે છે તે પણ ઉપર દર્શાવેલ યાત્રામાર્ગોમાં જોઇ શકાય છે. રાઈ યાત્રા પૂરી કરવાના જ છે અને દર્પણુ થવાના જ છે એ અંગેની શક્તિશાળી સબટેક્ષ્ટ તેા લેખકે મૂકી આપી છે તે પતરાય તરીકે પોશાક અને આભૂષણ્ણા પહેરે છે તે વખતે. જાલકા અને શીતસિંહ રાઈને આ પ્રસંગે કામઠું સાથે ન રાખવા વિનવે છે, ત્યારે રાઇ કહે છે ‘ કામઠું· ભલે રહ્યું અમારી પાસે, ખાલી ભાથું પછી મહેલે મેાકલી આપજો...૧૧ આ એ જગ્યા છે કે જ્યાં લીલાવતીના નિષ્પાપ ૬પણું રાષ્ટ્ર જગદીપ રૂપે પ્રગટશે તેની ખાતરી
મળે છે.
શંકાના કીડા કદાચ જાલકાના મનમાં પણ પ્રવેશે છે અને તેથી જ તે રાઈને સલાહ આપે છે “ જો રાઇ, આ આખી ઘટનામાં છલપ્રપચને કોઈ ભાર તુ મન પર ન રાખીશ.'૧૨ રાઈ પ્રગટવા માગે છે. એ કશું વિસરી જવા માગતા નથી તેથી જ તા માને કહે છે: મા! આ કામઠું હશે ને મારી પાસે એટલે કઈ વિસરાશે નહીં. ’૧૩
ને એ તેા ચડ્યો અંબાડીએ, ૬પ ગ્રુપ થીએ તરફ દ્દષ્ટિ કરી રાઈ કઈ ઈશારો કરે છે.૧૪ શા ઈશારા હશે એ ? હું પ્રગટવાનો છું, દર્પણું થઈ જવાન છું, એવા અથ સિવાય ખીજો રો અર્થ હોઈ શકે એ ઇશારાના ? દર્પણુંપથીને મુખમુદ્રા જાણીતી લાગી, જીકાનીધારીને એમણે ઓળખ્યો, એમની નજરે કામઠું પડયુ.૧૫ આ અને આવી ક્ષણેા લેખકે એટલી કુશળતાથી ગાઠવી આપી છે કે ધીરે ધીરે તે જન્મી રહ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
લીલાવતી સમક્ષ તે પ્રગટ થવાની મૂંઝવણુમાં છે ત્યાં માળીના વેશમાં રાઇ-બે પ્રવેશે છે. વૃંદ અને દણુપધીની આગેવાની નીચે એ રાઈ-એકને તીર આપે છે. ને તીર મળતાં જ પતરાયને બદલે . જગદીપ તરીકે તે પ્રગટે છે.૧૬
પ્રયાગમાં પ્રાકટયનું આ પરાક્રમ દર્શાવવા, પાત્રને ન્યાયપુરઃસર પ્રગટાવવા, ઉપરની તમામ ક્ષણા લેખકે જે ગોઠવી આપી છે તે દિગ્દર્શકને કેટલી બધી ઉપકારક છે !
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈનો પણરાય
૧૭ આમ, દર્પણમાં, ઘણું મેટા દર્પણમાં પણ, જેને પોતાની જાતને જોઈ એ રાઈ પોતે જ દર્પણ થઈ જાય છે --એવું કે જેમાં સમાજના કહેવાતા સૂત્રધારો પણ પિતાની જાતને જોઈ શકે.
મહેણું મારીને, મર્મવચનને ઠેક આપીને, લેખક સુત્રધારને, સત્તાધીશોને આત્મનિરીક્ષણ કરીને એમનામાં પડેલી ભ્રષ્ટતાનું દર્શન કરવાનું કહે છે. ૧૭ મૂળ કથામાં પણ ભ્રષ્ટતા સાથે રાઈને સંઘર્ષ તો થાય જ છે. ૧૮ એ જ તાત્પર્યને લેખક અહીં વિકસાવી આપે છે.દ– એવી રીતે કે એ રહસ્યની માવજત લેકઆંદોલનની જહેમતથી થાય ને એ માટે સ્વરૂપ પણ પસંદ કર્યું લોકનાટ્ય ભવાઈનું, જેને કારણે લોક અને નટો ધણાં નજીક રહી શક્યાં.૨૦–એટલાં કે એ બે વચ્ચે ભેદ જ ભુલાઈ ગયો ને તેથી તે રાઈ લોકરૂપે, પિતાને મળેલા જગદીપ રૂપે, પ્રગટી ઊઠ્યો. કદાચ તેથી જ લેખકે આ નાટકને પ્રાકયના પરાક્રમનું નાટક કહેવું પડયું હશે.૨ ૧ ટૂંકમાં, નાટકને અંગે લેખકે કહ્યું છે તેમ “નિર્દોષતાને સામે એ સઘળા ભ્રષ્ટાચારને મૂકી આપે એ આખી વાત આ નાટકનું મધ્યબિંદુ છે.?
લેખકને નાટકની ઘટનાઓ કરતાં એના ઉપાયમાં, એની વિરોધી ગતિ, એ વિશેની પ્રતિક્રિયામાં અને પાત્રો જે રીતસક સામને અથવા પ્રતિકાર કરે છે તેમાં વધારે રસ છે. તેથી એ બધી ઘટનાઓ, એના નાટ્યાત્મક અંશે સાચવીને, નટમંડળી દ્વારા ગીતનર્તનને સમાન્તર ચાલતા અભિનયમાં અથવા તે પડદા પાછળ સહેતુક મૂકી દીધી છે ને એમ કરવા માટે એમને ભવાઈ વેશીનાં વર્ણનાત્મક અંશોને બદલે નાટ્યાત્મક અંશે તરફ વિશેષ ગતિ કરી છે. ક્રિયાની વિવિધ ભમિકાઓમાં રાઈની ખરે રૂપે પ્રગટ થવાની ક્રિયાને લેખકે મહત્તવની ગયું છે અને એની મને વ્યથાને ઉપર બતાવ્યું તેમ મંચીય ૨૫ આપવા રાઈ–બેની યોજના વિચારી છે. લીલાવતીના શયનખંડ જ રાઈનું હોવું તે એવી ક્ષણ હતી કે જે ક્ષણ દર્પણને નિષ્પાપ બનાવી શકે, જેમાં જોઈને રાઈને જગદીપની-જાતની ઓળખ થાય છે ત્યાં નાટક પૂરું થાય છે. વ્યક્તિના અનેરા ગૌરવની આ શોધ માટેની ક્ષણને પકડવી તેમાં જ આ નાટકની સફળતા રહેલી છે. જે ક્ષણ ચૂકી જવાય તે નાટક નાટકના જીવનમાં ઊભું રહી શકે નહિ. પાત્ર આ ક્ષણને પકડે તે પહેલાં બહુ જ કુશળતાથી લેખક એના સબ-ટેક્ટ આપે છે. તે છે લીલાવતીના આ શબ્દો : “એ છાવેશી હશે તે એ લીલાવતીને નહીં પામે, એ હારશે, એ જ ભાગશે! મારા કરતાં એ વેશધારીને જ એને ભાર વધારે લાગશે. ૨૩
આ અને આવી સબ-ટેટ નાટકમાં એવી રીતે ગોઠવાયેલી છે કે જેને કારણે પણ નાટક લપટું થઈ શકે જ નહિ અને તેને સફળ બનાવવામાં વધુ ને વધુ ઉપકારક બની રહે.
આપણે એક—બે નમૂના જોઈએ ?
આવણાના અન્ય પાત્રો પણ હાથમાં હાથ મિલાવી સમૂહગાન ગાય છે. ૨૪ રચનાનું રસાયણ થવાનું છે તેની જાણે એ સબટેટ છે.
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*r
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણકાત ફિયા
રાજા પર્વત ભ્રષ્ટ છે. તેની સબ-ટેક્ષ્ટ પ્રારંભમાં જ મળે છે. તે કહે છે: દક્ષિણ તરફ ચાલા, માર્ગ નહીં હોય તેા છીંડુ પાડીશું...પ—આમ માર્ગ ન હોય તે છીંડુ પાડીને મા
કરે એવા તે છે.
લેખક કટાક્ષ કરે છે આવાં હીંડાં ઇતિહાસા સર્જી જાય, લકાના મુખે તે ખાલાવે છે, “ પતરાયે આ વાડમાં જે છીંડુ' પાડયુ’—એ એક જ કૃત્યથી ભાવિમાં ક્રાણુ જાણે કેવા ઇતિહાસ સર્જાશે? ''ર૧---નાટકમાં પાત્રો જે ઇતિહાસનું ઘડતર કરે છે તેની જાણે આ સબ-ટેક્ષ્ટ બને છે.
આમ રાજા પતરાયને કારણે ઇતિહાસ સર્જાય છે. પતરાય એટલે વેશ ? વૃંદના માણસા દ્વારા પ્રારંભમાં એ પાત્રનું સુરેખ ઉદ્ધાટન થયું છે. દા.ત., નૃંદ ત્રણ કહે છે: 'અરે, પતરાય તા સૂકી ડાળી લીલી થતી જોઇને જ રાજ્યના અડધો ભાગ જાલકાને આપી દેવાના હતા ૧૭ વૃંદ–ચાર કહે છેઃ 'હા, જુવાનીનેા વિલાસ ખરીદવા ભાળી પ્રશ્નને એ વેચવાના હતા? ૨૮ યુવાનીના દેવા અભિલાષ? માટે જ તેા રાઇ કહે છેઃ “ પતરાયને આ અભિલાષ હજી કઈ ધ્રુવીયે ઘટનાઓ સર્જશે. ખીજી બાજુ રાજકારભાર પહુ શિથિલ થતા લાગે છે. કરવેરા ઉધરાવનારાઓના જુલ્માની વાતે સંભળાય છે. ક્યાંક ક્યાંક અન્યાયની બીનાએ ય બને છે...' ૨૯ આમ જોઇ શકાય છે કે સબ-ટેટનું મહત્ત્વ અહીં લેખક બરાબર જાળવ્યું છે આ સન્મટેટ દિગગ્દર્શકે ધ્યાનપૂર્વક પકડવી જ રહી; જેથી પાત્રએ, નાટકે અને નટચમૂએ નાટકના ઉદ્ઘાટનમાં કેવાં વલણ બતાવવાનાં છે તે સમજાય. અપાયેલું આ ધ્યાન નાટ્ય-પ્રયાગને, નાટ્ય-સત્ય તરફ, વિકસાવી શકે.
આ સબ-ટેક્ષ્ટ ન પકડનાર દિગ્દર્શક કે વાચક બારાડીની ભાષા અંગે પશુ ગેરસમજ કરશે.૩૦ કારણ કે સામાજિક મેાભા, શિક્ષણુ, વય, સમય કે મિજાજ જ માત્ર વ્યક્ત કરવા ભાષાના સ્તરા હાંસલ કરવા કરતાં, બારાડીને મન ૯૦% સબ-ટેટના અર્થ અને ભાવસ'દર્ભો ખેલાતા ૧૦% સવાદોમાં સમાય ત્યારે એ નાટકની ભાષા બને છે. એવું એમનાં નાટક વાંચતાં સ્પષ્ટ દેખાય છે. આ નાટકમાં પણ એમ જ છે. અને એટલે ક્યારેક પદ્યમાં, ક્યારેક પદ્યાળુ ગદ્યમાં કે કયારેક માત્ર એકાદ બે શબ્દોમાં જ એ વ્યક્ત થાય છે. ખીજે કયાંય એનાં ઉદાહરણા શેોધવા જવું પડે તેમ નથી કારણ કે આ નાટકમાં આવતા આવણુાના દેહા એનાં ઉત્તમ ઉદાહરણા છે જે અહીં સૂચિત કરી શકાય. ગીતાની વિવિધ ભૂમિકા પણ છે : ક્યારેક એ પાત્રને ઉર્જાગર કરે છે; દા.ત., આવણુંક. કયારેક એ પ્રસંગેા વર્ણવે છે, જેમકે; ' કિસલવાડીની ફૂલ વેચતી કપટી જાલકા' વગેરે૩૩ તા ક્યારેક સમાંતર અભિનયની ભૂમિકા પણ રચી આપે છે; ઉ.ત., દર્પણુંપથી યુવાન લીલાવતી અને વૃદ્ધ પતરાયનું સમાંતર દશ્ય રજૂ કરે છે તેમાં યુવાન થવાના રાજા હૈયે કોડ ધરે છે. ઈત્યાદિ ગાય છે? ક્યારેક આકરા કટાક્ષ કરે છે, જેમકે; રાજા અમુક-તમુકતા જય, ખેાલેા, અમુકતમુકાય ! ' વગેરે,૭૫ કયારેક અનેક ભાવાન પણ એકસાથે નિર્દેશી આપે છે, જેમકે; મહેલ પછાડે, પડદા પાછળ રાજકાજના આટાપાટા, આંદિo ગવાતા શબ્દ સ્થળ-સમયનાં બંધને ભેદી અને અર્થચ્છાયાએ પણુ નિર્દેશે છે, ૩. ત., ′ મૂઠી મીઠાના મારે ગાંધી જો ’ચે,૩૭
'
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈન ૫ણય.
શ્રી લવકુમાર દેસાઈ કહે છે કે “શ્રી બારાડી જેવા નીવડેલા નાટયકારે કૃતિની આગળપાછળ તેના અર્થધટનેને સમજાવતી લાંબી પ્રસ્તાવનામાં ના આપવી જોઈએ. ”૩૮ શ્રી દેસાઈ એ આ વાત કર્યા પછી પ શ્રી બારાડીએ તે સ્વીકારી નથી એવું એમનાં એ પછી પ્રગટ થયેલાં નાટકો જોતાં સ્પષ્ટ વરતાય છે, તે ઠીક જ કર્યું છે, કેમ કે; નાટકમાં બધું કહેવાઈ ગયા છતાં નાટયલેખ (લે-સ્ક્રીપ્ટ ) તે મંચનની ભાષાને શબ્દદેહ જ હોય અને મંચનના બધા આયામે, શબ્દ કયાં વ્યક્ત કરી પણ શકે છે? તેથી તે દૃષ્ટિએ નાટક વિશે પણ સર્જક, કયારેક પ્રસ્તાવનારૂપે કે પિતાની સર્જનપ્રક્રિયા વિશે, ખૂલે તે તે આવકારદાયક ગણાવું જોઈએ. તેથી અંતે તો નાટકના પ્રત્યાયનને જ ફાયદો થાય છે.
આ નાટક “સ્વ”ની શોધનું નાટક છે. રાઈના કેટલા બધા વેશ ? માળી, બુકાનીધારી. પર્વતરાય એમ જુદા જુદા વેશ એ ધારે છે અને અકળાય છે, હાંફે છે, તે કહે છે:..મારું પોતાનું કોઈ રૂ૫ હશે, કે પછી જુદા જુદા વેશ જ મારે ધર્યા કરવાના છે?”૩૯ એ મૂંઝવણ રાઈ-બેના માધ્યમથી પણ પ્રગટે છે, રાઈ -બે રાઈ એકને કહે છે: “..શું જુએ છે રાઈ ઓળખે છે મને ? મેં તારી જેમ બુકાની નથી બાંધી, પણ મારાથી તું છટકી શકે એમ નથી. પણ તેડનાર પર્વતરાયને વશ ધર્યા પછી, તને દર્પણ કરી મુકાવતાં ફાવશેને ?'૪૦ આ તમામ પ્રતિક્રિયાઓ રાઈને “સ્વ 'ની શોધ તરફ લઈ જાય છે,
દર્પણ ફરી મૂકવાની વાત ' આ નાટક માટે ઘણી મહત્વની છે. યુગે યુગે અત્યાચાર સામે નિપ્રાણ, નિવય અને બહેરી-મૂંગી થઈ જતી પ્રજા સામેની આ ચીસ છે, લેખકે પ્રજાને ચબ્રાહીન કહી છે અને તે માટે પ્રેક્ષકો સામે આંગળી પણ ચીંધી છે.૪૨ નાટક ને અંતે પણ લેખક આશાવાદી નથી, નિસાસા નાખે છે કે, “તમ તમારે વિનેદ કરો ! અમે ય અહીં થિયેટરમાં વિનોદ કરવા જ આવીએ છીએ !..આ લેકોની જેમ '૪૩ થિયેટરના પ્રેક્ષકો આ ચાબખે સમસ્ત પ્રજાને માટે કે તીખો છે તે કલ્પી શકે છે.
ત્યાં સુધી પહોંચતાં પહેલાં મહારાજ પર્વતરાયના વેશે રાઈની સવારી નીકળે છે તે પ્રસંગે લેખક ચેષ્ટહીન બહેરી-મૂંગી પ્રજાનું સુરેખ ચિત્ર આલેખે છે.૪૪ વૃદના સભ્યો વચ્ચે વાર્તાલાપ થાય છે, લોકો બુલંદ જયકાર કરે છે, ઢોલ-શરણાઈઓ વગાડે છે તથા સવારીની કતાર તેડી ધક્કા મારે છે અને ડોકાં ઊંચાં કરી જોવા મળે છે વગેરે પ્રસંગે તે દેખાય છે. કોઈ વિરોધ કરતું નથી, મૂંગા થઈ ગયા છે, એટલું જ નહિ, પ્રશસ્તિ કરે છે તથા અમુકતમુકને જય ગાય છે. એની સુંદર છબિ દર્પણપંથીઓ ઉપસાવી આપે છે."
પર તે બધાની વચ્ચે ધારદાર જુસ્સામાં દર્પણથીઓ રાઈને દર્પણરાય બની જવાનો વિક૯પ આપે છે. વૃંદ પણ જાગ્રત થાય છે. દર્પણપંથીઓ રાઈને ઘેરી વળે છે અને કનકપુરની મૂંગી ભેળી પ્રજાને સૌથી વધુ નિષ્પાપ પ્રતિનિધિ જે મહેલે બેઠો છે–આંખનાં તોરણ બાંધીનેતે લીલાવતી તરફ અગૂલિનિર્દેશ કરે છે. અને આ સમૂહ રાઈને પ્રાકટયના પરાક્રમે પ્રગટવાનું કહે છે. આટલું બધું બળ લઈને રાઈ લીલાવતીના દર્પણમાં પિતાની જાતને જુએ છે અને પ્ર"ટે ૪૮ આમ માતાના પ્રેમે કરીને રાઈ કે જેને સત્યથી વિરોધી માને
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાત કડકિયા
ચાલવું પડયું હતું, અનેક વેશ ધરવા પડ્યા હતા, તે અંતે સત્યના બળે વિજયી થાય છે અને વાધા ઉતારી નાખે છે.
દર્પણ મૂકાવવાની આવશ્યકતા લેખકે નાટકના અંત સુધી નાણી જોઈ છે અને તેથી જ તે સમગ્ર નટસમૂહ હાથમાં હાથ મિલાવી, ગીત ગાતાં, પ્રાકટયના આ ઉત્સવમાં પ્રેક્ષકોને ભેળવે છે અને દર્પણપંથીઓના હાથમાંનાં દર્પણા સૌના હાથમાં જઈ પહોંચે છે.૪૯
શ્રી સુમન શાહે યથાર્થ જ કહ્યું છે કે “ અમે તે દર્પણપથી...’ની ધુન એક રિકરિન્ગ ઈમેજની જેમ આખી રચનાનું રસાયન બની છે. ૫૦ વળી તેઓ ઉમેરે છે કે, “સમરસતાને અર્થે જેનારાં, નગરવાસીઓ, નટે, પા, રંગભૂમિ, પ્રેક્ષાગાર બધાને એકરૂપ કરી દેવાયાં છે... બટર બ્રેખ અહી યાદ આવે જ, કેમ કે; ધીંગા ફલક પર એમણે એમની કારકિર્દી દરમ્યાન આ જ સમરસતા ઝંખી છે. અભિનેતા-પ્રેક્ષક વગેરે ભેદ ભૂંસીને એલિયેશન ઈફેક્ટથી શરૂ કરીને એ પ્રેક્ષક પાસે કશા વિદ્રોહશીલ કાર્યની અપેક્ષા રાખતા હતા.”૫૧
જોઈ શકાય છે કે શ્રી બારાડીએ પણ એમના ઉદ્યોગ પાછળ ઉપર્યુક્ત રહસ્યને જ સારી રીતે દૃઢ કરીને ફેલાવ્યું છે:
પર્વતરાય છડું પાડીને જ્યારે પ્રવેશે છે ત્યારે એ રાની પશુ છે. એને કિસલવાડીમાં આવવાને એકમાત્ર ઉદેશ જવાન થઈને લીલાવતી સાથે વિલાસ ભોગવવાને છે. રાઈ છીંડું પાડનાર રાની પશુને (શરૂમાં ભૂલથી) તીરે વીંધી નાખે છે. માનવીના હાથે આ પશુને વધ થયો પણ કર્મ-action-ની કોઈ ભૂમિકા હજી રયાઈ નથી. રાઈએ તે પર્વતરાયને–એટલે કે ભ્રષ્ટ સત્તા અને વિલાસ-ઝંખી વહીવટને-નમુળ કરે છે. રાઈની “સ્વ” ઓળખની યાત્રાને એ એક મુકામ પણ છે. કર્મ-action-ના સાધન તરીકે કામઠાથી છૂટું પડેલું તીર જ્યારે એને મળે ત્યારે જ ( હવે જામતપણે ) કર્મ થર્જી શકે. આ કામ તે પ્રાકટયનું પરાક્રમ. એથી તે પર્વતરાના વેશે પણ એ માત્ર કામઠું લઈને મહેલે જાય છે ૫ જગદીપ તરીકેના પ્રાકટયનું કર્મaction-તે એ ત્યારે જ કરે છે કે જ્યારે રાઈ-બે દર્પણપંથીઓના નેતા તરીકે રાઈ-એકને તીર આપે છે.
કર્મની બીજી પણ ત્રણ ભૂમિકાઓ છેઃ (૧) તદ્દન નિષ્ક્રિય લીલાવતી (ર) ઉપર ઉપરથી દેખાતી છલથી અધિકારપ્રાપ્તિ માટે મથતી જાલકા (૩) શુદ્ધ સાધનો અને સંપૂર્ણ નિર્ણયસ્વાતંત્ર્ય સાથે જાતને પામી પ્રગટ થતા રાઈ.
ટૂંકમાં શુદ્ધ સાધનથી પ્રગટ થતા રાઈને કમ-action-થી જ આ પાત્રો, બંને વૃદ, મંચ અને છેવટે પ્રેક્ષકો પણ પિતાને પામી શકે એ આખા નાટકના કર્મ-actionસૂચિતાર્થ છે..
આ નાટક નિર્ણય-સ્વાતંત્ર્યના ઉદ્યોગનું પણ છે. રાણી જેવી રાણી પણ કહે છે: “મારે એવું નિર્ણય-સ્વાતંત્ર્ય જ કયાં છે ? એમને પરણી એમાં, કે જુવાન થવા એ કિસલવાડીમાં ગયા
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈનો દપરાય
એમાં, મને કોઈએ કયાં પૂછયું હતું ?...અને કાલે એ કેવા લાગશે. -ખરેખર એ કોણ હશે -એ ય હું ક્યાં જાણું છું ?”૫૨ તત્કાલીન રાજાશાહીમાં રાણીની કેવી લાચારી ! આવણું જ એનું આમ છે ?
નિય છુટ્ટા મન થકી, કરવા નહિ અધિકાર મૂંગા-ભેળા લેકની પ્રતીક શી હું નાર ૫૩
રાજ્યના સાચા અધિકારી એવા રાઈને પણ એવું નિર્ણય-સ્વાતંત્ર કયાં છે? તે જાલકાને કહે છે “ આમાં જાણે હું સંમતિ આપી ચૂક એ રીતે તું વાત કરે છે, જાલકા ! ૫૪ જાલકા કહે છે: “તારે તે ફક્ત હું કહું તેમ કરવાનું ... અને એમાં સૌથી મોટું નિમિત્ત બનશે આ શીતલસિંહને નિર્ણય ૫૫ રાઈ જાલકાને કહે છે: “માં, મને નિર્ણય-સ્વાતંત્ર્ય નહીં ?. અધિકારપ્રાપ્તિ માટે તેમને રાઈ બનાવે, એમાંથી હું પાછો જગદીપ બનું ત્યાં તે તે મને પર્વતરાયના વાધા પહેરાવી દીધા.”૫૬ અને રાજ્યના એ અધિકારીએ મહેરાં પહેરવાં પડે છે. પણુ એ તે મૂંઝાયા કરે છે. નિર્ણય–સ્વાતંત્ર્ય ન હોય તેને એ હિંસા ગણાવે છે.' 9 લોકો પણ નિર્ણયસ્વાતંત્ર્ય ઝંખે છે. દર્ષણપંથીઓ ચીસ પાડે છે: “અમનેય નહીં ?'૫૮ અહીં આંદોલનની શકયતાઓ લેખક ઊભી કરી આપે છે. રાઈ ભલે રાજ્યને સાચે અધિકારી હોય પણ એના મેહરાને તે લોકો ચલાવી ન લે. આદર્શો દર્શાવીને, કટાક્ષો કરીને મહોરાં છોડીને મેગ્યતાને પ્રગટાવવા તેઓ રાઈને પ્રેરે છે. તેમાં તેઓ સફળ પણ થાય છે. લેખક કહે છે: “લેકે પ્રગટ રાઈ૫૯ અને અંતે લેક પણ ગાઈ ઊઠે છેઃ
પરાક્રમ પ્રાકટનું રાઈને દર્પણરાય
ઓળખ આતમ પામતે, મહેરાં છરણ થાય. ૨૦ રાઈ મહોરાં તજી દે છે, એટલું જ નહિ, એ લોકોનું પ્રતિનિધિત્વ પણ કરે છે અને સ્વયં કર્મ કરીને તે લેકોને, લીલાવતી વગેરેને, નિર્ણય-સ્વાતંત્ર્ય પણ આપે છે.
| નાટકમાં દપશુપંથીઓ લેક-અદલનના પ્રતિનિધિઓ છે, અને દર્શકવૃંદ આધુનિક પ્રેક્ષકોના પ્રતિનિધિઓ છે. આ બંને જૂથ ભેગાં થઈને સ્થળ-સમયનું નવું મા૫ આપે છે. ૨૧ જેને લઈને વ્યક્તિ તેમ સમુદાયના આગળ-પાછળના સંબંધે એક સાથે અને સમાન કક્ષાએ માપી શકાય છે. આ લક્ષણને કારણે તત્કાલીન સમાજને વિરછેદીને નાટક આજના સમયમાં ઊભું રહી શકે અને આજના પ્રેક્ષકને પ્રાકટને, વિપ્લવને તેમ કર્મને અધિકારી બનાવી શકે તે તબક્કામાં લેખક નાટકને લઈ જઈ શક્યા છે. છલમાંથી મુક્તિ થાવ એ એમને હેતુ સ્પષ્ટ વરતાઈ આવે છે, પછી ભલે નાટક આ સમાજનું હોય કે તે સમાજનું. એમને તે સ્થળ-સમયનાં બંધન ભેદીને જનગણમનની સામે સત્યનું દર્પણ ધરવું છે.
રાઈને પર્વત' કરતાં આ નાટક લેખકે ઉપર બતાવ્યું છે તેવા વલણોને કારણે જ સ્પષ્ટ રીતે જ તરી આવે છે. આ એ જગ્યા છે જ્યાં લેખકની મૌલિકતા પ્રવેશે છે. સંદેશ તે રાઈનો પર્વતના લેખકને પણ આપવો છે અને તેઓ વસ્તુ ભવાઈમાંથી લે છે પરંતુ ભવાઈનું સ્વરૂપ તે તેને છોડી દે છે, બારાડી સ્વરૂપ છોડતા નથી અને ભવાઈમાંથી આવેલ સંદેશ એ જ
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુણકાન્ત કડકિયા
માધ્યમથી આપે છે પણ વેશના વનાત્મક અંશોને બદલે નાટયાત્મક અંશોના આશ્રયે જાય છે ત્યાં પણ એમની મૌલિકતા પ્રવેશ કરવાની પૂરતી તક લે છે,
દિગ્દર્શકને માટે આ નાટકમાં દર્પણપંથીઓ તેમ દર્શકવૃંદ એવાં બે જૂથાને આખા નાટક દરમ્યાન કલાત્મક ઉપયોગ કરવાની તક પડેલી છે. સંગીત અને પદ્ય, નાટકમાં પડેલા ભવાઈ-સ્વરૂપને, અનેક રીતે ઉપકારક રહ્યું છે. તથા મૂળ કથાને સુરેખ રીતે અને ત્વરાથી તે માધ્યમને કારણે કહી શકાઈ છે. આ માધ્યમો આખા નાટકમાં લગભગ અડધા ઉપરાંત નાટકમાં છવાયેલાં છે. ૨૨ નૃત્યની ગતિ-ક્રિયાઓ અને ભવાઈના એવા અંશોના ઉપયોગ કરીને આ નાટક કોઈપણ પ્રકારના બોજ વગર અને લેખકના નવા અર્થઘટનને રજૂ થવાની પૂરી શકયતાઓવાળું છે.૧૩ ભવાઈ સ્વરૂપવાળું હેવા છતાં નાટકના પણ ઘણા અંશે અહીં આમેજ થયેલા છે. દા. ત., રાઈ અને લીલાવતીના અંદરને સંધર્ષ, લેકેનું પ્રતિનિધિત્વ કરતો રાઈ, રાઈના પાકટયના પરાક્રમે કર્તવ્યહીન બનતી લીલાવતી વગેરે.. રંગમંચક્ષમતાથી ભર્યાભર્યા આ નાટકના તમામ અંશે દર્પણપંથીઓ તથા પ્રેક્ષકવૃંદથી જોડાય છે. તેઓ વાર્તાની ઘટનાના સાક્ષી છે અને સક્રિય રીતે નાટકમાં ભાગ પણ લે છે. રાઈને પર્વતની કથાનું ઐતિહાસિક મૂલ્ય જ માત્ર નહિ પણ, પ્રતીક અર્થધટન કરી શકે તેવી વેશભૂષાવાળાં આધુનિક પાત્રો લાવીને તેમના દ્વારા, આજના સળગતા પ્રશ્નોને તેમ આધુનિક સંવેદનાઓને પણ વાચા આપી શકાય એવું મૂલ્ય પણ આ નાટયલેખ (પ્લે-સક્રીપ્ટ)નું છે. લેખકે એક તરફ કથાના ઐતિહાસિક મૂલ્ય માટે દર્પણપથીઓ તે બીજી તરફ આધુનિક મૂલ્ય રજૂ કરવા માટે પ્રેક્ષકવૃંદની કુશળતાપૂર્વક ગોઠવણ કરી આપી છે.
પ્રયોગ માટે સાર્થક ક્રિયાની વિવિધ ભૂમિકાઓ લેખકે વિચારી છે તેમાં લેક-પ્રતિભાવને રંગમંચીય રૂપે અવતારવા સાંપ્રત સુસંગતા ધરાવતું દર્શકવૃંદ ઊભું કર્યું છે જે પોતાની નજરે કથા કે પાત્રોને જોતા, પ્રતિઘોષ પાડતા, દર્પણપંથીઓને પણ આજની દૃષ્ટિએ તપાસે છે. આ એ જગ્યા છે જ્યાં નવું સ્થળ–સમયનું પરિમાણ ઊભું થાય છે. પદ્ય તેમ ભાષાની જુદી જુદી સપાટી, પાત્રાનુસાર ગીત–નર્તને, મૂક અભિનવ તથા ભવાઈનું સ્વરૂપ વગેરે એવું પરિમાણુ ઊભું કરી આપવામાં સહાયક રહ્યાં છે.
પણ દિગ્દર્શકને પિતાને પ્રશ્ન તે આખરે ભાવ પ્રગટ કરવાને અને પ્રેક્ષકો તેને રસ કેવી રીતે અનુભવે અથવા તેમાં દાખલ થઈ સહકર્મ કરે તે અંગેને છે. એ માટે વપરાયેલું ઓજાર
દર્શકવૃંદ” પણ નટોની સાથે તાળીઓ પાડતું પ્રવેશે છે અને કહે છે કે, “પ્રેક્ષક-નટના રંગભૂમિના પાઠ ભુલાયા ૧૪ એ માર્ગે દિગ્દર્શક સહિત સહુને લઈ જવા માટે લેખકે જ દર્શન થિયેટર (પ્રોસેનિયમ આર્ક)માંથી બહાર નીકળવાનું પસંદ કર્યું છે અને ભવાઈમાંથી અંશે લઈને એ સ્વરૂપમાં નાટક ઢાળી અયું છે. નટોની ગતિ-ક્રિયાઓ તેમ નૃત્ય-સંગીતના આંતરસંબધે પણ તેમણે એ સ્વરૂપમાંથી જ યોજી આપ્યા છે. કશુંક નવું કરવા જ નહિ પણ પાત્રોની સાથે તેમ દર્પણપથીઓની સાથે પ્રેક્ષકોની ચેતનાના અપ્રગટ જીવનને પણ આ રીતે તેઓ ઢંઢોળે છે. અને એ માટે દર્શકવૃંદ નટોથી જરા પણ અલગ નથી, એમના કુતૂહલભર્યા પ્રશ્નોની સામે દર્પણપંથીઓ કથાનું ઉદ્દઘાટન કરતા રહ્યા છે. કંઈ કથા અનેરી ખેલાવાની છે તે અગાઉથી જ બdવા દઈ ભવાઈની માનસશાસ્ત્રની પદ્ધતિને ૫ણુ તેઓ ઠીક ઠીક ઉપયોગ કરી લે છે.
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈનો દ૫ણય
આખા નાટકમાં વ્યક્તતાને પ્રશ્ન બારાડીની આકરી કસોટી કરી ગયા છે. તેઓ એમાંથી સફળતાથી બહાર નીકળ્યા પણ છે. દા.ત, રાજ રત્નદીપ અને સામંત પર્વતરાયની લડાઈના દશ્યની સજાવટ માટે ચિત્ર-ફ્રેમ સ્ટેજ પર દિગ્દર્શકે કેવું વલણ સેવ્યું હતું ? બેફામ ખર્ચ કરીને એણે દરેક પાસામાં સર્જનાત્મક વલણને પ્રવેશ કરાવવાનું મુનાસિબ માન્યું હેત. “રાઈને પર્વત’માં તે એમ કરવું જ પડે, પણ અહીં લેખકે લેક-નાટયમાંથી તત્ત્વ લીધું અને હિંદી થયેલા સત્યને ઉદ્દઘાટિત કરતા દર્પણપંથીઓ જ, તત્કાલીન નટમંડળી હોય એ રીતે, સમાંતર અભિનયથી, દૃશ્ય ભજવી ગયા. બીજાં દશે પણ એમણે આ રીતે ભજવ્યાં. આવા અંશેને ધ્યાનમાં રાખીને જ સમગ્ર નાટક વાંચી તથા ભજવી શકાય.
- તેવી જ રીતે કોરસ. ગ્રીક કેસ કરતાં તે જુદું પડે છે. દા. ત., રંગભૂમિની નટ અને પ્રેક્ષકોની ભૂમિકાઓ જે છે તે અહીં બંસી નાખવાની વાત છે. અહીં જે બે કોરસે છે તે પાત્રોને લડે, વઢે, માર્ગ ચીંધે, પ્રેરણા આપે, તેની સાથે વાત કરે, ક્રિયા-પ્રતિક્રિયા આપે, એવું બને છે અને પાત્રોથી સવાયાં પાત્રો બની જાય છે જે ગ્રીક કોરસમાં થતું નથી. ૬૫
મૂળ નાટકમાં તે નટે, દર્પણપંથીઓ, પુરવાસીઓ સૌને સ્પષ્ટ રીતે અલગ પડી જતાં પ્રક્ષકો જુએ છે જયારે “રાને દર્પણરાય’માં દર્શ કવૃંદ પ્રેક્ષકછંદમાંથી જ આવ્યું છે અને નટનથી તેને વધાવે પણ છે. જે નવલો ખેલ કરવાની વાત છે તે કેવળ નટ–નટી કે દર્પણપંથીઓ જ કરતા નથી પણ આખો સમૂહ તે વાત કહે છે. આ સમૂહમાં દર્શકવૃંદ પણ છે જે કંઈ કંઈ વેશ પણ ધારણ કરે છે અને તે રીતે નાટક ભજવાય છે. એવી પદ્ધતિએ કે જે પદ્ધતિએ તેનું લખાણ થયું છે, એટલે કે પ્રયોગમાં લય-સંવાદ જે બળોથી નક્કી થશે તેમાં આ નાટ્યૂ-લેખ મહત્વનો ભાગ ભજવશે. કવિક્રિયાને છંદ-સંવાદ, લય-સંવાદ લખાણમાંથી દિગ્દર્શકને જે મળે છે તે પ્રયોગ માટે મૂળભૂત તત્ત્વ-પા–છે, તેને ગ્રહણ કરી નટો દ્વારા પ્રગટાવવા દિગ્દર્શકને ઘણું અનુકૂળ રહેવાનું.
સૌ પેલા કેદી થયેલા સત્યને ઉદ્દઘાટિત કરવાની મથામણ કરે છે. જાણે-અજાણે રાણી લીલાવતી પણ દર્પણપંથીઓને કહે છે કે રાજા જવાન થઈને આવે ત્યારે આપને ખેલ બતાવવા જરૂર પધારજે. ૧૧ કેદી સત્યને ઉદ્દઘાટિત કરવા માટે એ ખેલ કે જે કહેવા માટે બારાડીએ આ નાટક લખ્યું છે. “રાઈને પર્વત’ તે એક બહાનું છે. એમને તો કરવું છે રાઈને દર્પણરાયપેલા સત્યને ઉદ્દઘાટિત કરતા લોકોને પ્રતિનિધિ એમને પ્રગટ કરવો છે, જે રમણભાઈ નીલકંઠના સમયમાં શકય નહોતું. લેખકના જ શબ્દોમાં કહીએ તે “રાઈ “દર્પણરાય”, એટલે કે લેકપ્રતિનિધિ, બની શકે એ તત્કાલીન સમાજમાં શક્ય નહોતું, પણ આજે એ કેટલું શકય છે. એ action ના વિવિધ તબક્કારૂપી ઉપાયોની અહીં વારેવારે તપાસ થાય છે.”૧૭ એ દષ્ટિએ પશુ આ નાટક મૌલિક છે.
