________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધમ, માતર (મર)
અને એમની પાસે હતું ત્યારે
એનાં તે આત્માનાં તેજ, અંગે અને તેજનાં તેજ, એનાં શાં નયણે તેજ એનાં શાં હદયે તેજ પ્રભુના ધરતા સંદેશા બીજે ઉર એને અંદેશા એ તે એકલે ચાલ્યા રે.વિખેરી સહુ સાથી એકલ પંથ વિખેરી સહુ સાથી ચા એકલ પંથ જીવન-જાત્રાળુની પ્રેમલયાત્રા પાવકપંથ
પ્રભુને પંથે લે આંખનાં અમી અમુલે ! ગામડે ગામડે ખૂંદી વળ્યો નૌજવાન ડોસે ગાંધી એની આંખે અજવાળાં જ્યાં સર્વની આંખે આંધી. તૂટેલાં સાંધતે ચાલ્યો ફૂટેલાં બાંધતે ચાલ્ય પ્રેમ આરાધતે યા શુભાશા સાધતે ચાલ્યો. પૂર્વે બુધે કર્યો છે, જે મંગલ પ્રેમપ્રવાસ મહાભિનિષ્ક્રમણ એવાનાં, મંગલ શ્વાસોચ્છવાસ, પ્રેમને દૂત એ ચાલ્ય, પ્રભુને દૂત એ ચાલ્યો,
એકલે ચાલ્યો રે. આંખમાં આંસુ એ ચાલ્યાં, પ્રભુવિશ્વાસુ એ ચાલે બીજાં દુઃખે દુઃખી થાવા લેકાર્તિમાં અમૃત પાવા વિશ્વપ્રેમી એ ચા ચા ચાલે, રહે ન ઝાલ્યો.
કારણ કે
એને કરવાં ખાબોચિયાં ને દિલ દિલના દરિયાવ, પ્રેમલ દષ્ટિ-પ્રેમલ સુષ્ટિ રૂઝે દેશના ઘાવ,
ગુંજે એના દિલમાં આજે એક જ અંતરનાદ! ભૂતભાવિની કાળગુહાના પ્રેરે એને સાદ આ અજ્ઞાન ખાબોચિયાં તે ઉલેચવાં જોઈએ.
ઇસુને વધસ્તંભને સાધી શું પ્રેમની દીક્ષા બુદ્ધના પ્રેમ-વિશંભે પામે એ કોધની ભિક્ષા. જગના જવાળામુખીઓ હારે ઓલવવા જોઈએ. સ્વર્ગનાં દ્વાર પ્રીતિનાં હારે એલવવાં જોઈએ.
For Private and Personal Use Only