Book Title: Swadhyay 1993 Vol 30 Ank 03 04
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra ગાંધીભક્ત કવિ ‘કુસુમાકર' કૃત અપ્રમત ગાંધીમહાકાવ્ય ‘મહાત્માયન ’ વિખૂટા રામ તે સીતા પડયાં'તાં ભૂતકાળમાં કારમી વિરહાગ્નિની મળે છે ગાંધી જ્વાળમાં, અગ્નિસ્નાન થકી શુદ્ધ, પ્રબુદ્ધ બા ભલા' થયાં, ગાંધીને કાળજે કાંટા, જગદંબા શું! એ ગયાં ! www.kobatirth.org અને એ શિવરાત્રિએ પત્નીની પ્રેમસમાધિટાણે જેલવાળાનાં તેનમાં નવાં ખા તારાં શુ` પુણ્ય તે એવાં ? ત્યાં પારેવાં જેવાં! કર પણ કુસુમ જેવાં ! અને ગાંધી૬ પતી અંગે કવિ ઉચ્ચારે છે. કારણ સામીપ્ય સહચાર શુ' ગાંધીદ'પતી, સારૂપ્ય સહચાર !” ગાંધી‘પતી. સાદશ્ય સહચાર શું ગાંધીપતી, સાયુજ્ય સહચાર શુ. ગાંધીદંપતી, કસ્તુરબા તે ગાંધીજી થતાં શુ. આતપ્રોત રામધુન-કામધુન-આદિ અમૃત-જ્યાત. ત્રીજુ` પ્રસ્થાનનાચ્યાખલીની શાંતિયાત્રા-દ'ડીકૂચ અને આખરે આઝાદી આવી, પણ કોમી અશાંતિ ને કોમી દાવાનળ ભભૂકી બેઠતાં ૧૯૪૭માં થયું ગાંધીજીનું ત્રીજુ શાંતિયાત્રા માટેનુ આખલી પ્રસ્થાન-જેને વિ‘ દંડીકૂચ તે મહાભિનિષ્ક્રમણ ' કહે છે. ગાંધીજીને મન તે * હિંદુ મુસ્લીમ તે માના, વામ દક્ષિણૢ લોચન ’ અને એકદિંલા---ખેલદિલી, સાહાવે હિંદ નદન, લેક લાક પ્રશ્નશક્તિ, ગાંધીનાં લેાયને ધન, અડગ દિવ્ય એ શ્રદ્ધા, એનું થાય ન મેાચન, ઈર્ષ્યા તે વેર ઝેરે આ, ખાંડવ વન તે બળે, ભારત જિગર તા શા, દાવાગ્નિ ભડકા જલે. આમ છતાં— ઇસ્લામના અથ નિદાન શાંતિ ખૂણે ખૂણે વ્યાપી શું ાર ભ્રાંતિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only ૧૨૩

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124