નાય-લેખ મૌલિક ન હોય અને દિગ્દર્શકે નવું અર્થઘટન આપવાને પ્રયાસ કર્યો હોય તોપણ તે મૌલિક ગણાય. અભિજ્ઞાન શાકુન્તલને કેવલમ નારાયણ પરણ્યકરે કરેલ ગોગ એ સંદર્ભે અહીં સૂચિત કરી શકાય. ૮ એમણે વ્યક્તિ અને સમૂહના સંઘર્ષ તેમ પરંપરામલા સ્વા ૨
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃષ્ણકાન્ત કડકિયા
આંતરસંબધની અભિવ્યક્તિના રૂપમાં તેની રજૂઆત કરી હતી. ૨૯ એ દષ્ટિએ તે મૌલિક ગણાય. બારાડીનું નાટક તે નાટ્ય -લેખની દૃષ્ટિએ પણ મૌલિક છે. વળી મુળ નાટકમાં તે ઈશ્વરની સર્વોપરી સત્તા કેન્દ્રસ્થાને છે અને ધર્મ તથા સમાજ એવી બે જીવનભાવનાઓ નિયોજવા લેખક પાસે નાયક પણ એક જ છે તેથી નાયકનું અતિચિત્રણ થઈ જાય તે સ્વાભાવિક છે જ્યારે બારાડીની દષ્ટિ એ સ્થાન પર કેન્દ્રિત થઈ છે કે સંઘર્ષની પગદંડી પર રાઈ ખરા સ્વરૂપે પ્રગટ થવાની મથામણ કર્યા કરે, એના અતિચિત્રણમાંથી બચવા રાઈ–બેની યોજના પણ એમણે કરી. અતિચિત્રણ તે એટલી હદે ઓગળી ગયું કે લોક–આંદોલનના પ્રતિનિધિરૂપ દર્પણપથાઓના જૂથ તથા પ્રેક્ષના પ્રતિનિધિઓથી પણ તેનું ઉદ્દઘાટન થયા કરે, તે એટલી હદ સુધી કે, તે મહારા વગરને ને લોકપ્રતિનિધિ તરીકે પ્રગટી આવે. નેધીએ કે આ પ્રાકટ્ય માટે, પૂર્વે મેં બારાડીના વિધાનને ટાંકીને બતાવ્યું છે તેમ, નિર્દોષતાની સામે ભષ્ટાચાર એવી ધરીની આજુબાજુ આખું નાટ્યચક્ર ચાલે છે અને નિર્મમ દષ્ટિ પામવાને માટે દર્પણ સતત માધ્યમ
“રાઈને પર્વત માં દર્પણધારીઓ ભટકતા રાહદારીઓ કરતાં વિશેષ મહત્ત્વ ધરાવતા નથી જ્યારે “રાઈને દર્પણરાય ’માં તે એ જાત ભૂલેલાને બદલવા માટેનું અગત્યનું અને સતત માધ્યમ રહ્યું છે. એમને જાલકાના પ્રપંચની બધી ખબર પણ છે અને તેથી જ તે રાઈને પણ દર્પણરાય બની અગ્રેસર, થવાને તેમ એના પ્રાકટયનું પરાક્રમ બનવાન, નિમંત્રે છે. નાટકને અંતે એ જ દર્પણધારીઓ દ્વારા, એટલે કે લોક દ્વારા, તે પ્રાકટયના પરાક્રમથી લીલાવતીને આંગણે પ્રગટે છે. જો કે આંદોલનની વિભાવના લેખકને જડી છે તે “રાઈને પર્વત’માંથી જ : અંક બેના પ્રવેશ ત્રણમાં દર્પણ-સંપ્રદાયને એક સભ્ય રાઈને કહે છે કે “અમે માણસોને દર્પણ દેખાડી તેમને ઉદ્ધાર કરીએ છીએ.”૭૦ શ્રી રમણભાઈએ રોપેલા એ બીજમાંથી હસમુખ બારાડીનું નાટક સમય-સ્થળનાં બંધન ભેદનું અને રાઈ, જાલકા, લીલાવતી જેવાં પાત્રો નવલાં રૂપ લઈને પ્રગટતાં હોય એવું વૃક્ષરૂપે પ્રગટયું છે. એટલે કે
રમતાં રમતાં નગરજનોમાં રસ્તે ચીંધી, પરાક્રમે કંઈ પ્રગટ થયા આ દર્પણપંથી ૭૧
પાદટીપ ૧ રાઈનો પર્વત, ૨મણભાઈ નીલકંઠ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરેઠ, અમદાવાદ, આવૃત્તિ ૧૨ (પુનર્મુદ્રણ), ૧૯૬૬. - ૨ ( અ) એજન, અંક-૭, પ્રવેશ ૨. (બ) “ ગણપતિ કે માતાજીની પરંપરાગત સ્તુતિને બદલે ભવાઈવેશના આદ્યપ્રણેતા અસાઈતને પ્રણામ પાઠવવામાં આવે છે તથા 'ભારતમાતાને સ્તવન ગવાય છે. એ રીતે પ્રારંભથી જ દેશપ્રેમની અને અત્યાચાર સામેના લોક આંદોલનની ભૂમિકા રચી દેવામાં આવી છે. ”—લવકુમાર દેસાઈ (સં. સોની રમણ, પ્રત્યક્ષ ઇ/૨ તારાબાગ, પોલીટેકનિક, કૌની, વડોદરા-૨, જાન્યુ.-માર્ચ, ૧૯૯૧.) (ક) “ દર્પણ૫થી એટલે લેક આંદોલનની મશાલ લઈને ફરનાર મરજીવાઓ, સરમુખત્યાર રાજાને કે ભ્રષ્ટ રાજસત્તાને પણ દર્પણ'માં તેમની અસલિયત ખાડનારા' નિભીંક સ્પષ્ટ વક્તાએ. આ બધાને નાટયરૂપ આપવા લેખકે કેટલીક પ્રયુક્તિઓનો
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઇનાં દર્પણરાય
૧૭૨
ઉપયોગ કર્યો અને તેમાંથી સર્જાયું સાં મત સમસ્યાઓને સ્પર્શતું આધુનિક નાટક “રાઈને દર્પણરાય.’
–લવકુમાર દેસાઈ (પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૧૯૯૧) (ડ) “રાજા ભોંયરામાં ગયા એ વિશે “લોકે કંઈ હાથ જોડીને બેસી નથી રહ્યાં ”ની જે વિગત આવે છે તે આ કૃતિનું એક Mejor Deviation છે કેમ કે વ્યક્તિ સાં મત ઘટનાને સામાજિકતા સાથે સાંકળવાનું તેનાથી શરૂ થાય છે. આમ, નાટથાવશ્યક Confrontation રાજા પ્રજાનું ઉપસે છે. પછી નૈરેશન દ્વારા પર્વતરાયને વધ, જાલકાની રાઈને રાજા બનાવવાની કપટ થાજના વગેરે આલેખાય છે પણ એ નૈરેશન માત્ર હેવાલ નથી, News નથી પણું દર્પણપંથીઓ દ્વારા થતા Reviews છે. આમ દર્પણ૫થીઓ ધટનાઓના મોલતોલ કરતા રહે છે. પ્રજાને રાઈને પ્રેરતા રહે છે.” - શાસ્ત્રી વિજય, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, '૯૦ (ઈ) “કેઈન હક્ક કપટથી ડુબાડીને ખુરશીઓ પર ચડી બેસનારા જ્યાં ત્યાં જોવા મળે છે. હક્કો ડુબાડી આપનારા ચૅરમેક ને કિંગમેકરની પણ બેટ નથી. ન્યાય નામની વસ્તુ ભેંસાવા માંડી છે. આ ભ્રષ્ટતાઓ સામે લોકો શું કરે છે કે લગભગ કશું નહીં. લોકશાહીમાં લોક-આંદોલન મોટી પવિત્ર ચીજ છે, ”—સં. શાહ સુમન, ખેવના, પાર્શ્વ પ્રકાશન રિલીફ રોડ, અમદાવાદ-૧. જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, પૃ. ૪૦).
? (અ) “વસ્તુના હાર્દમાં પડેલા લેક-આંદોલન તત્વને સવિશેષ ઉપસાવ્યું છે, મૂળના મર્મને હેજ મરડીને તીવ્ર બનાવ્યા છે”-–શાહ સુમન (સં. શાહ સુમન, સન્તાન, પાર્શ્વ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવાદ–૧. ૮૭-૮૮.) (બ) “રાઈનો દર્પણરાય’ નાટક સંદર્ભે મુકાયેલા પ્રશ્નો કતિગત ન રહેતાં સાંપ્રત સંદર્ભે વાચાળ બની ઘુમરાતા જોવા મળે છે. હસમુખ બારાડીએ મૂળ નાટકના “દક્ષિણ ઝાપ', “ગુપ્તબારી', “કામઠું', ‘દર્પણ” વગેરે શબ્દોને નવા નાટકમાં નાટથસંદર્ભે એવી રીતે પ્રજ્યા છે કે તે પ્રતીકાત્મક બની અર્થ ક્ષિતિજો વિસ્તારે છે.”-–દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષ : જાન્યુ. માર્ચ–૧૯૯૧.) (ક) “ મૂળ નાટકના રજવાડી કથાવસ્તુમાં વ્યકિતઓ ઈશ્વરના નીતિવિધાનની કઠપૂતળીઓ સમી હતી, અહીં વ્યક્તિઓ સ્વકર્મો માટે પૂરી જવાબદારીવાળી છે. આમ, વ્યક્તિરૂપનું નવું પરિમાણ જોવા મળે છે. મૂળ નાટકની સંચાલક એવી પેલી પરાશક્તિને સ્થાને અસ્તિત્વવાદી ધરાનાની વ્યક્તિને પોતાને પોતાની નિયતિ માટે જવાબદાર ઠરાવતી પાત્ર રચના અહીં મૂળ કરતાં જદી પડે છે. આ અર્થમાં તે આધુનિક્તા દાખવે છે."--શાસ્ત્રી વિજય (બુદ્ધિપ્રકાશ, આગસ્ટ, ૯૦) (ડ) શ્રી વી. જે. ત્રિવેદી આ નાટકને modern interpretation of a classic કહીને આવકારે છે. તેઓ કહે છે કે ગ્રીક કોરસ કરતાં તદ્દન જુદું અર્થપૂર્ણ કોરસ અહીં છે. વાસ્તવિકતાને ઉદ્ઘાટિત કરતાં બે ચતુર જુથ-દર્પણપંથીઓ તથા દર્શ કવૃંદ નાટકને એક નવું પરિમાણ બક્ષે છે, સત્તાધિશને રિલ કેવો હોય છે, તેઓ સમાજમાં કઈ રીતે દૂષણે દાખલ કરે છે, પાયાના મૂલ્ય સાચવતું લક–આંદોલન વગેરે અહીં કહેવાયું છે, એમ કહી તેઓ લેખકને માન આપે છે: “Here is Hasmukh Baradi transforming an older play into Something new with Vision and Understanding'' (Indian Express, ૧૩-૧૨-૮૬) (ઈ) લેખકે આ નાટક લખીને આધુનિક પ્રેક્ષકો માટે મૌલિક નાટકો જ નથી એવી કાગારોળને પણ પડકારી છે. તેઓએ રેડિયે, દૂરદર્શન વગેરેમાં પ્રસ્તુત એયેલ ૮ હજાર મૌલિક નાટકને આંકડો ગણી આપે છે કે “જુની” રંગભૂમિના નાટક તરફ પણ આંગળી ચીંધી કહ્યું છે કે “પેલી જૂની ” રંગભૂમિનાં કેટલાંયે નાટક પણ સામયિક સુસંગતતા સાથે નવસંસ્કરણ પામી "નવીને સોળે શણગાર સજી શકે.” (વિસ્તૃત ચર્ચા માટે, બારાડી હસમુખ, રાઈનો દર્પણરાય, પાર્શ્વ પ્રકાશન, રિલીફ રોડ, અમદાવાદ-૧. પ્ર. આ. ૧૯૮૯, ૫. ૮૨ અને પછી.).
૪ જાતની ઓળખના યાત્રા નાટકમાં સબ-ટાઈટલમાં જ સ્પષ્ટ થાય છે અને તે એ કે પ્રાકટથના પરાક્રમનું આ નાટક છે.
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
igi
૫
૬
૭
૮
૨
રાઈના દૃપ ણુરાય, ૫. ૩૪.
એજન, પૃ. ૩૭,
એજન, પૃ. ૪૫,
એજન, પૃ. ૪૭.
૧૦
ચણા પાર .
૧૧
રાઈનો દૃ ણરાય, પૃ. ૫૪.
૧૨ એજન, પૃ. ૫૫.
www.kobatirth.org
એજન, પૃ. ૫૨.
પણ આમ ખુદની એળખ પામવા નીકળેલા રાઈ એળખ પામતાં પહેલાં કઈ કઈ
૧૩ એજન, પૃ. ૫૬.
૧૪ એજન, પૃ. ૬૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-મહેલ પછાડ, પડદા પાછળ રાજકારના આટાપાટા,
જનતા ભેાળા, પીતાં ધાળી, પ્રપ ́ચીએ મદમાતા ’
ફેબ્યુકાન કરક્રિયા
૧૫ એજન, પૃ. ૬૦-૬૧.
૧૬ એજન, પૃ, ૬૯-૭૦,
૧૭ દ્રુપ છુપ થીએની ફરિયાદ આ છે સત્ય થયુ` છે કેદી ' ( એજન પૃ. ૧૭.) અને ચીસ છે :
( એજન, ૧. ૧૭ ),
૧૮ રાઈનો પવ તમાં રાઈ પૂ. ૬૩ પર જાત સાથે સંધ' કરતા સ્વગત જ કહે છેઃ મારું પેાતાનું કાંઈ ખરું સ્વરૂપ છે કે હું માત્ર જુદા જુદા વેશના જ બનેલા હું એ વિશે મને શંકા થવા માંડી છે.’ શું જન્મથી મૃત્યુ સુધી જ માર્ક, નવા નવા વેશ સદૈવ લેવા. ?
આ અગાઉ અંક એકમાં નલકા સાથેના એના સંવાદમાં જે સધ દેખાય છે તેમાં રાઈનુ પવિત્ર અને શુદ્ધ સ્વરૂપ દેખાઈ આવે છે : આટલુ બધું છલ શાને માટે ? જેવા એના પ્રશ્નો એ વાતના દ્યોતક છે. ૧૯ મૂળ નાટકની માફક અહીં પણ રાઈનું પવિત્ર અને શુદ્ધ સ્વરૂપ દેખાચ છે ‘ કપટથી મળવાના રાજ્યના મને ખપ નથી ' (રા. દ. પૃ. ૨૨) જેવાં વિધાના તે કરે છે. મૂળ નાટકના “ મને પ્રગટ થવા દે કે મારા પરાક્રમને કાયા કરવાનો મને પસ’ગ મળે * હું રા. ધ. ધૂ. ૧૪) જેવાં વિધાના કાડી નાટકનો કબજો લે છે. રાઈ કહે છે “ મને પ્રગટ થવા દે મા, મારા પરાક્રમે હું સ્વાધિકાર મેળવી આપું તને ! ’ (રા. . ધૂ. ૨૭ ) વગેર.
૨૦ લોકનાટયના આ સ્વરૂપ વિશે લેખક કેવા સ્પષ્ટ છે તે નીચેની પંક્તિઓમાં દેખાય છે : ખેલા સૌ સાથે મળીને, વેશ અનેરા લાગ્યા,
સદીઓ જૂના નટ પ્રેક્ષકના અંતર ભેદ ભૂલાચા.
(રા. ૬. પૃ. ૧)
૨૧. રમણભાઈ નીલકંઠે આ નાનકડુ ખીજ નાખ્યું છે. પ્ર. ૬૩ પર રાઈ કહે છે :
પ્રયાગ પૂરા કરી નાટય અંતે
સ્વરૂપ સાચું નર પા ધાર
For Private and Personal Use Only
એ
જ હસમુખભાઈના નાટકમાં ત્રણ થઈ ગયું છે. હીરામડું અલગ થયાની માતાથી નીકળેલ નાટકનું” વસ્તુ તીરકામઠું એક થાય છે અને દૂષણમાં પ્રાથનું પરાક્રમ સાડી કે ઉં ત્યાં પૂરુ થાય છે. તે સ રૃપ પાંખો શ્યામ રીતે રજૂ કરે છે. નોંધીએ કે આ આખાય નાકમાં રૃપ જીપ થી જ ઘટનાને પે રજૂ કરે છે અને એમનો સમાંતર અભિનય ઘટનાઓ, પાત્રો વગેરેને બલવત્તર રીતે ઉપસાવવામાં પાક રહી છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈનો પરાય.
૨૨ રાઈનો દર્પણરાય, પૃ. ૭૯.
૨૩ એજન, પૃ. ૪૫. કેવી બલવત્તર છે આ સબટેટ કે તેથી જ તો રાઈ ઉગાર કાઢે છે: “હું જાણે આવડા મોટા દર્પણમાં મને જોઈ રહ્યો છું. '(પૃ. ૪૫)ને એ વધુ ને વધુ વિખેરાય છે. પોતાની જાતને
ધે છે. જગદીપ જે પોતે હતો તે ફરી બનવાને ઝંખે છે અને જરૂરી ક્ષણને પ્રાપ્ત કરતાં પ્રગટી ઊઠે છે. આ પ્રકારની અભિવ્યકિતને કારણે જ કદાચ રાધેશ્યામ શર્મા બારાડી માટે એમ કહેવાને પ્રેરાયા છે કે, “લાંબી પાઈપ, જાડી કેમનાં ચશમા પાછળ ઝંખના અને ઘખના વેરતાં ચક્ષુ અને કબૂર દાઢી-મૂછ બારાડીને ચરિત્ર નટ કરતાં ચરિત્ર નિદેશક વધુ દેખાડે (ટાઈમ્સ, ગુજરાતી, ૨૯-૭-૯૦)
વળી લીલાવતીના એ ઉગારે લીલાવતીને એક નવું પરિમાણ પણ બક્ષે છે. મૂળમાં લીલાવતીનું પાત્ર સપાટ અને અસંકુલ છે, અહીં તે મૂંગી ભેળી પ્રજાના પ્રતિનિધિ જેવું છે. લીલાવતીને જે સહેવાનું થાય તેવું પ્રજાને પણ થાય એવી ચકતાનું એ ઘાતક છે. સત્તાધારી આગળ બિચારી પ્રજાનું શું ચાલવાનું છે ? એ જ અવાજ “છદ્મવેશી હશે તો એ મારું શું ચાલવાનું છે ?”માં સંભળાય છે.
૨૪ રાઈને દર્પણરાય, પૃ. ૪. ૨૫-૨૬ એજન, પૃ. ૧૨. ૨૭-૨૮ એજન, પૃ. ૨૧. ૨૯ એજન, પૃ. ૨૬.
૩૦ . સતીશ વ્યાસને બારાડીનાં ગીત, અભિવ્યક્તિનાં એક વિશેષ તરીકે દેખાયાં છે. તેઓ કહે છે કે, “મેચ તત્વનો નોંધપાત્ર વિનિગ છે અને છતાંય તેમાં ક્યાંય અસહજતા લાગતી નથી” પણ ભાષા એમને કઠી છે. લોકસમૂહમાં અપાયેલી ભાષામાં પણ ભદ્રતા અને નાગરતાને ઢેળ ચઢેલ લાગે છે. બેલી પણ જાણે sophisticated લાગે છે. વાગ્મિતાને પણ ભરપૂર ઉપયોગ છે.” (સં. ટોપીવાળા ચન્દ્રકાન્ત, પરબ-ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ-૩૮૦ ૦૦૯, ૧૯૯૧; રૂ. ૫).
૩૧-૩૨ રાઈનો દર્પણરાય, ૫. ૯. ૩૩-૩૪ એજન, પૃ. . ઉપ એજન, પૃ. ૬૩. ૩૬ એજન, પૃ. ૧૭. ૩૭ એજન, પૃ. ૩૫. ૧૮ પ્રત્યક્ષ, જાન્યુ.-માર્ચ, ૧૯૯૧, પૃ. ૫. ૩૯ રાઈન દર્પણરાય, પૃ. ૩૩.
૪૦ એજન, પૃ૩૪, - ૪૧ (અ).
પરાક્રમ પ્રાકટનું કરવા ધાર્યો દેહ!
ઓળખ ખુદની પામવા (મારે) ધરવા કંઈ કંઈ વેશ. . (૨ા. દ. રાઇનું આવણું, પૃ. ૨) (બ) “દર્પણરાયનું જે કુતિવ્યાપ્ત કલ્પન છે તે આ ઓળખ પામવાના ઉપક્રમને ચરિતાર્થ કરવા માટે જાયું છે. આ દર્પણરાય-દર્પણુસંપ્રદાય-દર્પણધારીઓનું વંદ એમ દર્પણમૂલક સઘળા પ્રયોગે જાતિ અને જગતની ઓળખ માટેના પ્રેરકે છે. આ દર્પણમાં કશાનું પણ રૂપાન્તર થવું એ લેખકને સત્ય, ન્યાય, નિર્દાનિત ઇત્યાદિ માટે અભિપ્રેત છે. ”-વિજય શાસ્ત્રી (બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ’૯૦) (ક) “નાટયકારે રાઈની સંઘર્ષપૂર્ણ મને વ્યથાને નાટકનો વિષય બનાવી આત્મપૃથકરણ, આત્મનિદિધ્યાસન અને અંતે આત્માઓળખનું કલાત્મક નાટક રચ્યું છે, ” દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષ : જાન્યુ. માર્ચ, ૧૯૯૧).
૪૨ રાઈના દર્પણરાય, પૃ. ૧૬.
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Te
કાત કડકિયા
* એજન, પૃ. ૭૪, ૪૪ એજન, 5. પ૭ અને પછી. ૪૫ એજન, પૃ. ૫૯, ૧૩ વગેરે.
૪૬ અસત્યનાં બીબાં જેણે ઢાળ્યાં નથી, વાધા જેણે પહેર્યા નથી, વેશ ધર્યો નથી એવી દર્પણ જેવી નિષ્પા૫ અને પ્રજાની ઉચિત પ્રતિનિધિ જેવી છે લીલાવતી. આવા નિષ્પા૫ સત્યનું દર્શન કરાવવા જ નીકળ્યા છે દર્પણપંથીઓ. માટે તો તેઓ કહે છે :
વેશધારીને દર્પણ ધરીએ, જત ભૂલેલાને દર્પણ ધરીએ,
જાત શેધવા દર્પણ ધરીએ, જત પામવા દર્પણ કરીએ. (રા. દ. પૃ. ૩) ૪–૪૮ રાઈને દર્પણરાય, પૃ. ૬૪ અને પછી.
૪૯ (અ) એજન, પૃ. ૭૬. (બ) “ખરેખર તે સૌ ક્ષેત્રના શાસકોએ દર્પણમાં પોતાનાં મેઢાં જેવાં જોઈએ. તો એમને સમજાય કે જીવનભર એમણે કેવા વેશ કાઢથા છે. “રાઈને દર્પણરાય 'ની હસમુખની વિરચનાએ રાજશાસકને આત્મનિરીક્ષણને ટાણે મારીને મૂળ કથાવસ્તુની માર્મિકતા જળવી છે અને એ રીતે બધી ભ્રષ્ટતાઓની મંગેત્રી સત્તા-શાસનમાં નેઈ છે. છતાં એ સામેના લેક–આંદોલનનામી વસ્તુષ્ણને એ જહેમતથી આગળ કરવા માગે છે. “અમે તે દર્પણપંથી...” મસ્તીભર્યો લલકાર દર્પણવાળાઓને તો છે જ, હસમુખ પણ છે”—શાહ સુમન (ખેવના, જુલાઈ-ઑગસ્ટ, '૮૭, પૃ. ૪૦)
૫૦-૫૦ ખેવના, જુલાઈ-ઑગસ્ટ, પૃ. ૮૭,૪૧. ૫૨ રાઈનો દર્પણરાય, પૃ. ૪૫.
૫૩ (અ) એજન, ૫. ૨. (બ) ““રાઈનો પર્વત' નાટકમાં લીલાવતી પક્ષે કઈ વિશિષ્ટ ભૂમિકા ન હતી. બારાડીએ નિર્ણય અધિકારથી વંચિત એવી નિર્દોષ, નિષ્પા૫ લીલાવતીને અનેક આકાંક્ષાઓથી ભરપૂર એવી મુંગી પ્રજાની સાથેસાય મૂકી આ પાત્રને પરિમાણ બક્યું છે”–દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષ : જાન્યુ-માર્ચ, ૧૯૧.)
૫૪-૫૫ રાઈને દર્પણરાય, પૃ. ૧૫. ૫૬ એજન, પૃ. ૨૮. ૫૭ એજન, પૂ.૪૭. ૫૮ એજન, પૃ.૪૮. ૫૯ એજન, પૃ. ૭૩, ૬૦ એજન, ૫, ૭૫.
૬૧ તખ્તા પર ત્રણ પ્રકારની પાત્રસૃષ્ટિ દેખાય છે. (૧) લીલાવતી, નલકા, રાઈ વગેરે મૂળ નાટકની પાત્રસૃષ્ટિ (૨) દર્પણ ધારણ કરીને નાચતા-ગાતા દર્પણપંથીઓનું જુથ (૩) આધુનિક પિશાકમાં શેભતું દશકનંદનું જૂથ. નાટયકારે ત્રણે જૂથને વથી અને acting area થી વિભિન્ન બતાવી છતાં એકરૂપ કરી સ્થળ-સમયની સીમાને સાહજિકતાથી ભૂંસી નાંખી છે.”–દેસાઈ લવકુમાર (પ્રત્યક્ષઃ જાન્યુ-માર્ચ, ૧૯૯૧.).
૬૨ આ આખો જ નાટચલેખ પદ્યમાં પણ ફેરવી શકાય, ” બારાડી હસમુખ (–એ માટે રેઈને દર્પણરાય, પૃ. ૮૨.)
- ૬૩ -અને તેથી જ તે ૨૦ ડિસેમ્બર, ૯૨માં શ્રી ચારીના હાથે થયેલા આ નાટકના પ્રયોગ નિમિરો વિવેક શ્રી સંજય ભાવે મુગ્ધતાથી ઉગારે કાઢે છે:
"Raino Darpan Rai, a Gujarati two-act on Wednesday evening was an experience in itself. A masterpiece of stylisation, every step in it had a rhythm,
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈનો જણાય
every gesture a grace. The group of players almost kaleidoscopically formed designs in which every movement of every member added to the total effect." -Bhave Sanjay (Indian Express, Sunday, December 27, 1992)
૬૪ –એ માટે “રાઈને દર્પણરાય' પૃ. ૭.
૬૫ આ જ રીતે કરસના બીજા ઉપયોગો પણ બારાડીનાં અન્ય નાટકોમાં જોવા સાંપડે છે. ઉં. ત, બારાડી હસમુખ, ‘બારાડીનાં બે નાટકે (પછી રેબાજી બોલિયા અને જસુમતી કંકુવતી) થિયેટર ફાઉન્ડેશન, ૫/૫૭ નવનિર્માણ નગર, નારણપુરા, અમદાવાદ-૧૩ પ્ર. આ. ૧૯૮૪, બારાડી હસમુખ, જનાર્દન જોસેફ' થિયેટર’ ફાઉન્ડેશન, ૫/૫૭ નવનિર્માણ નગર, નારણપુરા, અમદાવાદ-૧૩, પ્રા. આ. ૧૯૮૫. વગેરે.
૬૬ એજન, પૃ. ૨૦. ૬૭ એજન, પૃ. ૭૯
૬૮-૬૯ ડો. કડકિયા કૃષ્ણકાન્ત, રૂપક્તિ, પાર્શ્વ પ્રકાશન, રીલીફ રોડ, અમદાવાદ, પ્રા. આ. ૧૮૮૭, પૃ. ૪૪-૪૫.
૭૦ રાઈનો પર્વત, પ, ૬૫. ૭૧ રાઈનો દર્પણરાય, ૫. ૭૫.
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OUR NEW RELEASES
175
40
200
100
Discipline : The Canonical Buddhism of the Vinayapitaka--Joho
C. Holt Encyclopedia of Indian Philosophies--Karl H, Potter
Vol. I: Bibliography 2nd rev. edn. Vol. II : Iotroduction to the Philosophy of Nyaya Vaisesika 150
Vol. III: Advaita Vedanta. Part I Fragments from Dinnaga-H. N. Randle Fullness of the Void-Rohit Mehta
85 (Cloth)
60 (Paper) Global History of Philosophy 3 Vols-John C Plott.
195 Hindu Philosophy-Theos Bernard
50 (Cloth )
30 (Paper) History and the Doctrines of the Ajivikas-A. L. Basham
75 History of the Dvaita School of Vedanta-B. N. K. Sharma History of Indian Literature Vol. I-M. Winternitz History of Pre-Buddhistic Indian Philosophy-B. Barua
125 Indian Sculpture-Stella Kramrisch
60 J. Krishnamurti and the Nameless Experience-Rohit Mehta 55 ( Cloth )
45 (Paper) Language and Society-Michael C. Shapiro and Harold F. Schiffman 130 Life of Eknath-Justin E. Abbott.
50 (Cloth )
35 (Paper) Madhyamaka Buddhism: A Comparative Study-Mark Macdowell 50 Nyaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha Peacock Throne: The Drama of Mogul India-Waldemar Hansen 120 Philosophy of Nagarjuna-K. D. Prithipaul Prapancasara Tantra-Ed. by Arthur Avalon
100 (Cloth )
75 (Paper) Select Inscriptions. Vol. II-D. C. Sircar
200 Serindia 5 Vols—Sir Aurel Stein
3000 Sexual Metaphors and Animal Symbols in Indian MythologyWendy Doniger O'Flaherty
100 Siksha Samuccaya : A Compendium of Buddhist DoctrineCecil Bendall & W.H.D. Rouse
60 Suresvara on Yajnavalkya-Maitreyi Dialogue (Brhadaranyakopanisad 2 : 4 and 4:5 Shoun Hino
125 Tantraraja Tantra-Ed. by Arthur Avalon & Lakshaman Shastri 120 (Cloth )
100 (Paper) Vedic Mythology, 2 Vols-Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma
220 For Detailed Catalogue, please write to ...
MOTILAL BANARSIDASS Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India)
80
65
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રગટ
ગાંધીમહાકાવ્ય “મહાત્માયન *
ધમેન્દ્ર મ. માસ્તર (મહારમ)* કવિ-જન્મ અને સર્જન - જેમને કવિ નાનાલાલ “સ્વપ્નમના વિહંગરાજ; મૂર્ધન્ય સાક્ષર ડે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી “ આપણું સાહિત્યના મરજીવા...સાચા ને સારા બશ્રત કવિ, નગીનદાસ પારેખ રવીન્દ્રઘેલા ભક્તકવિ'; કવિ લલિતજી “વસંત-કોકિલના લાડીલા '; બી. “સુંદરમ' આહલાદક અણીશ નિર્મળ મુક્તકો આપનાર છે. અનંતરાય રાવળ “કાવ્યદેવીના અનવરત આરાધક ભક્ત '; યશવંત શુકલ “ઉખ્યાભિલાષી કવિ’ અને ‘ધૂમકેતુ ' “ સાહિત્યના ગી’ કહીને બિરદાવે છે તે કવિ “કુસુમાકર' એટલે સદ શંભુપ્રસાદ છેલશંકર જોષીપુરાને જન્મ ગુજરાતના જામનગર ખાતે ઇ. સ. ૧૮૯૩ની સાલમાં થયેલ હોઈ તાજેતરમાં જ તેમની જન્મશતાબ્દી ઉજવાઈ ગઈ,
ગાંધીયુગના ગાંધીભક્ત કવિએ એમના જીવનકાળ દરમ્યાન વિવિધ સ્થળે શિક્ષણકાર્ય કરવાની સાથે સતત સાડાચાર દાયકા સુધી સાહિત્યસાધના કરી વાર્તા, કવિતા, નિબંધ, નવલકથા, હળવી નિબંધિકા, સંગીતર૫ક, નાટક, વિવેચન આદિ વિવિધ ક્ષેત્રે વિહાર કર્યો અને તેમની કૃતિઓ ત્યારના લબ્ધપ્રતિક “ વસંત ', “ સાહિત્ય', “ ગુજરાત' આદિ સામયિકોમાં પ્રગટ થઈ. તેમનાં પ્રગટ પુસ્તકોમાં જીવનકાળ દરમ્યાન ઈ. સ. ૧૯૫૮માં “જીવનનાં જાદુ', નામક અનુવાદિત વાર્તાસંગ્રહ અને મરણોત્તર પ્રકાશમાં કાવ્યસંગ્રહ “સ્વપ્નવસંત' (૧૯૬૩) વિશ્વાંજલિ'માં ટાગોરની અનુકૃતિઓ (૧૯૬૪), બાલકાવ્યસંગ્રહ “બાલમુકુંદ' (૧૯૬૬), ચંદ્રની હેડલી (૧૯૭૪), “ગીતાંજલિ અને ભાવાનુવાદ (૧૯૮૪), દીપાંજલિ મણુકો ૧-૨-૩ (૧૯૮૪-૮૬), એકાંકી નાટક ‘ચિત્રા' (૧૯૯૧), નર્મમર્મસંગ્રહ “ આરામ ખુરશી પર ગલતાં ગલતાં' (૧૯૯૧), નવલિકાસંગ્રહ “ રજત મહોત્સવ' (૧૯૯૨),' મોનનાં કુજન', (૧૯૯૩), અને કથાનક, અસંગિકા, ભાવના ને ભાવાત્મક ચિંતનાદિ સ્વૈરવિહારી નિબંધને
સ્વાદયાય', ૫, ૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપલ-ઑગષ્ટ, ૧૭.. પૃ. ૧૮૫-૨૦૨.
* D-1/1, Bajaj Colony, Post-MIDC, Waluj (431 136), Via Aurangabad (Maharashtra ).
છે આ લેખમાં લીધેલ પંક્તિઓ આદિ ઉદ્ધરણે પ્રસ્તુત અપ્રગટ મહાકાવ્યમાંથી લીધેલ છેકવિનું નિવેદન પણ. ઋણસ્વીકાર-રિપત્ર સદ્ : ભરતકુમાર પ્રસાદ પીપર, સવા ૮
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ-૪ મ. માસ્તર (મધુરમ્)
સંગ્રહ 'વસંતસૌન્દર્યશ્રી' (૧૯૯૪) વગેરે ગણાવી શકાય, પણ હજુ તેમનું કેટલુંક સાહિત્ય અપ્રગટ રહેલું જણાય છે, જે કવિપરિવાર તરફથી પ્રકાશિત કરવાની યોજના છે, ગાંધી મહાકાવ્ય “મહાત્માયન અંગે–
ખ્યાબી દુનિયાના આ સૌન્દર્યપરાયણ ને “જ્ઞાનયુગે મયંતા પણ કલાયુગે ભૂલા પડેલા ' અને આજે ભલાયેલા કવિએ ગાંધીજીના સ્મિતની વિશ્વહિનીના આકર્ષણથી જે એમની ગાંધીભક્તિની પ્રતીતિ કરાવતે મહાત્માયન' નામક મહાકાવ્યગ્રંથ લખે છે તે હજ ય અપ્રગટ રહેવા પામ્યો છે, જે આ જમાનાની કરણ તાસીર છે. એ મહાગ્રંથના ચાર ભાગમાં કવિએ ગાંધીભક્તિભાવના નમુનારૂપ વિવિધ છંદ ને રાગરાગિણીમાં રચિત ૧૨૦૦ જેટલાં નાનાં મોટાં કાવ્યો આપ્યાં છે, જેને કવિ “ઊર્મિમાળામહાલઘુકાવ્ય” Critical Epic તેમ જ “શ્રદ્ધાના મંગલમહાકાવ્ય રૂ૫ બૃહદ ગ્રંથ તરીકે ઓળખાવે છે.
કવિ આત્મનિવેદનમાં કહે છે-“મારી અને ગાંધીજીની વચ્ચે આશકમાશકને જ સંબંધ છે. આ દુનિયામાં કોઈની પણ મને મધુમધુરી બીક લાગી હોય તે તે ગાંધીજીના સ્મિતની વિશ્વમોહિનીની. એ મધુ મરકલડાંથી હું બીત જ રહ્યો છું-બીને છું: તમે એકવાર પણ એ સ્મિતને નયણાં ભરીને નિરખ્યું છે ? એ સ્મિતની પાછળ અગમનિગમના ભેદી ભણકા હતા. “ચાલ આવ્ય, ચાલ્યો આવ્ય', “આ પુરુષની પાછળ સુતવિતદાર સર્વસમપ ચા આવ',
હોમાઈ જા. હોમાઈ જા! આ દેવતાશમાં હોમાઈ જા. દેવોને પણ દુર્લભ એવી આ યજ્ઞવેદી છે. સ્વાહા સુખ-સ્વાહા શાંતિ-સ્વાહા જીવન. એક વાર એ સ્મિત મોહિનીની પાછળ ગાંડે ચકચૂર બની સરકારી નોકરી હું લગભગ ખોઈ બેઠો હતો. જવાળામુખીની ટોચ ઉપર સરકારી નેકરીમાં ત્રણેક દાયકા ગાળ્યા. ૧૯૩૦ માં પડેપડ ઉચકી નાખે તેવા રોમાંચકારી દિવસોમાં સુરતમાં મારા નિવાસ અંબાજી રેડ પરથી જ ગાંધીજીને બારણેથી પસાર થતા જોઈ પેલાં મનમોહન બલિહારસ્મિત' નિહાળી રહ્યો. અને “મારી મનોદશા વિરહિણી ગોપિકા સમી” થઈ ગઈ એ “ વિજોગણ વાંસલડી ના રહન સ્વરમાં સારા ભારતવર્ષની જિહવાની કરુણ કથની છે. અનિરુદ્ધ ગાંધીના મંદાકંદમાં સારા ભારતના નિરુદ્ધ હદયની કમાણી છે. ઈશ્વરે મને લેખક કર્યો...તો ગાંધીજીને અર્થઅંજલિ દઉં તો એમાં ખોટું શું ? આજન્મ હું ગાંધીપૂજક રહ્યો. કુમળી ચંદા કહે છે તેમ “તેજસ્વી સૂર્યપિતાજી હાર વંદના કરે દૂરથી ', “મહામાયન” સ્વાધ્યાય ને સ્વાનુભૂતિનું ફળ છે, મધુકરવૃત્તિ ને બ્રહમાંડ આ ગૃહતાત'નું છે, એ ભાવથી મળી ત્યાંથી વસ્તુ લીધી છે. કીટભ્રમરન્યાયે “મહાત્માયન' લખતાં મહાત્માની વિચાર–આચાર સછિનો કંઈ પણ સંપર્શ થયો હોય તે તેથી હું ધન્ય છું.-કૃતાર્થ છું. મારા પ્રાણ પ્રાણુને પાતાળમાં ધૂસી ગયેલા ગાંધીજીને હું કદી કાઢી શક નથી જ. ગાંધીવિચારસરણી એટલે ગીતાઉપનિષદના જ્ઞાનયોગ ને શ્રીમદ્ ભાગવતને ભક્તિયોગ. તે તે મને ગળથુથીમાં જ પવાયાં છે. “મહાત્માયન અને ત્રીજો ભાગ ઇતિહાસદર્શન ને ચે ભાગ કસૂફીને છે. કાવ્ય ને ફિલસૂફી મારા જીવનવ્યાસંગવ્યવસાય છે. લોહીને ટીપેટીપે આર્યસંસ્કૃતિની અમર ભાવના અનુભવી રહ્યો છું. જેમ અરવિંદની ફિલસૂફીના ઘૂંટડા ભરી રહ્યો છું તેમ ગાંધીજીની ફિલસૂફીના રસટડા ભરી રહ્યો છું. ગાંધીજીનું ગીતાજીવન મને ઘણું ગમ્યું છે.”
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રગટ માંધી મહાકાય “મહાત્માયન’
૨૮૭
કવિ જ્યારે બોરસદ ટ્રેનિંગ કૅલેજમાં હતા ત્યારે પર્યટનને જતાં આગાખાન મહેલની મુલાકાતે ગયેલા અને ત્યારે કસ્તુરબા ને મહાદેવભાઈની સમાધિ નિરખી ને એમના “પ્રાણ પ્રાણુના પાતાળ-પાણી હલી ગયાં ને રોમરોમમાં “મહાત્માયન' રમવા લાગ્યું'. આ બીજમાંથી કવિના મત મુજબ “ગુજરાતી ભાષામાં આ પહેલું મહાકાવ્ય' રચાયું. એની શૈલી “ શાંત ચિતનાત્મક’ છે ને આખું કાવ્ય કવિના “સ્વાધ્યાયને સ્વાનુભૂતિનું દેહન” હેવાનું કવિકથન છે. કવિ વધુમાં નિવેદનમાં કહે છે: “ગાંધીવાણુ-ગંગાકાંડ "માં તો લગભગ ગાંધીજીના જ શબ્દ છે. ઈતિહાસ અમૃતાક્ષરી કાંડ અને બીજા કાંડે પણ ગાંધીયુગના સાહિત્ય-ઇતિહાસ આદિની ઉપાસનાનું ફલ છે. કોઈ પણ ભાગમાં ઉગ્ર ઉત્કટ આવેશ નથી આવ્યું. ગાંધીજી જેટલા વીર છે તેથી વધુ ધીર છે. ગાંધીજીનું વ્યક્તિત્વ જ એવું છે કે સળંગ કાવ્યમાં એક પ્રકારની પ્રસન્નમને સૌમ્ય ચંદ્રિકા ઝમે છે. કાવ્યને કરુણું ભવ્યાકરણ છે. મહાભારત, રામાયણ, ઇલિયડ, હમરની તેમજ વર્ઝલની કાવ્ય સૃષ્ટિ, દાતેનું “ડીવાઈન કૅમેડી ', મિલ્ટનનું “પેરેડાઈઝ ઑસ્ટ અને રીગેઈન્ડ'-આ બધાનું કેન્દ્રવસ્તુ Problem of evil versus Good, “મહાત્માયન અને વિષય મને આનાથી જ લાગતું નથી. આ શ્રદ્ધાનું મંગલકાવ્ય છે. સરકારી નોકરીમાં ત્રીસ ત્રીસ વર્ષો સુધી ગાંધીજી અનિરુદ્ધ થયા ને ગૂંગળાઈ રહેલી મારી ગાંધીભક્તિની પ્રેમિ ઊછળી આવી ને મેં ચાર ભાગમાં ગાંધીજી વિષે મહાલઘુકાવ્ય “મહાત્માયન' લખી કાઢવું. ગાંધીફિલસૂફી એટલે વિચારધર્મ તેમજ આચારધમ.”
