SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિપ અગેના કેટલાક મિથ્યા વિવાદ હવે આ વાત માનીએ, તે જ 5 માં - કયાંથી આવ્યો? આ બન્ને વકૃતમાં દણ્ડ અ-- કારસૂચક નથી, કારણ કે જોડાક્ષરી રૂપમાં પણ દડ યથાવત રહે છે. ૨-(દા. ત. વેત ઉત). " એટલે એમાં -એ ૨ છે, નહિ. તો સામે બીજો તર્ક હાજર છે કે પ એવાં જ રૂપ હતાં, * પણ પછી ને એક પાંખિયું દણ્ડ જોડે એકરૂપ થઈ ગયું અને બીજ પાંખિયું - ચાલુ રહ્યું, એટલે કે - અને પછી એવાં રૂપે આવ્યાં! ખરેખર, જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ ! પણ આ બધું ગેરવાજબી છે. બ્રાહ્મીમાં તે -= ૨ જ છે. બાંગ્લા અને દક્ષિણાત્ય લિપિઓમાં પણ એક જ ચિહ્ન છે, જે -માંથી જ વિકસ્યું છે, અને એનો સૂચિતાર્થ “ર” જ છે. ૬ નહિ. એટલે દેવનાગરી અને ગુજરાતીમાં પણ નિર્દડ વર્ણો સાથે વાપરી શકાય એ સુસ્પષ્ટ છે. પરિણામે 6--હ-ઇ જેવાં રૂપ શુદ્ધ જ છે. એ જ રીતે –ફ જેવાં અતાર્કિક રૂપોને બદલે કફ વધુ માનાર્હ છે. આ બધા જોડાક્ષરોનાં વ્યંજનરૂપ બતાડો-ખેડા બતાડો–તે -~-હ-ઇ એવાં રૂપે મળે ! આ દૃષ્ટિએ તે <= ૨ અને = ૬ થાય ! ચિહ્નોના સૂચિતાર્થો જ પલટાઈ જાય ! શાસ્ત્રાર્થ અને સૂચિતાર્થો સમજતા-સમજાવતાં આવા તે કેટલાય અનર્થો કરી બેસાય ! આ બધું મિશ્યા છે, આ વિવાદ જ મિથ્યા છે. બ્રાહ્મીમાં હતું, અને આપણું અન્ય સગોત્ર લિપિઓમાં છે એ મુજબ અધઃસ્થ રફ માટે પણ એક જ ચિહ્ન માન્ય રાખવું કોયસ્કર છે. સરળતા - માં છે, કારણ કે પુત્યુ એમ લખવાથી લિપિ ત્રિસ્તરીયું જ રહે છે, પણ મું--હું એમ લખવાથી તે લિપિ ચતુરસ્તરીણુ થઈ જાય છે. ઋ--ઘ જેવાં રૂપમાં -અડધો છે, માટે ૨ જ હેઈ શકે એવો તર્ક બિનજરૂરી છે. બ્રાહ્મીના તર્ક મુજબ સંયુક્ત વર્ણમાં ઊર્ધ્વ કે મધ્ય સ્થાન જ એ વર્ગનું વ્યંજનત્વ સૂચવે છે. દ્ર- જેવાં રૂપોમાં એ જ તક સ્પષ્ટ છે. એટલે જ * શ્રઘમાં - ૨ છે એ સમજી શકાય તેમ છે. - વાસ્તવમાં બ્રાહ્મીની વકૃતિને સ્થાને જે આકૃતિ આપણી લિપિમાં આવી, એને જ , ઉપગ એનાં જોડાક્ષરી રૂપમાં થવો ઘટે. આ દૃષ્ટિએ પણ શ્રી મહેન્દ્રભાઈ મેધાણીનું સૂચન : શાણું અને વહેવારુ છે. પર, દર, કર, ટ, હર એમ લખવાની પૂર્ણ સગવડ છે જ. પછી “રેફ' . શા સારુ ! એ જ રીતે શરતે લખવાની સગવડ છે જ, રફ ચાલુ જ રાખવો હોય તો પણ શત્ર એમ લખી શકાય છે. એટલે શ્ર–ત્ર જેવી મૂળાક્ષર ગણવી પડે એવી આકૃતિઓ પ્રત્યે મોહ અને મમત્વ શા માટે? ર'ની બાબતમાં એક બીજી વિચિત્રતા પણ જોવા જેવી છે. બીજી બધી લિપિઓમાં પણ હસ્વઉ અને દીર્ઘઊનાં ચિહો “ર”ને વિશિષ્ટ રીતે લગાડાય છે –ક્રમાંક ૧૧. આ રૂપે એકસ્તરીણુ લિપિને અનુરૂપ હોવા છતાં જયાં સુધી આખી લિપિ એકસ્તરણ ન થાય, ત્યાં સુધી તે આ ચિહ્નો અન્ય વર્ણોને લાગે તે જ સ્થાને “'ને પણ લગાડાય એ જ ઇષ્ટ છે. ગુજરાતીમાં તે પ્રચલિત છે જ, ૨-૩ ને બદલે હવે ૨ જ વાપરવા લાયક છે, “ જોડાક્ષર વિચાર'માં “અને પ્રયોગ માન્ય થયો છે એ ખરેખર આનન્દને વિષય છે એ જ રીતે જી ને જ ' કરી લેવો ઘટે. For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy