________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્ધ મ. માસ્તર (૨)
બીજુ પ્રસ્થાન-૧૯૪૨ની “ભારત છોડે” લડત
ક યા મરેગ”ની ઈ. સ. ૧૯૪૨ની લડતને કવિ પિતાના મહાકાવ્યના બીજા પ્રસ્થાનમાં આલેખીને એ “ઑગસ્ટ લીલાને સાચે જ “ઓંગસ્ટ” એટલે કે ભવ્ય ગણીને શરૂમાં વર્ણવે છે–
કરશે, કરંને, કરેગે, કરેગે, નક્કી માથું મેં ખુશીથી ધરેગે,
ચડેગે અબી અદિધિ વા તરે, કરેગે, કરેને ખલુ વા મરેંગે. “ ખલુ કાંતિને આત્મ છે ગૂઢ શાંતિ' કહી કવિ શાંતિમર્તિ ગાંધીજી માટે, કહે છે –
જડે જ્યાં સુધી શાંતિમાર્ગ,
ગાંધી ના થે કાંતિમાર્ગ, અને અંગ્રેજ સરકાર એટલે–
૧ - બડા લાટ શું કરવી ચર્ચા ચર્ચા નામે એને મરચા,
એ તે એક જ જાણે પરચા, તેતિગ તપ પ્રજાના રયા. અને એવામાં–
ઐતિહાસિક આવી પુગી, નવમી એ ઑગસ્ટ
ભવ્ય કરુણ કારમી નવમી ખલુ ઔગસ્ટ, પરિણામે ધરપકડ થઈ– ગાંધીજીની મંગલ જેલ
હવે ખાંડાના છે એલ.
અને થયું
પગલાં શું લેશે સરકાર? પ્રજાતણ લેશે દરકાર? પણ સરકાર તે સરકાર અને લેકની દરકાર? દેશ બન્યો છે નેતાન્ય રહી શકે કયમ નેતાન્યા? ન્હાના ન્હાના ફરતા નેતા, નિજ શક્તિએ યુપ્રણેતા!
સર્વે જયમ પિતાને સૂઝે દાવાનિ આગ ઝૂઝે ઇન્કિલાબ ઝિંદાબાદ
ડે દિનમેં ગાંધીરાજ રામરાજ્ય-જયસ્વરાજ. ભારેલો અગ્નિ કારી શું લોક અંતર પૂછે સત્તાને મુંઝવે છે શું-લોકગ્રી રૂપ જૂજવે.
For Private and Personal Use Only