ગાંધીજીના જીગરમાં જવાળામુખી જલતા હતા ને હનુમાનજી જેમ સુવર્ણલંકા સળગાવતા હતા એમ એ દેશને ખૂણે ખૂણે ચેતનના ચિરાગની આગ લગાડતા હતા. મડદામાંથી માણસ ઊભાં થતાં હતાં, શલ્લામાંથી અહલ્યા ઊભી થતી હતી. ગાંધીજીએ અદ્દભુત નારીશક્તિ જગાડી હતી. ઉત્સાહનાં પૂર ઊલટતાં હતાં. પ્રાણુશક્તિનાં ભરતી–જુવાળ ઊછળતાં હતાં.” ત્યારે સાહિત્યની દુનિયાના લહેરી માણસ એવા આ કવિએ ગાંધીજીના માત્ર અનુરાગથી” આ મહાકાવ્ય લખ્યું. કવિની દષ્ટિએ “લોકમાન્ય તિલક સ્વભાવથી જ્ઞાનગી પણ જીવનથી કર્મયોગી બન્યા હતા, પણ ગાંધીજી તે સ્વભાવથી જ કમલેગી છતાં એટલું બધું લખવાની ફરજ પડ્યાથી પરાણે એમને જ્ઞાનગી બનવું પડયું.” ગાંધીકાવ્યસર્જનમાં આ મહાકાવ્ય
ગાંધીજીના જીવનકાર્યથી પ્રેરિત થઈ બ. ક. ઠાકોર, ખબરદાર, ઉમાશંકર, સુંદરમ ', “સ્નેહરશ્મિ', કવિ હંસરાજ, મીનુ દેસાઈ, ફૂલચંદ કવિ, જશભાઈ કા. પટેલ, ચીમનભાઈ ભદ, કરસનદાસ માણેક, કલ્યાણજી મહેતા, જેઠાલાલ ત્રિવેદી, મનસુખલાલ ઝવેરી, રાયચુરા, ઝવેરચંદ મેઘાણી, જુગતરામ દવે, કેશવ હ. શેઠ, “શેષ', દેશળજી પરમાર, “અનામી', હસિત બૂચ, બાલમુકુંદ દવે આદિ અનેક નાના મોટા કવિઓએ આપણને ગાંધી કાવ્યો આપ્યાં છે, પણ મોટા ફલક પર ગાંધીજીના જીવનકાર્યને આલેખનાર-બિરદાવનાર તનસુખ ભટ્ટ, “ મસ્તમયૂર” મણિલાલ ખંડુભાઈ દેસાઈ રતિલાલ અધ્વર્યું, મહાત્મા યોગેશ્વરજી, ભાસ્કરાચાર્ય અને છેલ્લે બેરિસ્ટર કવિ ડાહ્યાભાઈ પટેલની સુદીર્ઘ કાવ્યરચના કરતાં “કુસુમાકર'ની આ અપ્રગટ કાવ્યરચના જુદી તરી આવે છે, કેમકે આમાં અનન્ય ભક્તિભાવ
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
{ce
ધીરેન્દ્ર મ. માસ્તર (મધુરમ)
રહેલા છે અને એમાં ૧૨૦૦ મહાલઘુકાવ્યોની ઊર્મિમાળામાં સળગ ભાવત તુ રહેલા છે. એ દિષ્ટએ એને કવિ Lyrical Epic કહે છે. ૧૯૩૯માં કવિવર ટાગારના આશીર્વાદ પામેલા આ કવિએ ટાગોરના જેવી જ ઉત્કટ ગાંધીભક્તિ અહીં સ્પંદિત કરી છે અને તે ય કાવ્યમાં, કવિના આ મહાકાવ્યના ચોથા ભાગને માત્ર ‘ભક્તિસુધાકાંડ ’ નોમક અંશ જ કવિપરિવાર તરફથી વિના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે પ્રગટ થયેલ કવિકૃત ‘દીપાંજલિ મકા−૧-૨ 'માં પ્રગટ થયેલ છે. પ્રસ્તુત ચોથા ભાગ ખુદ કવિને સૌથી વધારે પ્રિય હતા, ક્રમકે એમાં અમના નિજી ધબકારા સહુથી વિશેષ હાવાનુ` એમનું મંતવ્ય છે. આ સિવાયના બાકીના અપ્રગટ કાવ્યભાગમાંથી કવિને ૧૯૩૦ની દાંડીકૂચ, ૧૯૪રા ‘ કરેંગે યા મરેંગે' જગ અને ૧૯૪૭ની આખલીની શાંતિ— આ પ્રસ્થાનત્રયી પ્રિય હતી, કેમકે એમની દૃષ્ટિએ એમાં વીરાકેક તેા અહિસાના અભયામૃતને છાજે એટલા જ હતા.
દાંડીકૂચ-પહેલુ· પ્રસ્થાન
૧૯૩૦ની દાંડીક઼ને કવિ પ્રેમધર્માત્માની દિવ્યકુચ ' તરીકે ઓળખાવે છે. આર્ભમાં કવિ કહે છે—
“ મરુ' હું કાગડા માતે, કૂતરા માતથી મરુ' લીધા વિના સ્વરાજે ના, પાછે તે ઘેર હું કરું ' જિગરે નીકળ્યા ફાટી, જ્વાળામુખી શું ગાંધીના વાળા દેશ વ્યાપીને સહી શકે શું આંધીના .
ક્રાવાગ્નિમાં દેશ આખા મરે છૅ, 'ભા પાપા ગાંધીઆંખે તરે છે, શ્વાસેાશ્વાસે ક્રાંતિમાન ઝરે છે, દિવ્યા શક્તિ પ્રેરણા શું કરે છે ! જાગ્યા ગાંધી, જાગશે દેશ આખા, ઊઠ્યો ગાંધી, ઊશે દેશ આખા લાએ લાણા, લાકમાં ચેતનાં છે, એવી કેવી ગાંધીની ચેતના છે ! ગીતા વાંચું-ઘેર ખેડયે શું શાંતિ? ગીતામે પ્રેરતા ક્રાંતિ ક્રાંતિ! છે ગીતા જો શાંતિથી વાંચવાની, વાંચી ધ ગૂઢ ઉકેલવાની વાંચેલું તે સ` વિચારવાની આચાર તેા પાર ઉતારવાની,
કવિ એ સૂચના પ્રભાવ આલેખે ઇં
પાદે પાદે પુણ્યશ્રીના પરાગ, ચેતાવે છે, દેશને શા ચિરાગ પિલ્ઝીમ ાસ એ શું ચાલ્યા એ યાત્રિક રહે શું ઝાલ્યા
અને એ કૂચ એટલે કવિના શબ્દોમાં——
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ પા ની એ ચ, હિરની હદ જાણે ચ, અવધૂતની અદ્ભુત કૂચ, અભૂતપૂર્વ અશ્રુત સૂર્ય,
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બધાંત કવિ “કુસુમાકર' કત અપ્રમત માંથી મહાકાવ્ય “મહાત્મયન’
એ કુચના કારણમાં કવિ કહે છે –
મીઠે મોળે, દેશની કીધી ઝાંખી મીઠે મળે, દેશ રહે કેમ સાંખી? મીઠું મીઠું, દેશમાં સત્ત્વ તત્ત્વ મીઠાવાંછું એ મમત્વે સમત્વ.
આઝાદીનું શું મીઠું છે, સાચું ભાવપ્રતીક એ, આબાદીનું શું મીઠું છે, સાચું ભાવપ્રતીક એ.
મીઠા માટે, મારી ટહેલ, મીઠાને ખાંડાને ખેલ. દરિદ્રનારાયણની રોટી, મીઠે મોળી શું ચાટ જ ચેરી
કાળજ ગાંધીનું વિધાયું અમર ચિત્ર શું ચીરાયું! અને ગાંધીજીની હાકલ થઈ–
વિદેશી લાજ લૂંટ છે, શા નિમકહરામ છે, જાગ હિંદ સુપુત્રો, સૌ નિમકહલાલ રે.
પછી ગાંધીજીની કૂચ આરંભાઈ
ગાંધી ચા વજીકઠોર હૈયાં, ગાંધી સાથે કોમળે પુછપહે, ગાંધી હૈયે, કુટી લાવાની સેર, હાવા હાવા અનિના ઠેરઠેર. ઉરાડે અગ્નિની છોળા, ચેતનાના ચિરાગ એ.
એના પરિણામે જનતા જાગી ઊઠીજાગી આ શુ પ્રકૃતિનીંદમાંથી, જાગી ઊઠી પ્રવૃત્તિ લોકહૈયે ! ખૂણે ખૂણે લોકહૈ શું ક્ષોભ ખૂણે ખૂણે દેશહેડે શું ક્ષોભ ! ખૂણે ખૂણે ભારતે ક્ષોભક્ષોભ, ઉડી ઊઠી આરતે ક્ષોભક્ષોભ
દુનિયા આખી ડોલે છે, ડોલે છે ને દિપાલ ?
કાલ કરાલ જાગે ને કાલાગ્નિ ઊઠી જવાય શું? કાંતિમૂર્તિ–ગાંધીજી શાંતિમૂર્તિ, શાંતિભૂતિ ગાંધીજી ક્રાંતિમૂર્તિ! અમોધીને આજ ઊઠો છે ક્રોધ ગાંધી માટે કાયદાનો વિરોધ
લેકે લકે તણા નિર્મા, પ્રભુએ ભૂમિ સાગર સાગરે અગરે આજે ગાંધીજી કીમિયાગર.
અને
લકશ્રી છે કાયદે સર્વ કેન્દ્ર, સત્યે લાખે ગાંધીજી માનવેન્દ્ર અંગ્રેજોનાં કાળજાં કંપી રહેતાં ના જોયું તે આજ એ ચશ્ન ખેતાં.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માસ્તર (મરમ) એ લેકનાથ ગાંધીજી
તેફાની સાગરમાં ઝૂઝે ગાંધીજીનું કાળજુ કુંજે
પાપ અને દંભે શું ધ્રુજે, ગાંધીગીતા જીવન ગુંજે. પણું--
લેક લેક તણે એને, સાચો હૃદય સાથ છે. એટલે જ–
વિપ્લવની આ દીવાદાંડી અભત્સવની દીવાદાંડી, લોકજાગૃતિ દીવાદાંડી, લેકચેતના દીવાદાંડી, ગાંધીજીની પ્રીવાદાંડી અગ્નિઝાળે દીવાદાંડી, ગાંધીજીને હૈડે જ્વાળ, ધરે દેશને દીપકકાળ. લેકનૌકા તણા સાચા ગાંધીજી કર્ણધાર છે,
ભાવિના પડદા કેરા ગાંધીજી સુત્રધાર છે. અને ત્યારની ગાંધીજીની છબી–
કલાસ જેવા જ દુર્ધ ગાંધીજી કાલાબ્ધિ જેવા વળી ઉગ્ર ગાંધીજી.
પુ૫ શા કોમળા ગાંધી, વજકઠોર વાણીથી,
પ્રજાના પ્રાણમાંહીં શું, પુરી રહે નવચેતના. અને દાંડીકઅર્થાત કલ્યાણયાત્રા નીકળી
પ્રાતઃ કાલે પ્રથમ પ્રહર મુક્તિસ્વાતંત્ર્યપર્વ, જાગ્યું વિશ્વ કિરણે કિરણે વેરતું ગીત ગુંજ, ગાંધી જાણે મુદત ધપતે પ્રેમ આનંદ કુંજ,
વાણી મહેર્યા પુલક પુલકે સાત્વિકે મુક્તિ પર્વ ને આવી છે ગાંધીજીની મનોદશા–
છેઠું ગૃહતણી બધી આ સંલું માયા, મેં તે સેંપી દીધી છે પ્રભુને યજ્ઞ અથે જ કાયા, હારે તે છે પ્રભુચરણમાં મોંઘી આ એક અદ્ધિ
સ્વાતંત્ર્યશ્રી ચપટી નિમકે માનતે કાર્યસિદ્ધિ. અને ત્યારનું વાતાવરણ–
જાણે ઝારી, અમૃતની પદે, મુક્તિ ઐશ્વર્ય પ્રેરે, મુક્તિગાને કિલકિલ રવે ભવ્ય ઉત્સાહ વેરે, કેવું વાતાવરણ કર્યું, દિવ્ય આનંદ ધારા,
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધીભક્ત કવિ “કુસુમાકર કૃત અપ્રગટ માંથી મહાકાવ્ય “મહાત્માયન'
૧૧
ગાંધીજીના કુમકુમ પદે...
દે ઘર્ષ જયવિજય તે મુક્તિને શું ગજાવે !
ગાંધીજીની હદય-કવિતા-હર્ષશ્રી વેરતી શું ગાંધીજીને હદય સવિતા લમી રશ્મિ શું રેડે! ગાજે કેવો પદ પદ લસે, મુક્તિ સંગ્રામ માર્ગ,
માગે માર્ગે અમૃતદીવડા દીપતા 'તા સજાગ, અને ગાંધીજીની વાણી માટે કવિ કહે છે—
આ મીઠે તે જનમનવને મુક્તિની લ્હાણલીલા, ગાંધીવાણુ હસતી હસતી મુક્તિ કલ્યાણ લીલા, ગાંધીવાણી વિમલ સરલે કોકિલા કૂજતી 'તા, મુકિતમં સુરભિ શુ ઝીલતા મુક્તિનાદ, ગાંધીચે નિમકકુચ કે ઇશ કેરા પ્રસાદ, વેરાયે ને પથ પથિકને, ગાંધીવાણી વિનેદ,
એ તે જાણે પ્રમુદિત પળે મુક્તિ શ્રીધી પ્રમોદ, અને ગાંધીમંત્ર એટલે—
ગીતામંત્રો પરમ મુદિત, આસુરી જીવવાના ગીતાતંત્રે ગહનમનને જીવને જીતવાના સ્વMાજ્યોતિ અમલ મૂકતાં, જીવને સત્ય જ્યોતિ,
સત્યતિ પ્રકટ કરતા જીવને સ્વપ્નતિ . કવિને “ગાંધી લાગે વિરાટ' કેમકે
જાગ્યા કેવા યુગયુગ તણી નીંદથી કલેક
આલેકશ્રી પુનિત પ્રકટે ગાંધીજી પુણ્યક, અંતમા, દાંડીકચ અંગે કવિવિધાન છે—
દીવાદાંડી પુનિત પગલાં જ્યોતિની ભવ્ય દાંડી, મુક્તિમાર્ગે વિજયધ્વજની તેજની દિવ્ય દાંડી, શક્તિમાર્ગે અમૃતનિધિની શક્તિની ભવ્ય દાંડી ક્રાંતિકારી વિજયકૂચની શાંતિની દિવ્ય દાંડી. એવારા આ અમૃતનિધિના તીર્થયાત્રા શુ દાંડી! અપ રહેતી નિમક કણમાં મુક્તિયાત્રા શું દાંડી ! ગાઈ રહેશે અમરનારની વીરગાથા શુ દાંડી!. મુક્તિમાર્ગે અમરકુચના ભવ્ય ભાથા શું દાંડી !
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્ધ મ. માસ્તર (૨)
બીજુ પ્રસ્થાન-૧૯૪૨ની “ભારત છોડે” લડત
ક યા મરેગ”ની ઈ. સ. ૧૯૪૨ની લડતને કવિ પિતાના મહાકાવ્યના બીજા પ્રસ્થાનમાં આલેખીને એ “ઑગસ્ટ લીલાને સાચે જ “ઓંગસ્ટ” એટલે કે ભવ્ય ગણીને શરૂમાં વર્ણવે છે–
કરશે, કરંને, કરેગે, કરેગે, નક્કી માથું મેં ખુશીથી ધરેગે,
ચડેગે અબી અદિધિ વા તરે, કરેગે, કરેને ખલુ વા મરેંગે. “ ખલુ કાંતિને આત્મ છે ગૂઢ શાંતિ' કહી કવિ શાંતિમર્તિ ગાંધીજી માટે, કહે છે –
જડે જ્યાં સુધી શાંતિમાર્ગ,
ગાંધી ના થે કાંતિમાર્ગ, અને અંગ્રેજ સરકાર એટલે–
૧ - બડા લાટ શું કરવી ચર્ચા ચર્ચા નામે એને મરચા,
એ તે એક જ જાણે પરચા, તેતિગ તપ પ્રજાના રયા. અને એવામાં–
ઐતિહાસિક આવી પુગી, નવમી એ ઑગસ્ટ
ભવ્ય કરુણ કારમી નવમી ખલુ ઔગસ્ટ, પરિણામે ધરપકડ થઈ– ગાંધીજીની મંગલ જેલ
હવે ખાંડાના છે એલ.
અને થયું
પગલાં શું લેશે સરકાર? પ્રજાતણ લેશે દરકાર? પણ સરકાર તે સરકાર અને લેકની દરકાર? દેશ બન્યો છે નેતાન્ય રહી શકે કયમ નેતાન્યા? ન્હાના ન્હાના ફરતા નેતા, નિજ શક્તિએ યુપ્રણેતા!
સર્વે જયમ પિતાને સૂઝે દાવાનિ આગ ઝૂઝે ઇન્કિલાબ ઝિંદાબાદ
ડે દિનમેં ગાંધીરાજ રામરાજ્ય-જયસ્વરાજ. ભારેલો અગ્નિ કારી શું લોક અંતર પૂછે સત્તાને મુંઝવે છે શું-લોકગ્રી રૂપ જૂજવે.
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પીજા કવિ “કુસુમાકર કૃત અમર બાંધી મહાકાવ્ય “મહાત્માયન'
એના પરિણામે બન્યું
અહા ! આજ શું મુક્તિયજ્ઞ
દાવાનળ આનંદ-મન. લેકશક્તિને આવ્યો છું આજે ભક્તિ જવાળ, પ્રાણુશક્તિ અનાસક્તિને આ શું દિવ્ય જવાળ, અમે અમારાં રકતે સીંચશું, ભારત શક્તિબાગ
દેશ આદેશ ” યુવકયુવતીનું અંતર એક જ બાંગ. અને લેકવરમાં ઊગી નીકળ્યું
આજે જાનફેસાનીનું મંગલ મુક્તિપર્વ, આજ સરફરોશી તમન્ના મંગલ શક્તિ પર્વ
ઝાલે પ્રભુ અમારા હાથ,
આજે પ્રભુ અમારી સાથ. એથી ભારત ક્રાંતિજવાળામાં સપડાયું –
હિંદ તે અરવિંદસમું ત્યાં ભડભડ, બળ–સળગે, ઘર ઘર જાગ્યા, જલસ્થળ જાગ્યા, ઠેર ઠેર સળગ્યો,
આ શી ચળવળ, આ શી સળવળ પિર પર સળગે. અને કવિ ઉચ્ચારે છે–
કરાલ કાલે બ્રિટનને શું વિષાકરા પાયા! બાજીગરને પણ બાજીગર તું તે વિશ્વરાયા ! કરેને યા મરેંગે ક્યાંથી ના આવતા ?
ઈકિલાબ ઝિંદાબાદ' કયાંથી સાદ આવતે ? અને–
બ્રિટીશ સિંહ છંછેડાયો પણ અરે થયે શું બુદ્ધો?
બ્રિટીશ સિંહ ધુંધવા બુદ્દો પંજે થયે શું બુદ્દો? આમ છતાં ય એણે નિર્ણય કર્યો–
ચખાડે હિંદને લાઠીસ્વાદ,
ચખાડે હિંદને ગોળી સ્વાદ. એટલે સંધર્ષ મચી પો–
રામનવમી દેખવા હિંદ કૃતનિશ્ચય રાવણનવમી નાદ તે બ્રિટન કૃતનિશ્ચય
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ. માસ્તર હમણામ) આ શું ભૂમિ ભારતે કારી ક્રાંતિ પર્વ
અનેક આહુતિ માગતું ભીષણ ક્રાંતિ પર્વ. અને
કંઈ કોલેજના જવાનિયા બન્યા સિંહણબાળ
કંઈ કૅલેજ જવતી શું સિંહણ બની વિકરાળ. આના પરિણામે–
ગળી ગોળી ગોળી ગોળીને વરસાદ
ગળીના વરસાદે શું મુક્તિને પ્રસાદ . પરંતુ–
ગાળીને વરસાદ આ બ્રિટન રહે આબાદ
ગોળીને વરસાદ આ હિંદ બને આઝાદ, અને પરિણામ સ્વરૂપ દેશમાં ઠેરઠેર–
આજ શહીદ શેણિતે કુમકુમ થાપા થાળ, આજ શહીદના રક્તના તિલકચંદ્રક ભાળ. આજ શહીદ ચિતા બને, ભારત પુણ્યલ તીર્થ, આજ હિંદની ભસ્મ તીર્થોનું તેજલ તીર્થ. આજ શહીદની ખાંભીએ લોક ચડાવે કુલ માતા, પુત્રો, બંધુ. બહેન આજે પુણ્ય-પ્રફુલ
ધન્ય ધન્ય શહીદને, ધન્ય શહાદતતીર્થ. અને હિંદ-લકોને થયું– - બ્રિટનને પડ્યો આ તુમાખ શું ?
નહીં કદી કદી ગર્વ સાંખીએ. અને તેથી
જાલિમના કૅ જુમથી ગાંડોતૂર દેશ. જેલમાં કસ્તુરબા ને મહાદેવ દેસાઈના શહાદતટાણે કવિ ઉદ્દગાર કાઢે છે ને એને વીજપ્રપાત’ કહે છે
વિષકટારીની ગાંધીયાચના પ્રભુ કસોટીની ધન્ય યાતના, ધડકે કુંળું વજકાળજુ ફડકે ને કુંળી ગાંધીનાડી શું ! નયને ભરી વેદના કંઈ ભર જવાળામુખી શાંત ત્યાં ધીકે
ટપકે મૃદુ આંસુ પોપચાં રડતી જેલ દીવાલ શું શકે ! કવિ કહદયની ભાવના ઉચ્ચારતાં કહે છે –
ગૌરી કૂલ ફટકિયા, યુવક કંઈક કુમાર, ઝઝણી ઊડ્યા હદયની તંત્રી તારે તાર.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માધાપત કવિ "કુસુમાકર” કૃત અપ્રગટ માં મહાકાવ્ય “મહાત્માયન'
૧૫
એક ઘડી આ દેશ ના, રહી શકે પરતંત્ર, આજે ગાંધી-પ્રેરણા, દેશ બને છે સ્વતંત્રી આતો ક્રોમવેલના શું છે આયર્ન સાઈડ ! હજાર હાથવાળા ગેડ એમને ગાઈડ,
પ્રજાશકિતનાં ઊછળ્યાં આજે ઘોડાપૂર. યુવક યુવતી આજ તો દીસે ભૂલ્યાં ભાન, કૃતાંત કે શંખ ત્યાં કોને ભાન સાન ? '
કવિ હિંસા પ્રત્યે પોતાની નફરત વ્યક્ત કરતાં કહે છે–
હિંસા તે છે રાક્ષસી, હિંસા તે છે નષ્ટ
સત્ય, અહિંસા, પ્રેમને સદાય માર્ગ શ્રેષ્ઠ. એ જ રાહે વીર બાળસેના પળે છે–
ઝૂઝે વીર સ્વાતંત્ર્યની આજ સેના મૂકી માથું ઝૂઝે કૂજે બાળસેના, ખરે ખેલ ખાંડાતણે બાળસે,
રહ્યા જોઈ હોંશે નહીં સ્વર્ગ દે. અને જનરલ ડાયરની આવૃત્તિમાં તુમાખીવાળા અમલદાર જમ ઝીક છે–
ગાંડી બ્રિટન ગળીઓ, લોકો ગાંડાતૂર..
આવી તુમાખી વાણું ને આવા મદભર ગર્વ :
સામી છાતી ઘા ઝીલતી; પ્રજા મુક્તિને પર્વ. અને અડાસને હત્યાકાંડ સર્જાયે- -. .
ગુજરાતે અડાસમાં જલિયાંવાલા બાગ વિર કંઈક વિદ્યાર્થીઓ, આગે રમતા ફાગ.
લોકહદય કકડા થયા, પ્રાણુ શું કચ્ચરધાણ છે ઠેર ઠેર આવી લીલા, આવાં તાંડવ નૃત્ય, હત્યાકાંડના આ ચીલા, ભીષણ તાંડવ કૃત્ય. આવા કંઈક ત્રાસથી, લોક ભૂલે છે ભાન, કંઈક કારમાં જુલ્મથી, લેક ભૂલે છે સાન. ચીમુરને આઘાત કે હશે પ્રત્યાઘાત? પ્રભુજી જાણે એકલો ગાંધી ઉર મર્માઘાત.
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
169
www.kobatirth.org
આમ સળંબે ઇંકજુવાળ આઝાદો
ચડયો---
ધસમસ વાળ થયું આ તો ગાંપૂર, કર્યાં શિકાર માખરે, લેાકો ધેલાતુર, કવા કરે છે ચરખા, રામ-ચરખે કેવા કરે છે રાવણુ, કાળને ચરખા.
અમાનુષી કે કાન યાહીષ્ણુ કે કાનૂન.
વાતાવરણું ક્યું ત્યાં ૧૨ ભીષણ કારમુ જીવતું અગ્નિસ્નાને એ કાલવિધાત્રી નિરમ્યું !
અને ગાંધીજી માટે તો આ સ—
અને એટલે જ—
પરના તા સતની બાજ
કર વિષમ ઉપાલંભ ગાંધીને પ્રભુનો વિશ્રભ સતવાય. દુઃખને માણે હરિશ્ચન્દ્ર રાજા પરમાણું ! ગાંધી દિલનાં ઊંડાં પાણી કોણ તાગ શક્ય છે. જાણી કે
×
*
×
મનોબળ કેવું અચળ હૃદયબળ કેવું વિમળ!
સરકારી સહુ સખતાઈ
માખી બહુ સખતાઈ
લાંઠી સુશ્રી સહુ સખત્તાક એડી પડે છે સખતાઈ ગાંધીમદ દવે માઇ.
માં રામધુને જાગી ગાંધીને બે નગી રાવપુન થી, ાંધીને ચો.
એક બાજુ ચાલે ભગવાનના ચરખા બીજી બાજુ ચાલે શયતાનને પરખા.
ધર્મને મ માસ્તર ( મધુરમ
હૃદયરાથી બધુ દયેશ્વરી પરમધામ જત્તી તીરથેકરી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને જેલજીવનમાં જ ગાંધીજીની વિષકટારીની સમગની ને લેકનૈયા પ્રતીક પ્રેમ ભાવના' શાં કુલાંગની કસ્તુરબા સ્વર્ગે સીધાવ્યાં ત્યારે કવિના ઉદ્ગાર હૈ——
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગાંધીભક્ત કવિ ‘કુસુમાકર' કૃત અપ્રમત ગાંધીમહાકાવ્ય ‘મહાત્માયન ’
વિખૂટા રામ તે સીતા પડયાં'તાં ભૂતકાળમાં કારમી વિરહાગ્નિની મળે છે ગાંધી જ્વાળમાં, અગ્નિસ્નાન થકી શુદ્ધ, પ્રબુદ્ધ બા ભલા' થયાં, ગાંધીને કાળજે કાંટા, જગદંબા શું! એ ગયાં !
www.kobatirth.org
અને એ શિવરાત્રિએ પત્નીની પ્રેમસમાધિટાણે
જેલવાળાનાં તેનમાં નવાં ખા તારાં શુ` પુણ્ય તે એવાં ? ત્યાં પારેવાં જેવાં! કર પણ કુસુમ જેવાં !
અને ગાંધી૬ પતી અંગે કવિ ઉચ્ચારે છે.
કારણ
સામીપ્ય સહચાર શુ' ગાંધીદ'પતી, સારૂપ્ય સહચાર !” ગાંધી‘પતી. સાદશ્ય સહચાર શું ગાંધીપતી, સાયુજ્ય સહચાર શુ. ગાંધીદંપતી,
કસ્તુરબા તે ગાંધીજી થતાં શુ. આતપ્રોત રામધુન-કામધુન-આદિ અમૃત-જ્યાત.
ત્રીજુ` પ્રસ્થાનનાચ્યાખલીની શાંતિયાત્રા-દ'ડીકૂચ
અને આખરે આઝાદી આવી, પણ કોમી અશાંતિ ને કોમી દાવાનળ ભભૂકી બેઠતાં ૧૯૪૭માં થયું ગાંધીજીનું ત્રીજુ શાંતિયાત્રા માટેનુ આખલી પ્રસ્થાન-જેને વિ‘ દંડીકૂચ તે મહાભિનિષ્ક્રમણ ' કહે છે. ગાંધીજીને મન તે
* હિંદુ મુસ્લીમ તે માના, વામ દક્ષિણૢ લોચન ’
અને
એકદિંલા---ખેલદિલી, સાહાવે હિંદ નદન, લેક લાક પ્રશ્નશક્તિ, ગાંધીનાં લેાયને ધન, અડગ દિવ્ય એ શ્રદ્ધા, એનું થાય ન મેાચન, ઈર્ષ્યા તે વેર ઝેરે આ, ખાંડવ વન તે બળે, ભારત જિગર તા શા, દાવાગ્નિ ભડકા જલે.
આમ છતાં—
ઇસ્લામના અથ નિદાન શાંતિ
ખૂણે ખૂણે વ્યાપી શું ાર ભ્રાંતિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૧૨૩
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મેન્દ્ર મ, માસ્તર (મધુએ)
અને તેથી ---
કારમાં કંદને સુર્યા, ચીસે એ કોકિયારીઓ, હત્યારી અત્યાચારી, લીલા પાશવ તાંડવ, ભસ્મીભૂત થતાં શીલ, અપહતા કંઈ રડે, કારમી કકિયારીઓ, કંદને શ્રવણે પડે.
એટલે ગાંધીજી
એ તે છોટે ભૂમિને રક્તબીજ, વેરાયે શું ઝેરનાં રક્તબીજ, વડાયાં શું વાટિકા અન્નક્ષેત્ર, લૂંટાયાં શું પ્રેમ-આનંદ-ક્ષેત્ર.
સંહાર પાશવી કૃત્ય, ઘેર તાંડવ કારમું, પિશાચી હત્યાકાંડે રાખી બાકી ન કે મણું, મહેરામણ મીઠાં શું, માનવતાત ફર્યો,
ક્ષીરાબ્ધિ વિષે ઘેરાં, હાલાહાલે શું એ ભર્યો ! અને ગાંધીજીના ઉરમાં મંથન જાગ્યું–
ગીતાધર્મ ભૂલ્યા છે આ, આર્યસંતાન ભીરુ કાં ? ગીતાકર્મ ભૂલ્યા છે આ, આંખમાં આજ નીર કાં? ગીતાના ધર્મ કમેં ક્યાં ઉચ્ચાલન સંચાલન
અભયામાં બેલે કયાં છે ? ક્યાં છે ગીતાજીવન ? ત્યારના ગાંધીજીનું કવિએ દોરેલું ટૂંકું, શબ્દચિત્ર
ગાંધીઆંખે પ્રેમની દિવ્ય શ્રદ્ધા, ગાંધીહૈયે પ્રેમની ભવ્ય શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા, પ્રેમના દિવ્ય પુંજ, ગીતાચારે જીવને ભવ્ય પુંજ.
મંથિ તેડી સ્નેહની કુંળી કેળા ઠેર ઠેર ગાંધીજી શક્તિ વેરે સાથે રાખ્યો એકલો પ્રેમ-દંડ
ગાંધી ખેલે શાંતિનું યુદ્ધ-ચંડ. આવા પ્રેમ-દંડધારી ગાંધીજીની દંડીકૂચ ઠેર ઠેર ત્યાં ફરી વળી–
સત્ય ને અહિંસાના શું ગામેગામ મશાલચી,
શાંતિના ભવ્યસંગ્રામે શાંતિબૃહ શું રચી ચાલ્યો ચાલ્યો ગાંધીને પ્રેમપંથ ચા ચા ગાંધીને શાંતિપંથ પ્રીતિયાત્રા ગાંધીથી એકરંગી ભમિયાત્રા ગાંધી–શ્રી એકરંગી
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રગટ માંથી મહાકાવ્ય “મહાત્માયન’
૧૯૯
લેકના સંગ ચાલે છે, ગાંધી તે એકલે ઘૂમે, ઉતર્યા આભથી કૃષ્ણ, ઈસુ ભૂમિ શું ચાલતા ! બુદ્ધના તારલા તેડા, આવ્યાં આજ શું ગાંધીને ? વેર ને ઝેરનું ક્ષેત્ર, ને આખલી મહીં ખડી તીર્થયાત્રા તણી સેના યાત્રિકો પ્રેમ-આખડી. કોઇ તે સળગાવે છે ભૂમિ ઈર્ષાની આગથી ગાંધી તે સળગાવે છે ભમિ પ્રેમલ–અમૃતે. " સ્થળે સ્થળ સીચે ગાંધી, અભયઅમી પાત્ર શું ! અભયઅમૃત શીત કરે છે માત્ર ગોત્ર શું !
અને નીલકંઠ બને છે ગાંધીજી –
મહામંથન ચાલે શુ, સુરાસુર સંગ્રામમાં ! ક્ષારાબ્ધિ ઝેરને આ તે, ક્ષારબ્ધિ પ્રેમને બને કોઈ ને નીલકંઠે તે હાલાહાલ ઈંટો ભરે ! અંજલિ ભરીને ગાંધી, પી જાતો વિષ સિંધુનાં. લાધે છે મધુબિંદુ ને કિરણો પ્રેમઈદુનાં સાથીની આંખમાં આંસુ, વિરાગી ગાંધી એ અમે રાગી વિરાગી ગાંધી એ, દેહને એકલે દમે.
અને ત્યારનું ગાંધીચિત્ર કવિશબ્દોમાં જોઈએ—
કુસુમ સરખા ગાંધી આજે વાકઠોર છે, એકલરામ ઘૂમે છે, મૌન નેહ નઠાર છે! ગાંધીની આંખમાં પ્રેમ, ગાંધીની પાંખમાં ઘુતિ
ગાંધીના પાદમાં શ્રદ્ધા, કર્મયોગ કરે શ્રુતિ. પાદે પાદે મેરુદંડે શું શ્રદ્ધા ગાંધીનાદે વિશ્વઆનંદ વૃદ્ધા, જાને જ્યોતિ વિશ્વમૈતન્ય વૃદ્ધિ સત્ય શુભ પ્રેમ-સૌન્દર્યસિદ્ધિ.
પયગંબરી વાણીએ, સ્વર્ગનાં ભર્ગ નીતરે,
સાથે પ્રેમ અને એ, સરય શિવે સુંવર. અને શાંતિ સ્થાપવા માટે ગાંધીજી એકલા ચાલી નીકળે છે–
એ તે એકલે ચાલ્યા રે, પથ શું એકલે ઝા રે હાથમાં રાખી અભયમૂર્તિ અભયાચલ શે દંડ કેમ સહી શકે પાપ પ્રેમમૂર્તિ એ.પાપ ને પાખંડ એકલે ચા રે. હાથ પડયા જ્યાં સર્વના છેડા નીચી મુંડીએ સર્વ જ્યાં બેઠા ત્યાં એ એકલે ચાલ્યા રે.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમ, માતર (મર)
અને એમની પાસે હતું ત્યારે
એનાં તે આત્માનાં તેજ, અંગે અને તેજનાં તેજ, એનાં શાં નયણે તેજ એનાં શાં હદયે તેજ પ્રભુના ધરતા સંદેશા બીજે ઉર એને અંદેશા એ તે એકલે ચાલ્યા રે.વિખેરી સહુ સાથી એકલ પંથ વિખેરી સહુ સાથી ચા એકલ પંથ જીવન-જાત્રાળુની પ્રેમલયાત્રા પાવકપંથ
પ્રભુને પંથે લે આંખનાં અમી અમુલે ! ગામડે ગામડે ખૂંદી વળ્યો નૌજવાન ડોસે ગાંધી એની આંખે અજવાળાં જ્યાં સર્વની આંખે આંધી. તૂટેલાં સાંધતે ચાલ્યો ફૂટેલાં બાંધતે ચાલ્ય પ્રેમ આરાધતે યા શુભાશા સાધતે ચાલ્યો. પૂર્વે બુધે કર્યો છે, જે મંગલ પ્રેમપ્રવાસ મહાભિનિષ્ક્રમણ એવાનાં, મંગલ શ્વાસોચ્છવાસ, પ્રેમને દૂત એ ચાલ્ય, પ્રભુને દૂત એ ચાલ્યો,
એકલે ચાલ્યો રે. આંખમાં આંસુ એ ચાલ્યાં, પ્રભુવિશ્વાસુ એ ચાલે બીજાં દુઃખે દુઃખી થાવા લેકાર્તિમાં અમૃત પાવા વિશ્વપ્રેમી એ ચા ચા ચાલે, રહે ન ઝાલ્યો.
કારણ કે
એને કરવાં ખાબોચિયાં ને દિલ દિલના દરિયાવ, પ્રેમલ દષ્ટિ-પ્રેમલ સુષ્ટિ રૂઝે દેશના ઘાવ,
ગુંજે એના દિલમાં આજે એક જ અંતરનાદ! ભૂતભાવિની કાળગુહાના પ્રેરે એને સાદ આ અજ્ઞાન ખાબોચિયાં તે ઉલેચવાં જોઈએ.
ઇસુને વધસ્તંભને સાધી શું પ્રેમની દીક્ષા બુદ્ધના પ્રેમ-વિશંભે પામે એ કોધની ભિક્ષા. જગના જવાળામુખીઓ હારે ઓલવવા જોઈએ. સ્વર્ગનાં દ્વાર પ્રીતિનાં હારે એલવવાં જોઈએ.
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રકટ ધીમહાકાય 'મહાત્માયન”
અને એ માટે–
એ તે એક યા રે. ત્યારે
ગાંધીને બોલડે ગાજે વિશ્વની અમૃતવાણી
પ્રેમની પાવક જવાળા ગાંધીની વાણી કલ્યાણી. વિશ્વસંતની આ કાર્ય પરંપરા માટે વિકથન છે –
વિશ્વના સંતે આમ એકલરામ જ જમે
વિશ્વનાં ત્રણનાં વિખડાં પ્રેમ આનંદથી અમે. અને ગાંધીજી ત્યારે લાગતા હતા–
શાંતિમૈયા જાણે આ આભથી ઉતરી મૂર્ત
વિશ્વકલ્યાણ પ્રાણે શું સાધે મંગલ મુહર્ત. એટલે જ –
ગાંધી તે એકલે ચા પ્રેમને પંથ એ ચાલે, બુદ્ધને પંથ એ ચા ઈસુને પંથ એ ચા. ગાંધીના પગલે પગલે દેવફરસ્તા હાળા ગાંધીના ડગલે પગલે પ્રેમના રસ્તા હાળા.
