________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિશીથ નટવર છુ
એ જ રીતે આ 'ના ઉચ્ચાર સાથે જ જીભ ઉપલા જડબાના આગલા બે દાંત સુધી ઊઠે પણ એને સ્પર્શે નહિ જ, ત્યારે એક દત્ય સ્વર પણ ઊપજી શકે છે. આ પ્રક્રિયા અને સ્વર તે ધણા પ્રાચીન કાળથી જ લુપ્ત થઈ ગયાં છે. જ્યારે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાવા માંડી, ત્યારે આ સ્વરને સૂચિત કરવા કોઈ ન લિપિસકેત બનાવવામાં ન આવ્યું. અને ઉગ્યાર ( જેવો કરવાના આદેશરૂપે જ ઢ એ જ સંજ્ઞા વાપરવામાં આવી. “જોડાક્ષર વિચાર માં એક વિઘાને એ મત દર્શાવ્યું છે કે સંસ્કૃતમાં =ા એ અર્થ નથી, પણ એ પેલા અન્ય સ્વરને જ વર્ણસંકેત છે. પણ આ તે જમણા જ છે, કારણ કે દેવનાગરી લિપિના વિકાસની પણ પહેલાં જ એ સ્વર નાશ પામ્યો હતે. લિપિપરત્વે તે g=— જ છે એ સ્પષ્ટ છે.
ખાસ નેધવા જેવું તે એ છે કે બધી જ મુખ્ય ભારતીય લિપિઓમાં આ સ્વર એક સ્વતત્વ આકૃતિ દ્વારા બતાડાય છે, તે તે લિપિમાંની “લ”ની આકૃતિ સાથે તે તે લિપિનું "ા-કારનું સ્વરયિક પ્રયોજીને નહિ. મૂળ લિપિમાં પણ એને સ્વતંત્ર લિપિત હતા. એક દેવનાગરી અને ગુજરાતીમાં જ આ રીતની અશહિ નભાવી લેવાઈ છે. હવે આ સ્વરને
અબ્ધ દત્ય લ સાથે છે એની સ્મૃતિરૂપે એને એ (સુ) એવા સંત દ્વારા વ્યક્ત કરે નેઈએ.
! +=& થશે, ને તેને કયાર ફલ જેવો થશે એવી દલીલ થઈ શકે, પણ એ આધારવિહોણી છે. જે ઉચ્ચાર જ લુપ્ત થઈ ગયા છે એને માટે તે શે વિવાદ ૬ લખીને ગુજરાતીમાં ઉરચાર તે દ જે 6 જ કરાય છે ને ! વળી આધુનિ લિપિમાં જોડાક્ષરોના અંગભૂત વાણું ઉપરનીચે નહિ પણ આગળપાછળ મૂકવાનું જ વૈધ મનાયું છે. વળી ૪ અને ૬ એ બને સ્વરે કેવળ વ્યાકરણમાં શાસ્ત્રીય ચર્ચા પૂરતા સીમિત છે. એમાંને અંતે અનેક શબ્દોમાં લેખન પૂરત તે વપરાય પણ છે. તે ખુદ સંસ્કૃતમાં પણ કેવળ કપ ધાતુ પરથી બનતા શબ્દોમાં બચ્ચે છે. આવા શબ્દો તે આપણે વાપરવાની જરૂર પણ નથી.
છેલે, જીભની કોઇ પણ નોંધપાત્ર હાલચાલ વગર કેવળ હઠને ગોળાકાર રાખીને “અ”ના હરચારમાં જે આંશિક અન્તરાય તે થાય છે, એનાથી “ઉ” મળે છે. આ એક્ષ્ય સ્વરોચ્ચારણ પ્રક્રિયાનું સ્વરચિત 8 છે, જે કરડવાળા વર્ગોમાં તે દ૨ડને જ લગાડાય છે, જેમ કે સુ. આમ અ= 'અ' પર એશ્ય પ્રક્રિયા દ્વારા ઉપજાવવામાં આવતા સ્વર=ઉ છે એમ સમજવાનું છે.
આમ આપણા પ્રાથમિક પાંચ સ્વરે એમના ઉચ્ચારસ્થાનીય અનુક્રમ મુજબ અઅિઅ-અબુ છે. આ દરેક પ્રાથમિક સ્વર સાથે શ્વાસમાં “અ” ખેંચવાની પ્રક્રિયાને ગુણુવિધાન કહેવાય છે, અને એના દ્વારા પ્રાપ્ત થતા સ્વરે ગુણસ્વરો કહેવાય છે. આ દષ્ટિએ “બિને.
સ્વર “એ” છે, અને “” ને ગુણવર “એ” છે. એ-બને સધિસ્વર પણ કહેવાય છે. એને અર્થ એટલે જ, કે એના ઉચ્ચારણમાં બે પ્રક્રિયાની સંધિ થાય છે. “એ”ના
ચારણુમાં “અઅને “અની ઉરચારણ પ્રક્રિયાઓની સંધિ થાય છે, અને “ઓના ઉચ્ચારણમાં “અ” અને “ઓ'ની ઉચ્ચારણ પ્રક્રિયાઓની સંધિ થાય છે. એને અર્થ એ છે કે
For Private and Personal Use Only