અને---
ગાંધીની વાણીમાં આજે નીતરે પ્રેમને, સત્યને સણુલે છાજે પ્રેમ આનંદને, આજે. એને પ્રેરી રહ્યો અમૃત અંતર આજે એ તે વેરી રહ્યો છું, પ્રભુને પ્રેમપંથ
ગાંધી એટલે ચાલે . આવા ૧૯૪૮માં રચાયેલ આ “મહામાયન” નામક પ્રેરક ઉન્નત મહાકાવ્યના કર્તાનું નિધન છું. સ. ૧૯૬૨માં થવા પામ્યું. ગાંધીજમસવાશતાબ્દીટાણે આજે ગાંધીજીને એ અગ્રગટ કાવ્યદ્વારા આપણે અંજલિ આપીએ,
wા ૧૦
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OUR LATEST MONUMENTAL PUBLICATIONS
RAJPUT PAINTING : 2 Vols.-ANAND K. COOMARASWAMY,
-with a Foreword by KARL J. KHANDALAVALA pp. 108 text. 7 Multi-coloured plates, 96 plates, Delhi, 1976 Cloth Rs. 500 A valuable guide to understand Rajput Painting of the 14th Century A.D.; the book portrays the popular religious motifs and offers information on Hindu Customs, Cstumes and
Architecture. A HISTORY OF INDIAN PHILOSOPHY : 5 Vols.-S. N. DASGUPTA
pp. 2,500: Delhi, 1975: Rs. 200 - A comprehensive study of Philosophy in its historical perspective. The author traces the origin and development of Indian Philosophy to the very beginnings, from Buddhism and Jainisin, through monistic dualistic and pluralistic systems that have found expression
in the religions of India. THE HINDU TEMPLE: 2 Vols.--STELLA KRAMRISCH
pp. 308, 170 (text) + 81 plates, Delhi, 1976, Cloth Rs. 250 The work explains the types of the spiritual significance of the Hindu Temple architecture, traces the origin and development of the same from the Vedic fire altar to the latest forms, discusses the superstructure, measurement, proportion and other matters related to temple
architecture. . TAXILA: 3 Vols.--SIR JOHN MARSHALL
pp. 420, 516, 246 plates, Delhi, 1975, Cloth Rs. 400 The book records the political and cultural history of N. W. India (500 B.C.-A.D. 500), the development of Buddhism, the rise and fall of political powers--Aryans, Greeks, Sakas
etc. and illustrates the archaeological remains by 246 photographs. JAIN AGAMAS: Volume 1 Acaranga and Sutrakrtanga (Complete )
Ed. by MUNI JAMBU VIJAYAJI, pp. 786: Delhi, 1978, Cloth Rs. 120 The volume contains the Prakrit Text of the two agamas, Exposition by Bhadrabahu in Prakrit, the Sanskrit Commentary by Silānka, Introduction Appendices etc. by Muni Jambu
Vijayaji Maharaja. ANCIENT INDIAN TRADITION AND MYTHOLOGY (in English translation) (Mahā
purānas ) - General Editor: PROF. J. L. SHASTRI. App. In Fifty Volumes Each Vol. Rs. 50 Postage Extras pp. 400 to 500 each Vol.: Clothbound with Gold Letters and Plastic Coyer. In this series 12 Vols. have been published: Clothbound with Gold letters. Vols. 1-4 Siva Purāna; Vols. 5-6 Linga Purana, Vols. 7-11 Bhagavata Purana, Vol. 12 Garuda Purana
(Part I). INDIA AND INDOLOGY: Collected Papers of PROF. W. NORMAN BROWN-Ed. by PROF.
ROSANE ROCHER: pp. 38 + 304, Cloth Rs. 190 The book contains important contributions of Prof. W. Norman Brown to Indology: Vedic Studies and Religion, fiction and folklore, art and philology, the book contains a
biographical sketch of Prof. Norman Brown and a bibliography of his writings. ENCYCLOPAEDIA OF INDIAN PHILOSOPHIES: Ed. KARL H. POTTER Vol. Biblio
graphy. pp. 811, Rs: 80, Vol. II Nyāya Vaiseșika, pp. 752, Rs. 150 This is an attempt by an international team of scholars to present the contents of Indian Philosophical texts to a wider public. Vol. I contains the Bibliography of the works on Indian Philosophies. Vol. Il gives a historical resume, nature of a philosophical system
and summaries of works beginning from Känada. SERINDIA: Demy Quarto, Vols. I-III Text, Appendices, Indices, Illustrations 545, (pp. 1
1580): Vol. IV Plates 175, Vol. V Maps 94 (Shortly) This book is based on a report of explorations carried out by Sir Aurel Stein in Central Asia and Western most China and contains scholarly analysis of the finds by experts in their respective fields.
PLEASE WRITE FOR OUR DETAILED CATALOGUE MOTILAL BANARSIDASS
Indological Publishers and Booksellers Bungalow Road, Jawabar Nagar, DELHI-110007 (INDIA)
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાવિભાવનામાં સ્વાયત્તતા : સુસાન લેંગર*
હરીશ પંડિત
કલાની વિભાવના પરત્વે એક મહત્ત્વની સ્થાપના છેઃ સ્વાયત્તતા. કલાનું મૂલ્ય સ્વતંત્ર છે, સ્વાયત્ત છે, બીજા કશા ઉપર એની અપેક્ષા કે એને આધારે નથી–આ વિભાવના હમણું હમણાંથી વિચારવા લાગી છે. આ વિચારણાને ઉદ્દગમ કાન્ટમાં છે અને એના ઉમે ઍલેકઝાંડર, સાન્તાયન અને શ્રીમતી સુસાન લેંગરમાં દેખાય છે. એમનાં પુસ્તકો આ પ્રમાણે છે :
4 Feeling and Form ૨ Philosophy in a new key 3 An introduction to symbolic logic ૪ Reflection on Art.
–એના આધારે લેંગરની કલાવિભાવના અને એ દ્વારા પ્રગટતી પ્રતીક, કલ્પન અને પુરાકલ્પનની એમની તત્ત્વચર્ચા પ્રસ્તુત છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી જેવા શ્રધેય વિદ્વાને એ આ વિષે કરેલ અનુવાદો હવે સુલભ છે પરંતુ ભારતીય સાહિત્યના સંદર્ભે એને ઘટાવવું અત્યારે એટલું જ જરૂરી પણ છે. લંગરને પાયાને સિદ્ધાન્ત આ છે: -
"Every Good work of art has, I think something that may be said to come from the world and speaks about the artists' own feeling about life,
--અર્થાત જીવન વિશે કલાકારનું નિજી સંવેદન જે બેલે અને (એના) જગતમાંથી જે પ્રતિસ્પદ ઉદ્દભવે, એ વિશે, એનું કિમપિ જે હોય, તેને હું કળાને ઉત્તમ નમૂને (કે-કૃતિ) કહું, અહીં કલાકારની જીવનજગત વિશેની નિજી ઊર્મિ (=own feeling) ઉપર ભાર મૂક્યો છે તે દયાનાર્હ છે. એક બીજી જગાએ પણ તે Feeling=ઊર્મિ ઉપર ભાર મૂકે છે, જેના સંદર્ભે ડે. સુરેશ જોશી દ્વારા કળાની ચર્ચા વિકસે છે : અલબત્ત પ્રેરણા લેંગરની છે—
We are not to be concerned with the content of feeling but the form of feeling...'
“ સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા –જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૯૩, ૫. ૨૦-૨૦૮.
+ આ મુદ્દા ઉપર વિચારવાની તક સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદના “Aesthetics” પરના સેમિનાર આપી હતી.
1; & ગુજરાતી વિભાગ, એસ.ડી. આર્ટસ એન્ડ બી. ૨. કોમર્સ કોલેજ, માણસા, [જિ. મહેસાણા ].
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરીશ પંડિત
–એટલે કે, નિસ્બત છે આપણુ, તે ભાવના આકાર પ્રત્યે, અને નહિ કે ભાવના સંભાર પરત્વ. શ્રી “ દર્શક'ના ગોપાળબાપાને સદગુણોને કોથળા કહેવા સધીને સુરેશ જોશીને આક્રોશ આ મુદ્દા ઉપર મંડાય છે. એમના હદયના મૂળમાં ચડતી મુદિતા-કરુણા-પૌત્રી-ઉપેક્ષાની કયાં ના કે અવગણના છે? એમ તે બાલમુકુંદ દવેના “જાનું ઘર ખાલી કરતાં'––ની તૂટેલી ફૂટેલી ચીજોની યાદી વટાવીને પુત્રશોકના ભાવ લગી યાત્રા કરવામાં ક ભાવક ઘેરી નિજી નિસ્બત નથી અનુભવ ? રસ એ બાબતમાં પડે છે કે સેંગર આપણું ક્રિયાકાંડોમાં અને ઉત્સવ પર્વોમાં આ ફિલિંગ ( =મિં) ને વધારે સરસ અભિવ્યક્ત થતી વિચારે છે? શું ટ્રેજેડી કે શું સ્તવને અને લોકવિદ્યાના સંદર્ભે શુ પાળિયો કે શું પથ્થર; અહીં સર્વને આદર –
Feeling is expressed best by rituals and attitudes, which turned and embodied by the artist in representing Symbolism, Music is the best art which fits best with such ideas ".....
–અર્થાત આપણ યિાકાંડો અને અભિગમોમાં આ Feeling (= ઊર્મિ) ઉત્કૃષ્ટપણે હોરી ઊઠે છે. એ વળે વિકસે છે કળાકાર દ્વારા, પ્રતીક વડે અને પ્રતીકધારા દ્વારા, ( અને તેથી જ) આવા વિચારોના અનુષંગે સંગીત એકમેવ એવી કળા છે. રૂદ્રાષ્ટાધ્યાયીના પઠન વખતે ઉચારતે આ મંત્ર મૈત્રીભાવની લાગણીને વરિત, મધ્યમ અને ઉદાત્ત આરાહઅવરોહ દ્વારા સંભળાવે છે અને યજ્ઞયાગાદિ પ્રસંગે મંત્રોષથી વાતાવરણ ગૂંજી ઊઠે છેઃ
મિત્રસ્ય મા રાક્ષુખા સર્વાણિ ભૂતાન સમક્ષત્તામ | મિત્રસ્યાચાક્ષખા સર્વાણિ ભૂતાનિ સમીક્ષે/ મિત્રસ્ય ચક્ષુખ સમીક્ષા મહેતા (રૂદ્રાષ્ટાધ્યાયી, અધ્યાય ૯, લેક ૧૮) અર્થાત “ સર્વ ભૂતે ( = પ્રાણીઓ)ને મિત્રના ચક્ષુએથી જોઈએ.”—આ ઊર્મિનું સંગીત પ્રગટે છે વિવિધ ક્રિયારૂપે સમી/સમીક્ષામાહ/સમીક્ષ—ામ દ્વારા, એક ચક્ષ (નેત્ર) શબ્દ જ મિત્ર સાથે જે અલગ અલગ ઉપસ્થતિથી સંકળાય છે, એની સન્નિધિ પણ સમૂહમાં જે શેષ પ્રગટાવે છે, અને ગદગદ પ્રભાવ ઓછો નથી હોતા. ઉદાત્ત અને અનુદાત્તનું જે ભારતીય સ્વરબંધારણ છે એને પણ આમાં ફાળે સંગીતદષ્ટિએ હોય જ. અહીં, પ્રતીક બની આવે છે મિત્ર ( = સુર્ય) અને એ રીતે સૂર્યોપાસનાનું ક્રિયાકાપડ શુષ્ક વિધિ ન રહેતાં સધળા પર્યાવરણને શુભરૂપે સંડોવે છે એ ઉમેરીએ. એવા અનેક સૂર્યાસ્તને કલાકારે નિજ ચેતનાથી પ્રગટાવે છે ત્યારે કળાકારને પણ સ્વતંત્ર ઉન્મેષ પ્રગટ થયા વગર રહેતી નથી. રહે પણ નહિ. લેંગર રેજેડીનું ઉદાહરણ લઈ વાત કરે છે એટલે કે. એ કહે છે કે, માનવજીવનના એક લય ( = રિધમ )નું આલેખન જેડી (શાકમય નાટક)માં થયેલું હોય છે. ટ્રેજેડીને વિષય કોઈની ઈરછા. કોઈને સંધ. કોઈને જય, કોઈને પરાજય, હોય છે અને એની રચના વૃદ્ધિ વિકાસ ક્ષય એવા લયમાં રચાય છે. આપણે ત્યાં ક્ષયને બદલે નિર્વાણ (દા.ત. “દીપનિર્વાણ' દર્શક) એવી સંજ્ઞા વપરાય છે. સેંગર એક સ્પષ્ટતા કરે છે કે, સત્ય દર્શાવવું એ કળાને ધર્મ છે. અર્થાત કળા જ્ઞાન આપે છે, આ જ્ઞાન સામાન્યનું હોય કે વિશેષનું હોય, એ આપણને વિચારના સ્તરે મૂકી આપે છે અને મૂકી આપે તે જ એ કળા. ફેંગર એ વાત ઉપર ભાર મૂકે છે કે આ કલાકૃતિઓ જીવનના પ્રશ્નોના જે ઉત્તર આપે છે એ સામાન્ય ઉત્તર નથી હોતા, તે લૌકિક પ્રમાણે અને પુરાવાઓની પેલે પાર જાય એવા હોય છે અને બુદ્ધિને એ દ્વારા સમાધાન મળે જ એવું નથી
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
કહાવિભાવનામાં સ્વાયત્તતા! સુસાન લેમર હતું. મને પણ કયાંથી સંદિગ્ધતાઓની સૃષ્ટિ ઊભી થઈ હોય ત્યાં? અર્થાત લેંગર એવી બેટી આશાઓ બંધાવતાં નથી જ. સૂખાળવા સમાધનની તે વાત જ કયાં રહી?
લેંગરની તલના બઝાંકટ સાથે કરી શકાય ? બને માને છે કે (૧) કલ્પકૃતિ આભાસરૂપ છે (૨) ક૬૫કૃતિના સંદર્ભમાં અસ્તિત્વમાં રહેલી વસ્તુઓને વ્યવહારુ ઉપયોગ કરવો અમેગ્ય અને અનુચિત છે. લેગર જહાં કયાં પડે છેઃ કલ્પસ્વાદ એ લેંગરના મતે જ્ઞાનને અનુભવ છે. જ્ઞાનની વાત આવે એટલે કે તરત યાદ આવે? બન્ને માને છે કે (૧) કલ્પકૃતિ વસ્તુના વિશિષ્ટ જ્ઞાનમાંથી જન્મે છે. (૨) એમાં રહેલું જ્ઞાન શાસ્ત્રના કે ઇતિહાસના જ્ઞાન કરતાં વિશિષ્ટ છે. લેગરને મહત્વને ઉમેરે એ છે કે, કલાને અનુભવ જ અલૌકિક છે. કળાના સિદ્ધાન્તની સાચી પરીક્ષા સાહિત્યના ક્ષેત્રમાં થાય છે. ઉદાહરણરૂપે ટ્રેજેડીની ચર્ચા આગળ થઈ ગઈ. તેથી જ હર્બર્ટ રીડ અભિપ્રાય આપે છે કે, “For the first time we have a Theory which accounts satisfactory for all forms of art and all art forms”—અર્થાત કળાના ક્ષેત્રમાં પહેલી વાર એવો સિદ્ધાન્ત મળે છે, જેમાં કળાના રૂપવિશેષો વિશે અને કળાનાં રૂપ વિશે સંતોષજનક હિસાબ મળે છે. આ હિસાબ તરીકે પુરાકલ્પન અને પ્રતીકને મુદ્દા લઇ શકાય.
પુરાકલ્પન (Myth)ની વ્યાખ્યા વિશ્વકોશમાં મળે છે : મનુષ્યને કે દેવી મનુષ્યને તાકતી Gડા રહસ્યવાળી વાર્તા રે વાર્તાનું સંકુલ. પશ્ચિમી જગતમાં આના આધુનિક અભ્યાસીઓ કાસિરેટ, મેસિનેવિસ્કી તથા લંગર પ્રખ્યાત છે. માનવચેતનના સ્વાયત્ત રૂપ તરીકે પુરાકલ્પનને આ વિધાને ધટાવે છે. આ આદિમતા એક શક્તિ છે, એક શ્રદ્ધા છે અને માનવસંસ્કૃતિનું પહેલું પગલું છે. આ દરને લૅગર જ્ઞાન +તત્ત્વજ્ઞાન ભણી લંબાવે છે. સમાજ અને સામાજિક ચેતના તરફ પુરાકલપનને સાંકળવામાં સેંગર મલિક સાહસ દાખવે છે એ ધ્યાનાર્હ છે. એ કહે છે કે, દેવ, માનવ આદિમાનવ સાથે સંકળાયેલ ક્રિયાકાષ્ઠો કે ઉત્સવ દ્વારા કાંઈક “જ્ઞાન” પુરે છે અને એને ઉપયોગ સર્જક વિશિષ્ટ કરે છે. એમના શબ્દોમાં વાંચીએ :
“What the special mode of expression is and how serviceable expression it is for saying what the author warrts to say...
–અર્થાત સર્જક સ્વયં શું કહે છે, કહેવા માંગે છે, એ સમજવામાં કામ આવે એવું આ અભિવ્યક્તિનું રૂ૫ (પુરાક૯૫ન) છે, કહે કે, કંઈક વિશિષ્ટ વળાંક પણ છે. આ વિશિષ્ટ વળાંકને ઉદગમ છે ભાષા અને સુસાન લેંગર ભાષાના પ્રખર પુરસ્કર્તા છે. એ આગળ કહે છે:
'In poetic events (like mythology) the element of brute fact is illusory, tho stamp of language makes the whole thing...
---અર્થાત ( પુરાકલ્પન જેવાં) કવિગત આયુધ પરત્વે ખીચટ હકીકત છે કે એ (પ્રદેશ) ભ્રામક અને ધૂંધળા જ છે, આખી ચીજ જે બનાવે છે તે તે છે કવિની ભાષા, કવિભાવાની મુદ્રા. આ મુદ્રા શેમાં રહી છે. ધુમ્મસને વાચા આપે, અંધકારને મહેકતે બનાવે, પવનને મખમલી પિત અપાવે, ઈત્યાદિ. પછી જમાને જમાને કે કવિએ પસંદગીઓ તે બદલાયા કરે, દા.ત. અજગરને બદલે થિયેટર આ. સુસાન લેંગર આ થિયેટરને ખુશી ખુશીથી “ The stamp of language' કહેવાનું પસંદ કરે : અલબત્ત આ અનુમાન છે,
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરીશ પંડિત
વિલિયમ સેમ્પસન, ફીલીપ વહીબરાઈટ, મિલ્ટન મરે તથા સુસાન લેંગર; આ સૌ ભાષા શક્તિ પર પુરાકલ્પનને ભારપૂર્વક તપાસે છે અને સ્વીકારે છે. આ સૌને પુરાણોમાં રસ છે, અવનવા અનુભવોસંવેદન/વિચારે એમાં વેરવિખેર પડયાં છે તે કારણે સર્જક શું કરે છે ? લંગર કહે છે, એ સાદો ઊભાં કરે છે, સંદિધતા જન્માવે છે, સાહચર્યો પ્રગટાવે છે ને એ રીતે જગતનું રહસ્ય ઊભુ કરે છે, કહો કે રહસ્યનું જગત ઊભું કરે છે ને એમાં એનું હથિયાર છે મેટાફર. આપણું વૈદિક વારસાને યાદ કરીએ તે મેટાફરનું જવલંત ઉદાહરણ મળશેઃ
उत त्वः पश्यन् न ददर्श वाचम् उत त्वः शृण्वन् न शृणोत्येनाम् । उती तु अस्मै तन्वं वि संस्त्रे
ગાયેય વય ૩૨ાતી સુવાસ: . (ઋગવેદ, ૧૦/૭૧/૪ ) –(આ એ દિવ્ય વાણી છે, જેને કેટલાકે જોઈ પરતુ જાણી નહિ, કેટલાકે એને સાંભળી પરન્તુ સમજ્યા નહિ, (પરિણામે) એ એવી નવવધૂ બની રહી, જે પસંદ કરેલા પુરુષ ( = પતિ) આગળ જ પ્રગટ થાય.)
અહીં વાફ માટે કવિએ વધુને મૅટાફર : સંભવ છે ઝોક જગતમાં આ કક્ષાને સર્જક Muse નામની દેવીને એ જ પ્રેરકઉજક અંશ પણ પસંદ કરે. કહેવું છે કવિને
આ—“ ઊષા આકાશમાં દેખાઈ', કવિની ભાષામુદ્રા લાક્ષણિક શબ્દ વૈભવને આવા અલૌકિક દશ્ય માટે ખર્ચી ના કાઢે તે એ કવિ શાને ? લંગર અભિવ્યક્તિને જે “Special mode '– આપવાની વાત કરે છે તે આ. લેંગરના આ મુદ્દાને તે સુરેશ જોશી એટલી હદે લંબાવે છે કે, * ......... જો તમે આ રીતે તમારી ચેતનાને પોષણ નહીં આપે, એનાં પરિમાણને નહિ વિસ્તારે તે ધીમે ધીમે વિધાઉટ યોર નોલેજ યુ વિલ સ્લિપ ઈન-એસિસ્ટન્સ....” (આત્મપદી, સુરેશ જોશી, પૃ. 105)–ચેતનાને મુદ્દો સુરેશીય હેઈ શકે.
* લેંગરની બીજી સ્થાપના છે કે, આપણને કોરો અનુભવ થતો જ નથી, રંગાયેલે કે સંસ્કાર પામેલો અનુભવ થાય છે. સંસ્કાર પામવાની પ્રક્રિયાનું એક પરિમાણ છે એમની દૃષ્ટિએ પ્રતીક. આ વાત તેઓ “An introduction to symbolic logic' (p. 23–24)માં કરે છે અન્ય પુસ્તકમાં પણ વેરવિખેર મળશે–
It is sucked in to the stream of symbols which constitutes a human mind.
R Ritual is essentially the active termination of a symbolic transformation of experience.
3 Symbols are not proxy for their objects but the vehicles for tho conception of objects.
X " In the fundamental notion of symbolism. we have the keynote of all human problems,"
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલાવિભાવનામાં સ્વાયત્તતા સુસાન લેગર
લેગરનાં પુસ્તકોને આધારે ‘symbol'નાં ઉપર્યુક્ત વિધાના વિચારીએ તા સમજાશે કે પ્રતીક એમના દૃષ્ટિએ કેટલું બધું મહત્ત્વ ધરાવે છે? એક જગાએ તે પ્રતીકા અર્થ વિભાવના ( Conception ) પશુ આપે છે, દા. ત. ફરવું એ એક વિભાવના છે, એ પછીથી આવે, પહેલાં મનુષ્ય ગ્રહ અને ઉપગ્રહાને ફરતા જોયા ( પોતાની ધરી ઉપર કે અન્ય ગ્રહની ફરતે) અને એને આધારે કરતા રહેવાનું પ્રતીક ઉદ્દભવ્યું. સૂર્યને આપણે ત્યાં પ્રતીક માન્ય—ગતિના, ઋષિએ તેથી જ કહ્યું, જુઓ આ દેવાનું કાવ્ય, જે ક્રતું રહે છે, નથી જીણુ થતું કે નથી અવસાન પામતું. ' સુંદરમ જેવા ‘ અહૈ પૃથ્વીમૈયા ' ગાય છે તે આવા જ કોઈ ગતિતિના સૌંદર્ભોમાં, એ સ્પષ્ટ થશે.
२०७
લેગરના પ્રતીક વિશેના રસભર્યા મુદ્દો એ છે કે, કલા એ ભાવની રચનાનું પ્રતીક છે. આગળ એ ઉમેરે છે કે, ચિત્ર જોવા માટે, સંગીત સાંભળવા માટે તેમ કલાકૃતિ આભાસ ( = Illusion નહિ ) ઉત્પન્ન કરવા માટે છે. આભાસ એટલે ભ્રમ નહિ, પરંતુ સદિગ્ધતા, શક્યતાએ, સમસ્યા ( અને કદાચ વિવાદો પણ ઉમેરીએ ) અને હા, એનું પરિણુામ તે આનન્દ જ ભારપૂર્વક એ કહે છે કે આનંદ લેંગર ઉદાહરણ પણ આપે છે. રોસ્પિયરના હેમ્લેટનું. હૅમ્લેટ એક પ્રતીક છે, એ વ્યક્ત કરવા કવિ માત્ર, પ્રસંગ, પરિસ્થિતિ વગેરેની મદદ લે છે. અથ કવિના મનમાં રહેલા છે એની ના નથી પર’તુ એના ભાવકે ભાવકે અલગ અલગ અર્થા થાય તા જ, ત્યાં જ એની મા છે. હૅમ્લેટ વિશે વિવાદ થયા કે ભઈ, સારા માસના જીવનમાં દુ:ખ કેમ આવે છે ? એ ભૂલ છે, ઇરાદાપૂર્વકનું કૃત્ય છે, દેવ છે, અકસ્માત છે, શું છે, શું હોઈ શકે, કવિને શું અભિપ્રેત હશે, અરે, અમને આવું લાગ્યું, વગેરે. તે આ અનેક-અત્ય એ પ્રતીકનું પરાક્રમ છે. અને એનાં ગુણગાન લેગરે મન મુકીને ગાયાં છે,
For Private and Personal Use Only
સંગીત ઉપર ા લેંગર પ્રસન્ન છે. એ કહે છે કે સંગીતકાર ભાવનાં રૂપોનું 'જ્ઞાન' કરાવે છે. આ જ્ઞાનની પ્રક્રિયા આવી હશેઃ સૌંગીતનાં અલગ અલગ ધટકો છે. એ ઘટકો ( સારેગમ )ની રચનાને પરિણામે આપણને ભાવભર્યો અનુભવ થાય છે, એ અનુભવનુ રૂપ એ જ્ઞાનનો વિષય બને છે—દા.ત. વર્ષાઋતુને ખ્યાલમાં રાખીને નરિસંહે કયે નમૂને રજૂ કર્યા હશે કે તાનસેને કયી રચના સાંભળી હશે એ જે તે અભ્યાસીને મન જ્ઞાનના વિષય છે પણ એની સપ્તકની મધુરતા તા ભાવભર્યાં અનુભવ કરાવે છે એમાં શબ્દની જરૂર નથી અને અરે, અર્થની યે જરૂર નથીઃ મન મસ્ત આ તબ કર્યાં ખાલે તે આ દશા. બાકી નરિસ ંહની મૂળ વસ્તુ અકલ્પ્ય અદશ્ય અને તાનારીરીની યે અમૂર્ત, ચૈતન્યની એ લીલા જોવા જાણવા જઈ શકાય પણ નહિ । લેગર જે મહિમા કહે છે તે આવી ( સંગીત જેવી) કળાના પ્રત્યેક ઘટકનુ ધટકના ગુણાનુ”, એ ગુણા વચ્ચે રહેલા સંવાદી સબંધેનું ઃ સ ́યાગોનું સનિધાન—એ થાય કે સચવાય તેા કળા પરિપૂર્ણ પ્રતીક બની રહે. અલબત્ત લેગર ચિહ્ન ( Sign.) અને પ્રતીક ( Symbol ) વચ્ચે ભેદ કરે જ છે. ધંટડી વાગે અને ખારાક આવે, એવા પ્રયાગ પરથી એ ધંટડીને કૂતરાના સંદર્ભોમાં ચિહ્ન માને છે પર ંતુ પ્રતીક તેા જન્મે છે જ ક્લાકારના વિચારમાંથી અને વિરમે છે ભાવકના વિવાદ ભણી : બેટલું સ્વાત ંત્ર્ય તે ખરું જ અને એટલેતા સ્વાયત્તતાના શિખરે
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરીશ પંડિત
લેંગાર કલાપદાર્થને આરૂઢ અને અચલપ્રતિષ્ઠ બનાવી શક્યાં છે. વિવાદપ્રેરક પણ એ બન્યાં હાય : તેમ છતાં એસ્થેટિકસની પરંપરાને લાભ થયે છે.*
૧ “ કાવ્યમાં શબ્દ ”: લે. ડે. ભાયાણી હરિવલ્લભ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮, પુ. નં. ૧૪૬, ૧૫૪, પ્રકા. આર. આર. શેઠ, મુંબઈ-૨. મૂલ્ય રૂ. ૬/૫૦ પૈ.
૨ સુરેશ જોશીથી સુરેશ જોશી, લે. ડૉ. શાહ સુમન, પુ. નં. પર, ૩૮૨, આવૃત્તિ પ્રથમ, ૧૯૭૮, પ્ર. કુમકુમ પ્રકાશન, અમદાવાદ–૧. કિં. રૂ. ૬૦–
- ૩ સાહિત્યમાં આધુનિકતા-ડે. શાહ સુમન, મકા. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. પૃ–૫૧, પ્ર.આ. ૧૯૮૮, મૂલ્ય રૂ. ૩૦/
૪ સૌંદર્યમીમાંસા-લે, પાટણકર રા.ભા. અનુ–ડે. દલાલ સુરેશ, ડે. મહેતા જ્યા, ડે. દવે જશવંતી, પ્રકા. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, આવૃત્તિ પ્રથમ, ૧૯૮૫, ટિપ્પણ, પૃ–૫૯૨-૯૩, પૃ–૧૯૪–૯૫-૯૬, મૂલ્ય રૂ. ૧૪૫/૦૦.
૫ એ ડિક્ષનેરી એફ મેડન ક્રિટિકલ ટર્સ, સં. ફાઉલર રેજર, ૫-૦૮, (પેટર મેસર) સુધારેલી આવૃત્ત, ૯૮૭, રૂટલેજ એન્ડ કેગન પિલ લિમિટેડ, લંડન. મૂલ્ય–ડોલર ૧૨–૫૦.
૬ આત્મને પદી–ડે. જોશી સુરેશ, સં. શાહ સુમન,(સુરેશ જોશીની મુલાકાતે સંચય) આવૃત્તિ પ્રથમ, ૧૯૮૭, પ્રકા. પાશ્વ પ્રકાશન, અમદાવાદ. પૃ-૧૦ મૂલ્ય રૂ. ૩૫,૦૦
૭ કાવ્ય વિવેચનની સમસ્યાઓ-ડે. પંચાલ શિરીષ, આવૃત્તિ પ્રથમ, ૧૯૮૫, પૃ-૧૬૬, પ્રકા-ક્ષિતિજ સંશોધન કેન્દ્ર, મુંબઈ. મૂલ્ય રૂા. ૪૫/
૮ વિવેચનને વિધિ-લેઃ શર્મા રાધેશ્યામ, પૃ-૧૩, પ્રકા–પિત. વિક્રેતા, રન્નાદે પ્રકાશન, અમદાવાદ આવૃત્તિ પ્રથમ, ૧૯૯૩, મૂ૫ રૂ. ૫૨/૦,
* સુસ્વીકાર છે. મશરઅલી સૈયદ, કેસર, અછ વિભાગ, સરકારી વિનયન કોલેજ, ગાંધીનગર.
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લિપિ અંગેના કેટલાક મિથ્યા વિવાદે
કહ્યું છે ને, તુબ્ને સુઘ્ને મતિમિન્ના ! એક જ વસ્તુને મૂલવવાને સૌને પોતપોતાના દૃષ્ટિકોણુ હોય છે. પરિામે વિવાદ્ય જન્મે છે. એ વિવાદોથી સમાનેપયોગી સત્યેાની તારવણી થાય ત્યારે એ વિવાદ્ય એક સર્જનાત્મક ભૂમિકા ભજવે છે, ત્યારે વાસ્તવમાં એ વિવાદ નથી રહેતા, સ'વાદમાં જ રૂપાન્તર પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ નટવર ધ્રુવ
પશુ અનેક ક્ષેત્રોમાં એવા પણ વિવાદો દ્વાય છે જે કોઈ સર્જનાત્મક ભૂમિકા નથી ભજવતા. એ કેવળ ઉપર ઉપરથી વિચાર કરીને નિશ્ચિત અભિપ્રાય બાંધી લેવાને પરિણામે ઊપજેલા વિવાદો હોય છે. ગુજરાતી લિપિ અને નેડણીના ક્ષેત્રમાં તે એટલા બધા વિવાદો છે કે એમાં કોઈ સંવાદિતા ઊપજી શકે કે કેમ એ વિષે પણ શકા રહે છે. એમાંના કેટલાક તેા એક મિથ્યા જષ્ણુાય છે. એવા કેટલાક મિથ્યા વિવાદો વિષે ઘેાડુ વિચારીએ.
骨
તાજેતરમાં મુનિશ્રી હિતવિજયવિરચિત “ નેડાક્ષર-વિચાર ” નામનું આકર્ષક પુસ્તક વાંચવામાં આવ્યું. એમાં આપણી લિપિમાં સન્માનિત અને ાને અટપટા જોડાક્ષરાની વિસ્તૃત હ્યુાવટ કરવામાં આવી છે. સાથે જ અનેક વિદ્વાનોના પરસ્પર વિરોધી મતે પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એમાં આ વિવાદ્યની ઝલક મળી રહેશે.
વ. પ
પહેલા વિવાદ સ્વરા અને સ્વરચિહ્નો અ°ગૅના, ઇઇ–ી—ાને બદલે અિ-ઓ-મુઅ-અ એમ લખી શકાય કે નહિ ? આ સમજવા માટે આપણે ભારતીય લિપિવ્યવસ્થાના ઉદ્ગમઢાળ સુધી જવું પડશે. આખાય ભારતવર્ષમાં પહેલાં એક જ લિપિ મુખ્યત્વે વપરાતી. એ બાહ્યો તરીકે ઓળખાય છે. અરબી-ફારસી અને રામનને છાડીને આપણા દેશની લગભગ બધી જ આધુનિક લિપિઓની જન્મદાત્રી આ બ્રાહ્મી લિપિ જ છે.
લિપિ અસ્તિત્વમાં આવી એની પહેલાં પણ વણુ, અક્ષર, શબ્દ, વાક્ય વગેરે સત્તા અતે એમની વ્યાખ્યાઓ ધડાઈ ચૂકી હતી. દરેક અખંડ મૂળનિ, એટલે કે એવા નિ કે જેની અન્દર ખીજા કોઈ પણ નિ હોવાને આભાસ કાનાને ન થાય, એટલે જ વધ્યું, એ મુજબ અ-આ--‰ વગેરે આકૃતિઓ દ્વારા વ્યક્ત થતા ધ્વનિ વર્ણ છે. પણ એ-ઓ-ક્ષ-ન મૂળવર્ણ નથી, કારણ કે એ દરેકના ઉચ્ચારમાં ખે નિએ હોવાના પણ આભાસ શ્રોત્રક્રિયાને થાય છે.
For Private and Personal Use Only
૪. ૨૦૯-૨૨૨.
‘સ્વાદથાય', પુ. ૨૯ અ’ક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ-ગ- ૧૯૩ અમૃતા પરિચારિણી, મુ. ભુવનેશ્વર, પા, વરસે, તા. રાહા, જિ., રાયગઢ, મહાશષ્ટ્ર (402 116).
.
• પ્રેષક : મમજીભાઈ પટેલ, શ્રીકાંટા, વડનગર, ( ૩૮૪ ૨૫૫ )
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રિ૧૦
નિશીથ નટવર ધ્રુવ વર્ણોના બે મુખ્ય પ્રકાર છે : સ્વર અને વ્યંજન. = અવાજ કરવો એ ધાતુ પરથી સ્વર શબ્દ સધાયો છે. ફેફસાંમાંથી નીકળીને નાદતન્ત્રીઓમાં કશ્મન ઊપજાવી કોઈ પણ અંતરાય વગર નિર્ગત થતો વનિ તે સ્પે. -વર સ્વતન્ય છે, બીજા કોઈ પણ વનિની સહાય વગર પણ ઉચ્ચરિત થવા સમર્થ છે. માટે જ કહ્યું છે કે સ્વયમ રાખજે ત હયા: અ-આ-ઇ-ઉ વગેરે સવ છે. . ... :.
* પણ અન્ય વર્ગોને પ્રકટ થવા બીજા ધ્વનિને આધાર લેવો પડે છે. દા. ત. “ફ” તે કઈ રીતે બેલા! અ + ફ = અકે ફ + અ = ક એ રીતે જ આ ધ્વનિ પ્રકટ થાય. વ્યક્ત થવા વિશેષ આજ જોઈએ એટલે જે વ વર્ણો વ્યંજન (fજ + સજ્જન) કહેવાય છે. ફ થી ળ સુધીના વર્ષે વ્યંજનો છે.
. પિતાની મેળે ઉચ્ચરિત થઈ શકે એવી અલ્પતમ શ્રુતિ તે અક્ષર છે. (ઈગ્લિશમાં Syllable ). “અફ” કે “ક” માંથી “એ” કાઢી નાખે, તે શેષ રહેલો “ફ” એકલો બેલી શકાતો નથી, એને ક્ષર થાય છે, માટે જ એ અક્ષર નથી, કેવળ મૂળવણું છે. આમ અક્ષરમાં
સ્વરનું હોવું અનિવાર્ય છે. દરેક સ્વર અખરડ મૂળ ધ્વનિ હોવાથી વર્ણ તો છે જ, પણ સ્વતંત્ર રીતે ઉચ્ચરિત થવાને સમર્થ હોવાથી અક્ષર પણ છે. અફ અને ક બને દ્વિવર્ણ અક્ષરે છે. અકએ હલન્ત કે વ્યજનાને અક્ષર છે, જેને ઈંગ્લિશમાં Closed syllable કહેવાય છે. ક એ એજન્મ કે સ્વરાન અક્ષર છે જેને ઈંગ્લિશમાં open syllable કહેવાય છે.
. કે -
છેક આરમ્ભથી જ આપણા તેજસ્વી પૂર્વજોએ લિપિમાં એક તર્કબદ્ધ વાકપ્રતિબિમ્બક વ્યવસ્થાનું નિર્માણ કરી લીધું હતું. દરેક વર્ણ માટે એક સ્વત– વિપિસત ફાળવવામાં આવ્યો. વ્યંજન ઉચ્ચારણમાં સ્વતન્ત્ર નથી, તેમજ આપણી લિપિમાં પણ સ્વત– બતાડાતે નથી. આપણી દરેક લિપિમાંની મુળાકૃતિ અ-કારયુક્ત જ હોય છે. “અ” આદ્ય વર્ણ છે. અને આદ્ય અક્ષર પડ્યું છે. માટે જ “ મૂળાક્ષર'માં “અ” નિહિત રાખીને જ લિપિસક્રેતાનું નિર્માણ થયું. , , , આટલી ભૂમિકાથી વર્ણમાળા અને મૂળાક્ષરો વચ્ચેને સૂકમ ભેદ સમજી શકાશે. વર્ણમાળા' બતાડીએ ત્યારે સ્વરોની આકૃતિઓ થયાવત્ રહે, પણ વ્યંજનોની આકૃતિઓ તે ખાતે જ બતાડવી જોઈએ. પણ મૂળાક્ષરો' બતાડીએ ત્યારે સ્વરની આકૃતિઓ યથાવત રહે જ; પણું વ્યંજનની આકૃતિઓ તે અ-કારયુક્ત જ બતાડવી જોઈએ. .
"વર્ણ અને અક્ષર એ ઉચ્ચરિત વનિનાં એકમે છે, લિપિનાં નહિ. પણ પરિભાષા અંગેના ઢીલા ધેરણને લીધે લિપિમાં પ્રયુક્ત મૂળાકૃતિઓને પણ આપણે “અક્ષર' કહીએ છીએ. પરિણામે “ક”ને મૂળાક્ષર તરીકે વ્યાકરણનાં પુસ્તકોમાં પણ બતાડાય છે! બીજે જ શ્વાસે કત’ને એક જ અક્ષર પણ ગણીએ છીએ!
આ પાર્શ્વભૂને આધારે આપણે સ્વરમાળા અને એનું લિપિસ્થીકરણ સમજીએ. કોઈ પણ જાતના પૂર્ણ કે આંશિક અન્તચય વગર ઉત્પન્ન થતો સ્વર તે એ છે. “અ” એ આદ્ય વર્ણ
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિપિ અંગેના કેટલાક મિથ્યા વિવાદ
છે, મૂળ અક્ષર છે. આતરરાષ્ટ્રીય વનિઆધારિત વર્ણમાળા. (International phonetic alphabet : 1P A)માં પણ “અ” ને neutral vowel કહેવાય છે અને “a” એમ ઊલટા e દ્વારા સૂચવાય છે.
આ મળ સ્વરના ઉરચાર જોડે જિહવાગ તાલ તરક ઊછે. પણ એનો સ્પર્શ ન કરે ત્યારે જે આંશિક અન્તરાય થાય તેનાથી “અ”નું સ્વરૂપ ફરી જાય છે. એ “ઈમાં રૂપાંતરિત થૈઇ જય છે. આપણે ગુજરાતીમાં આ સ્વરનું ચિહ્ન “” રાખ્યું છે. આ ચિહ કેવળ વ્યંજન જોડે જ વાપરી શકાય, સ્વર સાથે નહિ એવા આગ્રહને વશ થઈને અિ' અશુદ્ધ ગણાય છે.' ?
હવે આપણી લિપિમાં પાણી કે દારડ એ “અ”-કારને પ્રતિનિધિ છે. દા. ત. સ = સ +ાં = સ્ + અ. હવે જ્યારે સૂ માં ઈ ભેળવીએ છીએ, ત્યારે સિ કે સિથે લખીએ છીએ? આપણે સિ એમ જ લખીએ છીએ. એમાં અ-કાર દાડના રૂપે અનાયાસે હાજર છે જ. હકીકતમાં * T' એ તાલવ્ય સ્વરોચ્ચારણ પ્રક્રિયાનું ચિહ્ન છે. એટલે “અ” = “અપર તાલવ્ય પ્રક્રિયા દ્વારા ઊપજતે સ્વર = છે છે, એ સુસ્પષ્ટ છે. ‘ઈ’ને બદલે “અ” એમ લખે, તે જ સૂ+ અ = સ. અને સ + અ = સિ એમ સમજવું આસાન થઈ જાય છે.' ' ' ? :
* અ ' ના ઉચ્ચાર સાથે જીભ મૂર્ધા તરફ પ્રયાણ કરે, પણ એને સ્પશે નહિ, ત્યારે ઊભા થતા આંશિક અન્તરાયને પરિણામે “અ' નું સ્વરૂપ બદલાઈને “સ ' ઉત્પન્ન થાય છે. આ ઉચ્ચારણ પ્રક્રિયા ઘણાં વર્ષોથી ભારતીય કઠામાંથી લુપ્ત થઈ ગઈ છે. પરિણામે એને ઉરમાર અલગ અલગ ભાષાઓમાં ર-રિ-૨ જેવો થાય છે. આ સ્વરનું ચિહ ગુજરાતી અને દેવનાગરી. લિપિમાં છે. દડુ હોય એવા વર્ષોમાં આ ચિહ્ન દરડને જ લગાડવામાં આવે છે. સૂર્ન = ; એમ નથી દેખાડાતા, સુ એમ જ દેખાડાય છે. આ
એટલે “' એ મૂર્ધન્ય સ્વરચ્ચારણ પ્રક્રિયાનું સૂચક ચિહ છે. એ = “અ” પર મૂર્ધન્ય પ્રક્રિયા દ્વારા ઊપજતો સ્વર = ઋ એવો અર્થ થાય છે. * ને બદલે એ લે, તે જે + અ = સ સ + અ = સિ, અને સ્ + =ચ એમ સમજવું બુદ્ધિગમ્ય થાય.
હવે ગુજરાતી લિપિમાં દેવનાગરી ૨ ની આકૃતિને ઇલેદ એવી આકૃતિ પ્રયુક્ત છે કે + 8 = ૬ થાય, એ જ રીતે ૬+ 8 = ૬ થાય એ વાત દીવા જેવી ચોખ્ખી છે. દેવનાગરીમાં.. ને બદલે દ એવું રૂપ પણ પ્રચલિત હતું, એનું જ શિરોરેખાવિહેણું રૂપ દ ગુજરાતીમાં પ્રચલિન" છે. ૮ માં -કાર હોવાની કઈ પ્રતીતિ થતી નથી, માટે આવું રૂપ ગુજરાતી લિપિમાં અસ્વીકાર્ય ગણુય. ૬ લખવાની સગવડ છે જ. += હૃ થય એ જ રીતે હૃ+ ૬ = ૬ કરાય એવા કોઈક તર્કથી ૬ –+ ૮ ના સન્દર્ભે પણ વપરાય છે જે સર્વથા અશકે છે. *
છતાં એક ઉપયોગી સૂચન છે. બાંગ્લા લિપિમાં અ-કારનું ચિહ્ન - એવું છે. વાસ્તવમાં છે અને સમ્બન્ધ “ ” સાથે છે એની સ્મૃતિરૂપે આ ૨'ની આકૃતિને: મળતું ચિહ્ન ( વધ શાસ્ત્રીય છે. ગુજરાતી લિપિ પૂરતું, ને બદલે ૮ એ ચિક્ર સ્વીકારી લઈએ, તે ૬ ને બદલે ૬૩ અને ૬ ને બદલ દે લખી શકાય !
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ નટવર છુ
એ જ રીતે આ 'ના ઉચ્ચાર સાથે જ જીભ ઉપલા જડબાના આગલા બે દાંત સુધી ઊઠે પણ એને સ્પર્શે નહિ જ, ત્યારે એક દત્ય સ્વર પણ ઊપજી શકે છે. આ પ્રક્રિયા અને સ્વર તે ધણા પ્રાચીન કાળથી જ લુપ્ત થઈ ગયાં છે. જ્યારે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાવા માંડી, ત્યારે આ સ્વરને સૂચિત કરવા કોઈ ન લિપિસકેત બનાવવામાં ન આવ્યું. અને ઉગ્યાર ( જેવો કરવાના આદેશરૂપે જ ઢ એ જ સંજ્ઞા વાપરવામાં આવી. “જોડાક્ષર વિચાર માં એક વિઘાને એ મત દર્શાવ્યું છે કે સંસ્કૃતમાં =ા એ અર્થ નથી, પણ એ પેલા અન્ય સ્વરને જ વર્ણસંકેત છે. પણ આ તે જમણા જ છે, કારણ કે દેવનાગરી લિપિના વિકાસની પણ પહેલાં જ એ સ્વર નાશ પામ્યો હતે. લિપિપરત્વે તે g=— જ છે એ સ્પષ્ટ છે.
ખાસ નેધવા જેવું તે એ છે કે બધી જ મુખ્ય ભારતીય લિપિઓમાં આ સ્વર એક સ્વતત્વ આકૃતિ દ્વારા બતાડાય છે, તે તે લિપિમાંની “લ”ની આકૃતિ સાથે તે તે લિપિનું "ા-કારનું સ્વરયિક પ્રયોજીને નહિ. મૂળ લિપિમાં પણ એને સ્વતંત્ર લિપિત હતા. એક દેવનાગરી અને ગુજરાતીમાં જ આ રીતની અશહિ નભાવી લેવાઈ છે. હવે આ સ્વરને
અબ્ધ દત્ય લ સાથે છે એની સ્મૃતિરૂપે એને એ (સુ) એવા સંત દ્વારા વ્યક્ત કરે નેઈએ.
! +=& થશે, ને તેને કયાર ફલ જેવો થશે એવી દલીલ થઈ શકે, પણ એ આધારવિહોણી છે. જે ઉચ્ચાર જ લુપ્ત થઈ ગયા છે એને માટે તે શે વિવાદ ૬ લખીને ગુજરાતીમાં ઉરચાર તે દ જે 6 જ કરાય છે ને ! વળી આધુનિ લિપિમાં જોડાક્ષરોના અંગભૂત વાણું ઉપરનીચે નહિ પણ આગળપાછળ મૂકવાનું જ વૈધ મનાયું છે. વળી ૪ અને ૬ એ બને સ્વરે કેવળ વ્યાકરણમાં શાસ્ત્રીય ચર્ચા પૂરતા સીમિત છે. એમાંને અંતે અનેક શબ્દોમાં લેખન પૂરત તે વપરાય પણ છે. તે ખુદ સંસ્કૃતમાં પણ કેવળ કપ ધાતુ પરથી બનતા શબ્દોમાં બચ્ચે છે. આવા શબ્દો તે આપણે વાપરવાની જરૂર પણ નથી.
છેલે, જીભની કોઇ પણ નોંધપાત્ર હાલચાલ વગર કેવળ હઠને ગોળાકાર રાખીને “અ”ના હરચારમાં જે આંશિક અન્તરાય તે થાય છે, એનાથી “ઉ” મળે છે. આ એક્ષ્ય સ્વરોચ્ચારણ પ્રક્રિયાનું સ્વરચિત 8 છે, જે કરડવાળા વર્ગોમાં તે દ૨ડને જ લગાડાય છે, જેમ કે સુ. આમ અ= 'અ' પર એશ્ય પ્રક્રિયા દ્વારા ઉપજાવવામાં આવતા સ્વર=ઉ છે એમ સમજવાનું છે.
આમ આપણા પ્રાથમિક પાંચ સ્વરે એમના ઉચ્ચારસ્થાનીય અનુક્રમ મુજબ અઅિઅ-અબુ છે. આ દરેક પ્રાથમિક સ્વર સાથે શ્વાસમાં “અ” ખેંચવાની પ્રક્રિયાને ગુણુવિધાન કહેવાય છે, અને એના દ્વારા પ્રાપ્ત થતા સ્વરે ગુણસ્વરો કહેવાય છે. આ દષ્ટિએ “બિને.
સ્વર “એ” છે, અને “” ને ગુણવર “એ” છે. એ-બને સધિસ્વર પણ કહેવાય છે. એને અર્થ એટલે જ, કે એના ઉચ્ચારણમાં બે પ્રક્રિયાની સંધિ થાય છે. “એ”ના
ચારણુમાં “અઅને “અની ઉરચારણ પ્રક્રિયાઓની સંધિ થાય છે, અને “ઓના ઉચ્ચારણમાં “અ” અને “ઓ'ની ઉચ્ચારણ પ્રક્રિયાઓની સંધિ થાય છે. એને અર્થ એ છે કે
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
લિપિ અમને કેટલાક મિથ્યા વિવા
૨૫ અિ-અના ઉચ્ચારણમાં આવતા આંશિક અન્તરાય ઓછો થાય છે, મુખના પિલાણનું કદ વધે છે. પણું આ સમજ કોઈ આપતું નથી, અને એમને અJ=એ તથા અ-+ઉ= એ એવાં સમીકરણે દારા સમજાવાય છે.
એ ના ઉચ્ચારણમાં “અ” અને “અ” એવા બે ધ્વનિઓ હોવાને કાભાસ શત્રક્રિયાને થતો નથી. માટે “એ ' મૂળવણું જ છે. એ જ રીતે “એ”ના ઉચ્ચારણમાં પણ
અ” અને “અ” એવા બે વનિઓની મુતિ કાનમાં થતી નથી. એ દૃષ્ટિએ “એ” પણ મૂળવણું જ છે. સ્વરોની ઓળખ એમની ઉચ્ચારણ પ્રક્રિયા દ્વારા આપવી ઘટે, સધિ દ્વારા નહિ. સધિને તે આખો વિચાર જ અલગ સન્દર્ભમાં કરવાનું હોય છે. જ્યારે બે પદ આગળપાછળ આવે, ત્યારે આગલા પદના અન્ય વર્ણ અને પાછલા પદના આદ્ય વર્ણને સ્થાને ક વર્ણ ગજવાને છે એ અંગે જ સન્જિનું આખું વ્યાકરણ ઘડાયું છે.
અલબત્ત, એમાં સ્વાભાવિક ઉચારમાં સમ્ભવતી પરિસ્થિતિને યથોચિત ખ્યાલ તે રાખવામાં આવે છે જ. છતાં નિઃ + ગમન = નિર્ગમન થાય ત્યારે વિસર્ગના સ્થાને ર-કાર કયાંથી આવી ગયે એ ઉચ્ચારણની દષ્ટિએ અકળ છે. વળી આ નિયમો સમજાવવા માટે સમીકરણનાં ચિહ્નો કેવળ વહેવારુ દષ્ટિએ વાપરવાનાં છે. ગણિતમાં તે 8 + 6 = c હોય, તે c = 8 + જ હોય. પણ આ સંધિનાં સમીકરણમાં તે આવું નથી જ નથી. અ+= એ છે, તે એ = અ +ઈ જ છે એવું નથી. એ = આ + ઈ, એ = અ + ઈ, એ = આ + છી પણ છે. એ જ રીતે અ + 9 = એ છે, તે એ = અ+ઉ જ છે એવું નથી. આ = આ+ ઉં, એ = અ + ઊ અને એ=આ+ ઊ પણ છે ! દિક્ + અન્ત = દિગન્ત થાય, એને અર્થ એવો તે ન જ કરાય ને કે ગ = + અ ! આમ સ્વરેની ઓળખ સબ્ધિ દ્વારા આપવી એ તદ્દન અશાસ્ત્રીય છે.
“જોડાક્ષર-વિચાર "માં લખ્યું છે કે “ આ માંને કાને વાસ્તવમાં અ-કારસૂચક દ૨ છે. અને અ + અ = આ છે, માટે અ + = આ એમ લખાય છે. આ વિધાન આધારવિહોણું છે. * આ’ એ તો અને વૃદ્ધિસ્વર છે, સંધિસ્તર નહિ. “ આ’ના ઉચ્ચારણમાં બે ધ્વનિએ હેવાને કોઈ આભાસ કાનને થતો નથી, એટલે એ રીતે પણ એ સંધિસ્વર નથી, મૂળવણું છે. વળી આપણી મૂળ બ્રાહતી લિપિમાં અ-કાર-સુચક કોઈ નિશાની નહોતી. દરેક વ્યંજનની મળાકતિમાં જ અ-કાર નિયત રહેતો. છતાં આકારનું સ્પષ્ટ ચિહ્ન હતું. બધી જ દાક્ષિણાય લિપિઓમાં પણ આ જ સ્થિતિ છે. બ્રાહ્મીના જ એ સ્વરચિહના વિકાસરૂપે દેવનાગરીમાં અને ગુજરાતીમાં આપણને કાને મળ્યો છે. એ સ્પષ્ટતઃ સ્વતંત્રરૂપે આકારનું ચિહ્ન છે. એને અ-કાર સાથે કઈ લેવાદેવા નથી.
નોંધવું તો એ જોઈએ કે આપણે કાળક્રમે લિપિમાં સ્વરોની આકતિમાં અકાર સાથે જ સ્વરચિહ્નોને પ્રવેગ વધારતાં જ રહ્યાં છીએ. બાંગ્લા અને દક્ષિણની બધી જ લિપિઓમાં એ-એ માટે સ્વતંત્ર આકૃતિઓ પણું છે અને સ્વરચિહ્નો પણ છે. દેવનાગરીમાં * ઓ ની સ્વતંત્ર આકતિ નથી, આપણે મ ને જ છે એ ચિહ લગાડીને જો એમ બતાડીએ છીએ. ગુજરાતીમાં આપણે ઇને પણ રૂખસદ આપી, અ જોડે જ 5 પ્રજીને " એ ' બનાવ્યો. આ પ્રવૃત્તિને હવે વિસ્તારીને અિ- અ-અ-અ એવાં રૂપે સ્વીકારી લેવાનાં છે. એ રૂપની શુદ્ધતા
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ જટવર મુર) અને શાસ્ત્રીયતા અંગે કોઈ શંકા ઉઠાવવા જેવી નથી. દરેક સ્વરચિહ્ન તે-તે સ્વરોચ્ચારણ પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. એક મત એવો છે કે સ્વરમાળા કંઈ અ–ની બારાખડી (બારાક્ષરી) નથી. પણ આપણે જોયું કે દરેક સ્વર જેમ વર્ણ છે, તેમ અક્ષર પણ છે. પરિણામે સ્વરમાળા એ સ્વરની “બારાખડી” જ છે એ સ્વત: સિદ્ધ છે.
બીજ, લિપિમાં પ્રાગપર ચિહ્નનું સૂચકત્વ સ્થાયી નથી રહેતું. દાત. = અ છે, એ વાત કેવળ સદસ્ડ (પાણવાળા) વર્ણોને લાગુ પડે છે, આ જ ચિહ્ન નિર્દડ (પાણ વગરના ) વર્ણોને લાગે, ત્યારે એ આકાર સૂચવે છે. દા.ત. કા-દા. એ જ કાન પર જ્યારે માત્રા સવાર, થાય છે, ત્યારે એ ઓ-કાર સૂચવે છે, ત્યારે એ = અ અને = એ એવા કઈ તર્કની જરૂર નથી રહેતી. ચિહ્નોના સંયોજનથી એક સ્વતંત્ર સૂચિતાર્થ પ્રાપ્ત થાય છે, જેને એ જ રીતે સ્વીકાર કરવો ઘટે.
આ રીતે સ્વરે લખવાથી મુદ્રણ અને ટંકન માટે કેવળ “અ”ની જરૂર રહેશે. એનાથી સાક્ષરતા અભિયાનમાં પણ નોંધપાત્ર સરળતા આવશે. ફ + અ = ક, ફ + અ = ક, ફ + અ =કુ, ફ+ અ = કુ એમ સમજાવવું અને શીખવવું કેટલું સરળ થાય !
અહીં ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે શ્રી કાકાસાહેબ કાલેલકર આ પદ્ધતિના પુરસ્કર્તા હતા, અને એમના જીવનના પાછલાં વર્ષોમાં આ જ રીતે લખતા. ૧૮ થી પણ વધુ ભાષા જાણનાર પૂ. વિનેબા ભાવે પણ આ પદ્ધતિને અનુમોદન આપતા. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ પણું આ રૂપ ક્યારનોય પ્રચલિત કર્યા છે. પણ કેવળ રૂઢિવાદીઓના દુરાગ્રહને લીધે કેન્દ્ર દ્વારા માન્યતા પામ્યાં નથી. આજે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ આ પદ્ધતિને જોરદાર પ્રચાર કર્યો છે. આવો, આ રૂપની શાસ્ત્રાયતા સમજીને વિવાદો મિટાવીએ; લિપિને સરળ બનાવીએ.
સ્વરે અંગે એક અન્ય વિવાદ પણ સમજવા જેવો છે. દેવનાગરી, ગુજરાતી, બાંગ્લા એ બધીય લિપિઓમાં હ્રસ્વઇનું સ્વરચિહ્ન “C ” છે, જે વર્ણની ડાબી બાજુએ લગાડવાનું છે. બ્રાહ્મી લિપિમાં બધાં જ સ્વરચિહ્નો વર્ણની જમણી બાજુએ જ ઉપલા, વચલા કે નીચલા હિસ્સામાં રહેતાં. હકીકતમાં મુદ્રણ-ટંકન માટે આ જ યોજના આદર્શ છે. ઇસ્વઈ તથા દીર્ઘઈનાં ચિહ્નો: એમાં જ મણી બાજુએ ઉપલા હિસ્સામાં રહેતાં. એનાં કમિક વિકાસમાં બ્રાહ્મીની. ઔત્તરીય શૈલીમાં હ્રસ્વઇનું ચિહ ડાબી બાજુએ વિકસી ગયું. એ સ્પષ્ટતઃ બેટી દિશામાં થયેલો વિકાસ છે. ઉચ્ચારમાં વ્યંજન પહેલે હૈયે છે, એ પછી. એ જ રીતે લેખનમાં પણ વ્યંજન પહેલે લખો ઘટે. સ્વર કે સ્વરચિત એના પછી જ લખાય. “ક” લખે, તે પણ એને અર્થ ઇ+ ફ નથી, ક + ઇ જ છે. વાકપ્રતિબિબત્વને દા કરનારી કોઈ પણ લિપિમાં આવાં વિસંવાદી ચિતા ત્યાજ્ય ગણવાં જોઈએ.
એ દષ્ટિએ બ્રાહ્મીની દાક્ષિણાત્ય શૈલી વધુ પ્રામાણિક રહી. એમાં એ ચિહ્નો કાં તે હતાં ત્યાંનાં ત્યાં રહ્યાં, અથવા બને જમણી બાજુએ વિકસ્યાં. આ જમણી બાજુને વિકાસ શાસ્ત્રીયતાને સર્વથા સુસંગત છે.* મલયાળ” લિપિમાં “1” હૃસ્વઈનું ચિહ્ન છે,
1 x આ લેખમાંના લિપિ સંકેતને લેખના અંતે દર્શાવવામાં આવ્યું છે. લેખમાં લિપિસકેત ક્રમાંક જણાવે છે.
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિપિ અંગેના કેટલાક મિથ્યા વિવાદ
૨૫
અને-જઓ લિપિ ત ક્રમાંક ૧-દીઈઈ.. મુદ્રણ-કન માટે આ યોજના દેવનાગરીગુજરાતી–બાંગ્લાની યોજના કરતાં સ્પષ્ટતઃ ચડિયાતી છે. એનું અનુકરણ કેમ ન કરી શકાય ! મલયાળ” લિપિ આપણી જ સગોત્ર છે.–ક્રમાંક ૨-એ દીર્ધી તરીકે રૂઢ થયેલા ચિહ્નને સન્દર્ભ ન બદલ હૈય, તો “1” એ મલયાળમ લિપિનું દીર્ધીનું ચિહ્ન આપણે સ્વઅિન ચિહ્ન તરીકે અપનાવી લઈએ તે કેવું રૂડું થાય. ખાસ તે બુદ્ધ લખાય કે બુદ્ધિ, એવું વિચારવું ન પડે, -ક્રમાંક ૩—લખવાની સંપૂર્ણ શાસ્ત્રીયતા આવી જાય. *" પણ આપણાં ચિહ્નો જ ચાલુ રાખવા હોય તે ? જોડાક્ષર એક અક્ષર , સ્વરચિહ્ન આખા અક્ષરને લગાડવાનું છે. એટલે ભક્તિ, શુદ્ધિ જેવા “પહેળા’ જોડાક્ષરને આવરી લેતું એક વિસ્તારિત ચિહ પણ મુદ્રણ અને ટંકન માટે રાખવું પડે. પણ એને બદલે ભકૃતિ શધિ એમ લખી શકાય એ એક મત છે. એ મતના વિરોધીઓનું કહેવું છે કે શાસ્ત્રોક્તિ મુજબ જોડાક્ષરમાં વચ્ચે સ્વરનું વ્યવધાન (આતરું) ન આવવું જોઈએ.
આ શાસ્ત્રોક્તિ ખરેખર સમજવા જેવી છે. જોડાક્ષરમાં વચ્ચે સ્વરનું વ્યવધાન આવી જાય, તે ત્યાં સંયતિ ખરડત થાય છે. દા. ત. ન માં ત્રણ વર્ગો છે: ગ + + અ. આ ત્રણે વર્ણો મળીને એક અક્ષર બને છે. હવે વચ્ચે સ્વરનું આંતરું આવી જાય, દા. ત. ગન, તે આ જોડાક્ષર નથી રહેતો. એને બદલે ગ+ અ +ન+ અ એવા ચર વર્ણોને ગ. ન એવા બે અક્ષરેને બનેલે શબ્દ બની જાય છે. જોડાક્ષર ખડિત ન થાય એટલા માટે જ સ્વરને વ્યવધાન ન આવવું જોઈએ.
પણ નિ એમ લખીએ, તો આ સંયુતિ ખંડિત થાય છે? આપણે તે જોયું કે નિ = ન+ અ છે. એટલે ગન લખીએ, તે પણ એને અર્થ ગ +ન+અિ જ રહે છે. અર્થાત જોડાક્ષર ખરિડત થતું નથી. ગન લખવાથી વચ્ચે સ્વરચિત આવે છે એ ખરું, પણ એનું કારણ છે કે આપણે સ્વરચિહ્ન જે અશુદ્ધ સ્થાને છે ! સ્વરચિત વચ્ચે હોવા છતાં ત્યાં સ્વર તે નથી જ,
જ્યાં સ્વરનું અંતરું છે જ નહિ ત્યાં એને જોવું એ તે શ્રી જ્યોતીન્દ્ર દવેની ભાષામાં “ અવસુદર્શન' છે !
સ્વરચિહના આંતરાથી સંયુતિ ખડત નથી થતી એટલી વાત સમજી લઈએ, તે અનિ, ભફતિ, મલિકા, થતિ જેવાં રૂપે અશુદ્ધ નહિ લાગે. મૂળે જ અશુદ્ધ અને અશાસ્ત્રીય એવું આપણું સ્વરચિહ્ન ન બદલવું હોય, તો પછી આ રીતે લખવાથી મુદ્રણ-કન-લેખન માટે જે સરળતા આવશે એને વહેવારુ દષ્ટિએ વિચાર સૌ વિદ્વાનોએ કરવો જોઈએ. શાસ્ત્ર, શાસ્ત્રોક્તિ અને રૂઢિ વચ્ચેનું તારતમ્ય ન સમજીએ તે ધણા અનર્થો થાય છે. આ ઉપયોગી સૂચન પણ શ્રી મહેન્દ્રભાઈ મેધાણી દ્વારા કરાયું જ છે, એમને માનભેર ઉલેખ કરું છું.
: હવે આપણે રેફ અંગેના વિવાદ પર આવીએ, અ-કાર, ઈ-કાર, મ–કાર એમ લખાય છે. તેમ કાર લખાય કે નહિ? મહર્ષિ પાણિનિએ “ર” ને “કાર' ન લગાડતાં * ઇકો પ્રત્યય લગાડા, અને ૨ + ઇ=રેક એવો શબ્દ સાથે. પરિણામે “ ૨'ના લિપિસંતને આ રેફની સંજ્ઞા મળી. સંસ્કૃતમાં એને રે કહેવાય, એટલે આપણે પણ રફ કહેવું એ
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
નિશીથ નટવર ધ તે સ્વીકાર્ય છે. પણ એટલે ૨-કાર ન જ કહેવાય. એ તો કેવું! બીજા બધામાં “કારને
સ્વીકાર, તે ' ર 'માં ' કાર’ને કેમ ઈન્કાર? આ વિવાદ તે બેહદે છે. ર-કાર કહેવું, ગુજરાતી ' પૂરતું તે સર્વથા શુદ્ધ ગણાય.
આ “ ૨'ના લિપિ સંકેતએ બીજા અનેક વિવાદ સરજ્યા છે. એ લિપિ કે કયાંથી આવ્યા, એને વિચાર કર્યા વિના આ વિવાદે, એમનું મિથ્યાત્વ અને એમનું નિરાકરણ સમજવું અશક્ય છે. આ લિપસતે આપણે આપણી મૂળ લિપિ બ્રાહ્મીમાંથી મેળવ્યા છે. બ્રાહ્મીમાં જોડાક્ષરે લખતી વખતે પહેલા વર્ગને લિપિસક્રત ઉપર અને બીજા વર્ણને લિપિસકત એની નીચે એમ ગોઠવણી થતી. દરેક વિષ્ણુને લિપિસંકેત અયુકત જ હતું, છતાં જોડાક્ષર કરતી વખતે એ અ-કાર કાઢવાની કોઈ તજવીજ નહતી કરાતી. ઉપલું સ્થાન જ તે વર્ણનું વ્યંજનત્વ સૂચવી દેતું. દા. ત. + = ક, અને કમાંક ૪.
પ્રારંભિક બ્રહ્મોમાં ૨ “” એમ લખાતે જોડાક્ષરમાં ૨' પહેલે હેય તે “” ઉપર અને પછીને વણ ની એમ લખીને જોડાક્ષર લિપિસ્થ થતું. દા. ત. E = જ; તે $ = જ. ધીમે ધીમે આ જ શીર્ષસ્થ રે થયો. આ પ્રાચીનતમ રેક મલયાળમ, લિપિમાં છેક આજ સુધી જળવાયેલો છે. બે કરતાં વધુ વર્ણને જોડાક્ષર હોય તે પણ આ રેફ તે એની તરત પછી જે વર્ણ હોય એની ઉપર જ લખાય છે. મલયાળમ લિપિમાં જોડાક્ષરે બધા વર્ગો ઉપરનીચે મૂકીને જ તૈયાર થાય છે, છતાં કેટલીક વાર બાજુબાજુમાં મૂકીને પણ તૈયાર થાય છે. પણ ત્યારેય રે તે એના અનુગામી વર્ણ પર જ હોય છે.
આ રેફનું સ્વરૂપ ડું પલટાઈને એવું થયું. એનું ઉપલું અડધિયું ૮ શીર્ષસ્થ રફ તરીકે રૂઢ થયું, જે આજે બાંગલા લિપિમાં વિદ્યમાન છે. બાંગ્લામાં પણ દડવાળી વસ્કૃતિઓ છે, છતાં આ રેફ એ દડ પર નહિ, પણ વર્ણાતિના દાણા સિવાયના અંશ પર જ રખાય છે–આ જ એનું શાસ્ત્રોય અને તાકિક સ્થાન છે. જેમ કે-માંક ૫-( = ૮૫)-માંક -( = મર્ય)માં રે –કમાંક ૭–( = 1) પર છે, ડ (= ) પર નહિ-ક્રમાંક ૮- = મૂર્તિ)માં તે રેફ હ્રસ્વઇના સ્વરચિઢને છેદીને બતાડાય છે.
દેવનાગરીમાં ‘નું' એવું ૨૫ થયું. પણ કોઈક અકળ કારણોસર આ રે કરડ = અ-કાર) પર દર્શાવાતે છે. ગુજરાતી લિપિ તે દેવનાગરીનું જ પરિવૃત્ત રૂ૫ છે, એટલે આ ગોટાળો એમાં પણ ચાલુ રાખવામાં આવ્યે.
અજબ છે આ ગોટાળે ! બેડાક્ષરમાં રફ જે વર્ણની પહેલાં ઉચારાય એની ઉપર નહિ, પનુ આખા જોડાક્ષરની અન્ય વતિના અન્ય અંશ ઉપર મુકાય! દ૫–અર્ધ એવામાં તે આ પરિસ્થિતિ ચલાવી લઈ શકાય. મત્ય, અર્થમાં તે એ કઈ રીતે ચલાવી લેવાય! પાછુ વગરની વણકતિ જોડાક્ષરમાં મધ્યસ્થાને હોય ત્યારે તે જોઈ લે ગમ્મત–વજય, સોકI * કાર્ય જેવા શબ્દોમાં તે આ રેક એના ઉચ્ચારસ્થાન કરતાં કેટલેય પાછળ જઈને અન્ય અ પર વિરાજમાન થાય છે” એવાં એવાં વિધાન કરીને આ તદ્દન અશાકીય પરિસ્થિતિને સકારવામાં પણ આવે છે.
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિપિ અગેના કેટલાક મિથ્યા વિવાદ
' અરે ! કયાં શાસ્ત્રોએ એ રેફને ત્યાં “વિરાજમાન” કર્યો છે? આપણાં મૂળ શાસ્ત્રો જે ઋષિમુનિઓએ રચ્યાં એમના યુગમાં લિપ હતી કે નહિ તે પણ આપણે નથી જાણતાં. હેય, તે પણ એ દેવનાગરી' ને નહાતી જ, ભાષા અને વ્યાકરણને સૂકમ અને વૈજ્ઞાનિક રીતે વિચારનારા એ તેજસ્વી પર આવી અશાસ્ત્રીયતા કોઈ રીતે નભાવી ન લેત, એટલું તે નિશ્ચિતપણે કહી શકાય. આપણે હવે આ માટે ગમ્ભીરતાથી વિચારવું રહ્યું. બ્રાહ્મીના ચિહને જાળવી રાખવું, પણ એના તકને વિસારે પાડે એમાં તે કઈ શાહિ ! બ્રાહ્મીની જ ઓત્તરીય શૈલીમાંથી ઉતરી આવેલી બાંગ્લા લિપિનું ઉદાહરણ આપણી સામે છે જ. આ, દર્પ, અશ્વ એમ લખીએ ; મધ-અય અને વય-સૌને શુદ્ધ ગણીએ; કાવ્યમાં રેકને એના સ્વાભાવિક સ્થાને “ વિરાજમાન” કરીએ ..
અંગ્રેજી આર્ટવર્કવર્ડ ઇત્યાદિ શબ્દોનાં બહુવચની રૂપે આસ-વસવસ એમ લખવાં કે આ વક–વર્સ એમ લખવાં એના વિષે પણ વિવાદ ચાલે છે. આ તો વળી તદ્દન વાહિયાત વિવાદ છે. સમસ્ત અંગ્રેજીભાષી વિસ્તારમાં ઍકસફર્ડ શબ્દકોશ એકમેવ માનક આધાર ગણાય છે. એમાં અંગ્રેજી શબ્દોના માન્ય ઉચ્ચારે IPA દ્વારા સમજાવ્યા છે. ઉપર્યુક્ત બધા જ શબ્દોની ઉચ્ચારટીમાં ૨ 'કાર છે જ નહિ!
જોડણી (Spelling)માં બતાડાતે " ઉચ્ચારમાં તે સર્વથા શાન્ત છે. એ તે બહુધા એના આગલા સ્વરને વિલંબિત કરી નાખે છે. આ બધા શબ્દો આપણી લિપિમાં ઉતારીએ, ત્યારે એ શાન્ત “૨'કાર કઈ રીતે બતાડાય ! Balm નું આપણે બાલ્મ થોડું જ લખીએ છીએ?— બામ જ લખાય ને ! Psalm નું સામે ન જ લખાય, કારણ કે p અને ! બને શાન્ત છે, એનું લિયન્તર સામે મ એમ જ થાય. એ રીતે ઉપર્યુક્ત બધા શબ્દ આટ-આટ્સ, વક-વક્ર, વીવસ એમ જ લખાય. જે દીર્ધત્વસૂચક ચિહ ન વાપરવું હોય તે આટ-આટ્સ, વક–વક અને વડ-વડુસ એમ લખવાથી પણ એ અંગ્રેજી શબ્દોનું શુદ્ધ ગુજરાતી લિયનર થશે. Sport, March, party, surface, circus, government 1791 242124 RELHI 4 Mgaulan છે, કોશમાન્ય શિષ્ટ ઉચ્ચારમાં એને સ્થાન આપવાનું નથી. એટલે આવા “૨'ને આપણી લિપિમાં બતાડવાનું કોઈ પ્રયજન નથી. જ્યાં “ર 'કાર છે જ નહિ, ત્યાં એને પરાણે ઘુસાડ અને પછી એને કયે ઠેકાણે “વિરાજમાન” કરવો એ અંગે વિવાદ કરવો એના જેવી બીજી કોઈ નિન્દ અને હાસ્યાસ્પદ પ્રવૃત્ત નહિ હોય! આ વિવાદ કેટલે મિશ્યા છે એ વિશે વધુ તે શું કહેવું !
અલબત્ત, અમેરિકામાં જે અંગ્રેજી બોલાય છે એમાં આ “r' ઉચ્ચરિત કરવાનો આદેશ અમેરિકી શબ્દકોશામાં છે, પણ આપણે અંગ્રેજી ભાષા સાથેને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સબ-ધ બ્રિટનીય અંગ્રેજી જોડે છે. આખાય રાષ્ટ્રસમૂહ (Commonwealth)નાં સર્વ રાષ્ટ્રમાં બ્રિટનીય અંગ્રેજી જ માનક ગણાય છે. તે છતાં આટલા શબે પૂરત આધાર આપણે અમેરિકી અંગ્રેજીને જ રાખવું હોય અને ર-કાર બતાડવો જ હાય, તે એનું સ્થાન તે તાર્કિક રાખીએ ને ! અરે, રેફનું સ્થાન તે આપણું શબ્દોમાં પણ તાકિદ કરવું પડે, એમ ન કરવું હોય, તે પણ આટલા અંગ્રેજી શબ્દ પૂરતું તે આસ-વર્કસ–વસ લખવું હ મણી હોવું જોઈએ. આ ૧૨
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
:
www.kobatirth.org
૨૧૮
નિશીથ નટવર ધ્રુવ
આ બધે પ્રસ ંગે શ્રી મહેન્દ્રભાઇ મેધાણીની સરળ લિપિ આ વિવાદના આબાદ ઉકેલ આપે છે. શી`સ્થ રેને અન્ય વર્ણના સ્તરે ઉતારા, વર્ણાકૃતિ બ્રાહ્મીને આધારે નહિ પણુ આપણી લિપિને આધારે બનાવે. અર્ધ-દર્પ-મર્ત્ય-અર્થ-વર્જ્ય-સૌર્ય -કાર્ન્યઆર્ટ્સ-વર્ક્સ-વર્ડ્સ એમ જ લખો. વિવાદ મિટાવે. લિપિને તક શુદ્ધ કરો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે અધઃ સ્થ' ક્ પર આવીએ. 5 નું નીચલું અડધિયું તે જ અ:સ્થ ક્ જોડાક્ષરમાં ‘૨ ’ બીજો હાય, તા પહેલા વર્ષોંની નીચે આખા ૨ વાપરવાને બદલે આ જ ચિહ્ન બ્રાહ્મોમાં વપરાતું થયું. એના જ વિકાસરૂપે — એ ચિહ્ન મલયાળમાં આવ્યું. બાંગ્લા લિપિમાં એનું ચિહ્ન-ક્રમાંક ૯-એવું છે, જે પાણવાળા અને પાણ વગરના બન્ને પ્રકારના વર્ષાની નીચે તાડાય છે. દડવાળા વર્ણીના દણ્ડના નિમ્નતમ બિન્દુને જોડીને આ ચિહ્ન પ્રયેાાય છે, એટલી તાર્કિકતા એમણે જાળવી રાખી છે,
દા. ત.-ક્રમાંક ૧૦,
3
દેવનાગરીમાં તા આપણે વળી આ અધઃસ્થ રૅક્ માટેપણુ દ્વિધા ઊભી કરી ! બ્રાહ્મોનું ચિહ્ન તે ચાલુ રાખ્યું, પણ એ હવે કેવળ દડવાળા વર્ણો સાથે જ પ્રયેાજાય ! તે પણુ દણ્ડના નિમ્નતમ બિન્દુ સાથે નહિ, પણ અધવચ્ચેથી ! દા. ત. ~~TM વગેરે. એક બનાવ્યું : ^, જે કેવળ પાછુ વગરના વર્લ્ડ્સ સાથે જ વપરાય એવી રૂઢિ કરવામાં એક એવા રૂઢિચુસ્ત મત થયા કે – કેવળ સદશ્ય વર્ણાકૃતિએતે લાગે, અને વર્ષાકૃતિઓને. - નિશ્ડ વર્ષાકૃતિએ સાથે વાપરવું છેક અશુદ્ધ જ ગણાય !
નવું ચિહ્ન પ આવી. પરિણામે કેવળ નિષ્ણુ
જો આ રૂઢિચુસ્ત મત માન્ય હોય, તે। આ ચિહ્નોના સૂચિતાર્થા શા થાય એ સમજી લેવા જેવુ છે. દણ્ડ એટલે અ-કાર હેાવાથી – કેવળ દૃશ્ય સાથે જ વાપરવાના અથ એ થાય કે = ર્ છે. દા. ત. ૫ અને ર્ ના સંયુક્ત વ્યંજન લખવા હાય, તે ૫ ના દણ્ડ ( = આ કાર ) નીકળી જતાં ( = પ્) થાય. એને ર્ લગાડવાથી - મળે, એમાં દણ્ડ ( = અ ) ઉમેરાય એટલે પ્ર થાય. દેવનાગરીમાં રૂ-હૈં એ બન્નેમાં અડધા દણ્ડ છે. એ કાઢી નાખતા —હૈં એવાં રૂપે મળે, અને રૂ લગાડીને ?–હુ એવાં રૂપો થાય. છેલ્લે અ-ઉમેરતાં ટૂ-હૂઁ એવાં રૂપો મળે. શિરેખા કાઢીને દ્ર-૪ એવાં રૂપે ગુજરાતીમાં વપરાય છે. જો કે ગુજરાતી દ–હ માં દૃણ્ડ કે એના અંશ ચાંય નથી, એટલે આવાં રૂપે! ગુજરાતીમાં વાપરવા જેવાં જ નથી. પશુ રૂઢિ પ્રબળ હોય છે !
કેવળ નિર્દણ્ડ વર્ષાંકૃતિએ સાથે જ વાપરવાનું ચિહ્ન હોય, તો એનો અર્થ એ જ થાય કે ♦ = ૨. એટલે ટુ-છૂ તર્કસંગત થાય. આ જોડાક્ષરાનાં સંયુક્ત વ્યંજને દેખાડવા હોય તે ટૂછુ એમ બતાડવા પડે. નવાઈની વાત તે એ છે કે = ર્ અને ^ = ૨ એમ માનવાવાળા વળી - વિકાસ – માંથી થયે એમ પણુ માને છે! પણ જોડાક્ષરામાં વર્લ્ડ ઉપર-નીચે હોય, ત્યારે ઊપલું સ્થાન જ વ્યજનત્વસૂચક છે. એ દૃષ્ટિએ ટ્ + 7 = ? = = = X એ વિકાસક્રમ વધુ તક સંગત છે,
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિપ અગેના કેટલાક મિથ્યા વિવાદ
હવે આ વાત માનીએ, તે જ 5 માં - કયાંથી આવ્યો? આ બન્ને વકૃતમાં દણ્ડ અ-- કારસૂચક નથી, કારણ કે જોડાક્ષરી રૂપમાં પણ દડ યથાવત રહે છે. ૨-(દા. ત. વેત ઉત). " એટલે એમાં -એ ૨ છે, નહિ. તો સામે બીજો તર્ક હાજર છે કે પ એવાં જ રૂપ હતાં, * પણ પછી ને એક પાંખિયું દણ્ડ જોડે એકરૂપ થઈ ગયું અને બીજ પાંખિયું - ચાલુ રહ્યું, એટલે કે - અને પછી એવાં રૂપે આવ્યાં! ખરેખર, જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ !
પણ આ બધું ગેરવાજબી છે. બ્રાહ્મીમાં તે -= ૨ જ છે. બાંગ્લા અને દક્ષિણાત્ય લિપિઓમાં પણ એક જ ચિહ્ન છે, જે -માંથી જ વિકસ્યું છે, અને એનો સૂચિતાર્થ “ર” જ છે. ૬ નહિ. એટલે દેવનાગરી અને ગુજરાતીમાં પણ નિર્દડ વર્ણો સાથે વાપરી શકાય એ સુસ્પષ્ટ છે. પરિણામે 6--હ-ઇ જેવાં રૂપ શુદ્ધ જ છે. એ જ રીતે –ફ જેવાં અતાર્કિક રૂપોને બદલે કફ વધુ માનાર્હ છે. આ બધા જોડાક્ષરોનાં વ્યંજનરૂપ બતાડો-ખેડા બતાડો–તે -~-હ-ઇ એવાં રૂપે મળે ! આ દૃષ્ટિએ તે <= ૨ અને = ૬ થાય ! ચિહ્નોના સૂચિતાર્થો જ પલટાઈ જાય !
શાસ્ત્રાર્થ અને સૂચિતાર્થો સમજતા-સમજાવતાં આવા તે કેટલાય અનર્થો કરી બેસાય ! આ બધું મિશ્યા છે, આ વિવાદ જ મિથ્યા છે. બ્રાહ્મીમાં હતું, અને આપણું અન્ય સગોત્ર લિપિઓમાં છે એ મુજબ અધઃસ્થ રફ માટે પણ એક જ ચિહ્ન માન્ય રાખવું કોયસ્કર છે. સરળતા - માં છે, કારણ કે પુત્યુ એમ લખવાથી લિપિ ત્રિસ્તરીયું જ રહે છે, પણ મું--હું એમ લખવાથી તે લિપિ ચતુરસ્તરીણુ થઈ જાય છે. ઋ--ઘ જેવાં રૂપમાં -અડધો છે, માટે ૨ જ હેઈ શકે એવો તર્ક બિનજરૂરી છે. બ્રાહ્મીના તર્ક મુજબ સંયુક્ત વર્ણમાં ઊર્ધ્વ કે મધ્ય સ્થાન જ એ વર્ગનું વ્યંજનત્વ સૂચવે છે. દ્ર- જેવાં રૂપોમાં એ જ તક સ્પષ્ટ છે. એટલે જ * શ્રઘમાં - ૨ છે એ સમજી શકાય તેમ છે.
- વાસ્તવમાં બ્રાહ્મીની વકૃતિને સ્થાને જે આકૃતિ આપણી લિપિમાં આવી, એને જ , ઉપગ એનાં જોડાક્ષરી રૂપમાં થવો ઘટે. આ દૃષ્ટિએ પણ શ્રી મહેન્દ્રભાઈ મેધાણીનું સૂચન : શાણું અને વહેવારુ છે. પર, દર, કર, ટ, હર એમ લખવાની પૂર્ણ સગવડ છે જ. પછી “રેફ' . શા સારુ ! એ જ રીતે શરતે લખવાની સગવડ છે જ, રફ ચાલુ જ રાખવો હોય તો પણ શત્ર એમ લખી શકાય છે. એટલે શ્ર–ત્ર જેવી મૂળાક્ષર ગણવી પડે એવી આકૃતિઓ પ્રત્યે મોહ અને મમત્વ શા માટે?
ર'ની બાબતમાં એક બીજી વિચિત્રતા પણ જોવા જેવી છે. બીજી બધી લિપિઓમાં પણ હસ્વઉ અને દીર્ઘઊનાં ચિહો “ર”ને વિશિષ્ટ રીતે લગાડાય છે –ક્રમાંક ૧૧.
આ રૂપે એકસ્તરીણુ લિપિને અનુરૂપ હોવા છતાં જયાં સુધી આખી લિપિ એકસ્તરણ ન થાય, ત્યાં સુધી તે આ ચિહ્નો અન્ય વર્ણોને લાગે તે જ સ્થાને “'ને પણ લગાડાય એ જ ઇષ્ટ છે. ગુજરાતીમાં તે પ્રચલિત છે જ, ૨-૩ ને બદલે હવે ૨ જ વાપરવા લાયક છે, “ જોડાક્ષર વિચાર'માં “અને પ્રયોગ માન્ય થયો છે એ ખરેખર આનન્દને વિષય છે એ જ રીતે જી ને જ ' કરી લેવો ઘટે.
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ નટવર ધ્રુવ
આમ શ્રી રામજીભાઈ પટેલે જેને “વર્ણ સમ્રાટ' નું બિરુદ આપ્યું છે, એ “ર' છેક નામાભિધાનથી વિવાદ જગાડે છે. બારાખડીનાં રૂપમાં અપવાદ સરજે છે. એનાં જોડાક્ષરી
અંગેના વિવાદથી તે તોબા ! અને અંગ્રેજી શબ્દોની જોડણીમાં તે એ બળાત્કારે ઘુસણખોરી કરીને છેક બેહદા વિવાદ ઊપજાવે છે. માટે જ કહેવું પડે છે કે “ર' વાસ્તવમાં વિવાદ સમ્રાટ છે.
રેફના જ અનુસંધાનમાં ક્ષ અને ૪ વિષે પણ વિચારી લઈએ.ક્રમાંક ૧૨ – પરિણામે ક્ષ માં કષ છે એવી કોઈ પ્રતીતિ પણ આપણને થતી નથી, અને જોડાક્ષરને મૂળાક્ષરમાં ખપાવવો પડે છે.
ક્રમાંક ૧૩
ક્રમાંક ૧૪. એક દેવનાગરી અને ગુજરાતીમાં જ આ “ક્ષ ને સ્થાન અને માન આપવાનું શું પ્રયોજન છે તે અકળ છે. જપ અને કષ કેકષ લખવાની સરળતા છે જ. આવો, એ જ રૂ૫ વાપરીએ. શાસ્ત્રશુદ્ધ પણ રહીએ, તર્કશુદ્ધ પણ થહીએ.
એ જ રીતે બાલીમાં E = જ છે, અને h = છે. એમને જ એ જોડાક્ષર વર્ણોને ઉપર નીચે મૂકવાથી થાય છે તે આવોઃ E, એના ક્રમિક વિકાસ દ્વારા જ્ઞ મળ્યો છેઃ
ક્રમાંક ૧૫ : પારણામે ક્ષ ની જેમ જ્ઞ પણ મૂળાક્ષર તરીકે ખપાવાય છે ! ક્ષ માં તે મૂળ ઉચ્ચારણ વિશે ઓછે અંશે જળવાયું પણ છે, પછી ભલે મૂર્ધન્ય “” ને બદલે તાલવ્ય
શ” ધૂસી ગયો હોવાને મત માન્ય રાખીએ, પણ જ્ઞ નું ઉચ્ચારણ પણ દેવનાગરીમાં લખાતી ભાષાઓએ ગુમાવ્યું છે. હિન્દીમાં એનાં થ/ગ્યે, ગુજરાતીમાં નન્ય અને મરાઠીમાં ૭ એવાં ઉચ્ચારણો થઈ ગયાં છે. એ વિકૃત ઉચ્ચારણને જ શુદ્ધ ગણવાની ચેષ્ટા પણ આપણે કરીએ છીએ. રોમન લિપ્યાર કરતી વખતે પણ આ ગોટાળો ચાલુ રાખીએ છીએ. જ્ઞાનપીઠ પારિતોષિક અને જ્ઞાનેશ્વરીને માટે અંગ્રેજી છાપાંમાં Jnanapeeth Awards કે Jnaneshwari લખાય તેને મરાઠી વાચકો વિરોધ પણ કરે છે, કહે છે કે કાં તે મરાઠી ઉચ્ચાર મુજબ Dnyanpith અને Dnyane#hwari લખે, અથવા હિન્દી મુજબ Gyanpith અને Gyangehvari લખે ! જાણે મરાઠી અને હિન્દી સિવાય બીજી કોઈ ભાષા જ ભારતમાં નથી !
બાંગ્લામાં ઉચ્ચારણો ઘણાં બદલાયાં હોવા છતાં લિપિમાં જોડણી તે સંસ્કૃત પ્રમાણે જ થાય છે. ક્રમાંક ૧૬. જ અને – ની જે વર્ણાકૃતિઓ હૈય એને જ આધારે પોતપોતાના તનિયમને અધીન જગને જોડાક્ષર કન્નડ, તેલુગુ અને પ્રસ્થાક્ષર લિપિઓમાં બતાડાય છે. દાક્ષિણાત્ય ભાષાઓમાં – ઉચ્ચારણ છે, એટલે જનનું ઉચ્ચારણ પણ જળવાયું છે. એ લોકો રોમન લિયેન્ડર પણ jn એમ જ કરે છે.
એક દેવનાગરીને જ વળી શું ભૂત વળગ્યું કે એમાં કશ લખવાની સંપૂર્ણ સગવડ હોવા છતાં ન જેવી આકૃતિ બનાવાઈ જેમાં -” ને કોઈ અંશે પણ સચવાયા નહિ! શ =મ છે એની સ્મૃતિ પણ ગઈ, એને ઉચ્ચાર પણ. તેય ભૂલ્યાં ત્યાંથી ફરી ગણુએ, જાગ્યા ત્યારથી
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લિપિ અંશોના કેટલાક મિથ્યા વિવાદ સવાર. કંઈ નથી થયું. રાષ્ટ્રપ્રવાહને પારખીને ચાલો, નાગ જ લખતાં થઈએ. આ નું ઉચ્ચારણ ન મળે તેય વાંધે નહિ. ગ-દ ને સ્થાને જ આવી જશે, તે પણ ઉચ્ચાર શુદ્ધતર જ થવાને, આમાં પ્રાદેશિક અસ્મિતાઓ કે લિપિમાં અપરિવર્તનીયતાના કોઈ વાંધા ઉઠાવવા જેવા નથી.
બ્રાહ્મીની વર્ણાકૃતિઓને સ્થાને આપણી વણકતિઓ બનાવ્યા પછી સંયુક્ત વર્ણો આપણું મૂળાકૃતિઓને આધારે બંને એ જ શાસ્ત્રીય, તાર્કિક અને ઇષ્ટ છે. દેવનાગરી લિપિના જોડાક્ષરમાં દેવનાગરીની જ આકૃતિઓ શોભે, બ્રાહ્મીની નહિ.
ગુજરાતી લિપિની દશા તે વળી વધુ માઠી છે. આપણે તે બ્રાહ્મી, દેવનાગરી અને ગુજરાતી એમ ત્રણ લિપિઓની આકૃતિઓ અને તર્કવિધિઓની ખીચડી કરી છે. રેકે બ્રાહ્મી લિપિના છે, પણ એમને પ્રગ બ્રાહ્મીના તર્કનસાર ન કરતાં દેવનાગરીના ‘ગેર'તકનુસાર કરીએ છીએ. દેવનાગરી -ઇને સ્થાને દ-હ બનાવ્યા પછી પણ જોડાક્ષરોમાં તે દેવનાગરી -ને ઉપગ ચાલુ રાખે છે : દ્ર----હ્મ. શનું બીજ રૂ૫ પણ ચાલુ રાખ્યું છે. ૨ ને ચ કર્યો પણ કર ને ચ ન કરતાં થ જ ચાલુ રાખ્યો ! “જોડાક્ષર વિચાર ''માં તે વળી --- હર જેવાં રૂપને પણ ગુજરાતી તરીકે ગણ્યાં છે !
બ્રાહ્મી સુધી પાછાં ન જવાય, તે પણ આપણું સમાન લિપિવ્યવસ્થાને આધારે મુદ્રણટંકન-લેખન ત્રણે દષ્ટિએ સુગમ અને સરળ થાય એવી એક જ ભારતીય લિપિ ભારતની બધી જ ભાષાઓ માટે પૂરતી છે. પણ એમ ન કરવું હોય, તોય આપણી લિપિમાં રહેલા ગોટાળા અને સાં તે દૂર કરવા જોઈએ ને ! લિપિને પરિશુદ્ધ અને તર્કશુદ્ધ કરવા અંગે સૌ વિદ્વાનોએ ગમ્ભીરતાથી, રૂઢિના પૂર્વગ્રહથી મુક્ત થઈને જ વિચારવું જોઈએ. એને માટે આપણી લિપિઓની પૂર્વભૂમિકા, આપણુ અન્ય સગોત્ર લિપિઓની પરિસ્થિતિ વગેરેને યથાર્થ તલનાત્મક વિચાર અત્યંત ઉપયોગી સિદ્ધ થશે. ભૂતકાળનાં જ શાસ્ત્રીય વિધાની કણિકાઓ. સાથે આપણે વર્તમાનને સાંધવાને છે અને એને આધારે ભાવિના એંધાણ પારખી આવનારી પરિસ્થિતિઓને અનુરૂપ થવાને પુરુષાર્થ કરવાને છે. તે જ “બહુજનહિતાય' એવી લિપવ્યવસ્થા આપણે સ્થાયી કરી શકશે.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
*૨
www.kobatirth.org
ક્રમાંકઃ ૧
ક્રમાંકઃ ૨')' ક્રમાંકઃ ૩ બુદ્દધી
ક્રમાંકઃ ૪ દા. ત . + =ક, અને t = ષ, તો દ =ક્ષ. ક્રમાંકઃ ૫ નર્સ (= દર્પ) ક્રમાંકઃ ૬ Ğડ (=મર્ત્ય) ક્રમાંકઃ ૭ ૐ (=ત) ક્રમાંકઃ ૮ મહિ ક્રમાંકઃ ૯ +
ક્રમાંક : ૧૦ દા. ત.
ક્રમાંકઃ ૧૧ દા. ત. બાંગ્લા ઝૂ =24=
| (=પ્ર), & =(),
-
મલયાલમ ૦ = ૨ = દેવનાગરી ૨ = ૨ 3 =
- ર્ડ
ક્રમાં કઃ ૧૩ એની સામે બાંગ્લા લિપિમાં +નો થયો . તો દ ની આકૃતિ ના જોડાક્ષરીરૂપ જોડાક્ષરીરૂપ ને આધારે ગ્રૂપ એવી થઇ, એટલે
હકીકત પોતાની રીતે જાળવી રાખી. ક્રમાંકઃ ૧૪ મલયાળમમાં + નો થયો . તો દ ક્રમાંક : ૧૫ ક્રમાંક : ૧૬ એમાં એજ રીતે મલયાળમમાં જ્જ છે .
જૂન
૨ અને ૩ = રુઅને ૐ =
ક્રમાંકઃ ૧૨ બ્રાહ્મી માં + = ક અને t =ષ હતા . આનો કૃષ એવો જોડાક્ષ૨ વર્ણોને ઉપર નીચે મૂકવા થી બને છે તે આવો દ, એના ક્રમિક વિકાસથી આપણે ક્ષ મેળવ્યો છે
>>
થયોઃ દ નો H અને ઇના એ ક્ષ છે એ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
= જ
નિશીથ નકર ધ્રુવ
(=) ; () રુ અને
For Private and Personal Use Only
2Æ
થયો, દ નો પ થઇને 2 ઈર્ષ્યા એમ સ્પષ્ટ રીતે જ બતાડાય છે . > < ¬ »
E →
7 = જ છે,
છે.
= ઝ છે, તો જ્ઞ છે,જ્જ= ઞ છે, તો
0 0 0
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિવાપાંજલિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેા. ડૉ. ભાગીલાલ જયચંદભાઈ સાંડેસરા : શ્રદ્ધાંજલિ
સુપ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી, વિવેચક, પ્રાચીન ગ્રન્થાના વિદગ્ધ સમ્પાદક—સંશોધક અને ઇતિહાસવિદ્ પ્રાધ્યાપક ડૉ. ભોગીલાલ જયચંદભાઇ સાંડેસરાનુ` અમેરિકાના ન્યૂજર્સીમાં તેમના મેાટા પુત્ર ડૉ. નિરંજન સાંડેસરાને ધેર ૭૮ વર્ષની વયે સેામવાર તા. ૧૬-૧-૧૯૯૫ની સવારે દુઃખદ અવસાન થયું છે, જેનાથી સંશાધનક્ષેત્રે મેાટી ખોટ પડી છે. તેમના બન્ને પુત્રો તથા બન્ને પુત્રીએ અમેરિકામાં સ્થિર થયાં હોઇએ વર્ષ પહેલાં જ તે તેમ જ તેમનાં પત્ની શ્રીમતી ચન્દ્રકાન્તાબેન અમેરિકામાં તેમની સાથે રહેવા ગયાં હતાં.
સ'સ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ, મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્ય તથા ઇતિહાસ અને સંસ્કૃતિના આ વ્યુત્પન્ન વિદ્વાનનો જન્મ ઈ. સ. ૧૯૧૭ના એપ્રિલની પાંચમી તારીખે ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં થયા હતા. તેમનાં માતાર્પિતા મહાલક્ષ્મીખેન તથા જયચંદભાઈ ઈશ્વરભાઈ સાંડેસરા પરમ વૈષ્ણવ હતાં. પિતાશ્રી અમદાવાદમાં રેશમના વેપારી માત્ર આઠ વર્ષની વયે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી. આથી તેમનાં ફોઈબા શ્રીમતી કાશીબહેને ઘરના સઘળા વહીવટ સભાળી લીધા અને કુટુબ અમદાવાદ છેડી પાટણ આવ્યું. આથી ગુજરાતી ત્રીજા ધેારણુથી શાળાનુ` સધળું શિક્ષણ તેમણે પાટણમાં જ લીધું.
હતા.
‘સ્વાધ્યાય ’, પુ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ ૧૯૪૩, ૪. ૨૨૪-૨૨૯.
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२४
જયાત છે. ઠાકર
પૂર્વ જન્મના સત્કર્મીના ફળસ્વરૂપે ત્યારથી જ તેમને માદ ક સાબૂત મળી. તેઓ તેર વર્ષના હતા ત્યારે ૧૯૩૧માં સુપ્રસિદ્ધ સશેાધક મુનિશ્રી જિનવિજયજી તેમની સિંઘી જૈન ગ્રંથમાળા માટેની સામગ્રી એકઠી કરવા પાટણ આવ્યા. ત્યારે નવમા ધારણમાં અભ્યાસ કરતા આ કિશોર તેમને મળ્યા અને સૂઝ પ્રમાણે કેટલાય પ્રશ્નો તેમને પૂછ્યા. આથી પ્રભાવિત થઈ શ્રી જિનવિજયજી ખીજે દિવસે તેમને આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી પાસે લઈ ગયા અને તેમને કહ્યું : “ તમને એક વિદ્યાર્થી ની સાંપણી કરવા આવ્યા છું . પરિણામે આ મહાન જૈન મુનિના માર્ગદર્શન દ્વારા ત્યાંના પ્રાચીન જૈન ગ્રન્થભંડારાના અવલાકન તથા ઉપયોગ માટેની પૂરી અનુકૂળતા તેમને પ્રાપ્ત થઈ. પછી તે તેમના શિક્ષક અને ઇતિહાસ-પુરાતત્ત્વ તથા ભાષાસાહિત્યના સંશોધક શ્રી રામલાલ ચુનીલાલ મેઠીનું મિલન થયું અને પ્રધાનાધ્યાપક શ્રી કલ્યાણુરાય નથ્થુભાઇ જોશીની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે પછી ૧૯૩૩માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદ ( All India Oriental Conference )નું અધિવેશન વડેાદરામાં પ્રાચ્યવિદ્યા મદિરના આશ્રયે મળ્યું જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ પશુ ઉપસ્થિત રહેલા. આ અધિવેશનમાં શાલેય શ્રી ભોગીભાઈએ પ્રાચ્યવિદ્યામન્દિરમાં સચવાયેલા ગણિત ઉપરના એક હસ્તલિખિતમ થ ઉપર શેાધપત્ર વાંચેલું!
૧૯૩૪માં તેઓ મેટ્રિકને અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે સંપાદિત કરેલા સ. ૧૭૦૬માં માધવકવિએ રચેલા વૃત્તબદ્ધ ગુજરાતી કાવ્યના ગ્રંથ “ રૂપસુ ંદરકથા ” મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પ્રસિદ્ધ કર્યો. આ જ પુસ્તક ૧૯૪૩માં સપાદક પોતે એમ.એ. ના અભ્યાસ કરતા હતા ત્યારે તેમને ભણવાનું આવેલું!
૧૯૩૫માં મેટ્રિક થયા પછી તેઓ ૧૯૪૧માં મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત લઈને પ્રથમ વર્ગોંમાં ખી.એ. થયા અને દક્ષિણુા ફેલે પણ નિમાયા; તે જ રીતે ૧૯૪૩માં તે જ વિષય સાથે એમ.એ.ની ઉપાધિ પણ પ્રથમ વર્ગમાં ઉત્તીણું થઇને મેળવી, જયારે ગુજરાતી વિષય સાથે યુનિવર્સિટીમાં પ્રથમ આવવા માટે તેમને દી.બ. કેશવલાલ ધ્રુવ સુવણું ચન્દ્રક એનાયત કરાયેા.
"
આ પહેલાં ૧૯૩૫-૩૭ એ એ વર્ષ તેઓએ ‘ ગુજરાત સમાચાર ” તથા “ પ્રજાબંધુ'' ના તંત્રીખાતામાં કામ કર્યું ત્યારે તેઓ “ ગુજરાત સમાચાર ”ના તંત્રીલેખા પણુ લખતા. અહીં તેમને પત્રકારત્વના સારા અનુભવ મળ્યા. પીઢ પત્રકાર-લેખક શ્રી ચુનીલાલ વમાન શાહના સ'પ' તેમને અહીં જ થયા.
એમ.એ. થયા પછી પદર જ દિવસમાં તેમને અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં અનુસ્નાતક અધ્યાપકની નાકરી મળી ગઈ. ૧૯૫૧ સુધી અહીં તેમણે જૂની ગુજરાતી તથા અર્ધમાગધીના અધ્યાપક-સશાષક તરીકે કામ કર્યું, તે દરમિયાન સ“સ્કૃત વિષયમાં “Literary Circle of Mahamatya Vastupala and its Contribution to Sanskrit Literature" ઉપર અંગ્રેજીમાં મહાનિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ઉપાધિ ૧૯૫૦માં મેળવી લીધી. અહીં એ નોંધવું રસપ્રદ થશે, કે આ મહાનિબંધ આશરે દઢ વર્ષ માં જ પૂરા કરી મુંબઈ યુનિવર્સિટીને
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજાપાંજલિ
૨૨૫
સાંપવા માટે તેમને બે વર્ષની મુદત પૂરી થાય તેની રાહ જોવી પડેલી ! આ આઠ વર્ષને ગાળે એમને માટે વ્યક્તિત્વઘડતરને મહત્તવને સમય નીવડNો. આ સમયે ગાંધીજીના નેતૃત્વ નીચે
સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલી રહ્યો હતો અને આ યુવાનને એમાં ઝંપલાવવાની તીવ્ર ઈરછા જાગી હતી. દરમિયાનમાં શ્રી રવિશંકર મહારાજ તેમની સંસ્થામાં આવ્યા ત્યારે તેમણે તેમની સમક્ષ પિતાને મનની મૂંઝવણ રજુ કરી માર્ગદર્શન માગ્યું. પૂ. મહારાજે તરત જવાબ આપ્યો “ તમારે માટે આ જ દેશસેવા છે. તે જ કામ ચાલુ રાખો.” આ વાત થઈ ત્યારે જૈન આગમ “ ઉત્તરાધ્યયન સુત્ર'નું ભાષાન્તર તથા મધ્યયુગીન પ્રબન્ધનું સંશોધનકાર્ય ચાલતું હતું!
૧૯૫૧માં વડોદરાની મ સ. યુનિવર્સિટીમાં આ સારસ્વતની નિમણૂક ગુજરાતીના પ્રોફસર તથા વિભાગાધ્યક્ષ તરીકે થઈ. ગુજરાતની યુનિવર્સિટીઓમાં પ્રથમ વખત જ “પ્રોફેસર'ની નિમણૂક થઈ અને તે પણ ગુજરાતી વિષયમાં. ત્યારે તેઓ માત્ર ૩૪ વર્ષના હતા તેથી સહેજ સંકોચ અનુભવ્યું. પૂ. રવિશંકર મહારાજે સલાહ આપી. “તમારે જરાય સંકોચ રાખવાની જરૂર નથી. ઈશ્વર દરેક માણસ ઉપર તે ઉપાડી શકે એટલે જ બે મૂકતે હોય છે." શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠકે જણાવ્યું: “I have no advice to give you. I am sure that you will rise to the occasion.” આ રીતે તેમને હૂંફ મળી.
૧૯૭૫માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે એ પદને દીપાવ્યું–બરાબર પચીસ વર્ષ. કિશોરવસ્થાથી જ પ્રાચીન ગુજરાતી સાહિત્યને પરિચય તેમને મળવા લાગેલે. આથી ગુજરાતી વિભાગમાં તેમણે " પ્રાચીન ગુજ૨ ગ્રન્થમાળા” શરૂ કરી. એ પ્રસ્થમાળાની પહેલી નજરે આંખે વળગે એવી વિશેષતા એ રહી કે તેમાં ભાષા ગુજરાતી પણ લિપિ ગુજરાતી નહિ; દેવનાગરી રાખેલી. વડોદરા રાજ્ય હતું ત્યારે પણ રાજભાષા ગુજરાતી હતી અને સર્વ ગુજરાતી લખાણ દેવનાગરીમાં જ છપાતાં-“ આજ્ઞાપત્રિકા” પણ ગુજરાતી ભાષા અને દેવનાગરી લિપિમાં જ પ્રકાશિત થતી. આ પ્રન્થમાળાની આ રીનિ પ્રશંસા પામી.
વિન"
વિભાગાધ્યક્ષના પદની સાથે ૧૯૫થી આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારતની સુપ્રસિદ્ધ સંશોધન સંસ્થા વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરના નિયામકનું સ્થાન પણ તેમને પ્રાપ્ત થયું અને નિવૃત્તિ પર્યન્ત સત્તર વર્ષ સુધી તે પદે પણ તેઓ રહ્યા. નિયામક તરીકેની તેમની કારકિર્દી પણ પ્રોજજવલ રહી. તેમની સહબારી નીચે જગપ્રસિદ્ધ “ગાયકવાડ ઝ ઓરીએન્ટલ સિરીઝ” અને બીજી મળ્યમાળાઓ અધિક સમૃદ્ધ થઈ અને ૧૯૫૧થી શરૂ થયેલ આન્તરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલ સંશાધનનું માસિક “જર્નલ ઓફ ધ એરીએન્ટલ ઈન્સ્ટિટયૂટ” પણ સારે વિકાસ પામ્યું. તેની અતિ ઉચ્ચ કોટિની લેખસમૃદ્ધિ તેમ જ પ્રકાશનની નિયમિતતા પંકાઈ.
અશ્વન-સંશોધનના લેખેને પ્રસિદ્ધિ આપનાર સામયિકની ગુજરાતી ભાષામાંની ઊણપ આ વિદ્યાપુરષ સાલતી હતી. તેથી યુનિવર્સિટીમાં યોગ્ય રજૂઆત કરી. ૧૯૬૨-૬૩માં “સ્વાધ્યાય” માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત થતા લેખોની પણ ગુણવત્તા ઉચ્ચ કોટિની રહી છે. આ માટે ગુજરાતનું સંશોધનજગત સદા તેમનું ઋણી રહેશે. સ્વ ૩.
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२७
જયંત છે. ઠાકર
ન્યૂયોર્કના રોકફેલર ફાઉન્ડેશનના “સ્પેશિયલ ફેલો' તરીકે ૧૯૫૬-૫૭માં તેમણે પશ્ચિમ તેમ જ પૂર્વના વિવિધ દેશોની વિદ્યાયાત્રા કરી અને એ યાત્રાના અનુભવને “ પ્રદક્ષિણ” એવા સાર્થક નામથી પ્રખ્યસ્થ કર્યા.
૧૯૫૨માં મુંબઈ યુનિવર્સિટીની સુપ્રસિદ્ધ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં શબ્દાર્થશાસ્ત્ર (semantics) વિષે તેમણે પાંચ મનનીય વ્યાખ્યાને આયાં જે શબ્દ અને અર્થ' શીર્ષકથી પ્રકાશિત થયાં. ગુજરાતીમાં આ વિષયને આ પ્રાયઃ પ્રથમ જ ગ્રન્થ છે.
૧૯૭૭માં અમદાવાદના જે. જે. વિદ્યાભવનની ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં તેમણે પ્રબન્ધાદિમાં ઐતિહાસિક અને સામાજિક વસ્તુ” વિષે પણ અતિ મનનીય વ્યાખ્યાને આપેલાં.
આ વિધાન સારસ્વતને તેમની સુદીર્ધ વિદ્યાકીય સેવા દરમ્યાન અનેક સન્માને સપિડ્યાં. ઉત્તમ સંશાધન-સંપાદન કાર્ય માટે અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાએ ૧૯૫૩માં સુપ્રસિદ્ધ રણજિતરામ સુવર્ણચંદ્રક' વડે નવાજેલા. એ જ રીતે “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અને તેને સંસ્કૃત સાહિત્યમાં ફાળે” એ પ્રસિદ્ધ પુસ્તક માટે ૧૯૬૨માં સુરતની નર્મદ સાહિત્ય સભાએ “નર્મદ સુવર્ણચન્દ્રક' અર્પણ કરેલો. આ ઉપરાંત તેમનાં નિમ્નલિખિત સાત પુસ્તકોને ઉત્તમ ગુણવત્તા માટે રાજ્ય સરકારનાં પારિતોષિક પણ મળેલાં : (૧) “જૈન આગમ સાહિત્યમાં ગુજરાત ” (૧૯૫૨ ), (૨) “શબ્દ અને અર્થ” (૧૯૫૪), (૩) “વસતુપાલનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળો” (૧૯૫૭), (૪) “ પ્રદક્ષિણા” (૧૯૫૯), (૫) “સંશોધનની કેડી' (૧૯૬૧), (૬) “ઇતિહાસ અને સાહિત્ય' (૧૯૬૬) અને (૭) “અન્વેષણ” (૧૯૬૭).
વળી સાહિત્ય-સંશોધનની વિવિધ પરિષદમાં વિભાગીય અધ્યક્ષ તથા પ્રમુખ તરીકે પણ તેઓ ચુંટાયેલા. તેમાં આ ગણાવી શકાય ?
(૧) ગુજરાતી સાહિત્ય પરિષદના નડીઆદ ખાતે ૧૯૫૫માં મળેલા ૧૯મા અધિવેશનમાં ઈતિહાસ અને પુરાતત્વ વિભાગના પ્રમુખ;
(૨) અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ (All India Oriental Conference)ના ૧૯૫૯માં ભુવનેશ્વરમાં ભરાયેલા ૨૦મા અધિવેશનમાં પાકત ભાષાઓ અને જૈનધર્મ વિભાગના પ્રમુખ;
(૩) ગુજરાત સંશાધક પરિષદના ૧૯૬૬માં વલ્લભવિદ્યાનગરમાં મળેલા પાંચમા અધિવેશનમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ;
(૪) ગુજરાતીના અધ્યાપક સંધના ૧૯૬૧માં ભરાયેલા સણોસરા અધિવેશનના પ્રમુખ;
(૫) ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ (૧૯૬૨-૬૪) અને (૬) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (૧૯૮૮-૮૯).
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવાપજી
૨૨
આ સમર્થ સારસ્વતે વડોદરાની મ. સ. યુનિવર્સિટીના લે (સેનેટના સભ્ય) તરીકે ૧૯૫૮થી ૧૯૫ સુધી સતત સત્તર વર્ષ સુધી તથા સિન્ડિકેટના સભ્ય તરીકે ૧૯૬૩ થી ૬૬ તથા ૧૯૬૯ થી ૭૨ એમ છ વર્ષ સેવાઓ આપેલી. વળી ભારત સરકારની દિલ્હી સ્થિત સાહિત્ય એકડેમીના સભ્ય તરીકે પણ તેઓ દસ વર્ષ રહ્યા. ઉપરાંત યુનિવર્સિટી ગ્રાસ કમિશન, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ સમિતિઓ તથા જુદા જુદા પ્રદેશોની યુનિવર્સિટીઓની વિવિધ કાર્યો અંગેની કેટલીય સમિતિઓમાં સભ્ય નિમાયા હતા.
તેમના શ્રેષ્ઠ ગ્રન્થોમાંના એક “પંચતંત્ર' (૧૯૪૯ ) વિષે શ્રી રા. વિ. પાઠકના ઉગારે નોંધવા જેવા છે : “હિંદમાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થતી ભાષાઓમાં આટલી શાસ્ત્રીય અને વિશાળ દષ્ટિથી પંચતંત્રનું આ પહેલું જ સંપાદન થાય છે.”
“ અન્વેષણા” વિષે મૂર્ધન્ય વિવેચક પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે: “તમારી પ્રત્યેક કતિ તમારે માટે આદર ઉપજાવે છે.” તેઓ “અનુસ્મૃતિ” વિષે કહે છે: “તમારી વિદ્યાસંપત્તિના તેમ જ તેમાં વ્યક્ત થતા સત્યનિષ્ઠ અને સૌમ્ય વ્યક્તિત્વદર્શનથી મારો ગુજરાતી જીવ જાડેરે થાય છે.” એ જ ગ્રન્થ વિષે ૫. સુખલાલજીને અભિપ્રાય પણ સેંધવા જેવો છે. “તમારું વાચન, વિચારસરણિ અને નિરૂપણશૈલી એ બધું વ્યાપકતાની ભૂમિકા ઉપર યોગ્ય રીતે ઘડાયું છે.'
તેમનું આ લખનારના સહયોગમાં તૈયાર થયેલું “Lexicographical Studies in Jaina Sanskrit (૧૯૬૨) એના પ્રકારનું પ્રથમ પુસ્તક છે. તે તેમ જ તે બને લેખકોને 80 year 22 “Some Important Vocables from Sanskrit Commentaries on Jaina Canonical Works" (જર્નલ ઓફ ધ ઓરીએન્ટલ ઇન્સ્ટિટયૂટ, માર્ચ—જૂન ૧૯૬૬) સીમાચિહ્નરૂપ બની ગયાં છે. ઇતિહાસવિષયક સંશોધનના તેમના અગિયાર ગ્રન્થ પણ ખાસ નોંધ માગી લે તેવા છે. ' Literary Circle of Mahamātya Vastupala and Its Contribution to Sanskrit Literature' (૧૯૫૩) નું હિન્દી ભાષાન્તર બનારસ યુનિવર્સિટીના જૈન સંસ્કૃતિસંશોધક મંડળ તથા તેલુગુ ભાષાન્તર હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીની સંસ્કૃત એકેડેમીએ પ્રકાશિત કરેલ છે. “ ઉત્તરાધ્યયનસૂત્ર' તેમ જ પાંચમા
કાના સંઘદાસગણિત પ્રાકૃત કથાગ્રન્થ “વસુદેવહિંડી’ના તેમના ટિપ્પણુ સાથેના અનુવાદ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ બની રહ્યા છે.
છેવટ સુધી આ ધુળયાની નિષ્ઠા ધરાવનાર વ્યુત્પન્ન વિદ્વાન ભારતીય સંસ્કૃતિવિષયક સાધનકાર્યમાં ડુબેલા રહ્યા. સફેદ ખાદીનાં ધોતિયું, ઝભ્ભો અને ટોપી એ એમને નિત્યનો વિષ હતો. ' સાદ જીવન અને ઉચ્ચ વિચાર’ એ સિદ્ધાન્તને તેમણે બરાબર જીવનમાં ઉતાર્યો હતા. સ્વદેશપ્રેમ તેમનામાં સભર ભરેલું હતું.
આ નિષ્ઠાવાન સારસ્વતના બધા ગ્રન્થ અને લેખોની સૂચિ આપી આ શ્રદ્ધાંજલિના લખાણને લંબાવવાની જરૂર નથી. તેમનાં ગુજરાતી તથા અંગ્રેજીમાં લખાયેલાં સર્વ લખાશે સત્તયત જ રહ્યાં છે. એમનાં કેટલાંક લખાના અન્ય ભાષાઓમાં અનુવાદ પણ થયેલા.
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય°
છે, ઠાકર
પિતાના નિણ અને આભપ્રાય માટે તેઓ સદા પૂરતાં પ્રમાણે આપતા. લાંબાં લખાણોમાં પણ એક વાક્ય પણ નિરર્થક લખાયું ન હોય. એમનાં સંશોધનનાં ઉડાણ તથા વ્યાપ વિશાળ હતાં. એમનાં પ્રાચીન મનાં સંપાદનની પ્રસ્તાવનાઓ પણ બિલકુલ મુદ્દાસર રહેતી. હમેશ ખુશમિજાજ રહેતા આ વિચક્ષણ અને વિલક્ષણ વિદ્વાન નિર્ભીક સ્પષ્ટવક્તા હતા. એવા પણ પ્રસંગ બનેલા જયારે કોઈ જાહેર સભામાં બધા વક્તાએથી વિરોધી સૂર દૃઢતાપૂર્વક દાખલાદલીલ સાથે પૂર્વતૈયારી વિના તેમણે વ્યક્ત કરેલા. એમનાં જીવન અને કાર્ય બને સદા સરવસમૃદ્ધ રહ્યાં છે.
આ તેજસ્વી વિદ્યાપુરષના અવસાનથી ગુજરાતી સાહિત્યક્ષેત્ર અને વિશેષતઃ સંશાધનક્ષેત્રે મોટી ખોટ પડી છે; પરંતુ તેમને ક્ષર દેહ ખરી પડયો છતાં તેમને અક્ષરદેહ ચિરકાલ પર્યંત ઊગતા સંશોધકોને પ્રેરણા પાસે રહશે. જનાબદ્ધ રીતે કાર્ય કરવાની અને નિશ્ચિત સમયમર્યાદામાં કાર્ય પૂરું કરવાની તેમની ચીવટ સદ,પ્રેક-પ્રોત્સાહક બની રહેશે. આવા મહાન સરસ્વતી-ઉપાસકને શત પ્રણામ.
જયન્ત પ્રે, ઠાકર
વયમ ', ૬૯ મનીષા, જે. પી. રોડ, વડોદરા-૨૦.
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થાવલોકન
સમદ્ધિવિચા૨ [ સમ્યગ દર્શનવિચાર ]: લેખક શ્રી પાનાચંદ ભાઈચંદ મહતા. પ્રાકૃત ગ્રન્થ પરિષદ ચળ્યાંક ૨ ૬. પ્રકાશક પ્રાકૃત ગ્રન્થ પરિષદ, અમદાવાદ-૯. પ્રથમ આવૃત્તિ ૧૯૯૩. પૃષ્ઠ ૧૬+૧૦૮, ૨૨૪૧૪ સે.મિ., કિંમત રૂ. ૩૦-૦૦.
સુન્દર ઉપયોગી પુસ્તક “ સમકિત ” એ “સમ્યક્ત્વ'નું ગુજરાતી રૂપાન્તર છે.
જ્ઞાન, ચારિત્ર્ય તથા દર્શન ત્રણે સમ્યક હેવાં જોઈએ. પરંતુ દર્શન વિનાની ક્રિયા નિષ્ફળ ગણાય. આથી દર્શનનું મહત્વ વિશેષ છે. જો દર્શન સમ્ય હોય તે જ જ્ઞાન તથા ચારિત્ર્ય સમ્યફ થઈ શકે. આથી “સમ્યક્ત્વ” કે “સમતિ” એ સંજ્ઞા “ સમ્યગ્દર્શન ને જ અપાય છે. એટલે જ જૈન તીર્થકરોની પૂર્વજન્મની કથાઓ પણ જે ભવમાં તેમને સમ્યગ - દર્શન થયું હોય તે ભવથી જ શરૂ થાય છે. અને આ કારણે જ “ સમકિત’ને મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન ગણવામાં આવે છે. આત્મદર્શન ', “ પરમાત્મદર્શન ', “બોધિ ', સ્વરૂપસાક્ષાત્કાર” અને “આત્મજ્ઞાન’એ બધી સંજ્ઞાઓ તેના જ પર્યાયે છે. “ સમકિત 'એ માત્ર મુનિ ધર્મ માટે જ નહિ, પરન્તુ ગ્રહ ધર્મ માટે પણ આવશ્યક છે.
આ રીતે માનવજીવનમાં આધ્યાત્મિક ઉન્નતિના એ પાચ છે. આવા મહત્ત્વના વિષય અગની જ્યાં-ત્યાં વેરવિખેર પડેલી સામગ્રીને આ નાનકડા પુસ્તકમાં એકત્ર કરી ક્રમબદ્ધ રીતે ગોઠવી આપી લેખકે બહુ ઉપયોગી કાર્ય કર્યું છે. વળી આવા કઠણ વિષયનું સરળ ભાષામાં નિરૂપણ એ પણું આ ગ્રન્થની વિશેષતા છે. જૈન શાસ્ત્રોમાંથી મૂકેલાં પુષ્કળ અવતરણે પુસ્તકની ઉપયોગિતામાં ઉમેરો કરે છે. •
પ્રથમ ત્રણ પ્રકારનું ભૂમિકારૂપ હોઈ તેમાં ‘ દર્શન ' શબ્દની સમજુતી, આગમોમાંના સમ્યક ત્વવિષયક વિવેચનની સંક્ષિપ્ત રજુઆત તથા તેના પ્રતિપક્ષી ‘મિક્ષાત્વ'નું સ્વરૂપદર્શન કરાવ્યું છે. પછીનાં છ પ્રકરણોમાં કથાનુયોગ આદિ ચારે અનુગાની સમ્યકત્વવિષયક અપેક્ષાઓ
સ્પષ્ટ કરી છે. તે પછીનાં પાંચ પ્રકરણોમાં સમક્તિના પ્રકારો, લક્ષણ, અંગ, રુચિ અને તેના ૬ બોલ સમજાવ્યા છે. છેલ્લા ૧૫મા પ્રકરણમાં શુદ્ધોપવેગ 'નું વિવેચન કર્યું છે. ચેતનાવ્યાપારને જૈન દર્શનમાં “ ઉપયોગ' કહ્યો છે. જેના વડે આત્મા દર્શન તેમજ જ્ઞાનનું પ્રવર્તન કરવા પ્રેરાય તે ચેતના વ્યાપાર તે શુદ્ધોપયોગ. દર્શને પગ અને જ્ઞાન પગ જીવનનાં વણાઈ જાય ત્યારે જ તત્ત્વસાક્ષાત્કાર થાય, અને એ જ સમ્યકત્વને અંતિમ અર્થ છે,
સ્વાધ્યાય', પૃ. ૩૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-ઑગષ્ટ, ૧૯૯૩ પૃ. ૨૨૯-૨૪૬,
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જયાત છે. ઠાકર સામાન્ય સાધકો થોડા સમયમાં આ ગહન–સૂકમ વિષય સરળતાથી સમજી શકે એ આ લઘુગ્રન્થને આશય છે. આવા પ્રશસ્ય પ્રેમપરિશ્રમ માટે ૭૮ વર્ષના લેખક આપણું હાર્દિક અભિનન્દનને પાત્ર છે.
જયન્ત પ્રે, ઠાકર
* વરેણ્યમ્' ૬૯ મનીષા, જે. પી. રોડ, વડોદરા-૩૯૦ ૦૨૦.
સ્વામી કૃષ્ણાનંદ સંપુટ ભા. ૧ : સંકલન: નવીનચંદ્ર એન. ત્રિવેદી પ્ર. કૃષ્ણાનંદ પબ્લિકેશન કમિટિ, શાંતિ આશ્રમ, ભાદરણુ (જિ. ખેડા) ૩૮૮૫૩૦, આ.૧, ૭ જુલાઈ ૧૯૯૦, પૃ. ૩૨ + ૩૭૬
Live, loving and laughingને આદર્શ આપનાર બ્રહ્મદેશમાં જન્મેલા પૂ. સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના મૂળ અંગ્રેજીમાં લખાયેલા ત્રણ ગ્રંથોના ગુજરાતી અનુવાદને આ સંપુટ છે. છૂટા પુસ્તકો પણ જ્યારે પ્રકાશિત થયાં હતાં ત્યારે પણ વિના મુલ્ય એ યોગ્ય અધિકારીઓને પહોંચાડવામાં આવતાં હતાં. આ સંપુટ પણ નિઃશુલ્ક વહેચવામાં આવ્યો છે, જે અનુકરણીય છે.
આંધીમાં ઉપદેશ', “ પથિકના અનુભવો ', “ ઝલક અને ઝાંખી ”માં સ્વામીજીએ જોયેલાઅનુભવેલા પ્રસંગોનું આલેખન છે. અનુભવોનું વિધ્ય ખાસ ધ્યાન ખેંચે છે. અનુભવેલા પ્રસંગનું નિરૂપણ કરતાં પહેલાં એની ભૂમિકારૂપે એ અનુભવને જીવનસંગ્રામના સંદર્ભમાં મૂલવવાનો પ્રયત્ન કરે છે. એટલે એ પ્રસંગાનુભવને ચિંતનાત્મક સ્પર્શ મળે છે. વચમાં વચમાં સર્વસાધારણ સત્યો રજૂ થતાં રહે છે. દરેક અનુભવમાં પર્યટન પ્રેમી સ્વામીજીને જીવનનાં અવનવા સ્વરૂપો જોવા મળે છે, સાથે નવું નવું જીવન દર્શન લાધે છે. અવનવાં પાત્રો મળતાં જાય છે અને જીવનસ્વરૂપની સમજ વધતી જાય છે. માનવજીવનમાં અપાર વિધ્ય છે અને અણધારી અનેક શક્યતાઓ છે. પ્રત્યેક અનુભવોમાંથી પસાર થતી વેળા સ્વામીજીની સભાનતા, સંવેદનશીલતા, બૌદ્ધિકતા, અનુભવાનું પૃથ્થકરણ કરવાની ક્ષમતાને કારણે એ અનુભવ માત્ર સ્થળ અનુભવ ન રહેતાં અનુભૂતિ બની રહે છે. સ્વામીજીની માનવતાની મહેક પાને પાને અનુભવાય છે, સાથે અદષ્ટ કે ઈશ્વરનો સ્વીકાર અને તેના પ્રત્યેની શ્રદ્ધા પણ જોવા મળે છે. બધું જ અદષ્ટ કે ઈશ્વરે ગોઠવેલી યોજના પ્રમાણે બનતું આવે છે, કર્મ અને તેના ફળ Action અને Reactionના ક્રમમાં અકથ્ય એવું સારું કે માઠું બની જાય છે એવી એક સ્વીકૃતિ પણ અહીં જોવા મળે છે. દરેક પ્રસંગનું પિતા પોતાનું એક સત્ય છે એટલે એમાંથી પસાર થવાની પ્રક્રિયા એક સત્યાનુભૂતિ બની રહે છે. એનું વિસ્તૃત નિરૂપણ કરતા સ્વામીજીની સ્મરણશક્તિ માન ઉપજાવે છે. અધ્યાત્મમાર્ગના પ્રવાસીને માટે કોઈ પણ અનુભવ અધ્યાત્મદષ્ટિએ મૂલ્યવાન હોય છે. એમાંથી એણે અધ્યાત્મનું ભાથું બાંધવાનું હોય છે. અધ્યાત્મનું ક્ષેત્ર એ દુન્યવી જીવનથી કોઈ અલગ ક્ષેત્ર માનવાને બદલે સાંસારિક જીવનમાં રચ્યાપચ્યા માણસોની વચમાં રહી તેમની સાથે હળીભળી એમાંથી બોધ તારવવો એ ઉપક્રમ પુસ્તકના પાને પાને વંચાય છે. જીવનઘડતર માટે મૂલ્યવાન આ ગ્રંથના કેટલાક લેખોમાં પ્રસંગને અનરૂપ કાવ્યપંક્તિઓ, સંસ્કૃત સુભાષિતનાં અવતરણો વણાઈ ગયાં છે. પૃષ્ઠ ઉપર ખાલી
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-થાવલોકન
જગ્યામાં સુવાકયે છાપેલાં છે. કૃષ્ણાનંદ પબ્લિકેશન કમિટિ અને સંકલનકાર પ્રા. ડે. નવીનચન્દ્ર એન. ત્રિવેદીએ સમાજને ઉપયોગી દૃષ્ટાંતરૂપ કાર્ય કર્યું છે. હાર્દિક અભિનન્દન ! પૂ. સ્વામીજીની જીવનઝરમર પ્રારંભમાં આપી છે,
પુસ્તક પહેલું- ધીમાં ઉપદેશ'_sermons in the storms – શ્રી વસંતરાવ ગ. પાનસેએ કરેલો ભાવાનુવાદ.
૧ માનસિક સમતુલા-એક જ દિવસના અંતરે પત્ની અને દીકરાનું અવસાન થવા છતાં કાર્યક્રમ પ્રમાણે સ્વામીજી સાથે દાદાજી નાવલા જાય અને આવે ત્યારે ઘરમાં ચોરી થઈ હોય એ સંજોગોમાં અન્યત્ર રહેનાર દાદાજીનું વ્યક્તિત્વ સ્થિતપ્રજ્ઞ તરીકેની છાપ મૂકી જાય છે.
૨. ઉદ્ધાર –દાદાજી નામના વેપારીએ પંઢરપુરમાં કીંમતી ઘડીયાળ અને સોને મઢેલ ટાપવાળી પારકર પિન ચેરાઈ જતાં ચેરનારની ભાળ મેળવી ચેરી કરવાનું કારણ તેની માંદી માની સારવાર છે એમ જાણી મુંબઈમાં તેને પોતાને ત્યાં નેકર તરીકે રાખી તેને પરણાર્થે સુદ્ધાં. પોલીસને ન સોંપતાં તેને ઉદ્ધાર કર્યો. ન માનવતાવાદ અહીં જોઈ શકાય છે.
૩ માતૃહત્યા-માતૃભક્ત . માતૃપ્રેમ (કેટલાંય પાત્રોનાં નામ આ રીતે લેખકે આપેલા છે)ને હાથે અણધારી રીતે માનું અવસાન થતાં તેમને અઢાર માસની સજા થાય છે. લેખકને નિયતિવાદ અહીં વ્યક્ત થયો છે. લખે છે-આ સહાવલંબિત જીવનમાં ક્યારે, કેવી રીતે, કાને હાથે આપણે નફાનુકસાનમાં ઉતરીશું એ મહદંશે પહેલેથી નકકી થયેલું હોય છે. બુદ્ધિગમ્ય
સ્વયંસિદ્ધ કર્મ સિદ્ધાંતના આશ્રય સિવાય ડો. માતૃપ્રેમનું આવું અકલ્પનીય વર્તન સમજવી શકાય તેમ નથી. '' : પૃ. ૧૫).
૪ સાંપ્રદાયિક જડતા-દાજિલીગમાં, લેખકના યજમાન શ્રી. સેનને ત્યાં તાળું જોઈ વિષ્ણવ મંદિરમાં જતાં ત્યાં વિષ્ણુની જ મહેમાનગતિને નિયમ હોવાથી જાકારો મળે છે. ખ્રિસ્તી ધર્મગુરુએ મહેમાનગતિ કરી આગળના પ્રવાસ માટે વાહન, ઉતારાની વ્યવસ્થા કરવા ઉપરાંત વળાવવા સાત જણે આવ્યા. માત્ર કર્તવ્યપાલનના આનંદ સિવાય કંઈ ન હતું તે નોંધી લખે છે_* આપણે હિંદુઓ સાંપ્રદાયિક જડ મર્યાદાઓ ઉલ્લંઘીને મુક્તપણે સંસારમાં ભાઈચારાની ભાવના ક્યારે કેળવીશુ ?” (પૃ. ૧૭)
૫ અજગર સાથે રાતવાસ-કર્ણાટકમાં હેપીમાં આંજનેય ગુફામાં અજગર સાથે આકસ્મિક રીતે રહેવાને પ્રસંગ પડયો. લેખકના કહેવા પ્રમાણે ત્યાંથી પોતાના આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ છે. વાતાવરણ અને ભયભીત મનઃસ્થિતિનું ચિત્રણ ધ્યાનાર્હ છે. જ૫ કરવા ગુફામાં ગયેલા પણ ખોટે રસ્તે ગયેલા. લેખક તારવે છે–“સત્ય વસ્તુ અવળે માર્ગે કરવામાં આવે તે તે દાણુ દુ:ખ જન્માવે છે.” (પૃ. ૨૦ )
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
દેવદત્ત જોશી
૬ પતિયાને ઉચ્ચ ઉપદેશ લક્ષમણ ઝૂલા નજીક અક પતિયાએ સ્વામીજીને ગોળ આપતાં એમણે ના પાડી. તેણે કહ્યું, “ચેપના ભયથી આ૫ મુક્ત થયા જ નથી તે પછી આપ આધ્યાત્મિક માર્ગમાં કેવી રીતે પ્રગતિ કરશે?'' લેખક નોંધે છે –“હા, તેનું કહેવું ખરું હતું. ભય અવગતિને માર્ગ છે. શું આપણું વિવિધ દુ:ખો મુખ્યતઃ ભયગ્રંથીને લીધે નથી? '' (પૃ. ૨૨)
૭ સંશય શેતાન–એક ઉતાવળિયા પતિએ સંશયને ભેળ બનીને એક બ્રણહત્યા અને ત્રણ આત્મહત્યા નીપજાવી એવી કરુણ ધટનાના નિરૂપણ પછી લખ્યું છે-“આંખે જોયેલી બધી બાબતે હમેશાં સત્ય જ હોય છે તેમ નથી.” (પૃ. ૨૮)
૮ વિછિન્ન વેવિશાળ-“જે સમાજમાં પરઠણને લગ્નમાં અગ્રસ્થાન છે ત્યાં સમાજના ઘટકોનું ગૃહસૌખ્ય કલ્પના કે સ્વપ્ન જ બની જાય છે તે સુવિદિત હકીકત છે.” (પૃ. ૨૯ ) એવું વાસ્તવલક્ષી વિધાન કરી વિચિત્ર અને અણધાર્યો સંગામાં રસિક-રંજનને બદલે રસિકહંસા અને હરેન્દ્ર-હંસાને બદલે હરેન્દ્ર-રંજન અગાઉની નક્કી તિથિએ લગ્નગ્રંથિથી કેવી રીતે જોડાયાં તેનું ચલચિત્રમાં જોવા મળે તેવું કથાનક નિરૂપી આકસ્મિકતા જીવનમાં કેવો ભાગ ભજવે છે તે દર્શાવ્યું છે.
૯ તપોભૂમિ ગિરનાર-વીજળી અને અવાજની માફક વિચારો પણ એક ઉપાદક શક્ત છે. વિરુદ્ધ વિચારે વાતાવરણને સ્પદનેને કલંકિત કરે, શક્તહીન બનાવે અથવા વિનાશ પણ વરી શકે. “ દરેક સ્થળે પિતાનું આગવું વાતાવરણ હોય છે તે આજુબાજુનાં સ્થળે અને તેમાંથી વિમુક્ત થયેલા વિચારોના પ્રકાર ઉપર આધારિત હોય છે.” (પૃ. ૩૨ ) વગેરે વૈજ્ઞાનિક–મનેવિજ્ઞાનિક સત્યનું પ્રતિપાદન કરતી ઘટના વર્ણવી છે. ગિરનારમાં મજુર જેવા લાગતા માણસે
સુંદર સ્થળ અને સુંદર શિવાલયની માહિતી આપતાં સ્વામીજી ત્યાં પહોંચ્યા. સ્વામીજી આત્મવિસ્મૃતિમાં ચોવીસ કલાક ત્યાં ગાળે છે પણ પાછળથી એ વિસ્તારમાં આવું કોઈ સ્થળ જ નથી એમ જાણવા સાથે માહિતી આપનાર મજૂર કોણ તે રહસ્ય જ રહ્યું. લેખકે નોંધ્યું છે કે “છતાં મારે એ શિવાલયની આસપાસના ભવ્ય વાતાવરણને અનુભવ મને નિઃશંકપણે મનાવે છે કે અવકાશી વાયુ અાંદોલનના અસ્તિત્વની અસાધારણ અસર આપણા ઉપર થાય છે જ.' (પૃ. ૩૫).
૧૦–આ વિદ્યાર્થીઓ-સ્વામીજીને કુવામાં ડૂબકા ખવડાવતા વિદ્યાર્થીઓની ઉદ્ધતાઈ અને પશ્ચાતાપની ઘટનાનું નિરૂપણું નવી પેઢીના બહુચર્ચિત અંશને પ્રગટ કરે છે.
૧૧ સુત્રતાને વિજયલાંચરુશ્વતર પતિને સન્માર્ગે વાળવા પત્ની તે અગવડ વેઠી પતિને કર્તવ્યનિષ્ઠ બનાવે છે. “ આવી ઘણી બધી સુત્રતાઓની દેશને જરૂર છે.” એમ નેધે છે. (પૃ. ૪૩ )
૧૨ આપણાં દૂલક્ષિત દેવસ્થાને-સૌરાષ્ટ્રમાં હાલાર પ્રાંતમાં એક ગામના મંદિરમાં મકામ કરતા જોયું કે રાત્રે ત્યાં જુગારની મંડળી જામે છે. સ્વામીજીને બીવડાવવાના પ્રયત્ન
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ-થાવલોકન
૨૩૩
કરવામાં આવે છે. બીજે દિવસે એ મંદિરમાં ભૂતપ્રેત હવાની લોકોમાં ફેલાયેલી વાતને લેખક ખુલાસે આપે છે. પાછળથી એ મંદિરમાં નવે પ્રાણ પુરાય છે. લેખક આપણને ટકોર કરે છે* વિધર્મીઓ ધણું મંદિર બાંધતા નથી પણ જે મંદિરો અસ્તિત્વમાં છે તેવા સ્થળોની માન અને સંભાળપૂર્વક સાચવણી કરે છે. તેઓ બધાં પવિત્ર સ્થળોને છોકરવાદી રમાનંદપ્રમોદના ઉપગમાંથી મુક્ત રાખી માન આપે છે. આપ આ બેધપાઠ કયારે શીખીશું?” (પૃ. ૪૬)
૧૩-૧૪ પિતાના નસીબનું ભોજન પિતાને મળે જ છે એવું પ્રતિપાદન કરતી રમૂજભરી હષ્ટપકત દાણે દાણે લખી મૂકયું છે ખાનારાનું નામ ” અને “બોજનમાં ભંગ'માં છે.
૧૫ ન દંડાયા -.-સામાજિક અનિષ્ટ આચરતા માણસને જોઈ “ મારે શું ?' એવું વલણ રાખી તે પ્રસંગ તરફ દુર્લક્ષ સેવવું તે યોગ્ય નથી. “ માત્ર ગુન્હાહિત કાર્ય જ શિક્ષાપાત્ર છે એમ નહિ, તેને શાંતપણે નિહાળવાનું પણ સખત રીતે દંડને પાત્ર બને છે.” (પૃ. ૫૫) લેખકને રેવે ગાડીમાં થયેલે અનુભવ વર્ણવાચે છે અને ઉપર્યુક્ત સત્ય સમજાયું છે.
૧૬ ધરપકડ ગેરસમજથી પોતાની થયેલી ધરપકડને મુંબઈમાંને અનુભવ વર્ણવ્યું છે. લેખકે કહ્યું છે-“ જેમ વર્ષાઋતુમાં વરસાદ કયારે પડશે તે કહી શકાતું નથી, તેમ આ ઝડપી જીવનમાં કયારે કયાંથી, કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી પડી આપણને હેરાન કરશે તે કહી શકાય નહિ.” (પૃ. ૫૭) જીવનમાં અનિશ્ચિતતાને સ્વીકાર કર્યો છે. જીવનમાં બનતું આવે છે તે નિશ્ચિતક્રમ પ્રમાણે બને જ છે એવી સ્વીકૃતિ પણ અન્યત્ર છે. બનતું આવે છે તેની કલ્પના ક ખબર ન હોવાથી એ આપણે માટે અનિશ્ચિત બની જાય છે એટલું જ.
૧૭ અદભુત સ્વપ્ન દશ્ય ૧-સ્વાનોનું વર્ગીકરણ કરી સ્વપ્નની સત્યતા સિદ્ધ કરતો બનાવ વર્ણવ્યા છે.
૧૮ સિદ્ધ સ્વપ્ન-દશ્ય બીજ –એમાં વાચેલી સોનાની ચેઈનની ભાળ સ્વપ્નમાં મળે છે,
૧૯ ટ્રેઈનમાં ભિખારી પિતાને મળેલું પાકીટ ટિકિટ ચેકરને સાંપ્યાની ઘટના પ્રામાણિક ભિખારી'માં છે.
૨૦ ખોટા આરોપ-“ જ્યારે કંઈ સારું-ખોટું બનવાનું હોય છે ત્યારે તે બનાવને લગતા સંજોગે કાઈ હિસાબે એની મેળે જ ખડા થાય છે અને આખરે તે બનાવ બને છે.” (૫. ૬૯ ) આગ્રા જતાં ટ્રેઇનમાં પૈસા ચેરાયાની ફરિયાદ કરનાર ગૃહસ્થ સ્વામીજી પર શંકા જતાં જડતી લેતાં ચોરાયેલા ચૌદ રૂપિયા જ આકસ્મિક રીતે સ્વામીજી પાસેથી નીકળ્યા. ફજેતી થઈ. ફરિયાદી આગ્રામાં સ્વામીજીના યજમાનને ત્યાં ભેગા થઈ જાય છે. ગાડીમાં કપડાં બદલતાં તેણે પૈસા કાઢેલા જ નહિ. કપડાં ધાબીને ત્યાંથી આવતાં ધોવાઈ ગયેલી નોટ નીકળી. સ્વામીજીની માફી માગી. અહીં આકસ્મિકતાનું મહત્ત્વ અને લેખકની ગુણગ્રાહીના જોવા મળે છે. ગૃહસ્થ પિતાની ભૂલ કબૂલ કરી તે વાતને લેખક મહત્ત્વ આપે છે. રવા ૧૪
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३४
દેવદત્ત જોશી
નારી સિંહણ બની----ઝાલાવાડના એક ગામમાં માતાજી તરીકે ઓળખાતી ચમત્કારી બાઈના દર્શને જતાં લેખકે જે અનુમાન કરેલું તે સાચું પડે છે. માતાજીને મળ્યા બાદ ગમે તે કોઈ અણજાણ કારણે મને એમ જ લાગવા માંડયું હતું કે દૈવી અવતાર, આવિભવો અને ચમત્કારિક શક્તિઓની ખોટી વાતે ફેલાવીને ધર્મને નામે ચરી ખાનાર લેભાગુઓને ભેગ બનતી દુર્ભાગી સ્ત્રીઓમાંની એક આ માતાજી પણ હોઈ શકે' (પૃ. ૭૫ ) માતાજીની વ્યથાસ્થા કહી દુક્કતિ દુઃખમાં જ પરિણમે છે એમ લેખકે પ્રતિપાદન કર્યું છે,
૨૨ - હળીમાં હાહાકાર 'માં સ્વામીજી સમાજની ભૂલો દર્શાવનાર ધર્મસુધારક, સમાજસુધારક તરીકે જોવા મળે છે. કોલેજિયનેએ હળીમાં એક કુરકુરિયાને નાંખી દઈ પાશવી આનંદ લૂટયો. સ્વામીજી લખે છે–“ધામિક પ્રથાઓ તથા રીતરિવાજોને નામે જ્યારે લોકો નુકશાનકારક અને તિરસ્કૃત કાર્યોમાં આનંદ માને છે ત્યારે આપણી ઉચ્ચ સંસ્કૃત પર અન્ય પંથના અને પરરાષ્ટ્રના લોકોને અભાવ જ પેદા થાય ને !” (પૃ: ૮૧).
૨૩ સાચી કૃતજ્ઞતા–અઢાર વર્ષની ઉંમરે કલકત્તાને અરવિંદકુમાર અનાથ બને છે. હુગલી નદીમાં તણાતાં દવાની દુકાનના માલિક સુનીલબાબુ તેને બચાવે છે. સુનીલજીને આર્થિક સંકડામણમાં અજ્ઞાત રીતે અરવિંદકુમાર મદદ પહોંચાડે છે. તેમના મરણ પછી પણ તેમના કુટુંબને સહાય કરે છે. કૃતજ્ઞ તરીકેનું અરવિંદકુમારનું વ્યક્તિચિત્ર દોરતાં લખ્યું છે.–“ આ હાસ્ય-શેકભરી દુનિયામાં દૂદાભનાદ વગર ઘણા મહાન આત્માઓ પધારે છે અને પોતે સક્રિય સેવા બજાવી અણુજા | દશામાં જ વિદાય લે છે. નિઃશંકપણે શ્રી અરવિંદજી એક એવા જ આત્મા હતા.” (પૃ. ૮૬ ) -
૨૪ મહિલાપુકાર--હિંદુસમાજમાં સ્ત્રીઓ પ્રત્યેના વલણની વિગતે વાત કરીને પોતાના પતિને વફાદાર રહેવા ઈચ્છતી એક ભણેલી કુલીન સ્ત્રીને શરમજનક અને આધાત લાગે એવાં સંકટને ભેગ બનાવવામાં આવ્યાની એક કરુણ કથની રજૂ કરી છે. રેલ્વે માર્ગ પર એ વીણી ખાતી સ્ત્રીની વીતકકથા લેખક તેની પાસેથી જાણે છે. લેખકની માનવતા, સ્ત્રીના જીવન સંબંધી જાણવાની ઈચ્છા વ્યક્ત કરવામાં રહેલી હિંમત વગેરે આદર ઉપજાવે છે. પતિના કુટુંબની એક વ્યક્તિની દુષ્ટ ઈરછાને તાબે ન થતાં ચારિત્ર્ય અંગે પોતાના પર આક્ષેપ થાય છે ત્યાંથી દુખની શરૂઆત થાય છે. આ વાત એ સ્ત્રી કોઈને કહેતી નથી અને દુ:ખ સહન કર્યું જ જાય છે. એ વાત જે ખુલ્લી પાડી દીધી હોત તો આ બધાં દુઃખ ન પડત એમ આપણું મનમાં હેજે વિચાર આવી જાય. સ્ત્રીની ડહાપણભરી વાત ભૂલ પુરવાર થાય છે. ઘરમાંથી તેને કાઢી મૂકવામાં આવે છે અને લતાને લેકો જોઈ રહે છે ત્યારે લેખકની ભાષા જોઈએ—“તેઓ પ્રખ્યાત કુંભકર્ણની માફક તટસ્થ રહ્યા. ફરક એટલે જ કે રામ-રાવણના યુદ્ધમાં કુંભકર્ણ લડાઈના સ્થળથી દૂર ઘોર નિદ્રામાં પડી રહ્યો હતો, જયારે આ પાડોશીઓ બધું નાટક નજદીકમાં રહીને નિહાળી રહ્યા હતા.” “ભીષ્મ જેવા મહાન વિદ્વાનોની બનેલી કૌરવસભા નિઃસહાય, નિદોષ દ્રૌપદી ઉપર ગુજારેલ જલમ મૌન સેવી જોઈ રહી હતી. આ મૂંગા ટોળાં મને એ મુંગી સભા જેવાં લાગ્યાં.” (પૃ. ૯૧) વેશ્યાગૃહમાં વેચાઈ ગયેલી ધમિકા જ્યારે ભેરામાં કેદ થાય છે ત્યારે, સાડી વડે ફાંસો ખાવાને પ્રયત્ન કરે છે. ફાંસો ખાતાં થતી વેદનાનું વર્ણન લેખકની વર્ણનશક્તિનું પરિચાયક છે,
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાવલોકન
સાથે આખી કથની સાંભળી, વાદ રાખી તેનું નિરૂપણ કરનાર લેખકની સ્મરણશક્તિ માન પજાવે છે. પરઠણવિરોધી વિચારે અહીં પણ રજૂ થયા છે. “જે સ્ત્રીએ દુઃખને દરિયે ડહોળ્યું હોય તે જ સ્ત્રી, પુર્વ દેહ દ્વારા, સ્ત્રી જનોની સેવા કરી તેમના પુનરુદ્ધાર માટે પ્રયત્નશીલ રહી શકે. " (પૃ. ૧૦૧-૨ ) અહીં “ પુરુષ દેહ દ્વારા ' શબ્દો ગૂંચવાડે ઊભે કરે છે,
૨૫ ઋણાનુબંધ-આપણાં કર્મ અનુસાર પૂર્વજન્મનાં બંધને નિઃશંક રીતે કાર્ય કરે છે તે સત્ય સ્પષ્ટ કરતો અદ્દભુત રસપ્રદ સ્વાનુભવ વર્ણવ્યા છે. અહીં વચમાં ૧૯૪૬માં મધ્યપ્રદેશમાં એક મહાત્માએ સ્વામીજીના બે પૂર્વજન્મની હકીકત કહેલી તે ટાંકી છે.
પુસ્તક બીજ:-પથિકના અનુભવે? – Episodes and experiences - શ્રી શાંતિલાલ ઠાકરે કરેલ ભાવાનુવાદ
૧ ભયમાંથી મુક્તિ-ભયનું સ્વરૂપ સ્પષ્ટ કરી લેખકે સ્વાનુભવ આલેખી પોતે ભયની પકડમાંથી કેવી રીતે મુક્ત બન્યા, માધ્યામિક સોપાન શી રીતે સિદ્ધ કર્યું તે જણાવી પિતાની મર્યાદાની નિખાલસ કબૂલાત કરી છે. મસ્તરામજીનું વ્યક્તિચિત્ર આપ્યું છે.
૨ પ્રેતસૃષ્ટિને પરિચય આપી લેખકે પોતાને પ્રેતાત્મા સાથે સંવાદ કે પ્રેતાત્મા બોલે * છે ”માં આલેખ્યો છે.
3 નસીબની બેધારી રમત 'માં આપણા જીવનની ઘણીખરી ધટનાએ અફરપણે પૂર્વનિશ્ચિત થઈ ગયેલી જ હોય છે. એ પુરવાર કરતી ઘટના છે. ચીંથરેહાલ છોકરાની માણસાઈ જોઈ શેઠ તેને પોતાને ઘેર લઈ આવે છે. તે પવિત્રકુમાર અને શેઠના દીકરા પ્રમદના જીવનને તફાવત બતાવી પૂર્વજન્મ, ઋણાનુબંધ, સંસ્કાર અને પ્રારબ્ધ પુરવાર કરતી, આ પાત્રોની વિગતે સૂર્યસંહિતાને આધારે આપી છે.
૪ શિવના વીંછી-સ્થાનનું વિશિષ્ટ વાતાવરણ અને ત્યાં બનતી અકલિત ધટનાની વાત, ગલતગાના સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આસપાસ દુકૃત્ય કરનારને વીંછી કરડ્યાનો ઉદાહરણ સાથે કરી છે. અન્યાયી કૃત્ય કરનારને ઈરાદાને વીંછી જેવાં ક્ષુદ્ર જંતુઓ કેવી રીતે કળી જાય છે એ એક કોયડો છે એમ કહ્યા પછી ગુનેગારોને અને રાષ્ટ્રદ્રોહી લોકોને નિયમનમાં રાખવા ભગવાન શિવ પૂરતી સંખ્યામાં આવા વછી મોકલી આપે તે ? એવો ભાવનાત્મક તુક્કો પણ રજૂ કર્યો છે. વીંછીના દર્દને દૂર કરવા માટેનું યંત્ર પણ બતાવ્યો છે,
૫ “ મૃત્યુનું વિનાશકારી તાંડવ ' મૃત્યુ અંગે ચિંતન અને ઉપકારનો બદલો વાળ્યાની સુદરયાની હકીકત સાથે ઉપરાઉપરી મરછુની ઘટનાઓ અને એમાંથી સર્જાતી કરુણતાને લાભ ઉઠાવતા રાજભૂષણની દુષ્ટતાને પરિચય છે.
૬ વહેમી માનસને દૂર પગ કરી પૈસા કમાતા મકાનમાલિકની ચાલાકી પર્દાફાશ કેવી રીતે કરવામાં આવ્યું તે સાથે શેઠના હદયપરિવર્તન અને ધર્મ પરિવર્તનની વાત શેરને માથે સવાશેર' કહી જાય છે,
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
હ “ ફરિયાદની દશા માં અન્યાયને અતિકાર, સમાજ નું બેદરકાર વલણુ, ગેરવહીવટ, ગેરરીતિ એ વાસ્તવિકતાનું ચિત્ર રેવેતંત્રના માધ્યમ દ્વારા આપ્યું છે.
૮ ચંપાને શાપ –અંતરના ઊંડાણમાંથી નીકળેલા શાપ પ્રમાણે બને છે એ વાત એક આદર્શ ડોકટરના પાત્ર દ્વારા પુરવાર કરી છે. ડોકટરનું વ્યક્તિત્વ નિરાળુ છે. “ સારા ડૉકટરની બાબતમાં બને છે તેમ તેને ધંધે બહુ સારે ચાલતો ન હતો.” (પૃ. ૧૭૪) વિધાન ચિત્ય છે. જીવનમાં આકસિમક્તાનું મહત્ત્વ અહીં પણ સમજાવ્યું છે.
૯ લેખક આકસ્મિક રીતે અંબાજી દર્શને ગયા અને અંબાજીદર્શનની ઇચ્છા ફળ્યાની વાત “અંતઃસફુરણાની વિલક્ષણ સાકારતા ”માં છે.
- ૧૦ ૧૦૮ જેટલા શુભસંકોની યાદી “લામાની સંકલ્પમાળા”માં છે.
11 વિદ્યાર્થીઓના વાંકે શિક્ષકને કેવું સહન કરવું પડે છે તે ' શિક્ષકને શિષ્યની સતામણું માં છે. વિવિધ ક્ષેત્રોમાં લેખકનું અવલોકન તલસ્પર્શી છે. અહીં વકીલાતના ક્ષેત્ર વિષે લેખક પિતાનું અવલોકન અને સમાજ પ્રગટ કરે છે. ન બનવું જોઈએ તેવું બન્યાની ઘટના અહીં છે પણ અન્ય પ્રસંગોમાં વર્ણવાયેલ અદષ્ટની મદદ અહીં નથી.
૧૨ નિદ્રાસંચાર લોકોનું મનોવિજ્ઞાનિક અધ્યયન અને નિદ્રાધીન સ્થિતિમાં થતી સર્જનાત્મક પ્રવૃત્તિઓને આલેખ “નિદ્રાસંચારીમાં છે.
પુસ્તક ત્રીજુ-“ઝલક અને ઝાંખી –Reminiscences ને શ્રી. એચ. સી. શાહે કરેલે ભાવાનુવાદ
૧ મુસાફરીની ફલશ્રુતિમાં પર્યટનોનું મહત્વ સમજાવી, પર્યટન દરમ્યાન કેટલાક રમૂજ પેદા કરે તેવા અનુભવોની આડબાજઓ રજુ કરી પિતાને વિશે લોકોમાં ફેલાયેલી જાતની ગેરસમજે અને અહોભાવનાની વિગત દર્શાવી છે.
ર ‘સધી સંત ”-જીવનઘડતરમાં અમૂલ્ય પ્રદાન કરનાર બે સંત–મસ્તરામજી અને મકરાણાસાહેબના સાનિધ્યમાં એકત્રિત થયેલ અનુભવસામગ્રી સાથે વિચારસંક્રમણના પ્રયોગની અસરકારકતા સમજાવી છે.
૩ શાંતિનાથ - અરેબિયન નાઇટ્સની અજાયબીભરી દુનિયાના માણસ જેવા શાંતિનાથના વ્યક્તિચિત્રણ સાથે ચમત્કારિક શક્તિના સંક્રમણની વિગત આપી છે, મેલી વિદ્યાના ઉપાસકોને બૂરો અંજામ આવે છે એ પુરવાર કર્યું છે. સાથે વેદસૂચિત પંથ પર લેખકની અતૂટ શ્રદ્ધા જોઈ શકાય છે.
૪ *ગનીદેવી માં સિદ્ધગિનીદેવીનાં દર્શન અને સિદ્ધિઓની પ્રાપ્તિની વાત સાથે પરષના અપેક્ષારો સ્ત્રીઓ પોતાની માનસિક ચેતના ઉપર વધુ જલદી પ્રભુત્વ મેળવી શકે છે એવી માન્યતા પ્રગટ કરી છે, “ આરહાદ ઉત્ક્રાન્તિની નૈસર્ગિક પ્રક્રિયામાંથી આપણે બધાંને પસાર
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાવલાકન
થવું પડે છે. તેમાંનું ઘણું ખરું તો સૂકમાતિસૂમ વિગતે સાથે ઘડાયેલી દૈવી યોજનાને નિયતક્રમ પ્રમાણે જ આપણને આવી મળે છે. ” ( પૃ. ૨૫૬) જેવા વિધાનમાં નિયતવાદ જોવા મળે છે.
૫ “સંત બોલે છેમાં સાચા સંત કોને કહેવાય તેની વિગતે ચર્ચા કરી છે. સંત વિશ્વપ્રેમનાં દર્શન માટે લેખક જે સાહસ કર્યું તેનું વર્ણન રોમાંચક છે. સંતની જીવનઝરમર
સ્વમુખે કહેવાઈ છે જેમાંની વ્યથા હૃદયસ્પર્શી છે. હિંસક પ્રાણી પ્રેમથી વશ થાય છે તે અન્ય સંતાના ઉદાહરણથી પુરવાર કર્યું છે. શેઠ નરોત્તમદાસજી અને સંત વચ્ચેના સંવાદમાંથી સાધકને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમ છે. અહીં પણ સંતની જીવનઝરમર રજુ કરવામાં લેખકની સ્મરણશક્તિ માટે આશ્ચર્ય થાય.
૬ ‘પુનર્જન્મની પ્રતીતિ 'મઃ પુનર્જન્મ અંગે સ્વાનુભવને આધારે પુરો જ કરી જીવન, મરણું અને પુનર્જન્મ અંગે યથાર્થજ્ઞાનનું મહત્ત્વ દર્શાવ્યું છે. સૂક્ષ્મ અનુભૂતિઓને વ્યક્ત કરી શકે એવું લેખકનું ભાષાપ્રભુત્વ અહીં જોઈ શકાય છે.
૭ “પતિ એ પૂર્વજન્મને 'માં પણ પૂર્વજન્મને કિસ્સો વર્ણવ્યો છે.
- પતિ યાત્રાએ ન લઈ જનાં યુક્તિપૂર્વક પત્નીએ કરેલી યાત્રાનો કિસ્સો “પ્રવીણાબેનની જાત્રા 'માં છે. કિલ્લેબંધી જીવન જીવતા શેઠ કસ્તુરભાઈનું વ્યક્તિત્વ અને પ્રવીણાબેન સાથેના દામ્પત્યનું ચિત્ર સરસ ઉપસ્યાં છે.
૯ પોતાની ધાર્મિક માન્યતાને કારણે એક ભક્ત હદયની સન્નારીને હઠાગ્રહી પત અને સાસુસસરાને હાથે કેવી ભયંકર યાતનાઓ વેઠવી પડી તેનું હદયદ્રાવક વૃત્તાંત
આ સહિષ્ણુતા'માં છે.
10 ખિસ્સાકાતરુની દુનિયાને પરિચય આપી એમાં પણ કેવા ખેલદિલ માણસે હોય છે તેનું નિરૂપણ “ખિસ્સાકાતરુની ખેલદિલી માં છે, જેમાં લેખકની અવલોકનશક્તિનો પરિચય થાય છે.
૧૧ 'દુષ્ટાત્માનું દુઃસાહસમાં સ્વાર્થી, અવિચારી યુવાને એક આશાસ્પદ યુવતીનું જીવન કેવી રીતે બરબાદ કરી નાખ્યું તેની વ્યથાસ્થામાં લેખકનું સમાજનિરીક્ષણ જોઈ શકાય છે. કર્મકળના નિયમનું પ્રતિપાદન કર્યું છે. લેખકની ઉપમાશક્તિને નમને–“જ્યારે વિમળાનાં માબાપને એ પહેલવહેલો મળ્યો, ત્યારે કોઈ આબરૂ વિનાને ઊગત અદાકાર જ જે પહેરવાનું પસંદ કરે તેવો રંગબેરંગી બુશકેટ પહેરીને મળ્યો હતો.” (પૃ. ૩૪૫).
૧૨ વંધ્યવૃક્ષ માં કુપુત્રનું વૃત્તાંત છે, જેમાં લેખકની વર્ણનશક્તિ બંદર પર આવી રહેલી સ્ટીમર અને પતન જોવા માટે અધીર બનેલી આશાના વર્ણનમાં જોવા મળે છે.
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવનું નથી
૧૩ ધર્માતરનાં કારણે પાપી હિંદુધર્મીઓ પિતાને પક્ષે કેટલા જવાબદાર છે તે ‘ધર્માતરની ધૃષ્ટતા માં જણાવ્યું છે. ચર્ચગેટ સ્ટેશને પુસ્તકો વેચવા ઊભેલ યુવાનના વ્યક્તિત્વના પૃથ્થકરણમાં લેખકની મનોવિજ્ઞાનની સૂઝ જોવા મળે છે.
( અનુસંધાન આગામી અંકમાં)
દેવકર જોશી
પ્રાચ્યવિદ્યામન્દર મ. સ. વિશ્વવિદ્યાલય વડે.દરા.
* આપણા ધમ-સંસ્કૃતિ અને જીવનદર્શન : લેખક અને પ્રકાશકનટવરલાલ જગન્નાથ શુક્લ, જે-૩, મેધાલય ફલેટસ , સરદાર પટેલ કોલોની પાસે, અમદાવાદ૩૮૦ ૦૧૪, ૧૯૯૪, પાના ૧૪૯, કિંમત રૂ. ૩૫.
વૈદિક સાહિત્યમાં ધર્મવિષયક જાણકારી માટે વિપુલ ધર્મગ્રંથો ઉપલબ્ધ છે. વેદ, ઉપનિષદ, પુરાણે ઉપરાંત સ્મૃતિગ્રન્થમાં ધર્મ અને તેના આચરણ અંગેના નીતિ-નિયમ સુગ્રથિત થયેલા છે. પ્રસ્તાવનામાં લેખકશ્રી નોંધે છે કે ધર્મનું આચરણ માટે સ્વસ્થ શરીર અને સમ્યક જ્ઞાન મહત્ત્વનાં છે. તે અર્થાત-નિયમ એ ધર્મનું અભિન્ન અંગ છે. પ્રસ્તાવનામાં સમગ્ર પુસ્તક વિષે વિગતે માહિતી આપી છે. પ્રારંભમાં “શિવપાર્વતીચરિત્ર' ટૂંકમાં વર્ણવીને, દિવસ દરમ્યાન કરવાનાં કર્તવ્યો અને આચારોની નોંધ કરી છે. ધર્મમાં શોચાશય, શ્રાદ્ધ, તીર્થયાત્રા, દાન વગેરેની ચર્ચા કર્યા પછી વ્રત, ઉત્સવ, આવશ્યક શાંતિકમને ટૂંકો પરિચય આપ્યો છે, તેમ જ સ્તોત્ર, પ્રાર્થના અને પ્રભાતિયાને પુસ્તકના અંતે આવરી લીધાં છે.
અનુક્રમણિકા અનુસાર મુખ્ય ચૌદ પ્રકરણ છે. ક્રમાનુસાર શિવપાર્વતીચરિત્ર, નિત્યકર્મ, ભારતીય સમાજવ્યવસ્થા, આશ્રમવ્યવસ્થા, સંસ્કાર, શોચાશૌચ, શ્રાદ્ધ, તીર્થયાત્રા, દાન બ્રાઉત્સવ, શાંતિકર્મ, શ્રી શિવ અથર્વશીર્ષ, શ્રીદેવી અથર્વશીર્ષ, અને અંતિમ પ્રકરણ સ્તોત્ર-આરતી વગેરેમાં અનન્ય ચંદ ભજન, માત્ર, સ્તુતિ વગેરેને સમાવેશ કર્યો છે
પ્રથમ પ્રકરણ “ શિવપાર્વતીચરિત્ર' મુજબ શિવ એટલે કલ્યાણકારી દેવ. શિવજીએ સમાધિભંગ થતાં ત્રીજ નેત્ર ખેલ્યું, કામદેવને ભસ્મ કર્યો. આથી શિવજી “ સ્મરહર' તરીકે ઓળખાયા. શિવજી સાથે લગ્ન કરવા માટે પાર્વતીએ *પંચાગિન' તપ આદર્યું. વૃક્ષનાં પણ લેવાનું પણ બંધ કર્યું. આથી “ અપ' કહેવાયા. ગૌરીવ્રત અને કેવડાત્રીજનું વ્રત આજે પણ પાર્વતીજીના નામ સાથે સંકળાયેલ છે. શિવજી શીધ્ર પ્રસન્ન થઈ વરદાન આપનારા હોવાથી * આથતષ' અને ભૂત-પ્રેત સાથે નૃત્ય કરનાર “સાંસદાશિવ' તરીકે જાણીતા થયા. માંગલિક
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચથાવલોકન
૨૯
પ્રસંગે શિવ-પાર્વતીના આશીર્વાદ લેવા અનિવાર્ય રીતે આવશ્યક છે. શિવ-પાર્વતીચરિત્રને વિગતે વર્ણવવા માટે લેખકશ્રીએ “ કુમારસંભવમ્', “ મહાભારત', અને “અમરકોશ'ના સંદર્ભે
* નિત્યકર્મ' (પ્ર. ૨) માં દેવકર્મ વિષે વિગતે માહિતી આપી છે. બ્રાહ્મમુહૂર્તમાં ઇષ્ટદેવનું સ્મરણ, કરદર્શન, ભૂમિસ્પર્શ, નમસ્કાર કરવાનું જણાવ્યું છે. આ પ્રસંગોને અનુરૂપ બોલાતા સર્વે મંત્રોને અહીં સમાવેશ કરવામાં આવ્યું છે. ભારતીય સમાજવ્યવસ્થા (પ્ર. ૩) મુજબ ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ અને ભાષાઓ ધરાવતા આપણે દેશ મુખ્યત્વે ચાર જાતિઓમાં વિભક્ત છે. બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. વર્ણવ્યવસ્થાનુસાર દરેક પિતાના કાર્યમાં નિપુણ હવા જરૂરી છે. અર્શી મનુસ્મૃતિ, પુષસૂક્ત અને મહાભારતના સંદર્ભો નોંધ્યો છે. ત્યારબાદ આશ્રમવ્યવસ્થા વિષે (પ્ર. ૪) વિગતે ચર્ચા કરવામાં આવી છે. પાંચમું પ્રકરણ સંસ્કારવિષયક છે. દ્વિજાતિએ અષ્ટિ સુધીના બધા સંસ્કાર વિધિપૂર્વક કરવા જોઈએ. આશ્રમકાળ સાથે સંસ્કાર અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આ સર્વે સંસ્કાર તેમ જ વ્રત, હેમ, યજ્ઞ વગેરેની મહત્તા આજ સુધી જળવાઈ છે. કુલ ચાલીસ સંસ્કારોમાંથી સળ સંસકારો મહત્વના છે.
ધર્મશાસ્ત્રની આજ્ઞા અનુસાર ષડશ સંસ્કારો કરવા જ જોઈએ. આ બધાને ટ્રકમાં ઉલલેખ કરીને વિવાહ વિષે વિગતે ચર્ચા કરવામાં આવી છે. વિવાહના આઠ પ્રકારમાંથી બ્રાહ્મ, દેવ, આર્ષ અને પ્રાજાપત્ય પ્રચલિત છે. વિવાહવિધિમાં સૌથી વધુ મહત્ત્વનાં હેમ અને સપ્તપદી છે. કન્યાવિદાયને પ્રસંગ આનંદદાયક અને કરુણાસભર હોય છે. અહીં મહાકવિ પ્રેમાનંદના “ ઓખાહરણ'ના પ્રસંગને નોંધવામાં આવે છે.
શૌચાશૌચવિષયક ચર્ચામાં (પ્ર-૬) નોંધ્યું છે કે સોળ સંસ્કારોમાં અંત્યેષ્ટિસંસ્કાર ખૂબ જ મહત્ત્વનું છે. પ્રત્યેક વ્યક્તિને જન્મ અને મૃતક સંસ્કાર કરવાનું અનિવાર્ય છે. પિંડદાન, અસ્થિસંચય, અસ્થિવિસર્જન તેમજ શ્રાદ્ધના ત્રણ પ્રકારની અહીં (પ્ર. ૭) ચર્ચા કરી છે. નિત્ય, નિમિત્તિક અને કામ્યકર્મ તેમજ શ્રાદ્ધ માટેના યોગ્ય સ્થળ વિષે નેધ કરી છે. તીર્થયાત્રા (પ્ર. ૮ )નું મહત્વ સમજાવી વિવિધ તીર્થક્ષેત્રો જેવાં કે બદીધામ, કેદારનાથ, યમત્રી, ગંગોત્રી, કાશી, ગયા નર્મદા વગેરેની માહિતી આપી છે. દાન વિષે (ક. ૯ ) જણાવી નોંધ્યું છે કે ઉત્તમદાન એ સુવર્ગદાન છે. દાતાએ મન, વચન અને કાયાથી ભાવપૂર્વક દાન કરવું, વ્રત, ઉત્સવ (પ્ર. ૧૦ )માં રામનવમી, અખાત્રીજ, જન્માષ્ટમી, ગણેશચતુથી, નવરાત્રી, દશેરા, દિવાળી જેવા અનેક ઉત્સવોને આવરી લીધાં છે.
શાંતકર્મમાં (પ્ર. ૧૧) ગણપતિપૂજન તેમ જ નિર્વિદને પ્રસંગ પાર પાડવા કરાતી ગણપતિની સ્થાપના વિષે નોંધ્યું છે. શુભ પ્રસંગોએ નવગ્રહશાંતિ, વાસ્તુપૂજન, નવચંડી યજ્ઞ કર , ' મ પ નું બળ છે દાયક અને કથાકારક છે. પ્રકરણ ૧૨ અને ૧૩માં
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२४०
www.kobatirth.org
ઉષા બ્રહ્મચારી
શ્રીશિવઅથ શા અને શ્રીદેવીઅથવશીના 'સ્કૃત સ્તોત્ર ગુજરાતી ભાષાંતરસહિત ઉષ્કૃત કર્યો છે, અંતિમ પ્રકરણમાં વિવિધ ચૌદ ભજન, સ્તંત્ર, આરતી, સ્તૃતિ વગેરેના સમાવેશ થયા છે.
પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન સાથે
સમગ્ર પુસ્તકનું અવલાકન કરતાં જણાય છે કે લેખકશ્રીનું મનુસ્મૃતિવિષયક જ્ઞાન બઢાળુ છે. તદુપરાંત કાલીદાસના ‘રઘુવ`શ ' અને ‘કુમારસંભવમ્' જેવી કૃતિઓના સંદર્ભો તેમ જ ‘ મહાભારત ’ જેવાં મહાકાવ્યના ઉલ્લેખા એમના વિશાળ વાચનના ઘોતક છે. સંબધિત આચાર-વિચાર, સ`સ્કાર, અને ધાર્મિક કાર્યો દરમ્યાન થતાં વિધિ-વિધાને અને તેની ઉપયેાગતા તેમજ તેના મહિમા વિષેનાં દષ્ટાંતા અને સંદર્ભો મૂળ ગ્રંથમાંથી આપીને લેખકશ્રીએ આમજનતાને ભારતીય સસ્કૃતિ અને સભ્યતો વિષે સુપેરે માહિતી આપી છે. કેટલીક જગ્યાએ મુદ્રદેષ રહી ગયા છે વ્યાજબી કિંમતમાં વિપુલ માહિતી આપ્યા બદલ ધન્યવાદ
ઉષા બ્રહ્મચારી
‘પ્રમેાધકાળનું ગદ્ય ': લે. નટવરસિંહ પરમાર, પ્રકાશન—ગુ. સાહિત્ય પરિષદ, આવૃતિ ૧, ૧૯૯૧. પૃ. હ+૨૦૭ કિંમત રૂ. ૫૦=૦૦.
• પ્રમેાધકાળનું ગદ્ય ' અંગ્રેજી કેળવણીના પ્રચાર-પ્રસારને પાિમે ઉદ્દભવેલ ધર્મ, સમાજ, રાજ્ય, કેળવણી અને સસ્કૃતિ અંગેના વિચારઆંદલના ને વિષયભૂત બનાવતી ગદ્યાભિવ્યક્તિની સમાલોચના કરતા, વિશિષ્ટ અભિગમથી લખાયેલા સમીક્ષાત્મક ગ્રંથ છે. સાહિત્યના ઇતિહાસે આંકલ યુગક્રમથી અલગ એવી ‘પ્રમેાધકાળ' સંજ્ઞા ઇસુની ૧૯મી સદીમાં, પશ્ચિમની કેળવણીના સ્પર્શે ભારતમાં તે ગુજરાતમાં ઉદ્ભવેલાં પરિવર્તનકારી પરિબળાના યુગસદર્ભમાં યાજીને આછા ખ્યાત છતાં શક્તિશાળી એવા હરગાવિંદદાસ કાંટાવાળા જેવા લેખકોના ગદ્યકાર્યની નિરીક્ષા અહીં કરવામાં આવી છે. એ રીતે સાક્ષરયુગની ગંભીર ચિંતનાત્મક પધ્યેષણાની પૂર્વભૂમિકાના ચિંતનની વિસ્તૃત છણાવટ અહીં સાંપડે છે.
પ્રથમ પ્રકરણમાં ૧૮૮૦ થી ૧૯૨૦ના કાલખંડ પ્રમેાધકાળની પાર્શ્વભૂમિકારૂપે આલેખાયા હાવાથી એ કાળનુ વાતાવરણ અને ગદ્યમાં રજૂ થયેલુ. તવિષયક ચિંતન આ બંનેને અનુભવવા—મૂલવવાના યથા પરિપ્રેક્ષ રચાય છે. આ પ્રથમ પ્રકરણ અંગ્રેજી કેળવણીની અસરા અને સુધારાપ્રવૃર્તૃત્તનાં મહત્ત્વનાં સીમાયિહોનેા -- પ્રાથનાસમાજ' જેવી સ`સ્થાઓના ઉના, નર્મીદ, કરસનદાસ મૂળજી, નરસિંહરાવ, રમણુભાઈ જેવા વિદ્યાપુરુષોની વિચારણાના તેમજ સંરક્ષક —ઉચ્છેદક જેવાં પ્રમુખ સુધારાવાદી વલણાને— સમગ્રતયા ઐતિહાસિક તેમજ સમીક્ષાત્મક ( Critical) ખ્યાલ આપે છે. આ અન્વયે રજૂ થયેલાં યુરેાપિયન તેમજ ભારતીય વિદ્વાનોનાં મળ્યો તે યુગની પરિસ્થિાંતના મૂલ્યાંકનમાં તેમજ રૂઢ ગેરસમો દૂર કરવામાં પ્રકાશ
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્થાવલોકન
૨૪૧
પાડે તેવાં છે. બ્રિટિશ રાજનીતિના ઈતિહાસંમત આલેખનને અહીં ઠીકઠીક વિનિગ થયો છે તે બ્રિટિશ હિન્દની શૈક્ષણિક અને આર્થિક પરિસ્થિતિને અવલોકનથી પ્રબોધકાળમાં ઉજાગર થયેલી વિચારણાને જ વધુ વિશદને સંગીન બનાવવાને અભિગમ પણ અહીં વય છે.
ગદ્યવિધાન અને ગુજરાતી ગદ્યની વિકાસધારા” પ્રકરણમાં ગદ્યનાં ઘટકા–શબ્દ, વાકય, પરિચ્છેદ, લયબંધ, અવનિ ઇત્યાદિને આશ્રયે ગદ્યની સ્વરૂપગત અને પ્રકારગત ચર્ચા છે જેમાં ગદ્યના સ્વરૂપ અંગે પ્રાપ્ત માહિતીથી વિશેષ કોઈ પ્રકાશ પડતા નથી. અલબત, નર્મદ, નવલરામ, ગોવર્ધનરામ, મણિલાલ અને નરસિંહરાવના ગલને સમીક્ષાત્મક આલેખ, તેમની કેટલીક ગદ્યવિશેષતાઓ સૂચવે છે. આ લેખમાં નર્મદ નવલરામ, મણિલાલ કે ગોવર્ધનરામના ગદ્યવિધાનની નિરીક્ષામાં લેખકનાં અવલેકના પુરગામી વિવેચનાએ પ્રસ્થાપેલ ગદ્ય અંગેનાં રૂઢ મંતવ્યને ઘણીવાર મળતાં આવે છે તેમ છતાં ગદ્યનરીક્ષાની કેવળ વિશેષણમૂલક રીતિથી તેમની નિરીક્ષા ઘણીવાર પોતીકો દષ્ટિકોણ પણ દાખવે છે. નર્મદની રચનાઓના શિલ્પની બાંધણી અવલોકતાં, ગોવર્ધનરામના વર્ણનાત્મક ગદ્યની ગુણસંપત્તિ વર્ણવતાં કે કાંટાવાળાની ગદ્યશૈલીને “ સંધાત” ઉદાહરણોથી તપાસતાં તેમની નિરીક્ષાને અભિગમ તાજગીભર્યો વર્તાય છે. જો કે ગ્રંથની સમગ્ર સંકલનામાં ગદ્યની સંક્ષિપ્ત વિકાસધારાનું બીજુ પ્રકરણ સંવાદીરૂપે બંધબેસતું જણાતું નથી. ગોવર્ધનરામ સૂધીના ગદ્યપર્યત દષ્ટિપાત કર્યા બાદ પછીનાં પ્રકરણમાં અંબાલાલ સાકરલાલ અને ઉત્તમલાલ ત્રિવેદીના ગદ્યની છબુાવટને ઉપક્રમ કઠે તેવો છે. સુધારણા અંગેના ચિંતનની તપાસ નિમિત્તે ગોવર્ધનરામના વર્ણનાત્મક ગદ્યની નિરીક્ષા તરફને ઝોક પણ અસંગત જણાય છે. એ જ રીતે, પ્રબોધકાળના સંદર્ભે, નર્મદના ચિંતનાત્મક ગદ્યની વિશદ અવકનાથી પ્રબોધકાળના ચિંતનપરિપાકની વિશેષ પુષ્ટિ થઈ હોત એમ પણ જણાય છે. ગોવર્ધનરામ, નરસિંહરાવ વગેરે સાક્ષરોના ગદ્યની વિવેચનાને ઉપક્રમ. પ્રસ્તાવનામાં લેખકે કરેલ “પ્રસિદ્ધ સાક્ષરો જેટલા ખ્યાત નહીં, છતાં શક્તિશાળી, એવા ગદ્યલેખકોના કાર્યની નિરીક્ષા કરવાની સંકલ્પનાને કંઈક અંશે વિ-ચલિત કરે છે. વળી પ્રબોધકાળમાં થયેલ “ સામાજિક અને રાજકીય સુધારણું અંગે ચિંતન ને જે ચુસ્ત સંદર્ભ હરગોવિંદદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ અને ઉત્તમલાલ ત્રિવેદીની ગઘનિરીક્ષામાં જળવાયો છે તે નરસિંહરાવ કે ગોવર્ધનરામની ગદ્યનિરીક્ષામાં તેમના સમગ્ર સાહિત્યિક ગદ્યકાર્યની નિરીક્ષા તરફ વળે છે. અહીં પણ પ્રબોધકાળની ચિતન અન્વેષણ કરવાની સંકલ્પના અળયાતી જણાય છે. આવી કેટલીક વિસંગતિઓને બાદ કરતાં બાકીનાં ત્રણ પ્રકરણોમાં હરગોવિંદદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ અને ઉત્તમલાલ ત્રિવેદીના ગદ્યની વસ્તુ અને સંવિધાનની દષ્ટિએ વિગતે ચર્ચા થઈ છે જે અમૂલ્ય છે. કાંટાવાળાનું ઘરખૂણિયા” શબ્દ પ્રયોજવાનું વલણ અને મનસુખરામનું સંસ્કૃત તત્સમ શબ્દ જવાનું આત્યંતિક વલણજેવા ગુજરાતી વિવેચનાએ સુપેરે છણેલ મુદ્દાને અહીં અનેક દૃષ્ટાંત–પ્રમાણેથી ચર્ચવામાં આવ્યા છે, એ રીત વિવેચન-પરંપરાનું અનુસંધાન જળવાતું લાગે છે. “દેશી કારીગરને ઉજન” અને “સંસારસુધારે' જેવાં ગ્રંથની વિચારણા રૂપે ચર્ચેલ જ્ઞાતિ, સ્ત્રીઓની પ્રતિષ્ઠા અને સ્થિતિ, લગ્ન, મરણ, ખરચખૂટણ જેવા વિષયે પ્રાધકાળમાં પ્રવર્તે લ વૈચારિક જાગૃતિને સ્વા, ૧૫
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગુજરાતી વિભાગ
ફેકલ્ટી ઓફ આર્ટસ, એમ. એસ. યુનિવર્સિટી,
વડેાદરા,
૨૪૨
જોસેફ પરમાર
પરિચય આપે છે. કાંટાવાળાની ગદ્યશૈલીની નિરીક્ષામાં શબ્દની ગુણુસંપત્તિ ( Quality) ના વિચારનું મહત્ત્વ કરીને વિધાનાના સંદર્ભે કરેલી શબ્દના સ્વરૂપને વાકયગત પદાર્પણુની ચર્ચા ગદ્ય વિવેચનાને સૂક્ષ્મતાભરી બનાવે છે. એ જ પ્રમાણે ચિંતનલક્ષી ગદ્યના સારરૂપ મુદ્દાઓ તારવી નિષ્ક રજૂ કરવાની રીતિ પણુ ગíનરીક્ષામાં ઘણે ઠેકાણે લાગુ પાડી છે. અબાલાલ સાકરલાલના ગદ્યમાંથી વિચારદ્યોતક વિધાના તેમજ પરિચ્છેદ્ય ટાંકી તેમના વક્તવ્ય તેમજ રીતિની ચર્ચા કરી છે જ્યારે ઉત્તમલાલ ત્રિવેદીના • પશ્ચિમના સુધારાને દાવા ' જેવા લેખા અને * લા" સાલ્સબરી અને હિન્દુસ્તાન' જેવા નિબધાની આલેચનાથી પ્રોાધકાળનાં અંગ્રેજી શાસન-સ`સ્કૃતિ પદ્ધતિની ઢબછબ ઉપસાવી આપી છે. કાંટાવાળાના ગદ્યની વિચારણા રજૂ કરવામાં કઇક અશ શિથલતા અનુભવાતી હૈાવા છતાં યુગસંદર્ભે આ વિચારણાનું મહત્ત્વ હાવાથી તે આવા ગ્રંથા વિવેચનમાં ઉપેક્ષિત રહેતા હેાવાથી ‘આછા ખ્યાત છતાં શક્તિશાળી ’ એવા લેખાના કાર્યને ઉપસાવવાની લેખકની તેમ તેથી બર આવી છે. યુગસ...દર્ભે થયેલી માતબર વિચારસંપત્તિના આલેખ અને ગદ્યનિરીક્ષાના "કેટલાક આયામને કારણે ગુજરાતી ગવિવેચનાનાં અલ્પસ`ખ્ય પુસ્તકોમાં આ 'થકાનું સ્થાન રહેશે.
જોસેફ પરમાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
#
સ્વાસ્થ્ય-જતન ’વવિધ ઉપાયા-લેખન તથા સંકલન લા. ડૉ. ભરતભાઈ રમણુલાલ પટેલ, પ્ર. સકલનકાર અને લાયન શુભેચ્છકો, એન. એમ. પટેલ બ્લડ બેન્ક શ્રોફ કામ્પ્લેક્સ, સ્ટેશન પાસે, લાયન્સ કલબ, ખીલીમેારા આ. ૧, કિં. ૩=૦૦.
For Private and Personal Use Only
લાયન્સ કલબ ખીલીમેારા તરફથી લાયન ડૉ. ભરતભાઇ રમણલાલ પટેલ(લખિત તથા સંકલિત પુસ્તક સ્વાસ્થ્યજતન (વિવિધ ઉપાયેા )નું સંપૂર્ણ વાચન મેં કર્યું છે. તેમાં મનુષ્યના સ્વાસ્થ્યની જાળવણી માટે વિવિધ ઉપચારપદ્ધતિ દ્વારા દર્શાવેલ નિયમો અને તેનાથી થતા ફાયદા ઉપરાંત અન્ય કેટલીક થેરપી જેમ કે મેટલ થેરપી, લાઈટ થેરપી, પિરામીડ થેરપી, મેગ્નેટ થેરપી ઉપરાંત એકયુપ્રેશર તથા એક્યુપચરની સાથે સાથે યાગ-આરાગ્ય, જ્યોતિષ અને રાગઆરાગ્ય, જડીબુટ્ટીઓ, ગ્રહેા, રત્ને, મત્રા અને આરેાગ્ય, રંગચિકિત્સા, કેટલાક રાહતકારક ઈલાજો, રાજિંદા મસાલા તથા ધાન્ય, શાકભાજી, ઘઊંના જ્વારા શિવામ્બુ અને સંગીતદ્વારા સ્વાસ્થ્ય વિશે ટ્રુ કાણુમાં માહિતી આપી છે. તમામને ઉદ્દેશ સ્વાસ્થ્ય-જતનને જ છે પણ આરંભમાં જ લેખકે જણાવ્યું છે કે દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે તેથી ઉપયુ ક્ત પદ્ધતિએ અને થેરપી દ્વારા જે કંઈ મેળવવું હોય તે માટે જે તે વિષયના નિષ્ણાત અને અનુભવીનું મા દર્શીન લઈ પછી જ આગળ વધવું જોઈએ, માત્ર થાડીક કાળજી લેવાથી અને જીવનની ત્રણે અવસ્થાઓમાં સુઆયોજિત આહારવિહાર દ્વારા સ્વાસ્થ્ય ખળવી શકાય છે તે લેખકે વિશદ
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યથાવકન
૨૪3
રીતે સમજાવ્યું છે. કેટલીક ધાર્મિક વિધિઓ શ્રદ્ધાપૂર્વક આચરણમાં મૂકાય તે મન અને તન પ્રફૂલિત રહે છે અને મુશીબતોમાં દુ:ખ સહન કરવાની શક્તિ મળે છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ પદ્ધતિ કે થેરપી દ્વારા પિતાના સ્વાધ્યને જાળવવા સ્વતંત્ર છે તેમ છતાં જુદાં જુદાં શાસ્ત્રો કે પદ્ધતિઓ અને વિધિઓને સમન્વય કરી તેને સમાજના લાભ માટે રજૂ કરી લેખકે અત્યંત સ્તુત્ય કાર્ય કર્યું છે.
ચક–સુશ્રત અને વાગભટ્ટના પ્રાચીન સમયમાં વનસ્પતિ તથા રસૌષધિ દ્વારા આયુર્વેદે જનસ્વાથ્યની કાળજી લીધી હતી તે ચીનાઈ દવાઓ યાન અને ચીન એવા બે સિદ્ધાંત પર આધારિત હવા સાથે આરોગ્યશાસ્ત્ર–આહારશાસ્ત્ર તથા માલિસ માટેની દવાઓ વાપરી તે જમાનામાં ચેપમુક્તિનું કામ તેમણે કર્યું. તે ઈજીપ્તની દવાઓની માન્યતા પ્રમાણે ખોરાક દૂષિત લેહી બનાવે, તેમાંથી પરુ થાય. તેમાંથી રોગ થાય, ઈન્હાદેવ તેમના ઔષધીય દેવ ગણાતા, તેમની પૂજા થતી તથા સુયોજિત શહેરો-જાહેરસ્નાનગૃહ અને જાહેરગટર વ્યવસ્થાના આયોજનથી તેમના સ્વાસ્થજતનના પ્રયાસોને લેખકે ઉલેખ કર્યો છે, ચાર દોષોની થીયરી તરીકે જાણીતી ગ્રીક થીયરી અને તેના કોઇ ચિકિત્સક હિપોક્રેટિસ દ્વારા રોગોનો અભ્યાસવર્ગીકરણ અને કલીનીકલ રીતેનું અમલીકરણ શકય બન્યું અને તબીબી વ્યવસાયનાં ઉચ્ચ નીતિમત્તાનાં ધોરણે રજુ થયાં જે આજે પણ તબીબીસંહિતાના પાયારૂપ છે તેમ લેખક કહે છે. રામનના માનવા પ્રમાણે (૧) અગાઉથી અનુકૂળ કરી રાખેલાં પરિબળોને કારણે (૨) ઉશ્કેરણીજનક પરિબળો અને (૩) પર્યાવરણનાં પરિબળોને કારણે રોગો થાય છે તેવી નોંધ પણ તેમણે કરી છે.
ઉપવાસ એટલે તપશ્ચર્યા તેમ જણાવી લેખકે કહ્યું છે કે અમુક રોગોમાં રાજિદે ખોરાક છેડી ફળ-ફળાને રસ, કાળી દ્રાક્ષનું પાણી, છાશ, કાચાં શાકભાજીને રસ કે સૂપ જેવો હલકો બરાક લેવો. ધાર્મિક પ્રસંગે સાથે ઉપવાસને જોડવાથી તનની સાથે મન અને આત્માની પણ શુદ્ધિ થાય છે તેમ પ્રતિપાદિત કર્યું છે. દરેક ધર્મે ઉપવાસનું મહત્ત્વ પિછાણ્યું છે તેમ કહી અઠવાડિયે એક ટંક ખોરાક ન લેવો તેવું સૂચન કરે છે. સ્નાનના વિવિધ પ્રકારે જેવા કે સુર્યસ્નાન-જળસ્નાન-વાયુસ્નાન-રેતી સ્નાન-માટીસ્નાન–વરાળસ્નાન અને કટિસ્નાનના ફાયદા જણાવ્યા છે. આયુર્વેદે તે સ્નાનથી મન અને તનની શુદ્ધિ થાય છે તેમ કહી સ્નાનથી વીર્ય અને આયુષ્યની વૃદ્ધિ થાય છે તેમ જણાવ્યું છે. ખુજલી મેલ–થાક-પરસે તરસ-બળતરા અને પાપ પણ સ્નાનથી નાશ પામે છે.
માલિશ દ્વારા પણ ચિકિત્સા કરી શકાય છે. પગનાં તળિયામાંથી માથા તરફ માલિશ કરવી પણ લોહીના ઊંચા દબાણમાં માથાથી પગ તરફ માલિશ કરવા સૂચના છે. માલિશ પછી ગરમ ચા ઠંડા પાણીથી સ્નાન કરવાથી અશક્તિ સાંધાનો દુ:ખાવો-કળતર, કબજિયાત તથા લકવા જેવા રોગોમાં સંજીવની જેવું કાર્ય થાય છે તેમ લેખક જણાવે છે. વ્યાયામ તે દરેક વ્યક્તિએ તેની શક્તિ અનુસાર કરવો જ જોઈએ. વધુ પાણી પીવું, મધ્યમસરની કસરત અને ઓછો ખોરાક આ ત્રણ વસ્તુ આરોગ્યની કાયમ જાળવણી કરે છે તેવું અનુભવ અમૃત છે. સૂર્ય નમસ્કાર...'
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
નિખિલ ભારે જ પડયા
ગાસન-કુસ્તી-દોડવું-ચાલવું-તરવું-પાણી ભરવું વગેરે વ્યાયામના પ્રકાર છે અને વ્યાયામથી જાડા માણસ પાતળો બને છે અને પાતળા સશક્ત બને છે તેમ લેખકનું નમ્ર મંતવ્ય છે.
નિદ્રા એ શરીર અને મનને રાક છે તેમ જણાવી પૂરા ૮ કલાક નિદ્રા લેવાની ભલામણ કરે છે. મોડે સુનાર-ઉજાગરા કરનાર તથા રાત્રે વધુ પડતું ભારે ભજન નિદ્રામાં વિક્ષેપ પાડે છે તેમ કહે છે તે રોગોમાં પરેજીનું ભારપૂર્વકનું તેમનું કથન આ વાતની પૃષ્ટ કરે છે કે પય પાળતાં રોગીને ઔષધથી શું કામ ? પલ્પ ન પાળે રોગી તે કરે ઔષધ શું કામ? માટે વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા ચિકિત્સામાં પથ્યનું આયોજન હોવું જરૂરી છે.
આહાર અને આરોગ્ય પ્રકરણમાં જુદાં જુદાં ફળાના ગુણો આપ્યા છે જે સર્વ વિદિત છે. પણ ફળો ભેજનને અંતે લેવાં અને નહીં કે ખાલી પેટે તે જનસમાજે સમજવું જ રહ્યું. આહારમાં મસાલા વગર કેમ ચાલે? પણ તેને સુનિયંત્રિત અને સમજપૂર્વક ઉપયોગ આહાર પાચનમાં મદદ કરી સ્વાસ્થ રક્ષે છે. જીભના સ્વાદ માટે મસાલા કદી ન વાપરવાનું લેખક ભારપૂર્વક કહે છે. આહારની અવેજીમાં પીણાંઓથી પણ ચલાવી શકાય. લીલા નાળિયેરનું પાણી–લીંબુનો રસ-આદુને રસ-છાસ-દૂધ-ફળાને રસ વિવિધ સરબત ઉપરાંત ની જરૂરિયાત પ્રમાણે લેવામાં હાનિ નથી પણ ચા-કોફી સામે લેખકને અણગમે છે તેમ જણાવે છે. તેમના મત પ્રમાણે તે ઘીમાં ઝેર છે જે ક્ષણિક આનંદ-તાજગી આપે પણ હોઝરીની ત્વચા બગાડે ને પાચક રસેને શિથિલ કરે છે. જુદાં જુદાં ધાન્ય અને વિવિધ શાકોનાં વર્ણન કરી કયા કયા રોગોમાં કયાં ધાન્ય–શાક લેવાં ક ન લેવા તે વિશે પૂરી સમજ આપી કુદરતી ઉપચારના આગ્રહીઓ માટે ઘઉંના જવારાને પ્રયોગ પણ બતાવે છે, જ્યારામાં રહેલું કલેરેફિલ લેહી બનાવનાર કુદરતી પરમાણુ તેમ કહી જવારાને કાયાક૯પ કરનાર અમૃત તરીકે બિરદાવે છે.
સામાન્ય અને હઠીલા રોગો ઉપર શિવામ્બુ ( વમૂત્રપાન)ને મહિમા અનુભવાઓની અનુભવ દ્વારા બતાવ્યો છે તે યોગ દ્વારા વ્યક્તિની આધ્યાત્મિક શક્તિને વિકાસ થાય છે તેમ કહે છે. ચિત્તવૃત્તિ નિધિ દ્વારા મનની ઈશ્વર સાથે એકાગ્રતા સાધવાનું નામ જ ગ.
ગ નહીં તે ભેગ નહીં એ સૂત્ર અપનાવવા જેવું જણાય છે. ૨૫ થી ૩૦ જેટલી જડીબુટ્ટીઓ અને વિવિધ રોગોમાં તેને ઉપયોગ જાણવા જેવો છે તે વિવિધ રંગોમાં રાહતકારક ઇલાજે દ્વારા વ્યક્તિ અત્યાધુનિક અતિખર્ચાળ પદ્ધતિને બદલે દેશી ઔષધે તરફ આકર્ષાશે તેમ લેખકનું માનવું છે. હોમિયોપેથી વિશે ટૂંકમાં પરિચય આપ્યો છે. આ વિજ્ઞાનના લાભ પણ સમાજે સમજવા જેવા છે. ભગવાન શિવને માનવજાતિને મળેલ અભુત ઉપહાર દ્રાક્ષને ઔષધીય ઉપયોગ લેખકે ખૂબીપૂર્વક વર્ણવ્યું છે. અંધારણુ-પીવામાં–ખાવાના સ્વરૂપે દ્રાક્ષને ઉપયોગ-સાધુ-સંતને ચિકિત્સકો કરે છે.
તિષ એટલે તાર્કિક-અનુમાન શાસ્ત્ર એટલે સંભાવના. બાર રાશિ અને દરેક રાશિને કઈ રાશિ સાથે વધુ ફાવશે અને તેઓને કયા રોગ થવાની સંભાવના છે તે માટે અગાઉથી જણી તદઅનુસાર નંગ-મોતી-માળા પહેરવાથી કે જપ-હેમ વગેરે ક્ષિા કરવાથી આવી
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર થીકાર
આપત્તિમાંથી બચી શકાય તેવી સંભાવના દર્શાવી છે. મહે-મંત્રો અને રત્ન દ્વારા મન અને તનની સમતુલા જાળવી શકાય છે તેમ દર્શાવી ગ્રહ તેમનું અંગ નિયંત્રણ–તેમની પ્રતિકૂળતાથી ઉપજતી અસર અને રતના-ઉપરનો અને તે દ્વારા શાંતિ માટેના ઉપાયોનું પુસ્તકમાં વિગતે વર્ણન સમાજને રોચક બનશે.
ટૂંકમાં “ સ્વાશ્યજતન' દ્વારા લેખકે એક સુંદર માહિતીપ્રદ વિચારોનું કરેલું સંકલન અનુકરણીય છે અને આવાં પુસ્તકોના વાચનથી પ્રાથમિક સ્તરે કોઈપણ વ્યક્તિ પોતાના સ્વાશ્ય જતન માટે સજાગ રહી શકે. લેખકને મારા અનેક અભિનંદન.
નિખિલકમા૨ જ પડયા
સરકારી આયુર્વેદિક કોલેજ, વડોદરા–૧૯.
સાભાર સ્વીકારઃ
૧ યોગતત્વ ચિંતન: લે. સુરક્ષા એસ. મહારાજ, ઝઋતભરા પ્રજ્ઞા ટ્રસ્ટ,
એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬, આ. ૧૯૯૪, પૃ. ૬૪, કિંમત રૂા. ૧૫ = ૦૦ પાણિનીય વ્યાકરણ વિમર્શ : (સંશોધન લેખોને સપુટ) : લે. અને પ્ર. વસન્તકુમાર મ. ભટ્ટ, ૭, લેકચરર્સ રો હાઉસ, ગાંધી ચોતરા, યુનિવર્સિટી લેડીઝ હોસ્ટેલ સામે, અમદાવાદ-૩૮ ૦ ૦૦૯, આ. ૧૯૯૪, ૫, viii + ૩૦૮, કિંમત :
રૂ. ૧૦૦ = ૧૦, , ઝાળ : લે. હર્ષદેવ માધવ, ઝ. પા પ્રકાશન, નિશા પિળ, ઝવેરીવાડ, રિલીફ
રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, આ. ૧૯૯૪, ૫. ૪૮, કિંમત : રૂ. ૨૦ = ૦૦,
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Statement about the ownership and other particulars about newspapers
SVADHYAYA (prata ) (To be published in the first issue every year after the last day of February )
FORM IV (See Rule 8)
1
Place of the Publication :
Oriental Institute, M. S. University of Baroda, Baroda Three Months-Dipotsavi, Vasantapancami, Akşayattiya, Janmāstami
2
Periodicity of its Publicatian :
3
Printer's Name :
Dr. M. L. Wadekar ( Whether citizen of India ?)
Yes (If foreigner, state the country of origin) Address:
Shri Ram Complex, Pade Shastri Nivas, Mangal Bazar, Baroda-390 001
Publisher's Name :
Dr. M, L. Wadekar ( Whether citizen of India ?)
Yes (If foreigner, state the country of origin) Address :
Shri Ram Complex, Pade Shastri Nivas, Mangal Bazar, Baroda-390 001
5
Editor's Name :
Dr. M. L. Wadekar (Whether citizen of India ?)
Yes (If foreigner, state the country of origin) Address :
Shri Ram Complex, Pado Shastri Nivas, Mangal Bazar, Baroda-390 001.
6
The M. S, University of Baroda, Baroda
Names & addresses of Individuals who own the newspaper and partners or shareholders holding more than one percent of the total capital
I, M. L Wadokar hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief.
M, L, Wadekar Signature of Publisher
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #124
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | Rd, No. 9219/63 મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજર, ધી મ. સ. યુનિવર્સિટી અંફ બરોડા પ્રેસ (સાધના પ્રેસ ), રાજમહેલ રોડ, વડોદરા, સંપાદક અને પ્રકાશક: મહા રાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વતી ડે મુકુંદ લાલજી વાડેકર, ઉપનિમા મક, માધ્યબિધા મન્દિર, મ. સ વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૯૦ 001, ઑગષ્ટ, 1995 For Private and Personal Use Only